SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૪૩ બન્યું.” ભવિષ્યમાં પણ આવી કોઈ વિભૂતિ જન્મ લેશે કે કેમ વલ્લભભાઈ શહેરના મિલમજૂરોના હિતેચ્છુ હતા. તે પ્રશ્ન છે! ૧૯૧૭-૧૮માં શહેરમાં પડેલી મિલમજૂરોની હડતાલના ગાંધીજીના જન્મને 100 વર્ષ થતાં, ‘ગાંધી શતાબ્દી મૂળમાં વલ્લભભાઈ પટેલ હતા. તેઓ મજૂરસંગઠનોમાં રસ લઈ મહોત્સવ’ અને ૧૨૫ વર્ષ પૂરાં થતાં ‘ગાંધી સવાસો' કાર્યક્રમ મજૂર સમિતિ, ગાંધી સેવા સંઘ, હિન્દુસ્તાન મજૂર સેવક સંઘ ઊજવાયો. ગાંધીજીને આ સદીના “મહાન એશિયન પુરુષ' તરીકે અને રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. જાહેર કરવામાં આવ્યા. મહાત્મા ગાંધીજીની જય હો! ગાંધીજી તેમણે જાહેર જીવનની વાસ્તવમાં શરૂઆત ૧૯૧૭માં અમર રહો! અમદાવાદ સુધરાઈ (મ્યુનિસિપાલિટી)માં સભ્યપદે ચૂંટાઈને શરૂ કરી અને સેનેટરી કમિટીના ચેરમેન તરીકે ઉમદા સેવાઓ સરદાર વલ્લભભાઈ પટેલ આપી. તેઓ વહીવટી તંત્રમાં તાજગી લાવ્યા. ચેતન લાવ્યા (૧૮૭૫–૧૯૫૦) અને સુધરાઈમાં રાષ્ટ્રીય ભાવનાનાં મૂળ નાખ્યાં. આ સમયે પંડિત જવાહરલાલ નેહરુએ સરદાર વલ્લભભાઈ શહેરમાં પ્લેગ લાગુ પડ્યો હતો, ત્યારે શહેરની સુખાકારીને પટેલના મૃત્યુ નિમિત્તે અર્પેલી અંજલિમાં કહ્યું હતું-“આઝાદીની પ્રાધાન્ય આપ્યું. ૧૯૧૯થી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા લડતના એક મહાન સેનાની તરીકે નહીં, પરંતુ નૂતન ભારતના અને શહેરવિકાસમાં રચ્યાપચ્યા રહ્યા. ૧૯૨૪માં એક ઘડવૈયા તરીકે, તેમ જ તેને એક અને સંગઠિત બનાવનાર મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે શહેરના તરીકે હંમેશાં યાદ રહેશે.” આઝાદી પછી ભારતનાં પ૬ર રિલીફરોડની યોજના, પાણી અને ગટર યોજના, કાંકરિયા જેટલાં નાનાં મોટાં દેશી રાજ્યોનું વ્યવહારુ કુનેહથી વિલિનીકરણ વિસ્તારની સફાઈ તથા વિકાસ, વાડીલાલ હૉસ્પિટલ અને કરીને ભારત સંઘમાં જોડી દીધાં હતાં. આમ તેમણે ભારતમાં માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયની સ્થાપનામાં વગેરે કાર્યોમાં એક મોટી રાજકીય એકતા ઊભી કરી હતી. દેશની એકતાના ખૂબ રસ લઈ એ કામો પાર પાડ્યાં. આ મહાન શિલ્પીનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં ૧૯૨૭માં છ દિવસમાં એકાવન ઈચ વરસાદ પડ્યો ૧૮૭૫માં ઑક્ટોબરની ૩૧મી તારીખે થયો હતો. હતો. શહેરની રેલઆફતમાં રાત-દિવસ કાદવકીચડ વચ્ચે કામ વકીલાતનો અભ્યાસ કરી તેમણે ગોધરામાં અને પછી કરી લોકોના દિલ જીતી લીધાં. વલ્લભભાઈ પટેલ પ્રમુખ તરીકે બોરસદમાં વકીલાત કરી. તેમણે ફોજદારી મુકદ્દમો ચલાવવામાં શહેરની સુખાકારી અને સગવડ માટે સતત ચિંતાતુર રહ્યા. “હું સારી કાબેલિયત મેળવી. ૧૯૦૯માં તેમની પત્નીનું મૃત્યુ થયું બહાર ન ગયો હોત તો આ અમદાવાદની સૂરત ફેરવી નાખત.” ત્યારે તેઓ કોર્ટમાં દલીલો કરી રહ્યા હતા. સહેજ પણ વિચલિત એવા ઉગારો દ્વારા તેમણે અમદાવાદ પ્રત્યેનો અનન્ય અનુરાગ થયા વિના કેસ ચલાવ્યો. તે પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા અને પ્રગટ કર્યો હતો. બેરિસ્ટરનો અભ્યાસ કરી ૧૯૧૩માં ભારત પાછા ફર્યા અને ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહનું સુકાન સંભાળી તેઓ અમદાવાદમાં વકીલાત શરૂ કરી. તેમણે બાહોશ બેરિસ્ટર તરીકે દેશના નેતા તરીકે ઊપસી આવ્યા. ૧૯૩૦માં દાંડીકૂચ પહેલાં નામના મેળવી. તેમની ધરપકડ થઈ. ૧૯૩૧માં તેઓ કોંગ્રેસ અધિવેશનમાં તેઓ બ્રિજની રમતના શોખીન હતા. યુરોપિયન પ્રમુખ બન્યા. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ધરપકડ સ્ટાઇલથી જીવતા. તેઓ આરામની પળો આજની ભદ્રમાં વહોરી. ૧૯૪૬માં ૧૫ કોંગ્રેસ પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાંથી ૧૨ આવેલ ગુજરાત ક્લબમાં પસાર કરતા હતા. જ્યારે તેઓ જેટલી સમિતિઓએ સરદાર પટેલનું વડાપ્રધાન તરીકે નામ રાજકારણમાં નહોતા ત્યારે ગાંધીજીને “ઘેલો ગાંધી’ કહીને હસી સૂચવ્યું હતું, પરંતુ ગાંધીજીએ નેહરુને રાજકીય વારસ બનાવ્યા. કાઢતા હતા. તેમની જાણમાં ગાંધીજીનાં કાર્યોની સુવાસ આવતાં, ૧૯૪૬માં કેન્દ્રીય કામચલાઉ રાષ્ટ્રીય સરકારમાં ગૃહ અને ૧૯૧૭માં ગાંધીજીને પહેલાવહેલા મળ્યા. ૧૯૧૮માં માર્ચથી માહિતી ખાતું સંભાળ્યું. ભારત આઝાદ થતાં સરદાર પટેલે જૂન સુધી ખેડા સત્યાગ્રહનું સંચાલન કર્યું. ત્યાં ગાંધીજીની નાયબ વડાપ્રધાનપદની સાથે ગૃહ અને રિયાસત ખાતું સંભાળ્યું. રાજકારણમાં બેધડક કામ કરવાની બહાદુરી જોઈ, ધીરે ધીરે આ ક્ષણે મને નોંધવું જરૂરી લાગે છે કે, જો ગાંધીજીએ તેઓ ગાંધીજીના શિષ્ય બની ગયા. તેમના રાજકીય વારસ નેહરુને બદલે સરદાર પટેલને પસંદ કર્યા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy