SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત રભ ભાગ-૨ ૯૪૯ ધમધોકાર ચાલતી હતી અને આવક ખૂબ સારી હતી ત્યારે સ્વમાનના ભોગે નોકરી નહીં કરવામાં માનનાર શ્રી માતુશ્રી કાન્તાબહેને આજ્ઞા કરી “આ આપણે ખોટું સાચું કરી જયકાન્તભાઈએ ૧૯૫૪માં સસ્તુ સાહિત્ય કાર્યાલયમાં પૈસા નથી મેળવવા. ઈશ્વરકૃપાથી આપણને ઈશ્વરે ઘણું આપ્યું સેલ્સમેનની નોકરી છોડી જિંદગીમાં સૂકો રોટલો ખાઈશ પણ છે માટે વકીલાતની પ્રેક્ટિસ બંધ કરી દે.” કિશોરભાઈએ હવે ક્યારેય નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરી. માત્ર છ માતૃઆજ્ઞા શિરે ચઢાવી વકીલાતની પ્રેક્ટિસને તિલાંજલિ આપી રૂપિયાની મૂડીથી સૌરભ પુસ્તક ભંડારની સ્થાપના કરી અને દીધી, જેમાં ધર્મના સત્સંગી રંગની ઝલક નિહાળવા મળે અડગ આત્મવિશ્વાસ–મક્કમ નિર્ણય શક્તિ આગવી સૂઝોછે!?! સિદ્ધાંતોમાં અડગ અને જીવનપર્યત કોઈપણ પડકારને સૌરભ' સંસ્થાના આધ સ્થાપક ઝીલવાની તત્પરતાને કારણે અનેક ચઢાવ-ઉતાર વચ્ચે સ્વતંત્ર્યસેનાની સ્વ. જયકાન્ત કામદાર ગુજરાતની સૌ પ્રથમ મેગેઝીન લવાજમ એજન્સી... “સૌરભ સ્વાતંત્ર્યસેનાની સ્વ. પુસ્તક ભંડાર ” સંસ્થાની-‘સૌરભ' સારાયે વિશ્વમાં જયકાન્ત કામદાર મેડમ પ્રસરાવી. જે આજે તેઓના સુપુત્ર સૌરભભાઈ (બી-૨૦ મોન્ટેસરીના સાંનિધ્યમાં સ્થાપત્ય એપાર્ટમેન્ટ, અલગ હોસ્પિટલ પાસે, મેમનગરથી) મહેકાવી રહ્યા છે. અભ્યાસ કરી નાનપણથી જ શિષ્યવૃત્તિ અને પ્રથમ કક્ષાના શ્રી જયકાન્તભાઈમાં રહેલા આવા સગુણોને કારણે ઇનામો પ્રાપ્ત કરતા રહ્યા હતા. જ....અત્યંત કઠોર વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ વડાપ્રધાન અને ૧૯૩૯માં ગાંધીજીએ માથા ભારતરત્ન શ્રી મોરારજીભાઈ દેસાઈના અત્યંત નિકટના ઉપર હાથ મૂકી આશિર્વાદ સાથી સેવક રહી શકેલ તેમજ શ્રી મોરારજીભાઈ જ્યારે પણ આપ્યા કે.... અમદાવાદ આવે ત્યારે જયકાન્તભાઈના નિવાસસ્થાને (૧) દેશની આઝાદી માટે મરી ફીટને (૨) ભોજનનો લાભ અચૂક આપતા. ધર્મક્ષેત્રે પણ ક્રાંતિકારી સત્ય...નીતિ....ન્યાયને માર્ગે જીવન વહાવજે અને જીવન રાષ્ટ્રસંત એવા જૈન મુનિશ્રી સંતબાલજીના તેઓ પટ્ટ પરિવર્તનની એ ક્ષણેથી જ આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં અનુયાયી હતા અને વર્ષો સુધી પગપાળા પ્રવાસમાં સાથે રહી ધર્મ પ્રચારમાં જોડાયેલ. જિંદગીના અંતિમ વર્ષોમાં અજરામર સુધી...માશ શેતરંજી ઉપર સુવાની-સાદુ જીવન જીવવાની...લગ્ન ન કરવાની....આઝાદી માટે પ્રાણ સંપ્રદાયના પૂ. રૂક્ષ્મણિબાઈ મ.સ.ની પ્રેરણા-આશીર્વાદથી ન્યોછાવર કરવાની....પ્રતિજ્ઞાઓ સાથે આઝાદીની ચળવળમાં તેમજ મેમનગરમાં કાર્યકરોના સહકારથી તેમના ઝૂકાવ્યું. ગાંધીજી-નેતાજી-સરદાર સાથે કામ કરવાની તકો નિવાસસ્થાનેથી “શ્રી મેમનગર સ્થા. જૈન સંઘ'ની સ્થાપના પ્રાપ્ત કરી જેલવાસ પણ ભોગવ્યો. અંગ્રેજોની બેઓનેટ કરી શરૂઆતના પાયાના પાંચ વર્ષ પ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી સંઘનો વિકાસ કર્યો. આજીવન ગાંધીવાદી રહેલ ખાધી, હિન્દુ-મુસલમાનના કોમી રમખાણો વખતે શાંતિ સ્થાપવાના જાનના જોખમે પ્રયત્ન કર્યા, મહાગુજરાતની અને જેમના લોહીના બુંદ બુંદમાં ‘ગાંધી’ વણાયેલા હતા ચળવળમાં ગાંધીટોપીને તોફાની ટોળાંએ ઉછાળતા તેઓએ | તેમને કુદરતે પણ ગાંધીનિર્વાણદિનના દિવસે જ પોતાની પાસે “ગાંધી ટોપી રાષ્ટ્રીય ઇજ્જતનું પ્રતિક છે. તેને હું ક્યારેય બોલાવી લઈ સાચે જ “ગાંધી સેવક”નું તેમનું સ્થાન સાર્થક કરી. કુદરતની અકળ લીલા દર્શાવેલ છે. જે સમયે પ્રખ જૈન લૂંટાવા દઈશ નહી”ની ઘોષણા કરી આમરણાંત ઉપવાસ ઉપર બેસતા તેમનો સત્યાગ્રહ વિજયી બનેલ. મુનિ ભાસ્કરસ્વામીએ અંજલિ આપતા જણાવેલ કે..વે ત્યાગી થે, વૈરાગી થે, ઘર બેઠે સંન્યાસી થે!! સ્વાતંત્ર્ય સેનાની હોવા છતાં આજીવન પેન્શન ન ત્યાગવીર..સાદગીના આગ્રહી...કર્મવીર અને નીતિનિષ્ઠ લેવાની તેમનામાં ખુમારી હતી. કર્મવીર ને ભાવપુરીત અંજલિ. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy