SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છ૯૧ વ્યવસાયક્ષેત્રે અમેરિકામાં તેમને અસાધારણ સફળતા સાહિત્યલેખન તેમની ગમતી પ્રવૃત્તિ-અભ્યાસકાળ પ્રાપ્ત થઈ તે અંગે તેઓ કહે છે કે “અમેરિકામાં સફળ દરમ્યાન તેમની વાર્તાઓ નવનીત, શ્રીરંગ, ચાંદની જેવા બીઝનેસમેન થવા માટે કોઈ અપ્રમાણિક વાત કરવી નથી પડતી. સામયિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. ૧૯૯૫માં “ત્રણ જિંદગીને કોઈનું ય શોષણ કરવું નથી પડતું. કોઈ ગેરકાયદેસર પગલા સલામ' વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો છે. ૩૪ વર્ષથી એન્જિનીયરીંગ લેવા પડતા નથી. જીવનમાં આનંદ અને તોફાનની સાથે ક્ષેત્રે કામ કરે છે પણ તેમનો “આત્મા' લેખકનો છે. ભવિષ્યમાં વ્યાવસાયિક સફળતા જોઈતી હોય તો અમેરિકા જેવો આદર્શ ત્રણ પુસ્તકો પ્રગટ કરવા ઇચ્છે છે. એક ગુજરાતીમાં, બે દેશ મળવો મુશ્કેલ છે.” અંગ્રેજીમાં. રાહુલભાઈને નાનપણથી સાહિત્યવાંચન અને નાટકનો જીવનમાં અને કાર્યક્ષેત્રે ઘણીવાર સંઘર્ષનો સામનો પણ શોખ. સ્વ. ભોગીભાઈ પરીખે બે વર્ષની ઉંમરે તેમને કરવો પડ્યો છે. સફળતાના શ્રેય માટે તેઓ કહે છે : વાંચનવિદ્યાની ભેટ આપી. નાનપણમાં બાલવાર્તાઓ- “જિંદગીની સફરમાં દરેક વળાંકે ભગવાને કોઈ “અંજલીને જીવરામજોશીની-કિશોરાવસ્થામાં બકોર પટેલ, ટારઝન અને મોકલ્યા, જેણે સંકટ સમયે સહારો આપ્યો, માતાએ ધીરજથી અન્ય સાહસકથાઓ તો યુવાવયે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી કામ કરવાનું શીખવ્યું. પિતાએ દરેક અન્યાય સામે લડી લેવાની વાર્તાઓ અને કવિતાઓ ભરપૂર વાંચી. કવિ સાહિર લુધિયાનવી હિંમત આપી અને પત્ની મીનાએ દરેક ચેલેન્જમાં ખભેખભા ક્રાંતિકારી તત્ત્વનિષ્ઠ વિચારક આચાર્ય રજનીશજી અને અમૃતા મિલાવી પ્રોત્સાહન આપ્યું.” પ્રીતમની વાર્તાઓ–મનભરીને વાંચ્યાં. પત્રકારત્વ, ફોટોગ્રાફી, સાહિત્ય, સંગીત અને તેમના જીવનને પ્રભાવિત કરનાર વ્યક્તિઓ તો ઘણી છે રાજકારણમાં રસ ધરાવનારા રાહુલભાઈ પ્રયોગશીલ વાર્તાલેખક, તેમ કહે છે. પરંતુ સૌ પ્રથમ પ્રેરણા અને પ્રભાવ રહ્યો છેઉત્તમ વક્તા, કુશળ વહીવટકર્તા અને કુશાગ્ર બુદ્ધિપ્રતિભાવાળા માતાપિતાનો. ઉપરાંત મામા નંબકભાઈ દવે, પિતાશ્રીના મુરબ્બી બીઝનેસમેન-ઉદ્યોગપતિ છે. સાહિત્યકારો અને કલાકારોની મિત્રો વજુભાઈ દવે, પ્રાણભાઈ આચાર્ય, રામભાઈ પાઠક, ભાવ અને આદરથી સરભરા કરનારા યજમાન છે. સૌથી વિશેષ પ્રોફેસર સ. બા. કુમટા, ફિલ્મ નિર્દેશક ગુરુદત્ત, પંડિત તો ઋજુ હૃદયના સંવેદનશીલ કુટુંબવત્સલ નર્મમર્મભરી વાણીથી જવાહરલાલ નેહરુ અને મિત્ર અનિલ માંકડનો પ્રભાવ રહ્યો છે. અપરિચિતને પણ પરિચિત બનાવી દેનાર સ્નેહાળ વ્યક્તિ છે. ૧૯૭૬માં રાહુલભાઈ, મીનાબહેન રાવળ સાથે સરનામું : ૩૮, ક્લેઇલ રન, લગ્નગ્રંથિથી જોડાયા. તેમના દરેક કાર્યમાં મીનાબહેનનો સાથ વોરન, ન્યૂ જર્સી ૦૭૦૫૮, યુ.એસ.એ. મળતો રહ્યો છે. તેઓ એકબીજાનાં અંગત મિત્રો છે. તેમનો પુત્ર કાર્યદક્ષ મહિલા ઉદ્યોગપતિ અને કલાકાર આકાશ એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. એક પિતા તરીકે શ્રીમતી કલ્પનાબહેન કાનજીભાઈ રાહુલભાઈ કહે છે કે “મારા ઘણા શોખ એનામાં આવ્યા છે એ વાતનો ઊંડો આનંદ છે. ચૌહાણ બદલાની કોઈ આશા કે અપેક્ષા વિના તેઓ અમેરિકાની કલા અને વ્યાપારક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ડેમોક્રેટીક પાર્ટીને તમામનધનથી ટેકો આપે છે. શૈક્ષણિક, કલ્પનાબહેનનું વતન ભાવનગર જન્મસ્થળ, ભાવનગર : ૧૦ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. રટગર્સ પ્રેપરેટરી સ્કુલમાં ફેબ્રુઆરી, ૧૯૫૩. માનદ્દ ટ્રસ્ટી (૧૦ વર્ષથી) છે. સાહિત્યકારો, કલાકારોને પિતા કાનજીભાઈ ચૌહાણનું મૂળ વતન રાણાવાવ મળવાનું તેમને ખૂબ ગમે છે. અમેરિકામાં ગુજરાતના ખ્યાતનામ (પોરબંદર) યુવાવયે મહાત્મા ગાંધીજીના પ્રભાવ નીચે સ્વાતંત્ર્ય કવિઓ, લેખકોના મિલન સમારંભોનું વિશિષ્ટ રીતે આયોજન સંગ્રામમાં સક્રિય ભાગ લીધો. જેલ વાસ ભોગવ્યો. મૂળે જીવ કરનારા રાહુલભાઈ અને શ્રીમતી મીનાબહેન અનોખાં યજમાન શિક્ષકનો. પૂ. મહામા ગાંધીજીએ તેમને રાષ્ટ્રભાષા હિન્દીના છે. અમેરિકામાં રહેતા લેખકો, કવિઓને તેઓ અવારનવાર પ્રચારનું કામ કરવાનું સૂચવ્યું. સૌરાષ્ટ્રમાં શ્રી વજુભાઈ શાહ, શ્રી મળતા રહે છે. બળવંતભાઈ મહેતા વગેરેએ મળીને ભાવનગરમાં રાષ્ટ્રભાષા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy