SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધન્ય ધરા ‘દર્પણ'ના નૃત્યવંદ સાથે સંખ્યાબંધ દેશોની સાંસ્કૃતિક યાત્રામાં મંગળદાસ પકવાસાએ પછાત અને કચડાયેલા વર્ગની સેવા અનેક આં.રા. એવો પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અંગે સંખ્યાબંધ ગ્રંથો કરવાનો આદર્શ આપ્યો. પણ લખ્યા છે. ૧૯૩૦માં ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધો, ધરપકડ ૧૯૪૯થી ૬૩ સુધી નૃત્યમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું. થઈ પણ નાની ઉંમરને કારણે છોડી મૂકવામાં આવ્યાં. ૧૯૩૨માં નૃત્યોમાં દહેજ-મૃત્યુ જેવા વિષયોનો પણ સમાવેશ કર્યો છે. ફરી સત્યાગ્રહમાં ઝુકાવ્યું, ધરપકડ થઈ, સાબરમતી જેલમાં પોતાની વિશિષ્ટ સર્જનાત્મક શક્તિથી કવિવર ટાગોરની કૃતિઓ મોકલાયાં. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવિકા દેશ-દુનિયામાં રજૂ કરીને ભારતનું નામ રોશન કર્યું છે. તેમની તરીકે કાર્ય કર્યું. ૧૯૩૯માં લીંબડી ઉપરાંત ધંધુકા-રાણપુરપુત્રી મલ્લિકા જે એક સમયે “મોડેલ પણ હતી તે પણ આજે બરવાળા સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. સ્ત્રી સંસ્થાઓમાં ભરતનાટ્યમ્ અને કુચિપુડીની પ્રખ્યાત નૃત્યાંગના છે. તે ઘણી સેવાકાર્ય કર્યું. ફિલ્મોની અભિનેત્રી, ડૉક્યુમેન્ટરી ફિલ્મોની નિર્દેશિકા તથા આઝાદી આંદોલનમાં ભાગ લેનાર પૂર્ણિમાબહેને ડાંગ કોરિયોગ્રાફર છે. તેઓ પણ “દર્પણ એકેડેમી' સાથે જોડાઈને જિલ્લાને કાર્યક્ષેત્ર બનાવી ત્યાં “ઋતુંભરા વિદ્યાપીઠ'ની સ્થાપના દેશ-વિદેશમાં પોતાનાં નાટકો રજૂ કરી ખ્યાતિ અને રાષ્ટ્રીય કરી બહેનોનો સર્વાગી–સશક્ત રીતે વિકાસ થાય તેવી તાલીમની આ. રા. પુરસ્કારો મેળવી ચૂક્યાં છે. વ્યવસ્થા કરી છે, તેને જોવા રાષ્ટ્રીય, આં.રા. કક્ષાના ' (૧૯) હસમુખ પારેખ મહાનુભાવો પણ આવે છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રદાન બદલ ૧૯૯૨માં પૂર્ણિમાબહેને “જય બદ્રીનાથ કી” અને “જીવન શિલ્પીઓ” પદ્મભૂષણ” થયા. પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. પૂજ્ય ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવા મહાનુભાવો સાથે તેમને નિકટનો " (૨૦) ડૉ. જ્યોર્જ જોસેફ સંબંધ હતો. “સ્ત્રીશક્તિ’ માસિક પણ ચલાવ્યું. સાયન્સ એન્ડ એન્જિ'માં પ્રદાન બદલ ૧૯૯૯માં આજે ૯૪ વર્ષે પણ સેવાકાર્યરત છે. પદ્મભૂષણ' થયા. (૨૩) દીપક પારેખ (૨૧) ડૉ. અમૃતા પટેલ | ‘ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રદાન બદલ સને ૨૦૦૬માં એક વખતના કેન્દ્રીય પ્રધાન એચ.એમ. પટેલના સુપુત્રી. પદ્મભૂષણ' થયા. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રદાન બદલ ૨૦૦૧માં ‘પદ્મભૂષણ' થયાં. સને ૨૦૦૬માં “ઈરમા'ના કાર્યકારી ચેરપર્સન તરીકે ડૉ. (૨૪) પ્રો. ભીખુ પારેખ અમૃતા પટેલની નિયુક્તિ થઈ હતી. ડૉ. કુરિયન પછી ‘નેશનલ “સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ સને ૨૦૦૭માં ડેરી ડેવ. બોર્ડના અધ્યક્ષા બનેલ. ૧૯૯૫-૯૬નો “ડૉ. કુરિયન ‘પદ્મભૂષણ' થયા. તેઓ વડોદરા યુનિ.ના વાઇસ ચાન્સેલર એવોર્ડ મળ્યો. તરીકે રહી ચૂક્યા છે, બી.સી. પારેખના ટૂંકા નામે જાણીતા પ્રો. (૩૦) પૂર્ણિમા અરવિંદ પકવાસા ભીખુ છોટાલાલ પારેખને “પ્રવાસી ભારતીય પુરસ્કાર', ‘વિજ્ઞાન તથા રાજનીતિશાસ્ત્રમાં પ્રદાન બદલ ૨૦૦૫માં મળ્યો. તેઓ સમાજસેવા ક્ષેત્રે પ્રદાન અંગે સને ૨૦૦૪માં બ્રિટનમાં અધ્યાપક છે અને લોર્ડનો ખિતાબ પણ ધરાવે છે. પદ્મભૂષણ' થયાં. તેમનો જન્મ ૧૯૧૩માં લીંબડી, જિ. સુરેન્દ્રનગર મુકામે થયેલો. જી.એ., એસ.એન.ડી.ટી. સુધીનો (૨૫) તૈયબ મહેતા અભ્યાસ. માતા-પિતા પાસેથી આધ્યાત્મિક-માનવપ્રેમનો વારસો “કલા’ ક્ષેત્રમાં પ્રદાન બદલ ઈ.સ. ૨૦૦૭માં મળ્યો. પિતાશ્રી અમૃતલાલ શેઠ (જાણીતા પત્રકાર, સ્વાતંત્ર્ય ‘પદ્મભૂષણ” થયા. સેનાની) પાસેથી આઝાદીની લડત અને ગાંધીજી પાસેથી નારીશક્તિની પ્રેરણા મેળવનાર પૂર્ણિમાબહેનને તેમના સસરા (રચનાત્મક કાર્યકર અને પછીથી અન્ય રાજ્યમાં ગવર્નર) Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy