SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૮ ધન્ય ધરા અંગ્રેજી ભાષા પ્રત્યે પણ લગાવ. જીવંત અભ્યાસ. કોલેજમાં અભ્યાસ કરી, બેરિસ્ટરના ઉચ્ચ અભ્યાસ અર્થે ભારતીય અને જગતસાહિત્યનું પ્રશિષ્ટ વાચન-અધ્યયન કર્યું ઇંગ્લેન્ડ ગયા. હતું. કાકાસાહેબ સાથે જ હિમાલયની પગપાળા યાત્રાઓ કરેલી, લંડનમાં બેરિસ્ટર થયા તથા શ્યામજી કૃષ્ણવર્માનો જેનું રોચક વર્ણન ‘હિમાલયના ખોળેથી’ પુસ્તકમાં આપ્યું છે. પરિચય થયો. જે તેમના ખાસ મિત્ર અને અનુયાયી. ત્યાંથી ફ્રાંસ ૧૯૧૭માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવતા “હીર' ગયા. ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા. રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ ગાવા પારખ્યું. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ભાંગી પડેલા નવજીવન માટે શ્રી સુરેન્દ્રનાથ બેનરજીની ધરપકડ થતાં તેનો વિરોધ કરવા પ્રકાશનનું કામ સ્વામીજીએ ધમધમતું કર્યું. ગાંધીજી જેલમાંથી ૧૯૪પમાં ફ્રાંસમાં સભા બોલાવી અને શહીદોની યાદમાં ફંડ બહાર આવ્યા ત્યારે સ્વામી આનંદે રૂા. ૫૦,૦00નો નફો કર્યું. પેરિસનિવાસ દરમ્યાન ફ્રેન્ચ ભાષામાં ભારતની આઝાદી ચરણમાં ધરી દીધો. માટે લેખો લખી ભાષણો કર્યા. ૧૯૨૨માં દોઢ વરસની સજા વેઠી. પત્રકારત્વની શક્તિ બેરિસ્ટર થયા પછી વકીલાત ન કરતાં ઝવેરીનો ધંધો જોઈને ગાંધીજીએ લખ્યું છે “જો મને સ્વામી આનંદની સ્વીકાર્યો હતો. ૧૯૮૯માં જર્મનીમાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય કાર્યશક્તિ અને સૂઝ-સમજનો લાભ ન મળ્યો હોત તો આ પરિષદમાં એમણે માદામ કામા સાથે ભાગ લીધેલો અને તે નવજીવનની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી હોત.” વિદેશી ધરતી પર પ્રથમવાર ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ૧૯૨૮માં સરકારે બારડોલી લડત ચલાવેલી. તેમના ફરકાવ્યો. ફ્રાંસમાંનું તેમનું “ઘર” ક્રાંતિકારીઓનું મથક બન્યું. મંત્રી મદદનીશ પણ સ્વામી આનંદ હતા. ગાંધીજીના બહુધા પોતાના દેશની પ્રજાને ગુલામીમાંથી છોડાવવા ભારતની આઝાદી કાર્યશીલ વ્યક્તિઓમાં સ્વામી આનંદ મુખ્ય હતા. ૧૯૩૪માં માટે વિવિધ પ્રચાર કરતા અને ક્રાંતિકારીઓને મદદ કરતા. બિહારના ધરતીકંપમાં અને ૧૯૪૨ની ચળવળમાં સક્રિય હતા. ૧૯૧૦માં ફ્રાંસની અદાલત સુધી કેસ લઈ ગયા. ઇંગ્લેન્ડ અને ૧૯૪૫થી ૧૯૪૭ દરમ્યાન બોરડી અને વાળીની આદિવાસી ભારતમાંથી હદપાર કરવામાં આવ્યા. વિસ્તારોમાં રચનાત્મક કાર્ય કર્યું છે. કંથારિયા ગામની ગરાસમાં મળેલી જમીન પર જપ્તી ૧૯૬૬ની કળ કથાઓ' પુસ્તકને દિલ્હી કેન્દ્રીય સાહિત્ય મૂકવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહે અકાદમીએ ૧૯૬૯માં ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગ્રંથ તરીકે ઇંગ્લેન્ડમાં India House' ઊભું કરી ભારતીય વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યું હતું, પરંતુ સ્વામીજીએ સાધુજીવનની આચારસંહિતા ભણવાની સગવડ ઊભી કરી આપી હતી. શ્રી રાણાએ કર્નલ મુજબ પુરસ્કારનો અસ્વીકાર કરેલો. ‘પાથ ઓફ સેઇન્ટસ' વાયલીનું ખૂન કરવા પોતાની રિવોલ્વર આપી હતી. તે પકડાતાં અંગ્રેજી ભાષાના આ પુસ્તકને ભારતીય વિદ્યાભવને પ્રગટ કર્યું સરદારસિંહને શોધવા પોલીસ આવી પણ તેઓ જર્મન ભાગી છે. ગયા. ગેરહાજરીમાં કેસ ચાલ્યો. હદપારીની સજા થઈ હતી. છૂપી રીતે લંડનમાં આવ્યા હતા. 'પ૭ના યુદ્ધ સ્વાતંત્ર્યની તા. ૨૫-૧-૧૯૭૬ના રોજ આપણી સહુ વચ્ચેથી વિદાય અર્ધશતાબ્દી ત્યાં જ ઉજવી ને ભાષણ કર્યું હતું. લીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને ફાંસ ઉપર દબાણ કરીને ક્રાંતિવીર...સરદારસિંહ રવાભાઈ રાણા શ્રી રાણાને પકડાવી, બધી જ મિલ્કત જપ્ત કરી, તેમને માનિક સરદારસિંહ રાણાએ ભારતની ટાપુમાં નજરકેદ રાખેલા, પરંતુ વિઠ્ઠલભાઈના પ્રયાસોથી તેમને સ્વાતંત્ર્ય ચળવળમાં અગત્યનું યોગદાન આપ્યું થોડી રાહત થઈ હતી. છે. તેમનો જન્મ ઈ.સ. ૧૮૭૩માં. વિ.સં. બીજા વિશ્વયુદ્ધ વખતે પોતે ફ્રાંસ હોવાથી જર્મનીએ તેમને ૧૯૨૯ ચૈત્ર સુદ-૯ના રોજ સુરેન્દ્રનગર જેલમાં પૂર્યા હતા. નહેરુજીએ શ્રી રાણાને હિંદના એલચી તરીકે જિલ્લાના કંથારિયા ગામે થયેલો. ફ્રાંસમાં રહેવાનું નિમંત્રણ આપ્યું હતું, પરંતુ તેનો પણ ઇન્કાર તેમનું પ્રાથમિક શિક્ષણ કંથારિયામાં પછી ધ્રાંગધ્રા અને કર્યો. ૧૯૪૯ દિલ્હી સરકારે દેશભક્ત તરીકેનું બહુમાન કર્યું માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું. પછી મુંબઈની ફર્ગ્યુસન હતું અને તેનો પણ ઇન્કાર કર્યો હતો. SILLE Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy