SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૧૯ ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે પોતાના વતન સંમેલનમાં અનેક નેતાઓને સાંભળવાની તક મળી. ગાંધીજીની લીંબડીમાં પાછા ફર્યા. તેમનું નિધન ૧૯૫૬ આસપાસ થયું “સેવાકુટિર' પર સ્વયંસેવક તરીકે ફરજ બજાવેલી. સુરેન્દ્રનગર હતું. એજ્યુકેશન સોસાયટી, શ્રી રતિલાલ વર્ધમાન શાહ શૈક્ષણિક ભાવનગરના વર્તમાન સાંસદ રાજેન્દ્રસિંહ રાણા યુનિટ તળે ધબકતી સંસ્થાઓ, જેના પ્રમુખસ્થાને તેઓ હતા. (માજી પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજ૫) સરદારસિંહ રાણાના શ્રી મણિલાલ કોઠારી બાલમંદિરથી લઈને શ્રી ફૂલચંદભાઈ વંશજ છે. શાહ કુમાર મંદિર, કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલ, સંસ્કાર કેન્દ્ર હરિજનવાસ, શ્રી એન. એમ. બુનિયાદી અધ્યાત્મ મંદિર, સુરેન્દ્રનગર શિક્ષણજગતના શિલ્પી શ્રી જે. એન. વી. વિદ્યાલય, શ્રી આર. પી. પી. ગર્લ્સ હાઇ., ચંદુલાલ સુખલાલ મહેતા મહેતા પા. ઠા. બાલવાડી, સી. યુ. શાહ બાલમંદિર, વિદ્યાલય, સુરેન્દ્રનગર જિલ્લાની અનેકવિધ પ્રા. શાળા, શ્રી સી. યુ. શાહ વિદ્યાલય માધ્યમિક શાળા, શ્રી પ્રવૃત્તિઓ સ્વ. ચંદુલાલ સુખલાલ મહેતાની સી. યુ. શાહ સ્પોર્ટ્સ એન્ડ હેલ્થ સેન્ટર, શ્રી મેઘજી પેથરાજ છેલ્લા પાંચ દાયકાની નિષ્ઠાપૂર્ણ સમાજ શાહ કોમર્સ કોલેજ, શ્રી શાંતિલાલ ગિરધરલાલ શાહ બાલ સેવાના પરિણામે શોભી રહી છે. કેળવણી, પુસ્તકાલય, સી. યુ. શાહ પોલિટેક્નિકના નિર્માણમાં રચનાત્મક આરોગ્યલક્ષી, સમાજહિતવર્ધક અને સહકારી યોગદાન. બેંક જેવી અનેક સંસ્થાઓનું નિર્માણ થયું. ચેરમેન તરીકે સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર, સી. યુ. શાહ પ્રત્યેક સંસ્થાઓ સુવ્યવસ્થિત રીતે ચાલે તેવું આયોજન પણ ટી. બી. હોસ્પિટલ, શ્રી સી. યુ. શાહ આઇ હોસ્પિ., સી. યુ. એમણે કર્યું. આવા કર્મઠ સમાજહિતચિંતકનો જન્મ તા. ૧૦ શાહ ઓર્થો. ચિલ્ડ્રન હોસ્પિ., મેડિકલ કોલેજના નિર્માણમાં ઓક્ટોબર, ૧૯૨૦ નીલગિરિ (બિહાર) મુકામે થયો હતો. યોગદાન, તો ઝાલાવાડના ૧૯૮૫થી ૮૮ના ત્રણ દુષ્કાળમાં અભ્યાસ મેટ્રિક સુધીનો. વેપારના વ્યવસાય સાથે જોડાયેલા. મંત્રી તરીકે સંકટનિવારણ સમિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી લગ્ન પ્રભાવતીબહેન સાથે થયાં. સુરેન્દ્રનગરની એક પણ બજાવેલી. સુરેન્દ્રનગર પિપલ્સ કો. ઓ. બેકના (૬૫ થી સંસ્થા એવી નહીં હોય કે જેમાં તેમની સેવા કાર્યકુશળતા, ૯૦) ૨૫ વર્ષ પ્રમુખ તરીકે રહ્યા. પાનાચંદ ઠાકરશી જૈન વહીવટી કાર્યદક્ષતા, નિષ્ઠા-પ્રામાણિકતાનો પરિચય પ્રત્યક્ષ યા - વિદ્યાર્થીભવનના પ્રમુખ-ટ્રસ્ટી તરીકે હતા. ઉપરાંત ટ્રસ્ટીપરોક્ષરૂપે ન થયો હોય! વર્ષ ૧૯૪૨માં “ભારત છોડો' કાર્યવાહક મંડળના સભ્ય તરીકે બાલાશ્રમ, અંધવિદ્યાલયચળવળમાં વિદ્યાર્થીમંડળ, યુવકમંડળ વગેરેમાં સક્રિય રસ માનવસેવા સંઘ, શ્રી મનસુખલાલ દોશી લોક વિદ્યાલય (જેનાં લીધેલો. રાજકોટ સત્યાગ્રહ વખતે પૂ. મહાત્મા ગાંધીના ૨૧ પહેલાં પ્રમુખ પણ હતા), તથા સી. જે. હોસ્પિટલ અને શ્રી ઉપવાસ વખતે એમના સાનિધ્યમાં રહેવાની તક સાંપડેલી. સી. યુ. શાહ મેડિકલ સેન્ટરમાં સફળ કામગીરી બજાવી ચંદુભાઈના પિતા, જે પાંચભાઈઓ હતા અને એક બહેન. હતી. આ તમામ સંસ્થાઓને પોતીકી માનતા અને સંસ્થાઓ એમાં પાનાચંદ ઠાકરશી સૌથી મોટા. તેઓના નામથી “જૈન તેમને પૂરા આદરથી જોતી. એક પણ પૈસો ખોટી રીતે વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી. ૨૫ વર્ષ બાદ પોપટલાલ વેડફાઈ નહીં અને કરોડોના ખર્ચે સંસ્થા નવનિર્મિત-સર્જન ઠાકરશીના નામનું જૈન કન્યા છાત્રાલય શરૂ કર્યું. બંને થાય એવી એક સાવધાનીથી ઉત્તમ પ્રહરી તરીકે રહી કામ છાત્રાલયોના ગૃહપતિ તરીકે કિરચંદભાઈ કોઠારી જીવ્યા ત્યાં કરી ગયા. આવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. સુધી રહ્યા. ૧૯૩૮માં ચાલતા અનાથઆશ્રમ તથા સ્ત્રીબાળકોના સંચાલનમાં પણ ચંદુભાઈએ ભાગ લેવા માંડ્યો. વ્રજવાસ દર્શન કરાવનાર ઉત્તરોત્તર આઝાદી પછી કેળવણી સંસ્થાઓ ઊભી કરી. વજા ભગત દુષ્કાળના કપરા સંજોગોમાં ગામડાંઓ ખૂંદી અનાજ-છાશ વજા ભગત એક એવું નામ છે, જેણે વિતરણ વગેરે પ્રવૃત્તિઓ લઈ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવેલી. ગાયોની સેવા અર્થે ભેખ લીધો છે અને ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસના સંમેલનમાં દસ-પંદર “રામ-રોટી અન્નક્ષેત્ર' ચલાવે છે. વિદ્યાર્થીઓની ટુકડી એમાં ચંદુભાઈ ખરા. ૧ મહિનામાં Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy