SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ सत्यमेव जयते નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, ગુજરાત રાજય ગાંધીનગર-૩૮૨ ૦૨૦. સદશ ભારતવર્ષમાં અનેક ધર્મો, અનેક સંપ્રદાયો હોવા છતાં વિવિધતામાં એકતા જોવા મળે છે. આ દરેક ધર્મો અને સંપ્રદાયોનું અંતિમ લક્ષ્ય તો એક જ છે-અને તે છે ભારત અને વિશ્વભરની માનવજાતમાં રહેલી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાને દઢ કરવાનું, તેનું સંવર્ધન કરવાનું શ્રી અરિહંત પ્રકાશન, ભાવનગર દ્વારા “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ' સાંસ્કૃતિક ગ્રંથનું વિમોચન થઈ રહ્યું છે તે હર્ષની વાત છે આ પ્રસંગે મહોત્સવમાં સહભાગી થનાર સૌને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું સૌનો, 77) (નરેન્દ્ર મોદી) પ્રતિ, શ્રી નંદલાલ દેવલુક, શ્રી અરિહંત પ્રકાશન, ૨૨૩૭ બી/૧, “પધાલય', હિલડ્રાઇવ, સર્કિટ હાઉસની નજીક, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, Sજ ભાવનગર-૩૬૪ ૦૦૨. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy