SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ધન્ય ધરા છે. સાંસ્કૃતિક પરિસ્થિતિનું પણ નિરૂપણ કર્યું છે. તેથી “લાલદાસકૃત સ્થાપના કરી. પ્રણામી ધર્મગ્રંથો પ્રમાણે તત્કાલીન ઉદેપુરના વીતકનું પ્રણામી ધર્મના ધર્મકોશ તરીકે તથા મધ્યકાલીન રાજા, તેમના આધ્યાત્મિક જ્ઞાનથી પ્રભાવિત થઈને તેમના શિષ્ય ભારતની ઐતિહાસિક માહિતી આપતા ઐતિહાસિક ગ્રંથ તરીકે બન્યા હતા, એટલું જ નહીં, પરંતુ ઔરંગાબાદના રાજા અનન્ય મહત્ત્વ રહ્યું છે. ભાવસિંહ હાડાએ તેમના ઉપદેશથી પ્રભાવિત થઈને તેમના ગુરુ લાલદાસ સ્વામીની અન્ય રચનાઓ “બડીવૃત્ત', પ્રાણનાથજીનું હાથી પર બેસાડી શોભાયાત્રા પછી સમ્માન કર્યું ‘છોટીવૃત્ત', “બડા મસૌદા', “શ્રીમદ્ ભાગવત ટીકા' વગેરે ગ્રંથો હતું. વિ.સં. ૧૭પપના માગસર વદ-૧૦ના રોજ તેઓ પણ મહત્ત્વપૂર્ણ લેખાય છે. પરમધામવાસી બન્યા હતા. પ્રણામી ધર્મમાં તેમને પરમધામની નૃત્ય-સંગીત કુશળ “નવરંગ સખી’ની સુરતા માનવામાં આવે પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે ‘વીતક ગ્રંથની રચના પૂર્ણ કર્યા પછી થોડા જ સમયમાં મધ્યપ્રદેશના પન્ના મુકામે તેમણે પોતાની જીવનલીલા સંકેલી લીધી. આજે પણ પન્નાની પાવનભૂમિમાં એમની “ધૂમટી’ (સમાધિ) છે. તેનાં દર્શન કરી સ્વામી શ્રી મુકુંદદાસજી મહારાજે મહામતિશ્રી પ્રણામીઓ પાવન થાય છે. અસ્તુ. પ્રાણનાથજીની વાણીને કેન્દ્રમાં રાખીને હિંદુધર્મના ગ્રંથોનું સ્વામી શ્રી મુકુંદદાસજી મહારાજ અર્થઘટન કર્યું અને વિવિધ ધર્મગ્રંથોની રચના કરી. તેમણે લગભગ ૧૬૭ ગ્રંથોની રચના કરી છે. તે ગ્રંથોનું સંકલન (નવરંગ સ્વામી) : ‘નવરંગ સાગર' નામના બૃહદ્ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. પ્રણામી ધર્મમાં “નવરંગ સ્વામી’ તરીકે પ્રસિદ્ધ શ્રી ૩૬000 ચોપાઈઓ ધરાવતા એ ગ્રંથમાં, તેમના મહત્ત્વના ગ્રંથો મુકુંદદાસજીનો જન્મ વિ.સં. ૧૭૦૫ના જેઠ વદ-૯ ને બુધવારે, | ‘નવરંગ વીતક’, ‘સુંદર સાગર', ગુરુ-શિષ્ય સંવાદ', “છાંદોગ્ય મક્કા જવાના દરવાજા ગણાતા ગુજરાતના જ નહીં સમગ્ર ઉપનિષદ', “ગીતારહસ્ય’ વગેરેનું સંકલન છે. ભારતના તત્કાલીન પ્રસિદ્ધ બંદર સુરત મુકામે ગોપીપુરા નવરંગ વીતક' પ્રણામી ધર્મના ૧૭ વીતક ગ્રંથો પૈકીનો વિસ્તારમાં રહેતા ધનિક વહેપારી પિતા રાઘવભાઈ અને માતા નોંધપાત્ર વીતક ગ્રંથ છે. તેના રચનાકાળનો ઉલ્લેખ મળતો નથી, કુંવરબાઈને ત્યાં થયો હતો. બાળપણમાં સુખી માબાપની પરંતુ તેની નકલ વિ.સં. ૧૮૬૨માં પન્નામાં પ્રદ્યુમ્નદાસે કરી. છત્રછાયામાં ઉછેર થયેલો હોવા છતાં પણ તેમનું મન વ્રજભાષામાં લખાયેલ આ ગ્રંથનું વિ.સં. ૧૯૧૭માં સંત અધ્યાત્મના રંગે રંગાયેલું રહેતું હતું. તેમણે ગુજરાતી અને રાજમણિદાસે અલ્હાબાદથી પ્રકાશન કર્યું. તેમાં શ્રીકૃષ્ણ, સંસ્કૃત ભાષાનો તથા વેદો, ઉપનિષદો, પુરાણો અને દેવચંદ્રજી મહારાજા અને પ્રાણનાથજીનું જીવનવૃત્તાંત આલેખી દર્શનશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો હતો. એ અરસામાં મહામતિ શ્રીકૃષ્ણને ક્ષર અને અક્ષરથી પરે અક્ષરાતીતની સંજ્ઞા આપવામાં શ્રી પ્રાણનાથજી ધર્મપ્રચાર કરતાં કરતાં વિ.સં. ૧૭૨૯ત્માં સુરત આવી છે. આવ્યા. તેમની ઓજસ્વી દિવ્યવાણીથી પ્રભાવિત થઈને મુકુંદદાસજીએ માત્ર ૨૫ વર્ષની યુવાન વયે પ્રાણનાથજી પાસેથી વિ.સં. ૧૭૫૨માં તેમણે રચેલો “સુંદર સાગર' ગ્રંથ ‘તારતમ મંત્ર' ગ્રહણ કરી પ્રણામી ધર્મની દીક્ષા લીધી, પરંતુ ભાષા અને કલાની દૃષ્ટિએ પ્રણામી વીતક સાહિત્યમાં ઉત્કૃષ્ટ ધર્મનું ચિંતન અને સંસારી જીવન વચ્ચે તેમને તાલમેલ બેસતો પ્રબંધ કાવ્ય ગણાય છે. ભાવની રીતે તે ભક્તિપરક કાવ્ય છે. ન હતો. તેથી છેવટે સુશીલ પત્ની સુશીલાથી છૂટાછેડા લઈને ભક્તિના આવેશમાં તેમની વાણી કાવ્યનું રૂપ ધારણ કરે છે. વ્રજ તેઓ સંસારી જીવન હંમેશને માટે ત્યાગી, ગુરુ પ્રાણનાથજીના ભાષા મિશ્રિત ખડીબોલીમાં નિરૂપાયેલ આ ગ્રંથમાં દોહાચરણોમાં દિલ્હી પહોંચી ગયા. તે પછીનું તેમણે પોતાનું સમગ્ર ચોપાઈઓનો પ્રયોગ થયો છે. જીવન મહામતિના સાંનિધ્યમાં રહીને ગુરુસેવા અને પ્રણામી ગુરુશિષ્ય-સંવાદ' ગ્રંથમાં તેમણે પ્રણામી દર્શનને સંવાદ ધર્મના ચિંતન, મનન, અધ્યયન અને પ્રચાર-પ્રસારમાં વ્યતીત શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. આ ગ્રંથમાં સૃષ્ટિરચના પૂર્વેની સ્થિતિ, કર્યું છે. મહામતિજીના ધામગમન વિ.સં. ૧૭૫૧ પછી તેમણે ગુરુમહિમા, બ્રહ્મપરિચય, ક્ષર, અક્ષર, અક્ષરાતીત પરિચય તથા ઉદેપુરને કર્મભૂમિ બનાવી. ઉદેપુરમાં પ્રણામી ધર્મના મંદિરની સસનું વર્ણન કલાત્મક રીતે અભિવ્યક્ત કર્યું છે. જ્યારે તેમના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy