SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૫૩ ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ચિમનલાલ વિદ્યાપીઠમાં ફેરવાઈ ગઈ. ઈ.સ. ૧૯૮૫માં આ સંસ્થાની સ્નાતક થયા પછી તેમણે સુરતના રાષ્ટ્રીય વિદ્યાપીઠમાં સેવા સ્થાપનાને ૬૦ વર્ષ પૂરાં થતાં હીરક મહોત્સવ ઊજવવામાં આપી. આવ્યો ત્યારે તે સંસ્થાની દેખરેખ હેઠળ ૨૬૦થી વધુ સંસ્થાઓ ઈ.સ. ૧૯૨૭માં વડોદરામાં ભારે પૂરથી તારાજી કાર્યશીલ બની હતી. સર્જાઈ. આ પૂરથી અસરગ્રસ્ત લોકોની સેવા માટે અનેક સતત ઉદ્યમમાં જ વ્યસ્ત રહેતા ચિમનભાઈ ક્યારેક સેવાભાવી સંસ્થાઓએ પોતાના સ્વયંસેવકોને મોકલી આપ્યા. લેખનકાર્ય પર પણ હાથ અજમાવતા. “મહાસભાનાં ગીતો', ચિમનભાઈ ત્યારે સુરતમાં હતા તે પણ વડોદરાના બાજવા ‘વાદ્યોનું વન', “ભાઈ અને વેરી” તથા “ગાંધી કથાગીતો’ તેમના વિસ્તારના અસરગ્રસ્તોને રાહતરૂપ થવા ત્યાં પહોંચી ગયા. આ નામ પર ચઢેલી સાહિત્યકૃતિઓ છે. કુદરતી સંકટ વેળા કિશોરલાલ મશરૂવાળાએ રાહતકામમાં ઈ.સ. ૧૯૮૬ના જુલાઈની ૧૦મી તારીખે વેડછી સંકલન રહે તે હેતુથી એક કાર્યાલય શરૂ કર્યું. અહીં આશ્રમમાં તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો. જુગતરામભાઈ આવતા. સંકલન કાર્યાલય સાથે જોડાયેલા ચિમનલાલનો પરિચય જુગતરામભાઈ સાથે કિશોરલાલે કરાવ્યો. સિંચાઈ તજજ્ઞ વડોદરાની કામગીરી પૂરી થયે વેડછી આવવા જુગતરામભાઈએ જયકિશન ફકીરભાઈ મિસ્ત્રી ચિમનભાઈને કહ્યું. ઇજનેરી ક્ષેત્રે તથા જળસંપત્તિ વિભાગમાં મૂલ્યવાન સેવા ઈ.સ. ૧૯૨૮માં વેડછી સ્વરાજ્ય આશ્રમની સ્થાપના આપવા બદલ જેમને ૧૪ વિવિધ એવોર્ડ મળ્યા છે એવા થઈ હતી. ગોપાલન, અસ્પૃશ્યતાનિવારણ, ખેતીવાડી, ખેડૂતસેવા, જયકિશનભાઈનો જન્મ ગુજરાતના વલસાડ જિલ્લાના લીલાપોર મહિલાવિકાસ, વૈદ્યકીય સલાહ, બાલવાડી, શિક્ષણ, મધનિષેધ, ગામે સાતમી એપ્રિલ, ઈ.સ. ૧૯૩૧ના રોજ થયો છે. કુટુંબની સહકાર, ખાદી, ગૃહોદ્યોગ વગેરે બહુવિધ પ્રવૃત્તિઓ આશ્રમમાં આર્થિક સ્થિતિ અતિશય કંગાળ હોઈ માધ્યમિક શિક્ષણ પૂરું કરતાં વિકસાવવામાં આવી હતી. ચિમનભાઈ વેડછી આવ્યા એટલે સુધી રસ્તા પર મૂકેલા વીજળી દીવાને અજવાળે જયકિશને જુગતરામ, ચૂનીભાઈ અને ચિમનભાઈની ત્રિપુટીએ આ અભ્યાસ કર્યો. ૨૪ વર્ષની વયે ઈ.સ. ૧૯૫૫માં મુંબઈ આશ્રમનું સમગ્ર કાર્ય ઉપાડી લીધું અને સમગ્ર જીવન વેડછી યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાના સ્નાતક બન્યા. આ પરીક્ષા સ્વરાજ-આશ્રમના ઉત્કર્ષ માટે ગાળવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી હોવાથી તેમને બે સુવર્ણચંદ્રકો શરૂઆતમાં ચિમનભાઈએ ઉદ્યોગશાળા સંભાળી. તેઓ પ્રાપ્ત થયા હતા. જે કંઈ કામ હાથ પર લેતા તે સુપેરે પાર પાડતા. તેમની આવી જળસંપત્તિ વિષે સંશોધન અને આયોજન કરવામાં તેમ નિષ્ઠા જોઈ તેમના પર મુકાતી જવાબદારી વધતી જ ગઈ. થોડા જ જલબંધોના રક્ષણ માટેના ઇલાજો સૂચવવામાં વિવિધ દેશો સમય પછી તે વેડછી વિદ્યાલયના આચાર્ય થયા. પછીથી આ તરફથી તેમની સલાહ લેવામાં આવે છે. આ વિષયો પર તેમણે ત્રિપુટી ઘાસ અને માટીની બનાવેલી કુટિઓમાં રહેવા લાગી. તૈયાર કરેલું સાહિત્ય આ દેશોને મોકલવામાં આવે છે. આ ઈ.સ. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જુગતરામભાઈ અને કારણે તેઓ દશથી વધુ દેશોમાં માનાઈ સિંચાઈ-સલાહકાર ચિમનભાઈ જોડાયા હતા. તેમને પકડીને નાસિકની જેલમાં લઈ તરીકે નિયુક્ત થયા છે. જવામાં આવ્યા. ઈ.સ. ૧૯૩૪માં બિહારમાં ધરતીકંપથી ખૂબ અત્યાર સુધીમાં ઇજનેરી ક્ષેત્રે અને વિશેષ જળસંપત્તિના જ નુકસાન થયું. ચિમનભાઈ અન્ય સેવાભાવી કાર્યકર્તાઓ સાથે સંરક્ષણક્ષેત્રે તેમણે વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી મૂલ્યવાન ત્યાં ગયા અને રાહતકાર્યમાં જોડાયા. પ્રદાન કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર અને ઈ.સ. ૧૯૫૦માં સર્વોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં સરદાર સરોવર નર્મદા નિગમ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. આવી. એ જ દિવસોમાં પૂજ્ય રવિશંકર દાદાને હસ્તે “નઈ નવમી પંચવર્ષીય યોજનાના ઘડતર માટે તેમને રાષ્ટ્રીય સંચાલન તાલીમ’ અધ્યાપન-પદ્ધતિનો પણ પ્રારંભ થયો. આ રીતે વેડછી ગ્રુપના ચેરમેન તરીકે નીમવામાં આવ્યા હતા. દેશના આશ્રમની એક સાદીસૂદી આદિવાસીઓ માટેની શાળા જળસમૃદ્ધિક્ષેત્રે જયકિશનભાઈએ સંભાળેલા આ સ્થાનથી તેમના ચિમનભાઈ અને તેમના સાથીઓના પ્રયાસથી વિશાળ બુદ્ધિચાતુર્યનો અમૂલ્ય લાભ મળ્યો છે. વડોદરાની એમ. એસ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy