SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ ધન્ય ધરા સંસ્કારી કુટુંબમાં થયો હતો. ૧૯૧૩માં મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ પુષ્પાબહેન મહેતા આવ્યાં અને ઇનામો મેળવ્યાં. ત્યાર બાદ ફિલોસોફી સાથે બી. એ. થયાં અને આગળ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયાં. ૧૯૨૦માં (૧૯૦પ-૧૯૮૮) આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં સરોજિની નાયડુ સાથે ૨૦મી સદીમાં રાજકીય અને સામાજિક જાગૃતિના હિન્દનાં પ્રતિનિધિ તરીકે હાજર રહ્યાં. અન્ય શૈક્ષણિક પરિણામે એવી કેટલીક સ્ત્રીઓ આગળ આવી જેમણે આ બંને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ઉપસ્થિત રહી ભારતના તે સમયના ક્ષેત્રે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. તેમાં પુષ્પાબહેન મહેતાનું શિક્ષણ સંબંધી પ્રશ્નો રજૂ કર્યા. નામ આગલી હરોળમાં મૂકી શકાય. તા ૨૧-૩-૧૯૦૫માં પ્રભાસ પાટણમાં શિક્ષિત નાગર કુટુંબમાં તેમનો જન્મ થયો. ૧૫ ૧૯૨૪માં કપોળ વણિક જ્ઞાતિના ડૉ. જીવરાજ મહેતા વર્ષની વયે તેમનાં લગ્ન થયાં, પરંતુ થોડાં વર્ષોમાં યુવાનવયે સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરીને તેમણે સામાજિકક્ષેત્રે સુધારક વિધવા થયાં. ત્યાર પછી ફરી અભ્યાસ ચાલુ કરી એમ.એ. થયાં. પગલું ભર્યું. લગ્ન બાદ મુંબઈ વસ્યાં. અહીં સ્ત્રીઉદ્ધારની તે સમયનાં રાષ્ટ્રીયજીવનનાં મુખ્ય પ્રવાહોમાં જોડાયાં, એટલે કે પ્રવૃત્તિઓમાં અને વિવિધ સંસ્થાઓમાં સક્રિય બન્યાં. તેઓ ૧૯૩૦માં દારૂ અને વિદેશી કાપડની દુકાનો પર પિકેટિંગ કર્યું. અખિલ હિંદ મહિલા પરિષદનાં મંત્રી બન્યાં. તદુપરાંત મુંબઈ ૧૯૪૨ની લડતમાં ભૂગર્ભવાસીઓને મદદ કરી. આઝાદી સમયે મ્યુનિસિપાલિટીની સ્કૂલ્સ કમિટિનાં સભ્ય, મુંબઈ યુનિવર્સિટીમાં જૂનાગઢની આરઝી હકૂમતની લડાઈમાં સક્રિય કામગીરી કરી, ફેલો, મુંબઈની કાઉન્સિલનાં સભ્ય, મુંબઈ પ્રાથમિક કેળવણીનાં એટલું જ નહીં પણ જૂનાગઢની પ્રજાકીય સરકારમાં શિક્ષણપ્રમુખ, સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સીલનાં સભ્ય, મુંબઈ પ્રધાનની જવાબદારી પણ સંભાળી. જૂનાગઢનું વિલીનીકરણ સરકારની આર્ટ એજ્યુકેશન સમિતિનાં પ્રમુખ, એસ. એન. ડી. સૌરાષ્ટ્ર રાજ્યમાં થયું ત્યારે સૌરાષ્ટ્રની વિધાનસભાના સ્પીકર ટી. યુનિવર્સિટીની સેનેટનાં/સિન્ડિકેટનાં સભ્ય તથા પાછળથી પણ બન્યાં. વાઇસ ચાન્સેલર પણ બન્યાં. આ રાજકીય કામગીરી કરતાં પણ વધું મહત્ત્વનું કાર્ય | ગુજરાતમાં પણ કેળવણી ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું. તેમણે સામાજિક ક્ષેત્રે કર્યું, તેમનું સૌથી મહત્ત્વનું કાર્ય હતું દુ:ખી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં તેઓ પ્રથમ અને નિરાધાર બહેનો માટે “વિકાસગૃહ'ની સ્થાપના કરવાનું. સૌ વાઇસ ચાન્સેલર બન્યાં. અહીં ગૃહવિજ્ઞાનની શાખાની સ્થાપનામાં પ્રથમ હળવદમાં તેમણે પંચોળી પ્રગતિગૃહની સ્થાપનાથી તેમણે અગત્યનો ભાગ ભજવ્યો. વડોદરાને વિદ્યાનગરીની કીર્તિ શરૂઆત કરી. ધીમે ધીમે બહેનો માટે વિકાસગૃહો સ્થપાવાં અપાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો. લાગ્યાં, જે પીડિત અને લાચાર બહેનો માટે મહત્ત્વનો આધાર તેમણે જાહેરજીવનમાં પણ ઘણી મહત્ત્વપૂર્ણ બન્યાં. કાન્તા વિકાસગૃહ-રાજકોટ અને શિશુમંગલ-જૂનાગઢ જવાબદારીઓ નિભાવેલી, જેમકે લેક-સક્સેસમાં ભરાયેલી દ્વારા સૌરાષ્ટ્રની બહેનો અને બાળકો માટે મહત્ત્વની સેવાઓ યુનોની માનવઅધિકાર સમિતિની ૬ઠ્ઠી બેઠકમાં તેમણે ભારતનાં આપી. વિકાસગૃહ એટલે પુષ્પાબહેન અને પુષ્પાબહેન એટલે પ્રતિનિધિ તરીકે હાજરી આપી અને માનવહક્ક માટેના કાનૂનનો વિકાસગૃહ એવું સમીકરણ થઈ ગયું. મુસદ્દો ઘડવામાં ભાગ લીધો. તેઓ યુનેસ્કોની કાર્યવાહક આઝાદી પછી અખિલ ભારતીય સમાજકલ્યાણ બોર્ડના સમિતિનાં પણ સભ્ય હતાં. તેઓ માનવઅધિકારના પ્રખર પ્રમુખપદે રહીને તેમનું મુખ્ય કાર્ય બેહાલ અને દુઃખી સ્ત્રીઓ હિમાયતી હતાં. તથા બાળકોને સમાજમાં માનભર્યું સ્થાન અપાવાનું રહ્યું. તેમણે તેમણે પત્રકારિત્વ તથા સાહિત્યસર્જનમાં પણ યોગદાન સેંકડો નિરાધાર, ત્યક્તા તેમજ વિધવા બહેનોને શિક્ષણ, ઉદ્યોગઆપ્યું છે. તેમની બહુમુખી પ્રતિભા અને કાર્યશીલતા માટે તેમને તાલીમ દ્વારા સ્વાશ્રયી બનાવ્યાં. તેમણે આવા સમાજ સેવકોની ઘણાં માન-સમ્માન મળ્યાં હતાં. તા. ૪-૪-૧૯૯૫માં તેમનું નવી પેઢી પણ તૈયાર કરી. અવસાન થયું. ગુજરાતનું સંસ્કારજગત સદા તેમનું ઋણી રહે તેમણે ડુંગરાળ વિસ્તારના માલધારીઓમાં પણ શિક્ષણ તેવું પ્રદાન તેમણે કર્યું છે. અને સુધારા માટે માર્ગદર્શન આપ્યું. તેઓ રાષ્ટ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડના સલાહકાર પણ રહી ચૂક્યાં હતાં. તેમણે બે નવલકથાઓ લખીને સાહિત્યના ક્ષેત્રે પણ પ્રદાન આપ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy