SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સરભ ભાગ- ૨ ૬૮૯ તેમની આ બધી સેવાઓ બદલ ભારત સરકારે તેમને વળી જાતે સિલાઈકામ કરીને જરૂરિયાતવાળાં અસંખ્ય લોકોને ‘પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપ્યો હતો. બહેનો અને બાળકો માટે સીવેલાં કપડાં પહોંચાડવાનું મોટું કામ તેમણે કર્યું હતું. આમ તેમણે કરેલાં કાર્યો બદલ ૧૯૮૩માં જાનકીદેવી બજાજ એવોર્ડ શ્રમનિષ્ઠ જીવન દ્વારા સમાજસેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. પણ એનાયત થયો હતો. ૧૯૮૯માં શ્રીમતી નાથીબાઈ ઠાકરશી મહિલા ૧૯૮૮માં તેમનું અવસાન થયું. યુનિવર્સિટી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. ૨000ની મણિબહેન નાણાવટી સાલમાં ૯૫ વર્ષની પાક્ટ વયે તેમનું અવસાન થયું. (૧૯૦૫-૨૦૦૦) ઇન્દુમતીબહેન શેઠ રાહતકાર્યોમાં સદેવ સેવા આપવા તત્પર અને ખાદીપ્રેમી (૧૯૦૬-૧૯૮૫) મણિબહેનનો જન્મ સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામમાં તા. ગાંધીજીના પ્રભાવથી શ્રીમંત કુટુંબના સભ્યોમાં કેવું ૨૮-૨-૧૯૦૫માં થયો હતો. નાનપણમાં માતાનું અને થોડાં પરિવર્તન આવ્યું હતું તેનું ઉદાહરણ અમદાવાદનું સારાભાઈનું વર્ષોમાં પિતાનું અવસાન થતાં મુંબઈમાં દાદાને ત્યાં તેમનો ઉછેર કુટુંબ છે. તે જ કુટુંબ સાથે સંકળાયેલાં ઇન્દુમતીબહેન થયો. ૧૭ વર્ષની વયે શ્રી ચંદુલાલ નાણાવટી સાથે તેમનાં લગ્ન અમદાવાદના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શેઠ ચિમનલાલનાં પુત્રી થયાં, ચંદુભાઈ રાષ્ટ્રીય જીવન સાથે ઓતપ્રોત હતા, તેથી હતાં. પિતાની છત્રછાયા નાનપણમાં જ ગુમાવી હતી. માતા મણિબહેન પણ દેશસેવાના કામમાં પ્રેરાયાં. માણેકબા અને પિતરાઈ ભાઈ–બહેન–અંબાલાલ સારાભાઈ ખાદી પ્રવૃત્તિમાં તેમને વિશેષ રસ પડ્યો. ૧૯૩૦માં તથા અનસૂયાબહેનના હૂંફાળા સાનિધ્યમાં તેમનો ઉછેર થયો. તેમણે બહેનો દ્વારા સંચાલિત ખાદીમંદિરની સ્થાપના કરી. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી હતાં. મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ ત્યારબાદ વિલેપારલેમાં પણ ખાદીમંદિર ઊભું કરી શ્રમજીવી આવીને ચેટફિલ્ડ પ્રાઇઝ મેળવ્યું હતું. તે પછી ગૂજરાત બહેનોને મદદરૂપ થવાં લાગ્યાં. વિલેપારલેનાં ગુજરાતી બહેનોનાં વિદ્યાપીઠમાં જોડાયાં. અહીં અનેક વિદ્વાનોનો તેમને લાભ મળ્યો. મહિલામંડળનાં તેઓ પ્રમુખ બન્યાં. તે ઉપરાંત ભગિની સેવા રાજકારણનો વિષય લઈ પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી મંદિર, કુમારિકા સ્ત્રી મંડળનાં મંત્રી બન્યાં. આ મંડળ દ્વારા સ્નાતક થયાં. ચાલતી ખાદી પ્રવૃત્તિમાં તેમણે વિશેષ રસ લીધો, તેમની ખાદી તે પછી ચી. ન. વિદ્યાવિહારને તેમણે પોતાની પ્રવૃત્તિનું અને રેંટિયાભક્તિ ઘણી દઢ હતી. કેન્દ્ર બનાવ્યું. શિક્ષણક્ષેત્રે ગાંધીસંસ્કારને વ્યાપક બનાવવામાં ચંદુભાઈના અવસાન બાદ તેઓ સામાજિક અને તેમણે ફાળો આપ્યો. રચનાત્મક કાર્યક્રમો જેવાકે ખાદી, દારૂબંધી સાર્વજનિક પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય બન્યાં. ૧૯૪૬માં પોતાના વગેરેમાં તેમણે સક્રિય ફાળો આપ્યો. અમદાવાદમાં “ખાદી મંદિર' સ્થાપી ખાદીનો પ્રચાર કર્યો. દેશસેવિકા તૈયાર કરવામાં પતિની સ્મૃતિમાં “ચંદુલાલ નાણાવટી વિનય મંદિરની સ્થાપના કરી. તે સિવાય અન્ય શિક્ષણ સંસ્થાઓમાં પણ ફાળો આપ્યો. મૃદુલાબહેન સારાભાઈને સક્રિય સાથ આપ્યો, જેને કારણે જ્યોતિસંઘ' જેવી મહિલાસંસ્થા ઊભી થઈ. વાત્સલ્યધામ-મઢીમાં તેઓ પ્રમુખ નિમાયાં. કસ્તૂરબા વિદ્યાલય કરાડીનાં તેઓ સંચાલક બન્યાં અને ગાંધી વિદ્યાપીઠ-વેડછીનાં તેમણે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે, ટ્રસ્ટી પણ બન્યાં. મ્યુનિસિપલ શાળા સમિતિના સભ્ય તરીકે, મુંબઈ રાજ્યનાં નાયબ શિક્ષણમંત્રી તરીકે, ૧૯૬૨માં ગુજરાત રાજ્યનાં કુદરતી આફતો સમયે થતાં રાહતકાર્યોમાં તેઓ રવિશંકર શિક્ષણમંત્રી તરીકે ખૂબ કાર્ય કર્યું હતું. તેમણે સમાજકલ્યાણ ખાતું મહારાજ સાથે જોડાતાં. સાંબરકાંઠામાં દુષ્કાળ હોય કે સુરતમાં રેલરાહતનું કાર્ય હોય, બિહાર કે ઓરિસ્સાનાં દુષ્કાળ રાહતકાર્યો પણ સંભાળ્યું હતું. હોય-દરેક જગ્યાએ મણિબહેને દોડી જઈને સક્રિયપણે માતાની સ્મૃતિમાં તેમણે અડાલજમાં માણેકબા વિનય રાહતકાર્ય ઉપાડી લીધું હતું. વિહારની સ્થાપના કરીને માતાનું શિક્ષણ દ્વારા ગ્રામોદ્ધાર કરવાનું ધરમપુરનાં આદિવાસીઓમાં પણ તેમણે સેવાકાર્યો કર્યાં. સ્વપ્ન સાકાર કર્યું. અમદાવાદના વિદ્યાવિહારમાં વ્યવસાયી તાલીમ માટેની સંસ્થાઓ-ટેકનિકલ સેન્ટર, બુનિયાદી અધ્યાપન dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy