SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪૮ ધન્ય ધરા ગુજરાતી સાહિત્ય'ના તેમના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસોએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓની અનેક પેઢીઓને સાહિત્યના ઇતિહાસ અને કાવ્યશાસ્ત્રના પાઠ ભણાવ્યા છે. ઇતિહાસવિદ્દ ડૉ. મહેશચંદ્ર પંડ્યા, એક નોંધમાં લખે છે કે “ડૉ. બહેચરભાઈની મેધાવી કલમે ગુજરાતી સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કરેલો વિહાર પણ પ્રભાવી, પ્રશસનીય અને આકર્ષક રહ્યો છે. તેમણે પ્રસ્તુત કરેલા વિવેચનગ્રંથોમાં તટસ્થતા, વિશદતા, સમભાવ સહિતની રુચિકર છણાવટ સાથે કરવા જેવી ટકોર પણ કરી લેવી તે તેમના વિવેચનશૈલી લાક્ષણિકતા રહી છે. તેમનાં વિવેચનો તેમની બહુશ્રુતતા, તર્કસંગતતા અભ્યાસનિષ્ઠા અને સંપૂર્ણ પરિપ્રેક્ષતાને આલેખવાની ક્ષમતાની પ્રતીતિ કરાવે છે. તેમની સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચનામાં અધ્યાપકીય સજ્જતાનાં પણ દર્શન થાય છે. કવિતાક્ષેત્રે પણ તેમણે સારું એવું કાઠું કાઢ્યું છે. સાહિત્ય મીમાંસાક્ષેત્રે તેમનું નોંધપાત્ર સ્થાન રહ્યું છે. વાર્તાક્ષેત્રે પણ ખાતું ખોલાવ્યું હતું. ઉચ્ચકોટિની તેમની વિદ્વત્તા અને પરિપક્વ જીવદૃષ્ટિનો ખ્યાલ ખસૂસ અભિવ્યક્ત થતો રહ્યો છે. ધન્યવાદ. સંપાદક કડવા પાટીદાર સમાજને શિક્ષણ અને સંસ્કૃતિનો રાહ માટે મહત્ત્વનો બની રહ્યો. આ સમયગાળા દરમિયાન તેઓએ ચીધનાર અમદાવાદની શરાફી પેઢીમાં નોકરી કરી, લાકડાની લાટીનો સ્વતંત્ર ધંધો કર્યો. આમ છગનલાલને વિવિધ કક્ષાના સ્વ. છગનભા માનવસમુદાયના સંપર્કમાં આવવાનું બન્યું. વ્યવસાયને લીધે પાટીદાર સમાજના ઉત્કર્ષ અને કેળવણી, શિક્ષણ માટે એમણે મેળવેલ શિક્ષણનો ઉપયોગ થતાં તે દઢ થવા લાગ્યું. પોતાનું આયખું સમર્પિત કરનાર છગના શક્તિશાળી બીજી બાજુ સાધુ-સંતોના સત્સંગમાં રહી શાસ્ત્રચર્ચા અને સમાજસેવક હતા. શાસ્ત્રવાચન વિકસાવતા રહ્યા. તેમણે સ્વામી હૃદયાનંદયુવાનીમાં છગનભા ઉપર મહાત્મા ગાંધીના વિચારોનો સાગર પાસે તત્ત્વોનુસંધાન તેમજ અન્ય વેદાંત-ગ્રંથોનો ઘણો મોટો પ્રભાવ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવી અભ્યાસ કર્યો. અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી ત્યારે યુવાન લાકડાની લાટીનો ધંધો આટોપી છગનલાલ અમદાવાદ છગનલાલ તેમના સંપર્કમાં આવવાનો લાભ મેળવતા. ઈ.સ. છોડી વતનમાં આવ્યા, પરંતુ તેમનું ચિત્ત અન્ય કાંઈક કરવાને ૧૯૨૧માં અમદાવાદમાં થયેલી કાપડની હોળીએ તેમને ખાદી બદલે આત્મકલ્યાણના માર્ગ તરફ પ્રયાણ કરવા વ્યાકુળ હતું. પહેરતા કર્યા. તેઓ પોતે ખાદી કાંતતા અને તેને વણાવીને આખરે એક દિવસ આત્માના શ્રીગણેશ રૂપે કાશી તરફ પ્રયાણ પહેરતા. પછી તો જીવનપર્યત છગનલાલે ખાદી પહેરી. કર્યું. કાશીમાં તેમના ગુરુ સ્વામી કેશવાનંદના સાન્નિધ્યમાં સરઢવના ચુસ્ત કબીરપંથી ભક્ત પીતાંબરદાસ ઝવેરદાસ વૃત્તિપ્રભાકર'નો વધારે ઊંડાણથી અભ્યાસ શરૂ કર્યો. પટેલના ખોરડે પ્રેમાળ અને ભક્તહદયી કષ્ણાબાની કુખે સંવત છગનલાલની ઇચ્છા હતી કે આ સગુરુ પાસે તેઓ સંન્યસ્ત ૧૯૧૯માં આસો વદ અમાસને દિવસે પુત્રરત્નનો જન્મ. નામ જીવનની દીક્ષા લઈ ભવ કૃતાર્થ કરે. તેમાં એક દિવસ રાખ્યું છગન. માત્ર ૮ વર્ષની રમવા-ભણવાની ઉંમરે છગન સ્વામીજીએ સામેથી જ છગનલાલને કહ્યું, “તમે સંન્યસ્ત કિનખાબના વણાટના ધંધાનું કામકાજ શીખવા લાગ્યો. ઘરમાં જીવનની દીક્ષા લેવા ઝંખી રહ્યા છો. ખરું?” છગનલાલે કહ્યું, ધાર્મિક વાતાવરણ હોવાને લીધે સાધુઓનો સત્સંગ અને ધર્મની “હા સ્વામીજી, એ એક જ કામનો છે.” બહુ વિચારના અંતે ચર્ચાઓ અવારનવાર થતાં રહેતાં. સત્સંગને લીધે ૧૮ વર્ષની સ્વામી કેશવાનંદે છગનલાલને કહ્યું, “મારી સલાહ માનતા હો ઉંમર સુધી અભણ રહેનાર યુવાન છગનની સમજદારી વધી તો સ્વામી થવાની ઇચ્છા છોડી દઈ તમારા પ્રદેશમાં જઈ ત્યાંના લોકોને ઘોર અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢો. તેમનું અજ્ઞાન અઢાર વર્ષથી ૩૦ વર્ષની ઉંમરનો ગાળો છગનલાલ દૂર થાય તે માટે તમારું જીવન સમર્પિત કરી દો તેમાં જ તમારું અને સૌનું કલ્યાણ છે.” હતી. Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy