SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધન્ય ધરા નૈતિક મૂલ્યોના પ્રખર આચાર્ય રીતે, ગૌરવથી અને ગરિમાથી તથા સ્વાભિમાનપૂર્વક ઊભી રહી શકે એવી વ્યક્તિઓની સંખ્યા નહીંવત્ છે ત્યારે સ્વચ્છ અને મોરારજીભાઈ નિષ્કલંક જીવન સાથે ટટ્ટાર ઊભેલી વ્યક્તિ હતા મોરારજી મોરારજી રણછોડજી દેસાઈ એટલે જન્મે દક્ષિણ દેસાઈ. એમના સમગ્ર જીવનનાં ચારેય પાસાં–સરકારી નોકરીનું, ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ. કર્મે જાહેર જીવનના અડીખમ સ્વાધીનતા સંગ્રામના સૈનિકનું, લોકશાહીતંત્રના જાહેર પ્રહરીનું કર્મવીર અને જ્ઞાને ભારતીય મુત્સદ્દીગીરીના ભીષ્મપિતામહ. અને વ્યક્તિ તરીકેનું-આ રીતે સ્વચ્છ અને પારદર્શક તથા આમ તો એમની સામાન્ય ખ્યાતિ એક જિદ્દી રાજપુરુષની, પણ નિષ્કલંક અને નિર્ભીક હોવાનો પ્રત્યય એમના સમગ્ર જીવનનાં એમનાં પ્રત્યેક લખાણમાં-પ્રવચનમાં કે વ્યક્તિગત સંવાદમાં કાર્યોનાં અવલોકનથી થાય છે. લગભગ સાડા સાત દાયકાના એમની જે છબી ઊપસી રહે છે તે તો છે એક સ્પષ્ટભાસી જાહેરજીવન દરમ્યાન એકધારી રીતે જો કોઈએ ગાંધીમૂલ્યોનું સર્વગ્રાહી વિધાયક પુરુષની. એમના પ્રત્યેક વિચારમાં વહે છે જતન કર્યું હોય અને ગાંધીવિચારનો પ્રચાર કર્યો હોય (અલબત્ત નિજ નિયમબદ્ધતા અને નીતિમત્તા, જે સત્ય અને શિવની આચરણ સાથે) તો તે હતા મોરારજીભાઈ. આ સમગ્ર કાળ બુનિયાદ ઉપર અંકિત થયેલાં છે. એમનાં પ્રવચનો અને દરમિયાન સત્તાની સંપ્રાપ્તિ સારું કે સત્તાનાં સોગઠાં જ્યાં જીવનવૃત્તાંતની કેફિયત અથેતિ વાંચ્યા પછી મન ઉપર ગોઠવાતાં હોય ત્યારે એમણે સિદ્ધાન્તોનો ભોગ આપ્યો નથી કે મોરારજીભાઈની જે તસવીર અંકાય છે તે છે “મોરારજી એક સત્તા જતાં આંસુ સાર્યા નથી. પદત્યાગને પણ એમણે હળવાશથી સ્થિતપ્રજ્ઞ’ની. ગીતાના આ અઠંગ અભ્યાસીનાં લખાણમાં અનુભવ્યો છે. કારણ સ્પષ્ટ છે : નૈતિક મૂલ્યોની બુનિયાદી ઉપર પ્રવચનમાં, ઉબોધનમાં, એમના અન્ય સાથેના વ્યવહારમાં કે જ એમણે એમની જીવનશૈલીને અંકિત કરી હતી અને વર્તનમાં કેન્દ્રસ્થાને છે ર્મધ્યેવાધિકારસ્તેના આચરણની નિયમબદ્ધતાના પાયા ઉપર કાર્યશેલીની ઇમારત રચી હતી. તેઓ સૌરભ. માનવમાત્રનું મૂલ્ય લોપાય નહીં કે પ્રાણીમાત્રને હાનિ આ કરી શક્યા એનું કારણ પ્રાપ્ત થાય છે ‘નીતિશાસ્ત્ર'ની થાય નહીં એ અંગે તેઓ સદાય ઉજાગર રહેતા હતા, એટલે પંક્તિઓના આ અર્થમાં-એમણે નિંદા અને પ્રશંસા ઉભયને કે અદના આદમીનું સર્વગ્રાહી ભલું થાય અને જીવનસમસ્ત વચ્ચે પચાવ્યાં હતાં. લક્ષ્મી પાછળ ક્યારેય દોટ મૂકી નથી. સામાજિક ભાઈચારો પ્રવર્તી રહે એ પ્રત્યે તેઓ સજાગ રહેતા જોવા મળ્યા હિત સારું કે જાહેરજીવનની સ્વસ્થતા કાજે મોતની પરવા એમણે છે. આ કારણે જ નૈતિક મૂલ્યો પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા અને કરી નથી, બલ્ક હંમેશાં નીતિમત્તાનો, ન્યાયનો, નેકીનો જે માર્ગ સામાજિક સુધારણા અંગેની એમની સજાગતા એમની પોતાને યોગ્ય લાગ્યો તેનાથી ચલિત થયા નથી. જીવનશૈલીનાં બે મહત્ત્વનાં પાસાં હતાં. આનું કારણ એ છે કે શિસ્તપાલન અને નીતિમત્તાનાં મૂલ્ય કેવળ અંગત જીવન તેઓ આજીવન શિસ્ત-સત્ય-શિવના ઉપાસક તરીકે કર્મઠ પુરુષ પૂરતાં સીમિત રહે એવું સ્વાર્થીપણું મોરારજીભાઈના સ્વભાવમાં રહ્યા. સરવાળે એમ કહી શકાય કે મોરારજીભાઈ ગાંધીજી અને સરદાર પટેલ પછીના ભારતીય રાજનીતિના અને - ન હતું. તેવાં ગુણાત્મક મૂલ્યો નાગરિક જીવનમાં પ્રસરે અને પ્રચાર પામે તેવા સૌજન્યપૂર્ણ ભાવથી મોરારજીભાઈએ જે જાહેરજીવનના એક યજ્ઞપુરુષ હતા. તેથી તો ત્યારે પ્રતિષ્ઠાની ગણાય એવી સરકારી નોકરી ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાગીને મહત્ત્વનું યોગદાન આપણા રાષ્ટ્રીય સમાજને અપ્યું છે તે છે ઉપનિષદોક્ત કથનાનુસાર ચેન ત્યવત્તેન મુંગીચાના આચાર્ય ગૃહરક્ષકદળની અને ગ્રામરક્ષકદળની સ્થાપના. આમ આ બંને બની શક્યા, કહો કે નીતિમત્તા અને શિસ્તપાલનના આચાર્ય દળની સ્થાપના કરીને મોરારજી દેસાઈએ ભારતીય પ્રજાને બની રહ્યા. સ્વરક્ષણના પાઠ તો શીખવ્યા પણ તે દ્વારા સ્વનિર્ભરતાનો બોધ આપ્યો. દુર્ભાગ્યે આ યોગદાન નિષ્માણ બની રહ્યું છે, તો પણ વર્તમાને જ્યારે ચોપાસ નૈતિક મૂલ્યોને લૂણો લાગ્યો છે, આવી વ્યાપક ભાવના ગાંધીમૂલ્યોના પ્રચારક અને આચાર્ય એવા રુશ્વતખોરી અને ડરપોકપણાએ ચારે તરફથી ભરડો લીધો છે, મોરારજીભાઈ જ વિચારી શકે અને અમલી બનાવી શકે. રાજકારણ અપરાધીકરણથી રસાઈ ગયું છે, વહીવટ એમનાં જીવનકાર્યોનાં પૃથક્કરણ પારદર્શક રીતે એક ભ્રષ્ટાચારના સ્વાંગ સજીને બિનકાર્યક્ષમતાથી જકડાઈ ગયો છે અને ગાંધીવિચાર કેવળ સૂત્રોચ્ચારમાં જ બંધાઈ ગયો છે તેમ બાબત સાફ રીતે આપણને કાનમાં કહી જાય છે કે કર્મ એમનો જ ભારતીય સમાજમાં અને રાજકારણમાં આપણી વચ્ચે નિર્ભય અધિકાર હતો અને ફળની આશા તેઓ રાખતા ન હતા. ગીતાના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy