SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૨૩ ક ગુણોના માલિ–ભર્યુંભર્યું વ્યક્તિત્વ પહેલાં રસિકના હાથમાં મારો, પછી દમયંતીના હાથમાં. “શ્રી * શ્રી રસિક મહેતા પ્રફુલભાઈ માસ્તર ફૂટપટ્ટી મારવા ગયા. ત્યાં દમયંતી બોલી : “રસિકે તાંબિયું ચોર્યું નથી.” વિધવા માતાને પોતાના બાળક પર ચોરાસી લાખ જન્મ કેટલો આત્મવિશ્વાસ હોય છે. તેની છાપ રસિકભાઈના ધારણ કર્યા પછી મોંઘો મનુષ્ય બાળમાનસ ઉપર પડી છે. દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્યદેહ મળે જીવન ધન્ય બને, પરગજુ ગઝલ, કવ્વાલી ખૂબ ગમે. તેનું સતત રટણ હોય જ. ચૌદ વર્ષની વયમાં જ ગઝલ-કવિઓ ગની દહીંવાલા, બરકત થાય, કોઈ અપેક્ષા વિના સ્નેહસદ્ભાવ સાથે વળી વિરાણી બેફામ', શયદા, કલાપી, બાલાશંકર કંથારિયાની રચના મનભરીને માણેલી. પ્રસન્નતાપૂર્વક મૂક રહી, કોઈને પણ સહાયરૂપ થયા જ કરવું તેઓને શાળા કક્ષાએ નાટકો ભજવવાનો અનહદ લહાવો એવી નેમ ધરાવનાર ઉદ્યોગકાર મળ્યો છે. જ્યારે રસિકભાઈ માત્ર ત્રીજા ધોરણમાં ભણતા હતા શ્રી રસિકભાઈ મથુરદાસ મહેતા યુવા પેઢીને પ્રેરણા મળે તેવું અને શાળાનો વાર્ષિકોત્સવ. જે નાટક ભજવાયું તેમાં વૈદ્યરાજનું વ્યક્તિત્વ ધરાવે છે. પાત્ર ભજવેલું. ધોરણ પાંચના અભ્યાસ દરમિયાન શ્રી અવિનાશ વ્યાસ રચિત અને તેમની ઉપસ્થિતિમાં “રામદુલારી નૃત્યનાટિકા પુરુષાર્થ, આત્મસૂઝ અને નીડરતાથી સફળ ઉદ્યોગકાર ભજવેલી, પછી તો આ નૃત્યનાટિકા ભૂજ, અંજાર, ગાંધીધામ બનનાર આ સજ્જન જન્મ ધારણ કરી તા. ૪-૧૦-૧૯૪૦ના રજૂ થયેલી. રાજકોટ મોઢવણિક બોર્ડિંગમાં અભ્યાસ સમયે રોજ કચ્છમાં માંડવીની વસુંધરાને રસિકભાઈરૂપે મળ્યા. પિતા | ભજવાતાં નાટકોમાં પાત્રો અભિનીત કરેલાં. મથુરદાસ, માતા વિજયાબહેન એટલે સંસ્કાર, સચ્ચાઈ, સ્નેહની અમૂલ્ય પાઠશાળા. મૂળ વતન જામનગર હોવા છતાં રસિકભાઈ ૧૯૬૨થી ૧૯૬૪ મોરબી ખાતે એલ.ઈ. કોલેજમાં જ્યાં-જ્યાં વસ્યા ત્યાં-ત્યાં તેમણે વતન બનાવ્યું છે. મિકેનિકલ વિષયોમાં ડીપ્લોમાનો અભ્યાસ કર્યો. જેવો અભ્યાસ પૂરો થયો ત્યાં તો તરત જ મુંબઈ, કુલમાં પ્રીમિયર શાળા-કોલેજનાં તેમનાં સંભારણાંઓ સદાય સંઘરવા ઓટોમોબાઇલ્સ કંપનીમાં (૧૯૬૪) લે-આઉટ એન્જિનિયર જેવા છે. ધોરણ દસમાં ભણતા હતા ત્યારે કચ્છ-માંડવીથી તરીકે જોડાયા. રાજકોટ આવતા હતા. કંડલા-પોર્ટ ફેરીમાં માણસો ખીચોખીચ બેસે. હલ્લો કરી ફેરીમાં ચઢે. ફર્સ્ટ ક્લાસમાં જગ્યા ઘણી હતી. સુભાષિત પ્રમાણે કહીએ તો, ફેરી બીજી બાજુ નમી ગયેલી. હૈયું, મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, હિંમત દેખાડી પોર્ટના અધિકારીને કહેલું કે, “ફર્સ્ટ જા હવે, ચોથું નથી માગવું? ક્લાસમાં ઘણી જગ્યા છે. વૃદ્ધોને બેસવા દયોને? હું મારા માટે હૈયામાં હામ લઈ, હરખથી કર્મપૂજા કરનાર નથી આવ્યો.” પછી તો તેઓએ વૃદ્ધોને હાથ પકડી બેસાડેલા. રસિકભાઈને સંસારમાં સથવારો મળ્યો જીવનસાથીનો. | બાળપણની છાપ કોઈને પણ આજીવન રહે છે. કચ્છ- ૧૯૬૪માં મુંબઈ મુકામે આદરણીય તરલાબહેન સાથે માંડવીની પ્રાથમિક શાળાનો એક પ્રસંગ આ પ્રમાણે છે : શ્રી લગ્નબંધન બાંધ્યું. યુવાનોએ તેમજ તેમનાં માતાપિતાઓએ રસિકભાઈ સાથે દમયંતી અને તુલસી અભ્યાસ કરે. દમયંતીનું બોધપાઠ લેવા જેવી બાબત એ છે કે, સુશ્રી તરલાબહેન લગ્ન તાંબિયું (coin) ખોવાઈ ગયું. તેણે શ્રી રસિકભાઈ ઉપર આરોપ સમયે મેટ્રિક સુધી જ ભણ્યાં હતાં પરંતુ બંને દીકરા શ્રી મક્યો. શાળાનો સમય સવારના આઠથી અગિયાર અને બપોરે નરેનભાઈ તથા શ્રી હરેનભાઈને સરસ રીતે ભણાવ્યા અને પછી બે થી પાંચ. શ્રી રસિકભાઈ ઉદાસ મને ઘેર આવ્યા. માને બધી પોતેય સંસાર વચ્ચે રહીને ગ્રેજ્યુએટ થયાં. વાત કરી. બપોરે તેમનાં માતા શાળાએ સાથે ગયા. શ્રી કોઈપણ સંયોગોમાં ગમે તેવું દબાણ હોય, તો શ્રી પ્રફુલ્લભાઈ માસ્તરને કહ્યું, “જો મારા છોકરાએ તાંબિયું લીધું રસિકભાઈનો પ્રતિભાવ એવો રહ્યો છે કે, શાંતચિત્તે વિચારીને હોય તો, એ મારો છોકરો નથી. તમે તમારી રૂલ (ફૂટપટ્ટી) રસ્તો કાઢવો. નજીકની વ્યક્તિ માટે મોહ જાગે, ખિન્નતા પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy