SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૮૮૧ સ્વર્ગસ્થ અમૃતલાલભાઈએ કમાઈ પણ જાણ્યું અને જીવી માતૃસંસ્થા ગુરુકુળને તેઓ હંમેશાં યાદ કરતા રહ્યા છે. આપબળે પણ જાણ્યું. સંસારમાં અનેક જીવાત્માઓ આવે છે અને વિલય આગળ આવી ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે. પામે છે. થોડા જ ભાગ્યશાળી પુણ્યાત્માઓ હોય છે જે શિક્ષણસમર્પિત ‘મરજીવા’ બની જીવંત રહે છે, અમર બની જાય છે. શ્રીમતી ઉષાબહેન જાની પાલિતાણાના જૈન ગુરુકુળનું ગૌરવ શ્રી ગુલાબભાઈ જાની શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ ગુજરાતના શિક્ષણજગતની અરુંધતી અને વસિષ્ઠ સમાન પાલિતાણા યશોવિજય જૈન ગુરુકુળના ગૌરવશાળી રન બેલડી એટલે રાજકોટની સુવિખ્યાત શિક્ષણસંસ્થા સિસ્ટર ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં નિવેદિતા શૈક્ષણિક સંકુલ અને સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગૂન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સિડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકિર્દી ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવર્ષ કેન્દ્ર તથા પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરીનાં ઊંચા નંબરે પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. સંસ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાની. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ સમગ્ર શિક્ષણજગતમાં જાણીતું આ “જાની દંપતી’ એટલે છોગલમલ એન્ડ કા.માં જોડાયા. જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ સમર્પણ, નિષ્ઠા, પ્રયોગશીલતા અને તેજસ્વિતાનો પર્યાય. વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન- સંપાદન સંસ્કૃતના પ્રકાંડ પંડિત પ્રિન્સિપાલ ડી. પી. જોશી અને કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સંગીત કળાનાં ઉપાસક શ્રીમતી રમાબહેનનાં દ્વિતીય સંતાન સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન, પારેખ એન્ડ કું. ચાર્ટર્ડ ઉષાબહેન. ઘરનું વાતાવરણ વિદ્યાલક્ષી, અધ્યાત્મલક્ષી અને એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે સંસ્કારિતાથી સભર. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ સુરતની તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી આઈ.પી. મિશન સ્કૂલથી થયો. પિતાજી સુરતથી રાજકોટ વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવતા બાકીનો પ્રાથમિક શાળાનો તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે અભ્યાસ રાજકોટની આઈ.પી. મિશન સ્કૂલમાં પૂર્ણ કર્યો. સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન માધ્યમિક શિક્ષણ વનિતાવિશ્રામ, રાજકોટમાં લીધું, જ્યારે સુરભિત છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની કૉલેજ-શિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટ અને શામળદાસ વિનમ્રતા એમના પ્રત્યે ભારે મોટું બહુમાન ઉપજાવે તેવી છે. કૉલેજ, ભાવનગરમાં લઈ, સમાજશાસ્ત્રના વિષય સાથે બી.એ. પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી થયાં. આગળ અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. અને બી.એ. કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજસેવાની કોઈ તક જવા દીધી થયાં. માધ્યમિક અને કૉલેજ-અભ્યાસ દરમિયાન સાહિત્ય, નથી. નિરાભિમાની અને પરગજુ સ્વભાવના શ્રી કાન્તિભાઈ વક્તત્વ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રીતે ભાગ કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે. લેતાં અને સ્પર્ધાઓમાં વિજેતા થતાં. એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો કિશોરી ઉષાબહેને માતાની છત્રછાયા ગુમાવી, પરંતુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy