SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રેમ' એટલે તોફાન. જીવનના ભૌતિક રસોનો સરવાળો છે પ્રેમ. જીવનના આધિભૌતિક રસોનો અર્ક છે પ્રેમ. પરસ્પર વિરોધી કે પરસ્પર અલગ અલગ ભાવોનું સંયોજન માત્ર ને માત્ર એક પ્રેમની અનુભૂતિમાં થાય છે. વિદાય માટે ઊંચો થયેલો હાથ પરસ્પરના હૃદયને અતૂટ બંધનમાં સાંકળે છે. હોઠ પરનું હાસ્ય અને આંખોમાં ઊભરાયેલું પાણી—બે વચ્ચે ઝલમલતો પ્રેમ અનુભવાય તો માણસ પછીની પળે જાવી કેમ રાત! છબીકાર-દિનેશ તિલોકાની Jain Education International ન છબીકાર અશોક ચૌધરી 'પ્રેમ' એટલે ષડ્સ. પ્રેમ એટલે નવરસ. For Private & Personal Use Only ૪૫૫ ક્યારેક એમ લાગે કે આ પ્રેમ એક વિચિત્ર પ્રક્રિયા છે. એ બે જીવોને નજીક લાવે છે, તેમ દૂર ધકેલે છે. એ બે જીવો વચ્ચે સમર્પણભાવ ઊભો કરે છે. તેમ વિરોધભાવ પણ જન્માવે છે. એકનું કહ્યું બીજું માનતું નથી અને નથી માનતું એ પહેલું હોહોશે સાન કરે છે. ત્યાં પ્રેમ સિવાય બીજું શું હોય ? નહીંતર, ખોળામાં સૂવડાવવા મથતી મા ગુસ્સે ન થઈ હોત ? એ આ તોફાનને પ્રેમથી સહી રહી છે ને www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy