SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૯૯ પરિભ્રમણ અને છેવટે બાપુના આશ્રમપરિવારમાં સ્થિર થઈ બચપણ સુંદરિયાણા અને ધંધુકામાં પસાર થયું. પ્રાથમિક શિક્ષણ કર્મયોગની ગંગામાં અનાસક્તિની યમુના રૂપે ભળી જઈ પૂરું કર્યું ત્યાં કુટુંબની કપરી આર્થિક પરિસ્થિતિ આવતાં નાનાંમોટાં તમામ કામો ઈશ્વરીભાવથી કર્યા. મુખે વેદમંત્ર અને શરૂઆતમાં શિક્ષક અને પછી સ્વતંત્ર વેપાર-ધંધો શરૂ કર્યો, હાથ મરેલા ઢોરનું ચામડું ઊતર! એ વિરલ વર્ણન તેમના મુખે પરંતુ અંતરનો આત્મા જુદો જ વેપાર ઝંખતો હશે. એથી એને સાંભળીએ ત્યારે બાપુ કેવળ કર્મવીર નહીં પણ ક્રાંતિકાર પણ તેમની માતાના વેણે જાગ્રત કરી મૂક્યો. કેવા હતા એ તાદૃશ થાય. વેપારધંધાની દોડધામ વચ્ચે બાએ કહ્યું : “નાનું તું એક અડિયાર, સાબરમતી આશ્રમ, બોરિયાવી, બોધગયા વખત ભગવાનની કથા તો સાંભળ એનાથી તારું જીવન પણ અને છેવટે બોચાસણ..આ બધાં તેમનાં સાધનાકેન્દ્રો બન્યાં. એકાન્તપ્રિય અને અનાસક્તભક્ત એવા બાપુના આ અંતેવાસીએ અને શ્રીમદ્ ભાગવતની કથામાંથી એમને ગોપીભક્તિની એકાદશવ્રતોને જીવનના શ્વાસે શ્વાસે વણી લીધાં હતાં. તેમના ઊંડી અસર થઈ. ગોપીઓ પ્રભુનાં દર્શન માટે કેટલી તલસે છે, જતાં ગાંધી પરિવારનો પરિવ્રાજક સાધુ અને આશ્રમી જીવનનો ઘેલી બને છે, દેહનું ભાન સુદ્ધાં ભૂલી જાય છે! ઈશ્વરનાં દર્શન એક મહાતંભ આજે તો લુપ્ત થયો છે. કરવાં હોય તો આવી ગોપીભક્તિ પ્રગટ થવી જોઈએ. આ પછી આવા અમર આશ્રમવાસીને અમારી વંદના સાથે હૃદયની તેઓનો ધંધામાંથી રસ દિવસે દિવસે ઘટતો ગયો અને પ્રભુભક્તિ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. તરફ વધતો ગયો. જે કોઈ મહાપુરુષોએ વિકાસ સાધ્યો છે, તે અન્યનો નાનચંદભાઈ સાત્વિક જીવન-પ્રણાલીની શોધમાં હતા ભોગ લઈને નહીં પણ અન્યને બચાવીને આ ભાવનાનો પ્રચાર ત્યાં અચાનક ધોલેરા (બંદર)થી તેડું આવ્યું. ત્યાં ગોવર્ધનનાથ કરવો અને વર્તવું એ જ આર્યત્વ છે. એમાં જ આર્યધર્મ છે. અને દ્વારકાધીશની હવેલીઓના વહીવટદાર તરીકે તેઓ સારા બીજાનો નાશ કરીને સ્વાર્થોધ અને અત્યાચારી બનવું અને મુખિયાની શોધમાં હતા. નાનચંદભાઈએ ત્યાંનો વહીવટ સંભાળી વિકાસ સાધવો, એ બંને વાતો પરસ્પર વિરુદ્ધ છે. આર્ય લીધો. સુંદર ગાયો વસાવી, ભજન, કીર્તન, સત્સંગ, ગોસેવાથી ભાવનાનો અહીં અચ્છો પરિચય મળે છે. આર્ય સંસ્કૃતિ એટલે હવેલીનું વાતાવરણ મઘમઘતું થઈ ગયું. એ જ અરસામાં ત્યાંના જૈન કે વેદ સંસ્કૃતિ એમ નહીં પણ આર્ય એટલે તો સંસ્કારી સ્થાનિક લોહાણા છાત્રાલયનો વહીવટ ભાંગી પડતાં, છાત્રાલય પુરુષ અને આર્યત્વ એટલે સંસ્કારિતા એમ સમજાય છે. બંધ કરવાની સ્થિતિ આવી પડી હતી. નાનચંદભાઈની સેવાની અનન્ય ગૌભકત સ્વામી જ્ઞાનચંદ્રજી. માંગણી થતાં તેમણે એનો પણ સ્વીકાર કર્યો. આમ છાત્રસેવા અને ગોસેવા તેમની પ્રભુભક્તિનાં પ્રત્યક્ષ ઉપકરણ બની ગયાં. સ્વામી જ્ઞાનચંદ્રજીની ગોસેવા અને ગૌભક્તિ અજોડ છે. આટલું મળ્યા છતાં ગુરુનો તલસાટ ચાલુ હતો. “ગુરુ ગુજરાતના ગોસેવકોમાં તેમનું નામ પરમ ગોસેવક તરીકે વિના કૌન બતાવે વાટ !” અધ્યાત્મની દિશામાં આગળ વધવા લોકજીભે ચડેલું છે. એ રીતે તેઓ અનન્ય ગોભક્ત છે. માટે એક ગુરુનો સહારો ભક્તિસંપ્રદાયમાં અને યોગીસંપ્રદાયમાં | મૂળ નાનચંદમાંથી બનેલા વર્તમાનના સ્વામી જ્ઞાનચંદ્રજી પ્રચલિત હતો અને ચાલુ છે. ગુરુની શોધમાં તેઓએ ચાર જીવનના તપ-ત્યાગ અને બલિદાનના અનેક સોપાનો ચડતાં માસની છઠ્ઠી મેળવી પગપાળા ધોલેરાથી નર્મદાતટ સુધીની યાત્રા ચડતાં પરમહંસ સ્વરૂપ સ્વામી જ્ઞાનચંદ્રજી બન્યા છે. તેઓએ કરી. સફળતા ન મળી, પરંતુ આ સફળતા મેળવી આપવામાં કોઈ પણ પરંપરાગત સાંપ્રદાયિક સંન્યાસ, ક્રિયાકાંડ કે તેમના ભાણેજ ડૉ. રસિકલાલ શાહ નિમિત્ત બન્યા. તેઓ બંને બાહ્યસ્વરૂપની દીક્ષા લીધી નથી. તેમજ કોઈને દીક્ષાગુર કે સાણંદમાં ચાતુર્માસ કરી રહેલ મુનિ સંતબાલજીનાં દર્શને આવ્યા. મંત્રગુરુ તરીકે સ્વીકાર્યા નથી. દત્તાત્રયજીની જેમ “ગુણ જોયા ત્યાં તેમની રાત્રિપ્રાર્થનામાં એક પછી એક ધર્મ-સંસ્થાપકો-રામ, ગુરુ' એ ન્યાયે તેમણે પોતાના અંતરાત્માની સાક્ષી રૂપે સંન્યાસ કષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈસુ, મહંમદ વગેરેને સાંભળતાં ગદ્ગદિત ગ્રહણ કર્યો. થઈ ગયા. આંખે ચોધાર આશ્રુ વહ્યું જાય! જાણે ભક્તિની ધંધુકા તાલુકામાં આવેલ સુંદરિયાણા તેમનું મૂળ વતન, સરવાણી ફૂટી નીકળા! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy