SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૩ છે. મારા કરતાં તમે મોટા છો. આપણે એક જ ગુરુઋષિ વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ અને ચાતુર્માસ પછી મલકચંદજીના ટોળાના છીએ તો આપણે સાથે વિચારીએ તો માગશર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપતીનો દોરો કેમ?” છોડી નાખ્યો. તેઓએ મુહપત્તી હવેથી હાથમાં રાખશે એમ અમરસિંહજીની દરખાસ્ત બૂટેરાયજીએ સ્વીકારી લીધી. જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયમાં જવું તેમને માટે બંને પધાર્યા, પરંતુ અમૃતસરમાં બૂટેરાયજી મુહપત્તી અને મુશ્કેલ બની ગયું. અલબત્ત આટલા સમય દરમિયાન તેમની જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યક્ત સાથે સંમત થનાર શ્રાવકોનો સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે કરતા તે અમરસિંહજીને ગમતું નહીં. અમરસિંહજીએ વિકટ થવાની હતી. બૂટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો. આથી શ્રાવકોમાં આ સમય દરમિયાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં વિષય બની ગઈ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયાં, પરંતુ તે વખતે બૂટેરાયજીએ તૈયાર કર્યા હતા અને ધમકી આપી કે બૂટેરાયજી જો પોતાના શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે એમણે પોતાના શિષ્ય ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેંચી લેવામાં આવશે. મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને આ સમય દરમ્યાન બૂટેરાયજી પાસે ખાસ કોઈ શિષ્યો ફરી દીક્ષા આપવા મોકલ્યા પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા લેવા માટે રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ટોળામાં તેમણે એટલા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરીને મૂળચંદજી ચાર શિષ્યો બનાવ્યા હતા, પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બૂટેરાયજી મહારાજને શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની પામ્યા હતા. એક જાટ જાતિના શિષ્ય હતા, તેમણે દીક્ષા છોડી સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. ત્યારપછી તેઓ દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બૂટેરાયજી એકલા મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બૂટેરાયજી મહારાજ પડી ગયા હતા, પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા સાથે જોડાઈ ગયા હતા. નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં અડગ બૂટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે શ્રદ્ધા ધરાવનાર હતા. પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં એમને માટે બહુ કઠિન સં. ૧૯૦૨નું ચાતુર્માસ બૂટેરાયજી મહારાજે પરસરમાં બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું સ્વસ્થતાથી અને નીડરતાથી વિચરતા રહ્યા હતા. નામ મૂળચંદ હતું. એમની ઉંમર નાની હતી, પણ એમની બૂટેરાયજી જાત્રા કરવા જતા સંઘ સાથે કેસરિયાજી બુદ્ધિની પરિપક્વતા ઘણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પધાર્યા. તીર્થ યાત્રાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બૂટેરાયજીના મુહપત્તી અને કેસરિયાજીના આદિનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાનાં પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે હર્ષોલ્લાસપૂર્વક દર્શન કરીને તેઓએ અત્યંત ધન્યતા અનુભવી. પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યારપછી કેસરિયાજીના મુકામ દરમ્યાન વળી બીજો એક અનુકૂળ સોળ વર્ષની વયે એમણે બૂટેરાયજી પાસે દીક્ષા લીધી. એમનું યોગ સાંપડ્યો. ગુજરાતમાંથી તે વખતે કેસરિયાજીની યાત્રા કરવા યોગ સાંપડ્યો. ગુજરાત નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે એમનું નામ મૂળચંદજી માટે એક સંઘ આવ્યો હતો. સંઘપતિ પ્રાંતિજ પાસે આવેલ રાખવામાં આવ્યું. તેમણે ગુરુમહારાજ બૂટેરાયજી સાથે ઇલોલ નગરના શેઠ બેચરદાસ માનચંદ હતાં. તેઓ બીજા રામનગરમાં ચાતુર્માસ કર્યું. આગેવાનો સાથે બૂટેરાયજી મહારાજને મળવા આવ્યા. તેમણે મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય કહ્યું, “મહારાજશ્રી! અમને થોડીક જિજ્ઞાસા થઈ છે. આપને મળતાં બૂટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. દેરાસરમાં દર્શન કરતાં જોયા હતા. આપના વેશ પરથી આપ વિ.સં. ૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા સ્થાનકમાર્ગી સાધુ લાગો છો પરંતુ સ્થાનકવાસી સાધુ મુહપત્તી નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ-શિષ્ય મોઢે બાંધે, જ્યારે આપ મુહપત્તી હાથમાં રાખો છો તેથી અમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy