SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૯ પોષક વાચન તથા સત્સંગ કરતા રહેતા. આધ્યાત્મિક વિકાસમાં (૫) ઉત્તમ વિદ્વાન અને સંપૂર્ણ સંત સંસારીજીવન વિદનરૂપ ના બને તે હેતુથી કુંવારા રહેવાનો સંકલ્પ પૂ. સ્વામી કૃષ્ણાનંદજી કર્યો, છતાં મુંબઈની કોલેજમાં નોકરી મળ્યાના એક વર્ષમાં કુટુંબના આગ્રહથી લગ્ન કરવું પડ્યું. સંસારીઓની જેમ સંતસમાજમાં પણ સમાન નામો જોવાં - સદ્ભાગ્યે પત્ની સમજુ અને સહધર્મચારિણી હોવાથી તેને મળે છે. આ નામધારી બીજા એક સંત વડોદરા પાસે વિશ્વજ્યોતિ આશ્રમ, વિશ્વામિત્રીમાં પણ રહેતા હતા. અત્રે યાંત્રિક કુટુંબજીવનની નિષ્ફળતા સમજાવી શક્યા. સુશીલ, સમજ અને ધર્મપરાયણ પત્નીએ એમની વાત સ્વીકારીને સાથ જેમની વાત કરીએ છીએ તે સંત આણંદ જિલ્લાના બોરસદ આપ્યો. લગ્નબાદ વીમા કંપનીમાં નોકરી લઈ બેત્રણ વર્ષ પસાર તાલુકાના ભાદરણ ગામે રહેતા હતા. હિન્દની ઉત્તરે આવેલા પડોશી બ્રહ્મદેશના મેમ્યો શહેરમાં સન ૧૯૨૦ના ઓગષ્ટની કરી લેવાનું વિચાર્યું. એક દાયકા બાદ છેવટે સંવત ૨૦૦૭માં તપસ્વી મુનિરાજ પૂ. ત્રિલોચનદાસજી મહારાજના વરદ્ હસ્તે ૨૬મી તારીખે તેમનો જન્મ થયો હતો. મૂળ તેમનો પરિવાર ખાનદેશમાં સિરાળા ગામે તેણે દીક્ષા ગ્રહણ કરી. એ પછી પૂ. ભારતના મહારાષ્ટ્રીય શહેર નાગપુરનો હતો. પિતા શ્રીમંત આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના શિષ્ય વેપારી અને માતા સુશિક્ષિત સન્નારી હતાં. સમૃદ્ધ અને પાશ્ચાત્ય રત્ન પન્યાસશ્રી ભાનુવિજય ગણિવરના શિષ્ય તરીકે જાહેર થયા. પારિવારિક વાતાવરણમાં ઉછેર પામીને બર્મા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી માધ્યમમાં પ્રથમ વર્ગના સ્નાતક થયા. અંગ્રેજી સાહિત્ય તત્કાળે આંતરિક સાધનાની તેમની મથામણ વધુ તીવ્ર અને ઇતિહાસ સાથે ગોલ્ડ મેડલ મેળવીને સ્નાતક થયા બાદ બની. બાળપણથી નવકારમંત્રમાં જે અખૂટ આસ્થા બંધાઈ હતી તે આગળ એમ.એ.માં જોડાયા, પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે સતત દઢ થતી રહી. નવકારમંત્રના જાપ સાથે ધર્મશાસ્ત્રના પરિશીલનને કારણે સાધનાપંથના અવરોધો દૂર થતા ગયા. આ બર્મા છોડતાં અભ્યાસ અધૂરો રહ્યો, જે કદી પૂરો ના થયો. તીવ્ર મનોમંથન સાથે ચાલતી આÁ પ્રાર્થના અને પ્રતિક્રમણના તેમના પરિવારમાં છ બહેનો વચ્ચે ખોટના આ ભાઈનો પરિપાક રૂપો છેવટે સંવત ૨૦૧૭-૧૮ના અરસામાં ઉછેર પૂરા લાડકોડમાં છતાં પાશ્ચાત્ય શિસ્તના સંસ્કારો સાથે થયો રાજસ્થાનના લુણાવામાં જ્ઞાનવૃદ્ધ ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી હતો. તેમના મામાએ સન્યાસ લીધો હતો, જે એમના પરિવારમાં મહારાજના સાનિધ્યમાં તેમને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું. આ જ્ઞાન જ રહેતા હતા. સન્યાસી મામાને મળવા આવતા સાધુસંતોનો ટપકાવી લેવાની ઇચ્છા અમલી બનતાં “આત્મજ્ઞાન અને અનાયાસ સત્સંગ આ બાળકને મળવા લાગ્યો. વયવૃદ્ધિ સાથે સાધનાપથ' નામનો એમનો ઉત્તમ ગ્રંથ રચાયો. ભગવાન મહાવીરે સત્સંગના સંસ્કારો દઢ થતાં એમનું મન સંસારમાંથી ઊઠવા પ્રબોધેલી ધ્યાનસાધનાનું જીવંતરૂપ મુનિશ્રીને ભગવાન રમણ લાગ્યું. વધારામાં એક સંતે એમના માતાપિતાને ભવિષ્યવાણી મહર્ષિમાં જોવા મળ્યું હતું. તેથી આ ગ્રંથમાં તેઓનો ફોટો મૂકીને સંભળાવી : “આપના પરિવારમાં બે વ્યક્તિ સંન્યાસ ગ્રહણ ગ્રંથ તેઓને અર્પણ કર્યો. ગ્રંથરચના બાદ એક દાયકો વિપશ્ય કરશે.” અગાઉ મામા સન્યાસી થઈ ચૂક્યા હતા, એટલે હવે સાધનામાં તેઓ લીન રહ્યા. પરંપરાગત સાંપ્રદાયિક ગતિવિધિ પછી તો આપણો જ વારો. આમ વિચારી નાનપણથી જ અને સ્થૂળ ક્રિયાકાંડથી અળગા રહેવા છતાં શ્રમણધર્મના સન્યસ્તની તૈયારી કરી લીધી. બીજા વિશ્વયુદ્ધ પછી પરિવાર આદર્શો-મર્યાદાઓ સાથે મુનિજીવનની મહત્તાઓ મર્યાદાઓનું બ્રહ્મદેશ છોડી નાગપુરમાં આવીને વસ્યો. એ સમયમાં પોતાના તેમણે છેવટ સુધી ચુસ્તપણે પાલન કર્યું. જીવનના અંતિમ બે ભાગે આવેલી રૂા. એક લાખની સંપત્તિ પોતાની જોડિયાબહેનને દાયકા મુનિ શ્રી એકલા જ વિચર્યા. પાંચ-છ વર્ષની બિમારી પછી આપી, ગૃહત્યાગ કરી દીક્ષા લેવા ચાલી નીકળ્યા. એક સંતે વલસાડમાં સ્થિર થયા. સં. ૨૦૪૮માં શાંતિનિકેતન તીથલ ખાતે એમને કેટલાક સંકલ્પ સાથે દીક્ષા આપી, એ સંકલ્પ એમણે અંત સમાધિપૂર્વક દેહપિંજર છોડ્યું. એમના લખાયેલાં ગ્રંથો સુધી દઢપણે પાળ્યા. સન્યસ્ત સ્વીકારી તેમણે પરિવજ્યા શરૂ લખાણોના હિન્દી-અંગ્રેજીમાં અનુવાદો થયા છે. મુનિશ્રી કરી. સમગ્ર દેશમાં પગપાળા ખૂબ પરિભ્રમણ કર્યું. ક્યારેક કોઈ ભુવનચંદ્રજી તથા બંધુત્રિપુટીના એક પૂ. મુનિચંદ્રજી “આનંદ જેવા સ્થળે ચાતુર્માસ નિમિત્તે રોકાતા પણ ખરા! આવા એક ચાતુર્માસ સંતોએ એમનાં આ પુસ્તકોની યોગ્ય પ્રશંસા કરી છે. નિમિત્તે તેઓ ભાદરણ પહોંચ્યા. (પ્રા. મલકચંદ રતિલાલ શાહ (કામદાર) અમદાવાદની એક સંસારીએ પોતાના યુવાન પુત્રના અકાળ અવસાનની વિસ્તૃત નોંધમાંથી ટૂંકાવીને). Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy