________________
સુરેશ જોષી
શાશ્વત સૌરભ ભાગ-૨
૪૦૧ તેમનાં અનેક જાહેર સમ્માન થયાં છે, જેમાં કટોકટી બાળગંગાધર ટિળક અને ગાંધીજીની સાથે તેઓ ઘડાયા. દરમ્યાન ભૂગર્ભ પત્રકારત્વ માટેની કામગીરીનું સમ્માન ઘણું ગાંધીજીએ તેમને ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા'નું સંપાદન મહત્વનું છે. અકાદમી અને પરિષદનાં અનેક સમ્માન, સોંપ્યું. ત્યારપછી તેમના સાહિત્યજીવનને ઘણો વેગ મળ્યો હતો એવોઝથી વર્ષોવર્ષ નવાજાતા વિષ્ણુભાઈએ અનેક સંસ્થાઓ એમ કહેવાય છે. શરૂ કરાવી છે, ચલાવી છે, પ્રેરણા પણ આપી છે અને વખત
કાર્ટૂનિસ્ટ “શનિ’નું ચેતમછંદર આવ્ય સ્વાચ્ય સામે ઝીંક ઝીલવા બધું છોડી પણ દીધું છે. પત્રકારત્વ અને ઇતિહાસનો જીવંત સ્ત્રોત (source
મૂળ નામ કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી. આખું સૌરાષ્ટ્ર, Refrence) એવા તેઓ સ્વયં એક સંસ્થા બની ચૂક્યા છે.
ગુજરાત અને મુંબઈવાસી ગુજરાતીઓ તો “શનિ' નામથી જ તેમને જાણે છે. ગુજરાતમાં કલમના માધ્યમથી સૌરાષ્ટ્રનું અને
ગુજરાતનું અને મુંબઈનું પત્રકારત્વ આપબળે ખેડનાર કાર્ટૂનિસ્ટ વેચક નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર અને “શનિની સંઘર્ષકથા ઘણી રોચક છે. અનુવાદકની બહુવિધ કામગીરી વચ્ચે સુરેશ જોષી પોતાને કાનિસ્ટ તરીકેની તેમની કારકિર્દીની શરૂઆત પત્રકાર-સંપાદક તરીકે પણ સતત વ્યક્ત કરતા રહ્યા છે. શિક્ષણ સૌરાષ્ટ્રથી થઈ. ‘વંદે માતરમ્' માટે પણ તેઓ દોરતા અને સંશોધનકાર્ય વલ્લભવિદ્યાનગરની સ.પ. યુનિ. અને વડોદરાની લખતા. અમદાવાદના રમખાણોના વ્યંગચિત્રો પ્રકાશિત કરવા મ.સ.યુનિમાં નિવૃત્તિકાળ સુધી ચાલ્યું. તેમણે “ફાલ્ગની’, ‘વાણી', બદલ ઝવેરચંદ મેઘાણી પર કેસ ચાલ્યો હતો. કાર્ટૂન દ્વારા ‘મનીષા', ‘ક્ષિતિજ' જેવાં સામયિકો કાઢી પોતાની કલાવિચારણા કટાક્ષની આ પરંપરા પછી તો સૌરાષ્ટ્ર', “ફૂલછાબ', સાહિત્ય-પત્રકારત્વજગતમાં વ્યક્ત કરી. કારકિર્દીના મધ્યભાગે “જન્મભૂમિ' અને શામળદાસ ગાંધીના ‘વંદે માતરમ્ સુધી ઉહાપોહ' અને છેલ્લાં વર્ષોમાં “એતદ્ દ્વારા સાહિત્યિક વિચારો ચાલી. “સૌરાષ્ટ્ર’ અને ‘વંદે માતરમ્'માં ઘડાયા પછી “શનિની વ્યક્ત કર્યા. તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હીની પોતાનું સાપ્તાહિક ચાલુ કરવાની ઇચ્છા હતી. ઘણું આયોજન અકાદમીનો એવોર્ડ સાદર સ્વીકાર્યો નહીં. દમના રોગને કર્યા બાદ તેમણે “ચેતમછંદર’ નામે સાપ્તાહિક ચાલુ કર્યું જેમાં જીવનભર સાથે લઈને રહ્યા અને હૃદયરોગના હુમલાથી તેમનું શબ્દો ઓછા અને કટાક્ષચિત્રો વધારે. અવસાન થયું હતું.
‘શનિ’નું સ્મરણ હવેની પેઢીના યુવાનોને ઝાંખું થવા સ્વામી આનંદ અને “ધરતીની આરતી' લાગ્યું છે, જે સ્વાભાવિક છે કેમકે સમૂહમાધ્યમોની અમાપ
પ્રગતિએ ઇતિહાસની આવી ગૌરવપ્રદ અનેક બાબતોને દાટી બાર વર્ષની બાળવયે એક સાધુની સાથે ઈશ્વરનાં દર્શન
દીધી છે. “શનિ'એ પોતાની કલમ અને પીંછીથી સમગ્ર સૌરાષ્ટ્રને કરવા નીકળી પડેલા સ્વામી આનંદે જીવનભર સાધુની જેમ જ
ઘેલું લગાડ્યું હતું. ‘એન્ટિએસ્ટાબ્લિશમેન્ટ’ પત્રકારત્વ શરૂ કરવું જીવન વિતાવ્યું. અનેક મહાપુરુષો દ્વારા તેમનું જીવનઘડતર થતું
અને તેને સ્થાપિત કરવાનું કામ શનિએ કર્યું. “શનિ' જેલમાં રહ્યું. ‘ઝીણામાં ઝીણાં કામો કે વહેવારો એકસરખી ચીવટથી
ગયા, જેલમાંથી છૂટ્યા બાદ પીંજરામાંથી ધસમસતા સિંહથી કરવા અને ચીવટની ટેવ પાડવી” એજ જીવનની સિદ્ધિ છે' એવું
નાસભાગ કરતા ઉંદરડાઓનું ચિત્ર પહેલા પાને મૂકીને પ્રકાશન તેઓ માનતા. વીસમી સદીના એક આદર્શ સાધુ-સંન્યાસીના
શરૂ કર્યું. “શનિ’ના રાજકીય કાર્ટુનોનો અભ્યાસ થવો જોઈએ. વિચારો તેમના સાહિત્યમાં સર્વત્ર વિદ્યમાન થાય છે. તેમનાં
શનિ’નું લોકમાનસ અને હૃદય પર છવાઈ જવું અને અદેશ્ય લખાણો વાંચવા ઇચ્છનારે “ધરતીની આરતી’થી શરૂઆત કરવી
થઈ જવું, ભૂંસાઈ જવું અધ્યયનનો વિષય છે. જોઈએ એવું અનેક વિવેચકો કહે છે. તેમની ભાષા અંગે કહેવાયું છે કે, “એમના વિચારોની જેમ એમનું સાહિત્ય પણ નરવું,
યામજી કૃષ્ણ વમાં ગરવું અને નક્કર છે. ભભૂકતા જવાળામુખી જેવા ગદ્યના તેઓ શ્યામજી કૃષ્ણ વર્માના જીવનકવન અંગે, પત્રકારત્વઅંગે સ્વામી છે. તેમની ભાષા હૃદયમાંથી ઊતરી આવી છે. પહાડના વિષ્ણુ પંડ્યા લખે છે તેમ, “અસાધારણ સંજોગોની વચ્ચે, ઉદરમાંથી વહી આવતી ધસમસતી સરિતા જેવો વેગ ધરાવતી પોતાના દેશની સ્વતંત્રતાનો વિચાર લઈને કોઈ એક અખબારનું તેમની ભાષાશૈલીને આગવું વ્યક્તિત્વ છે.” લોકમાન્ય પ્રકાશન કરવું–અને તે પણ સ્વાધીનતાનું હરણ કરનારા પરદેશી
For Private & Personal Use Only
Jain Education Interational
www.jainelibrary.org