SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૯૦ પંડિત મુક્તપણે સમાજનાં દીનદુઃખી, ગરીબ અને જરૂરિયાત- હાઇસ્કૂલની સ્થાપના કરીને, તેના આજીવન પ્રમુખ તરીકે તેનું મંદ લોકોને નિષ્ણાત ડોક્ટર તરીકે મફત સલાહ આપવી, વિના સુપેરે સંચાલન કરી રહ્યા છે. કર્મભૂમિ ખંભાતના શૈક્ષણિક મૂલ્ય દવાઓ આપવી અને વિનામૂલ્ય ઓપરેશનો કરીને તેમને વિકાસ માટે પણ તેઓ તન, મન અને ધનથી સેવા કરતા રહ્યા જરૂર પડે ત્યારે આર્થિક મદદ પણ કરવી વગેરે પ્રકારે સેવાધર્મ છે. ખંભાતમાં એક જ કેમ્પસ પર હાઇસ્કૂલ સહિત વિવિધ ઉજાળવા લાગ્યા. પરિણામે ખંભાતક્ષેત્રમાં “મનીષ સર્જિકલ કોલેજોમાં ૫૦૦૦થી વધુ સંખ્યામાં શિક્ષણ પ્રાપ્ત કરતા હોસ્પિટલ મહત્ત્વના માનવતાવાદી સેવાક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ વિદ્યાર્થીઓ માટે વિશાળ શિક્ષણસંકુલ-કહો કે મીની પામી! ઉલ્લેખનીય બાબત તો એ છે કે છેલ્લાં ૩૪ વર્ષોમાં યુનિવર્સિટીનું નિર્માણ કરી તેનું સુપેરે સંલાચન કરનાર “ખંભાત મનીષ સર્જિકલ હોસ્પિટલના સંચાલક અને સર્જન ડૉ. પંડિતે એજ્યુકેશન મંડળ'ના સેક્રેટરી તરીકે માનદ સેવાઓ આપીને નાનાંમોટાં લગભગ સવાલાખ ઓપરેશનો સફળતાપૂર્વક પાર તથા નવી નવી શાખાઓ ખોલીને ડૉ. પંડિતે ખંભાતને પાડ્યાં છે તે પૈકી જરૂરિયાતમંદોનાં લગભગ ૨૫ હજારથી વધુ શિક્ષણક્ષેત્રનું ધમધમતું ધામ બનાવવામાં નોંધપાત્ર યોગદાન બક્યું ઓપરેશનો વિનામૂલ્ય કરીને સેવાધર્મને દીપાવ્યો છે. છે. સિદ્ધહસ્ત સર્જન ડૉ. દિનેશ પંડિત ગુજરાત રાજ્ય સર્જન ગુજરાતના વિદ્યાધામ ગણાતા વિદ્યાનગર ખાતે નિજાનંદ એસોસિએશન, ઓલ ઇન્ડિયા સર્જન એસોસિએશન, ઇન્ટર- ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને, તેના આજીવન પ્રમુખ તરીકે નેશનલ સર્જન એસોસિએશન, આઈ.એમ.એ., ગુજરાત વગેરે સેવાઓ આપતાં આપતાં વિદ્યાનગરમાં જ “કુમાર છાત્રાલયનું રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્જનોની સંસ્થાઓના નિર્માણ કરીને, ડૉ. પંડિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો ‘વિસામો’ આજીવન સભ્ય રહીને સેવાઓ આપી રહ્યા છે, એટલું જ નહી બન્યા છે. તેમના વિદ્યાપ્રેમના પરિપાકરૂપ તેઓ આજે પણ પરંતુ ડૉ. પંડિતે, ‘આઈ.એમ.એ., ખંભાત’ શાખાના પ્રમુખ તરીકે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને વર્ષો સુધી સેવાઓ આપીને તથા ખંભાત પ્રદેશમાં સર્જિકલ આર્થિક મદદ કરી રહ્યા છે. કેમ્પોનું આયોજન કરીને સમાજની કિંમતી સેવા બજાવી છે. એ ઉપરાંત ડૉ. પંડિત મલ્ટી સ્પેશ્યાલિટીની ૨૦૦ પથારી ધરાવતી, કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી સંચાલિત હોસ્પિટલમાં મેડિકલ સફળ સર્જન ડૉ. પંડિત પ્રણામી ધર્મના ઊંડા અભ્યાસુ એડવાઇઝર તથા ઓનરરી સેક્રેટરી તરીકે તથા કાર્ડિઆક કેર અને મર્મજ્ઞ પણ છે. પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક શ્રી સેન્ટર ખંભાતમાં ઓનરરી સેક્રેટરી તરીકે સેવાઓ આપીને માત્ર પ્રાણનાથજીના જીવનસંદેશ “સુખ શીતલ કરું સંચાર’–અર્થાત્ ખંભાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં નામાંકિત સેવાભાવી કુટુંબરૂપી સંસારના તમામ જીવોને શીતલ સુખ આપવાની સિદ્ધહસ્ત સર્જન તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પ્રાણનાથજીની દિવ્ય ભાવનાને ચરિતાર્થ કરવા તેઓ સતત મથી રહ્યા છે. તે માટે પ્રણામી ધર્મના જીવનોપયોગી તત્ત્વજ્ઞાનનો તેમના સક્ષમ અનુભવના નિચોડરૂપે તેમણે લખેલી દેશ-વિદેશમાં પ્રચાર કરી રહ્યા છે. તે માટે અવારનવાર 'ડાયાબીટીસ’ નામે પુસ્તિકાનું પ્રકાશન, ખંભાતની લાયન્સ ક્લબે અમેરિકા અને ઈંગ્લાંડની ધર્મયાત્રા પણ કરે છે. કરીને તેમના અનુભવી જ્ઞાનનો લાભ પ્રજાને આપ્યો છે. ગૌરવની બાબત એ છે કે, ચિકિત્સાક્ષેત્રની તેમની વિશિષ્ટ અને ઈ.સ. ૧૯૭૮માં રોટરી ક્લબ-ખંભાતના પ્રમુખ તરીકે સેવાકીય સિદ્ધિઓની ફલશ્રુતિરૂપે ઈ.સ. ૨૦૦૪માં ગ્લોબલ તેઓ ઈગ્લેંડમાં યોજાયેલ “રોટરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સોસાયટી ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, નવી દિલ્હીએ તેમનું વ્યાખ્યાનો આપવા ગયા તે વખતે બ્રિટિશ ઉદ્યોગપતિ શ્રી બેલ ‘ચિકિત્સારત્ન'ના પ્રતિષ્ઠિત એવોર્ડ દ્વારા સમ્માન કરીને તેમની ડેવિડના હોમચેપલમાં આવેલા નિવાસસ્થાને એક માસ રોકાઈને, સમયસરની યથાયોગ્ય કદર કરી હતી. માન્ચેસ્ટર, કારબો, કિંસ્ટન, મીડલેક્ષ, સાઉથ હોલ, લેસ્ટર વગેરે નગરોમાં આવેલી ૧૨ રોટરી ક્લબોમાં ‘પ્રણામી દર્શન અને ભારતીય તત્ત્વજ્ઞાન' વિષય પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં ડૉ. દિનેશ પંડિતે પોતાનું સેવા કાર્ય માત્ર ચિકિત્સાક્ષેત્ર હતાં. ડૉ. પંડિત “ધી એક્સપેરિમેન્ટ ઇન ઇન્ટરનેશનલ લીવિંગ પૂરતું મર્યાદિત ન રાખતાં શિક્ષણક્ષેત્રે પણ વિસ્તાર્યું હતું. તેમણે સોસાયટીના આજીવન સભ્ય છે. તે સંસ્થાના ઉપક્રમે ઈ.સ. પોતાની જન્મભૂમિ માલવાડામાં ૧૯૮૨માં વિનય મંદિર' ૧૯૮૨માં અમેરિકામાં તેમનાં વ્યાખ્યાનો યોજવામાં આવેલાં. તે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy