SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩૧ પ્રત્યેક પુસ્તકની એક કરતાં વધારે થયેલી આવૃત્તિ એ બાબતનું તારવી આપવાનું કામ ઇતિવિદનું છે. મેઘાણીના ગ્રંથોમાં આ દ્યોતક ઉદાહરણ છે. આપણી આઝાદીની લડત દરમ્યાન મુદ્દો સર્વત્ર ડોકાય છે. અર્થાત્ કથયિતવ્ય ઉપર સ્વાભાવિક નજર પ્રજાકેન્દ્રિત અને પ્રજાપ્રેરિત ઇતિહાસ લખવાનું ઉપાદેયી ઉદ્યમી પડે એવી વ્યવસ્થિત માંડણી એમનાં લખાણની છે. આપણા કાર્ય મેઘાણીએ કર્યું એ હકીકતમાં જ મર્મજ્ઞ અને સુહૃદયી સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ગાંધીજીએ પોતાનાં કાર્ય અને ઇતિહાસલેખક તરીકેનું એમનું દ્વિજત્વ પ્રતિબિંબિત થાય છે. આચરણથી પ્રજાને બેઠી કરી, તો મેઘાણીએ શબ્દના સામર્થ્યથી એમની નજર ભાવિની ક્ષિતિજોને કેવી રીતે આંબી જાય છે એનો તેવું કાર્ય કર્યું. મેઘાણી સ્વભાવે, કાર્યો, વિચાર, વ્યવહાર પ્રત્યય આપણને એમના ઉપર્યુક્ત ગ્રંથોથી થાય છે. માનવતાવાદી અભિગમના પ્રચારક હતા. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં | મેઘાણીના ઇતિગ્રંથ માત્ર ઘટના કે બનાવનું કેવળ વર્ણન તેઓ હંમેશાં મનુષ્યને મૂલવે છે. પરિણામે એમના ઇતિહાસનાં નથી, પણ પ્રત્યેક ઘટના અને પરિણામની પૃષ્ઠભૂમિમાં કેવી લખાણમાં માનવી, એનું ઘડતર, એના ચારિત્ર્યનું દઢીકરણ વગેરે પરિસ્થિતિ હતી કે જેને લીધે તેવાં પરિણામ આવ્યાં એવી કેન્દ્રસ્થ હોય છે. ઇતિવિદ મેઘાણી હોય કે સાહિત્યિક મેઘાણી કાર્યકારણભાવની શૃંખલાને જોડતું એક સંકલિત-સુગ્રથિત હોય, પરંતુ એમની જે પ્રતિભા/પ્રતિમા ઊપસે છે તે તો છે નિરૂપણ એમાં આપણને જોવું પ્રાપ્ત થાય છે. કઈ વસ્તુ જીવનનાં શાશ્વત મૂલ્યોની જિકર કરનાર માનવતાના ઉપાસક ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી છે અને કઈ જ્ઞાનપ્રદીપ તરીકે તરીકેની. ઉપયોગી છે, એમાંથી કેવાં પ્રેરણા અને પ્રકાશ ઉપલબ્ધ થવાં વિચારક્રાન્તિના વરેણ્ય વિદ્વાન જોઈએ એ દૃષ્ટિ એમનાં લખાણમાં જોવા મળે છે. ગાંધીજી - ગુણવંતભાઈ માતૃભાષાના હિમાયતી હતા તે બાબત મેઘાણી પારદર્શક રીતે સમજ્યા હતા. સ્વાધીનતા સારુ તલસતી પ્રજાની પહેલપ્રથમ ડૉ. ગુણવંતભાઈ શાહ ગુજરાતના અગ્રણી ચિંતક છે. જરૂરિયાત છે પોતીકાપણું–એટલે પોતાની ભાષા પોતાનું વિચારપુરુષ છે અને પારદર્શક દૃષ્ટિથી ઘટનાઓને, વિગતોને, સાહિત્ય, પોતાના સંસ્કારની જાગૃતિ. ગાંધીજીનાં કાર્યોમાં આની ખ્યાલોને, વિચારોને અવલોકે છે અને ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં પ્રતીતિ આપણને થાય છે, જેમ મેઘાણીએ વિદેશની ભૂમિમાં અર્થઘટિત કરી આપણી પ્રત્યક્ષ કરે છે. એમ ખસૂસ કહી શકાય પ્રગટેલી ચેતના દ્વારા સમર્થ છે. કે ગુણવંતભાઈ જીવનલક્ષી સર્જક છે, સમાજની ગતિવિધિઓના મર્મજ્ઞ છે, સામાજિક રીતરસમોના તાણાવાણાના પ્રબુદ્ધ વિશ્લેષક વિચારોમાં કે વિભાવનામાં કે ખ્યાલોમાં મેઘાણી છે; કારણ કે તાલીમથી વ્યવસાયે શિક્ષકોના શિક્ષક છે. તેમનાં સ્થિતિચુસ્ત ન હતા. પ્રત્યેક ગ્રંથના પુનઃલેખન વખતે બે આવૃત્તિ લખાણ સમતોલ છે તો તેમની રજૂઆતમાં, કહો કે વચ્ચેના સમયગાળા દરમિયાન પ્રાપ્ત નવી સામગ્રીનો વિનિયોગ લેખનશૈલીમાં, કલાદૃષ્ટિનો સંસ્પર્શ છે. પૃથકકૃત વિશ્લેષક છે તેમ તેઓ અવશ્ય કરતા. કહેવાનું એટલું છે કે મેઘાણીની ઇતિહાસની અભિગમમાં વિવેકી છે, તેમનાં લખાણમાં બહુશ્રુતતા છે તો સમજ વિશેષ પરિપકવ હતી. ગ્રંથ એક વખત લખાઈ ગયા પછી વાંચનવૈશિશ્ય જોવું પ્રાપ્ત થાય છે. પોતાની રજૂઆતને દૃષ્ટાંતથી એની બીજી–ત્રીજી આવૃત્તિ સમયની માંગ મુજબ છાપી દેવી શણગારે છે. સાત્ત્વિક વિચારણાથી વણ્ય વિષયને પોષણ પૂરું પાડે એમાં ઇતિશ્રી માનનારા મેઘાણી ન હતા. એમના ગ્રંથોની પ્રત્યેક છે. વાંસોવાંસ અન્યોના વિચારોથી પોષણને પરિપુષ્ટ કરે છે. આવૃત્તિ વખતના એમનાં નિવેદનમાંથી આનો પ્રત્યય પમાય છે. આધાર વિના કોઈ વિધાન તેઓ જવલ્લે જ પ્રસ્તુત કરે છે. એટલું જ નહીં દરેક લખાણના આધારગ્રંથોની સૂચિ તેઓ અન્યોના વિચાર સાથે અસંમત હોય તોય તે તે વિચારને આપતા રહેતા; તેમ જ ક્યો આધાર વિશેષરૂપે ઊપયોગાયો છે તટસ્થતાથી પોતાનાં લખાણમાં રજૂ કરે છે. તેઓ વણ્ય વિષયને તે પણ દર્શાવતા હતા. બધી બાજુએથી અવલોકે છે, વાગોળે છે, સર્વગ્રાહી રીતે મેઘાણી ઇતિહાસ લખનાર કરતાં કથનાર છે. મેઘાણી પૃથકકૃત કરે છે અને બીજાઓના તર્કશુદ્ધ વિચારને–અર્થઘટનનેપ્રસંગોને એમની રીતે બોલવા દઈ તથા પાત્રોને પોતાની રજૂઆતને આત્મસાત્ કરીને પોતાનાં લખાણને ધારદાર બનાવે અભિવ્યક્તિથી ઊપસવા દઈ ધારી અસર નિપજાવે છે. છે, તો પણ તેમાં આડંબર જેવો પ્રાપ્ત થતો નથી, તો દારિદ્રભરી ઇતિહાસકાર કથાકાર તો છે, તત્ત્વજ્ઞય હોવો જોઈએ. ભૂતકાલીન સાદાઈ પણ ડોકાતી નથી. ખુલ્લા મનથી બીજાઓના ક્રિયાપ્રક્રિયાઓના વિચારમંથન દ્વારા ઉપદેશબોધનું નવનીત વિચારભેદને, અર્થભેદને અકબંધ રાખવાની વૃત્તિ અને દૃષ્ટિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy