SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ чзе શાશ્વત સૌરભ ભાગ-૨ બની ગયો. તેમાં પરીક્ષિતલાલ મજમુદારે પાલક પિતાની જેમ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. સત્યાગ્રહ આશ્રમના મંત્રી તરીકે તેઓ જીવનપર્યત સેવાઓ આપી. આશ્રમના બધા જ વિભાગોનું સરળ સંચાલન કરતા તથા ટૂંકમાં તેમની સેવાઓને કારણે અંત્યજ સ્વમાની બની આશ્રમમાં વસતા હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે ધર્મના પગભર થઈ શક્યા. તેમનાં સમગ્ર કાર્યોનું મૂલ્યાંકન કરતાં કહી અનુયાયીઓની તમામ પ્રકારની કાળજી રાખતા. ૧૯૩૩ના શકાય કે તે એક એવી વ્યક્તિ હતા, જે માત્ર હરિજનકલ્યાણ માટે વ્યક્તિગત સત્યાગ્રહ દરમ્યાન તેમણે ધરપકડ વહોરી લઈને નિસ્વાર્થ ભાવે જીવીને અમર થઈ ગયા! તેમના નિધનથી નાસિકની જેલમાં સજા ભોગવી હતી. ગુજરાતનાં હરિજનોએ અનાથ બની ગયાનો અનુભવ કર્યો હતો! ઈ.સ. ૧૯૨૦ના નાગપુર કોંગ્રેસ અધિવેશનના ઠરાવ સૌરાષ્ટ્રના સપૂત નારણદાસ ગાંધી પ્રમાણે દેશમાં સરકારી શાળાઓનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શાળાઓની પ્રવૃત્તિઓ ચાલી. રાજકોટમાં પણ તા. ૧-૨સમગ્ર સૌરાષ્ટ્રમાં “નારણદાસ ૧૯૨૧ના રોજ રાષ્ટ્રીય શાળા સ્થપાઈ. ૧૯૩૮માં નારણદાસ કાકા’ના હુલામણા નામે ઓળખાતા તેના સંચાલક બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ એ રાષ્ટ્રીય નારણદાસ ગાંધીનો જન્મ રાજકોટ શાળામાં ગાંધર્વ સંગીત વિદ્યાલય, હિન્દી શિક્ષણ પ્રચાર પ્રવૃત્તિ, મુકામે ગાંધીજીના પિતરાઈ ભાઈ, પિતા બહેરા-મૂંગા શાળા, નિર્વાસિતોને થાળે પાડવા શિક્ષણવર્ગ, ખુશાલચંદ્ર ગાંધીને ત્યાં તા. ૧૫-૯ દિવાસળી તથા બેકરી ઉદ્યોગ, ગાંધીવિચાર તથા શિષ્ટવાચન ૧૮૮૫ના રોજ થયો હતો. તે વખતના પરીક્ષા તથા મહાદેવભાઈ પુસ્તકાલયની સ્થાપના વગેરે પ્રવૃત્તિઓ રાજકોટના દિવાન અને ગાંધીજીના પિતા સુપેરે ચાલી હતી. કરમચંદ ગાંધીએ ખુશાલચંદને રાજકોટમાં ફોજદારની નોકરી અપાવી. તેથી નારણદાસને રાજકોટમાં ૧૯૩૯ના ભારે દુષ્કાળ વખતે તેમણે ગાંધીકુટુંબના સાંનિધ્યમાં રહેવાનું મળ્યું. નારણદાસનાં માતા માલધારીઓને સસ્તા ભાવે ઘાસ આપવું, રખડતાં ઢોરની કાળજી દેવકુંવરબા ગાંધીજીની માતા પૂતળીબાઈનાં ભત્રીજી હતાં. આમ લેવી અનાજના ભાવમાં ઘટાડો કરવો વગેરે કાર્યો દ્વારા નારણદાસને અનાયાસે ‘ગાંધી પરિવારનાં સંસ્કારો સાંપડ્યા. દુષ્કાળગ્રસ્તોને રાહત આપી હતી તથા સૌરાષ્ટ્ર હરિજન સેવકસંઘનું કાર્ય સંભાળતા છગનલાલ જોશી અને પુરુષોત્તમદાસ નારણદાસે પ્રાથમિક શિક્ષણ રાજકોટની કરણસિંહ ગાંધીને તેઓએ “દરિદ્રનારાયણ માટેની થેલી' ઉઘરાવી હતી. તે શાળામાં અને માધ્યમિક શિક્ષણ આફ્રેડ હાઇસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. રકમ હરિજન બાળકોના શિક્ષણ માટે આપી. ૧૯૦૪માં તેમણે મેટ્રિક પાસ કરી અભ્યાસ છોડ્યો અને બંગભંગના આંદોલનમાં જોડાયા. ૧૯૨૦માં ‘ટિળક સ્વરાજ નારણદાસ ગાંધી વજુભાઈ શાહ સાથે રહી ભૂદાન ફંડ ભેગું કરવામાં તેમણે મદદ કરી અને તે પછી ગાંધીજીની પ્રવૃત્તિમાં પણ મદદ કરતા હતા. પરિણામે કચ્છ અને ઈચ્છા મુજબ તેઓ ૧૯૨૨માં ગાંધીજી સાથે ‘સત્યાગ્રહ સૌરાષ્ટ્રમાંથી ૧૨ હજાર એકર જમીન ભૂદાનમાં મેળવી શક્યા આશ્રમમાં જોડાઈ ગયા, ત્યારથી જીવનભર તેમણે આશ્રમને માનદ્ સેવાઓ આપી છે. તેઓ ગાંધીજીની જેમ સર્વધર્મો પ્રત્યે સમભાવી હતા - નારણદાસે કરેંટિયામાં રમતા રામ” નિહાળીને તેને તેઓ અસ્પૃશ્યોના મંદિર પ્રવેશના કાર્યક્રમને ધર્મ સમજીને કરતા. જીવનભરનો સાથી બનાવ્યો. તેઓ “ભીમ રેંટિયા’ પર સતત જીવનપર્યત અજાતશત્રુ રહેલા નારણદાસ કોઈપણ પક્ષનાં આઠ કલાક કાંતતા. કાંતણકામ સાથે બહેનો માટે શિક્ષણવર્ગ સભ્ય બન્યા ન હતા. ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનથી વ્યથિત ચલાવતા. ગીતાજી અને ગણિતના અભ્યાસ પર ખાસ લક્ષ્ય થઈને તેમણે સાત દિવસ અનશન કર્યા હતાં. પરિણામે શરીર અપાતું. તેમની હિસાબી નિપુણતાને લીધે ગાંધીજીએ તેમને અશક્ત બની ગયું અને તેથી તા. ૨૯-૧૧-૧૯૭૪ના રોજ દેશભરની ચરખા શાળાઓનું હિસાબી કામ સોંપ્યું હતું. તેમણે આ ફાની દુનિયામાંથી હંમેશને માટે માયા સંકેલી લીધી! ૧૯૩૦માં ગાંધીજીની દાંડીકૂચના પ્રારંભે, ગાંધીજીએ ટૂંકમાં હરિજનસેવા, હિન્દી પ્રચાર, પાયાની કેળવણીનો તેમને આશ્રમસંચાલનની જવાબદારી સોંપી હતી, જે તેમણે પ્રચાર કરતી પ્રાથમિક શાળાઓની સ્થાપના, ખાદી પ્રવૃત્તિ, વસ્ત્ર હતા. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy