SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૫ અને વહીવટી કુનેહનો લાભ જ્ઞાતિને મળ્યો. જ્ઞાતિજનો માટે - શિક્ષણની સૃષ્ટિમાં અવિરત આગેકૂચ કરતા શ્રી સંવેદનશીલ કર્તવ્યપરાયણ, સ્પષ્ટ વક્તા, ત્વરિત નિર્ણયશક્તિ દિગ્વિજયભાઈ કોલેજનાં પગથિયાં સર કરીને બી.કોમ. સુધી, ધરાવનાર અને બૌદ્ધિક સુકાની તરીકે આપે સમાજમાં એક એમ.કોમ. તથા એમ.બી.એ. સુધી પહોંચવા ઉપરાંત શિક્ષણની આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. અનેકવિધ સિદ્ધિઓ સાધી શક્યા છે. પીએચ.ડી. પણ થઈ રહ્યા મુંબઈની રોટરી ક્લબ ઓફ બોમ્બે સેન્ટ્રલના ચાર્ટર્ડ છે. અભ્યાસની અવિરત આગેકૂચ વચ્ચે ઈસ. ૧૯૭૪માં મેમ્બર થયા તેમ જ ટ્રસ્ટી રહ્યા. પિતાશ્રી બાબુભાઈનું દુઃખદ અવસાન થતાં ચાલુ અભ્યાસે પરિવારના કાપડના વ્યવસાય “બાબુભાઈ ક્લોથ સ્ટોર્સનાં સૂત્રો દિનેશભાઈના પુત્રો–સમીર સરવૈયા–હૈદરાબાદની સંભાળવાં પડ્યાં હતાં અને છેલ્લા બે દાયકામાં આ વ્યાપારને $52:1 SALICYLATES & CHEMICAL (P) LTD ઉન્નત કક્ષાએ મૂકી દીધો હતો. તેમના કાપડ-વ્યવસાયનો દોર સંભાળે છે અને નાનો પુત્ર : કેતન સરવૈયા-cOLORBAND માત્ર નાસિક પૂરતો જ સીમિત રહ્યો નથી. મુંબઈ અને દિલ્હીના DYESTUFFS (P) LTD.U HH 200 saj $1481% - દરવાજા સુધી પહોંચ્યો છે. રેડીમેઇડ વસ્ત્રોની ફેક્ટરી અને સંભાળે છે. કાપડ માર્કેટ સુધી પ્રગતિનાં પગરણ ગોઠવાઈ રહ્યાં છે, જે નાનપણથી જ ક્રિકેટ, સાહિત્ય અને સેવામાં રસ. નાનાભાઈ સુરેશ સાથે સંભાળે છે. ક્રિકેટ ક્લબ તથા મંડળો સ્થાપ્યાં. social Activities વ્યાપારની અનેકવિધ જવાબદારીઓ ઉપરાંત શ્રી કરેલી. દિગ્વિજયભાઈ સામાજિક સેવાના ક્ષેત્રે મોખરે આવ્યા છે. શ્રી દિવિજય બી. બદિયાણી શિક્ષણ પ્રવૃત્તિ ચલાવતી શ્રી પંચવટી ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના સત્તર વર્ષથી માનદ્ મંત્રીપદની જવાબદારી (કાપડિયા) (નાસિક) સંભાળી લીધા બાદ ૪ વર્ષથી અધ્યક્ષપદ સંભાળે છે. નાસિક આ જગતના ચોકમાં જેસીઝમાં ઈ.સ. ૧૯૭૭થી અધ્યક્ષ છે. ભારતીય જેસીઝના માનવીનું ઘડતર એનો ૧૯૮૧માં ઉપાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૩-૮૪માં મહારાષ્ટ્ર કર્મયોગ કરે છે. કરોડપતિ જે.સી.ના કાઉન્સિલર હતા. હાલ ભારતીય જેસીઝના ટ્રેનર છે. હો કે કારકુન, કારખાનેદાર રોટરી ક્લબ ઓફ કેનેલ કોર્નરના અધ્યક્ષ થયા બાદ હો કે દુકાનદાર, વેપારી હો હાલ ડિસ્ટ્રિક્ટ ઓફિસર છે. કે વિદ્યાર્થી–સર્વની જીવનસિદ્ધિની ઇમારત એની નાસિકમાં બસ્સો અનાથ બાળકોનું જીવન-ઘડતર કરતી નિષ્ઠા અને નૈતિકતા તથા શ્રી મહિલા અનાથ આશ્રમના સેક્રેટરી છે. અખિલ ભારતીય પ્રયત્નોના પાયા પર ચણતર ગુજરાતી સમાજના મંત્રી છે. ગોખલે એજ્યુકેશન સોસાયટીની પામે છે. નાસિકના યુવાન કોલેજોના લોકલ મેનેજિંગ કાઉન્સિલના ચેરમેન છે. સમાજસેવક શ્રી દિગ્વિજયભાઈ બાબુભાઈ બદિયાણી નાસિકના શ્રી હાલાઈ ઘોઘારી લોહાણા મહાજનના (કાપડિયા) આવા કર્મયોગીની બહુમુખી પ્રતિભા ધરાવે છે. ઈ.સ. ૧૯૮૦થી ૮૩ સુધી મંત્રીપદે સેવા બજાવી ચૂક્યા છે. જામનગરની ધરતી પરથી પેઢીઓ પહેલાં મહારાષ્ટ્રમાં તથા હાલ પ્રમુખ છે અને જ્ઞાતિની વાડી બનાવવા પ્રયત્નશીલ કિસ્મત અજમાવવા આવેલા લોહાણા પરિવારમાં શ્રી હોણા પરિવારમાં થી છે. દુનિયામાં બાબુભાઈ કલેક્શન’ શો-રૂમ ભારતનો સર્વથી દિગ્વિજયભાઈનો જન્મ ઈ.સ. ૧૯૪પના જલાઈ મહિનાની વિશાળ જગ્યા તેથી સ્ટોક ધરાવે છે. તે ૧૯૮૫માં શરૂ કરેલ ત્રીજી તારીખે થયો હતો. નાસિકની મુખ્ય બજારમાં તેમના છે. પિતાશ્રી બાબુભાઈનો કાપડનો ધમધોકાર વ્યાપાર ચાલતો હતો. | મુંબઈ યુનિવર્સિટી S.N.D.T.ની મહિલા કોલેજના સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ સ્વ. બાબુભાઈ મોખરે રહેતા » એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર છે. હતા. આ સ્વ. પિતાનો સેવા વારસો યુવાન દિગ્વિજયભાઈએ વ્યાપાર-ઉત્કર્ષના ક્ષેત્રમાં પણ તેઓ વ્યાપારીઓનો દિપાવ્યો છે. Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy