SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ ધન્ય ધરા લીધો. તેની સ્થિતિ જોઈને તેમની આંખોમાંથી ચોધાર આંસુ આ વર્ષ હતું ૧૯૮૪નું. ૧૯૮૪થી ૧૯૮૯ સુધીની એમની વહેવા લાગ્યાં. દૂરદર્શન પરની સેવાઓ ખૂબજ અભિનંદનીય રહી. રાજકોટનાં એક દિવસ બહારથી આવતાં હતાં. કેન્દ્રથી થોડે દૂર એક વર્તમાનપત્રો જેવાં કે “ફૂલછાબ', “જયહિંદ', “જનસત્તા' બાળકનો અકસ્માત થયો હતો. તેમને ફાળ પડી. કદાચ મારું [રાજકોટ] એમના કાર્યક્રમોની નોંધ લેતાં અને મુક્ત કંઠે પ્રશંસા બાળક તો નહીં હોય. કેન્દ્રમાં આવ્યાં. પાંચ બાળકો કોઈને કહ્યા કરતાં, તેમના આ કલાપ્રદાનને બિરદાવતાં. રાજકોટ દૂરદર્શન વિના બહાર નીકળી ગયેલાં. બાળકોની શોધાશોધ શરૂ થઈ. પરથી જયશ્રીબહેનના કાર્યક્રમો જેવાં કે બાળકોના કાર્યક્રમો', બાળકો આવ્યાં. નીરુબહેન ગુસ્સે થયાં. થોડી શિક્ષા કરી પછી “યુવાનોના કાર્યક્રમો', “સમાચારદર્શન અને સંગીતના પ્રોગ્રામો જમવા બેઠાં. કોળિયો ગળે ન ઊતર્યો. બાળકોને બોલાવીને સ્વતંત્ર રીતે કરેલા. આઉટડોર શુટિંગ પણ તેઓ ખૂબ જ નાસ્તો કરાવ્યો ત્યારે તેમને શાંતિ થઈ. નિર્ભયતાથી કરતાં. સામાન્ય રીતે “આઉટ ડોર શુટિંગથી બહેનો ગભરાતી હોય છે અને ટાળતી હોય છે જ્યારે જયશ્રીબહેન તો પછી તો સેવાની સુગંધ સમાં આપણાં આ નીરુબહેને ખૂબ જ હિંમતપૂર્વક આખા સૌરાષ્ટ્રમાં ફરી ફરીને આઉટ ડોર કલોલ પાસે હાજીપુરા ગામના પાદરે અપંગ બહેનો માટેની શુટિંગ’ કરીને કાર્યક્રમો તૈયાર કરતાં, જે કાર્યક્રમો ખૂબ જ “મર્થન” નામની સંસ્થા શરૂ કરી. થોડાંક વર્ષોમાં જ નીરુબહેન લોકપ્રિય બનતા. અને શ્રી ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ ખૂબ જ પ્રગતિ સાધી છે. અહીં બારમા ધોરણ સુધીની હાઇસ્કૂલ ચાલે છે, પછી તો એમની આ યશસ્વી કારકિર્દીના કારણે એમને અમદાવાદ દૂરદર્શન પર લાવવામાં આવ્યાં. આ વર્ષ હતું ફિઝિયોથેરાપી સેન્ટર છે, ઉદ્યોગો શિખવાડવામાં આવે છે. ૧૯૮૯નું. ત્યારથી આજ સુધી જયશ્રીબહેન ખૂબ જ નિષ્ઠાપૂર્વક આમ આ યશસ્વી નારીરત્ન શ્રી નીરુબહેન રાવળે “મંથન' અમદાવાદ દૂરદર્શન પરથી જુદા જુદા કાર્યક્રમો ખૂબ જ રસપૂર્વક સંસ્થામાં શિક્ષણ સાથે બીજી અનેકવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરે છે. આરંભી છે. આ સંસ્થામાં અપંગબહેનો, માનસિક ક્ષતિવાળી બહેનો ગૌરવભેર વિકાસની કેડીએ આગળ વધી રહી છે. જયશ્રીબહેન પહેલાં તો અમદાવાદ દૂરદર્શન પર પ્રોડકશન આસિસ્ટન્ટ હતા, છતાં તેઓ સ્વતંત્ર પ્રોડ્યુસરની જેમ | શ્રી નીરુબહેન એમના આ સેવાયજ્ઞના કારણે અનેક સફળતાથી સ્વતંત્ર કાર્યક્રમો કરતા હતા. પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત થયાં છે અને દાનનો પ્રવાહ પણ આજે તો જયશ્રીબહેન દૂરદર્શન પર કાર્યક્રમ નિયામક દેશ અને વિદેશમાંથી આ સંસ્થા તરફ વહેતો રહે છે. તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે. દર સોમવારે સાંજે પાંચ ગુજરાતની ભૂમિ આવાં નારીરત્નોથી જ ગૌરવવંતી છે. વાગે આવતો “વનિતા” બહેનોનો કાર્યક્રમ, જેમાં બહેનોની અમદાવાદ દૂરદર્શન પરનાં યશસ્વી કાર્યક્રમ નિયામકશ્રી સમસ્યાઓ, સ્ત્રી ઉત્કર્ષ અભિયાન, નારી જાગૃતિ અભિયાન આમ બહેનોના વિકાસના કાર્યક્રમો સરસ રીતે પ્રસ્તુત કરી રહ્યાં છે. જયશ્રીબહેન ગોસ્વામી ઉપરાંત “મહિલા કિવઝ “નારીપ્રતિભા’ જેવા લોકભાગ્ય દૂરદર્શનનાં કાર્યક્રમનિયામકશ્રી, આપણાં જયશ્રીબહેન કાર્યક્રમો રજૂ કરે છે. આ ઉપરાંત નિરંતર શિક્ષણનો એમનો ગોસ્વામી. જયશ્રીબહેન અમદાવાદના જ એક સંસ્કારી કુટુંબનાં કાર્યક્રમ તો શિક્ષણ જગતમાં ખૂબજ ખ્યાતિ પામ્યો છે. પનોતા પુત્રી છે. વિવેક અને નમ્રતા એમને વારસામાં મળ્યાં છે. આવાં આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન જયશ્રીબહેન એમના અભ્યાસની વાત કરીએ તો તેઓશ્રી એમ.એ. ગોસ્વામીને અંતરના ઊમળકાથી આવકારીએ અને બિરદાવીએ. વીથ સાયકોલોજી છે. ઉપરાંત એમણે જર્નાલિઝમમાં પણ પંજાબી-ગુજરાતી ભાષા વચ્ચેના સેતુરૂપ યશસ્વી સર્જક ડિપ્લોમા કર્યો છે. પૂનામાં એમણે પ્રોડકશનની ટ્રેઇનિંગ પણ લીધી છે. શ્રી સાં. જે. પટેલ કલા પ્રત્યેની એમની અભિરુચિ તો બાળપણથી જ હતી. આપણા આ સર્જક શ્રી સાં. જે. પટેલનો જન્મ તા. ૮પછી તો તેમને દૂરદર્શનમાં આવવાની તક મળી અને તે એમણે ૭-૧૯૪૪ના રોજ એમના માદરે વતન વાઘોસણા જિ. ઝડપી લીધી અને જયશ્રીબહેન રાજકોટ દૂરદર્શનમાં જોડાયા. ગાંધીનગર)માં થયો હતો. એમના સંસ્કારી માતા-પિતાનો Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy