SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૪૫ અને સદાવ્રત ચલાવ્યું. સંજોગોવશાત્ ઈ.સ. ૧૭૮૬માં ગરમલી અને છાશ કેન્દ્રો ચલાવાય છે. આ જગ્યામાં ચલાળાનાં ભાઈઓ ગામ છોડી બોડકા ગામે આવ્યા. અહીં પણ વધારે સમય ન અને બહેનો માટે સીવણ તેમજ કમ્યુટર શિક્ષણના વર્ગો પણ વિતાવતાં અહીંથી આજ વર્ષમાં અંતે શ્રી ભોકાવાળાના આગ્રહ વિના મૂલ્ય ચલાવવામાં આવે છે. આ મૂળી આઈના પ્રતાપી ચલાલા આવ્યા, જ્યાં ધરમની ધજારૂપી ૩૬ વર્ષ સુધી ગૌસેવા શિષ્ય થયા કુંડલાના લાખો ભગત, જે પણ કુંડલામાં સેવાકીય અને ગોળ-ચોખાનું સદાવ્રત ચલાવ્યું. પ્રવૃત્તિઓ કરી અલખનો નાદ જગાવે છે. અહીં ચોરાણું વર્ષની દીર્ધાયુ બાદ એક ટાણે પોતાના | માચિયાળા : ભોળી આઈની જગ્યા નાના ભાઈ નાથાભાઈના પુત્ર જીવણ ભગતને પાસે બોલાવી આપા દાનાના બીજા શિષ્ય તે ભોળી આઈ, જેમનો જગ્યાનું સુકાન સોંપી અને સૂરજદેવની સાક્ષીએ ભક્તજનોની જન્મ ઈ.સ. ૧૭૦૬માં અમરેલી જિલ્લાના માચિયાળા ગામે ઉપસ્થિતિમાં તા. ૧૯-૧-૧૮૨૨, પોષ સુદ એકાદશી અને મેઘવાળ કુટુંબમાં થયો હતો. ભલગામના સાધુજીવ મૂળાભાઈ શનિવારના રોજ યૌગિક ક્રિયાથી પોતાની જીવનલીલા સંકેલી. સાથે સંસાર માંડ્યો. આ કુટુંબમાં એક વર્ષ પછી દીકરી આપા જીવણ ભગતે ઈ.સ. ૧૮૨૩માં આપા દાનાના સમાધિ રાજીનો જન્મ થયો, પણ બાળપણથી ભક્તિના રંગે રંગાયેલા સ્થળે મંદિર બંધાવ્યું. જીવણ ભગત પછી આ જગ્યાના મહંતપદે ભોળી આઈનું મન સંસારમાં ન લાગ્યું, ગુરુ આજ્ઞા લઈ અનુક્રમે દેવા ભગત, ઉનડબાપુ, દાદા બાપુ, ભાણ બાપુ, મંગળ માચિયાળા જઈ સેવા–ધરમની ઝૂંપડી બાંધી, મજૂરી કરીને બાપુ અને વલકુ બાપુ આવે છે. સદાવ્રત ચલાવ્યું. આયખું વનપ્રવેશ કરે તે પહેલાં પોતાનું ઉનડ બાપુએ ઈ.સ. ૧૮૭૮માં પાલિતાણાના ઠાકોર જીવનકાર્ય પૂર્ણ થયેલું સમજી ઈ.સ. ૧૭૫૮માં ભોળી આઈએ સૂરસિંહજીની સહાયથી મંદિરને ચાંદીના કમાડથી સુશોભિત જીવતાં સમાધિ લીધી. બનાવ્યું, તો વર્તમાન મહંત શ્રી વલકુ બાપુએ જગ્યાના પાયાના માચિયાળામાં ઠેબી નદીના કિનારે ભીમનાથ મહાદેવના આદર્શો અકબંધ રાખી અન્નક્ષેત્ર, ગૌશાળા, અતિથિગૃહ, સાંનિધ્યમાં ભોળી આઈની જગ્યા આવેલી છે. આ જગ્યામાં પશુસંવર્ધન અને વૈદકીય સહાય જેવી પ્રવૃત્તિઓ શરૂ કરેલ છે. હનુમાનજી તથા રામદેવપીરનાં મંદિરો અને મહંતોનાં સમાધિઆ ઉપરાંત “સાર્થ દાનેવ ગુરુકુળ” નામે શૈક્ષણિક સંસ્થા અને સ્થાનકો છે. વર્તમાન સમયમાં આ જગ્યામાં વિવિધ ઉત્સવો અને ‘દાનેવદર્શન' નામનું માસિક પણ ચાલુ કરાવ્યું. વ્યસનમુક્તિ, ભજન-કીર્તનો નિયમિત થાય છે. કુરિવાજો, વહેમ અને અંધશ્રદ્ધા નાબૂદ કરવા દાનેવ ભક્તિમાર્ગ નામના સંગઠનની પણ સ્થાપના કરી, જેના દશ હજાર જેટલા સતાધાર : આપા ગીગાની જગ્યા સભ્યો આજે કાર્યરત છે. આ જગ્યામાં આપા દાનાનું આપા દાનાના ત્રીજા પ્રતાપી શિષ્ય તે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સમાધિમંદિર, આપા દાનાએ સ્થાપેલ હનુમાનજી અને દાનેશ્વર જગ્યાના સ્થાપક આપા ગીગા. આપા દાનાના સૌથી પ્રતાપી મહાદેવની પૂજા થાય છે. જગ્યામાં પૂર્વે થયેલા તમામ મહંતોનાં શિષ્ય તે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધારની જગ્યાના સ્થાપક આપા સમાધિ સ્થાનકો પણ સ્થિત છે. ગીગા રાત-દિવસ ગૌસેવામાં રત રહે છે. એક સમયે યુવાન ચલાલા : મૂળી આઈની જગ્યા ગીગાનું વિત પારખી તેને પાસે બોલાવી આપા દાના તેની પીઠ પર પીરાઈ પંજો મારી સાથે સાથે ગીગાને જગ્યાની કુલ (૨૧૬) અનુયાયીઓમાં ઈશ્વરના અંશાવતાર ગણાતા આપા બસ્સો સોળ ગાયોમાંથી અડધા ભાગે (૧૦૮) એકસો આઠ દાનાના ત્રણ પ્રતાપી વીર શિષ્યો થયા. મૂળી આઈ, ભોળી આઈ ગાયો આપી જ્યાં લોબાનની સુગંધ આવે ત્યાં ઝૂંપડી બાંધવાની અને આપા ગીગા. મૂળી આઈએ ચલાલામાં જ આપા દાનાના સાન આપે છે. અનેક ચમત્કારો અને સંકટોમાંથી પસાર થઈ સાંનિધ્યમાં ઝૂંપડી બાંધી ગૌસેવા અને સદાવ્રત ચલાવ્યું. આજે આપા ગીગા ગિરના નાકે જગ્યા બાંધે છે. આ જગ્યામાં જલારામ બાપા, રામ પંચાયત અને રામદેવપીરનાં મંદિરો ઉપરાંત મૂળી આઈનું સમાધિસ્થાન છે. જગ્યાના વિશાળ આપા ગીગાનો જન્મ ઈ.સ. ૧૭૭૭માં ગધઈ જ્ઞાતિમાં પ્રાર્થનાખંડ અને વિશ્રાંતિગૃહમાં દર ગુરુવારે ભજન-કીર્તન થાય થયો હતો. પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ છે. કુદરતી આપત્તિઓના કપરા કામમાં અન્નક્ષેત્રો-સદાવ્રત (લખી) હતું. સુરઈ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળી ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. મા-દીકરો ચલાળે Jain Education Intemational Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy