SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ ધન્ય ધરા * મળવા ગયેલા. મિત્રએ મિત્રનો પરિચય ઓશો સમક્ષ કરાવ્યો. ગુજરાત બહાર દેશ-વિદેશમાં ઝાલાવાડ અને ઝાલાવાડી ઓશોજીએ એક ભજન ગાવા કહ્યું અને સંભળાવ્યું. અસ્મિતાની એક ઓળખ ઊભી કરી છે. શિવરાત્રિના મેળામાં ભજનિકો રાવટી નાખીને ભજનો આકાશવાણીના બી હાઇ વર્ગના કલાકાર છે. ગાતા હોય. ભજનસમ્રાટ-નારાયણસ્વામી પોતાના હાર્મોનિયમને આકાશવાણી પર તેમની ૫૦થી પણ વધારે લોકવાર્તાઓ હાથ પણ ન અડાડવા દે. ત્યારે એ જ હાર્મોનિયમ પર પ્રસારિત થઈ ચૂકી છે. છેલ્લા એક દસકાથી નાના-મોટા ઘરેલું બનેસંગભાઈને ભજન ગાવા કહ્યું. એજ રીતે તલગાજરડા- કે જાહેર ડાયરાઓના કાર્યક્રમોથી લઈને રેડિયો-દૂરદર્શનની મોરારિબાપુની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતકથા વખતે ભજનો પ્રખ્યાત ચેનલો (ઈ.ટી.વી., ગુર્જરી, તારા, આલ્ફા, દૂરદર્શન પર ગાયેલાં છે. પ્રમુખસ્વામી સુરેન્દ્રનગર પધારેલા. જન્મદિવસના તેમનું સભા-સંચાલન સાથે લોકવાર્તા–લોકસાહિત્યબીજા દિવસે પૂજા દરમ્યાન ભજન સાંભળીને સ્નેહાશિષ આપી. હાસ્યસાહિત્ય-અવારનવાર માણવા મળે છે. ભજન-ભક્તિ અને ભજનિકનો કોઈ આધ્યાત્મિક સેતુ ત્યારે જ આ કલાનું શ્રેય-પ્રેય તે પ્રેરણાપથદર્શી શ્રી રચાય જ્યારે વાણી અંત સુધી સધાય. જોરાવરનગરના કેશુભાઈ બારોટને આપે છે. વિખ્યાત મહિલા લોકવાર્તાકાર-હાસ્યકલાકાર રામાયણી કથાકાર કનકેશ્વરદેવીજીની કથામાં રજૂ કરવા માટે ગોપાલ બારોટ (કળમવાળા) બળભદ્રસિંહ રાણા...ગુરુ કેશવાનંદજી.....તેમ જ બાબુભાઈ રાણપુરાને આપે છે. તેમજ શિવરામદાસજી–લાલજી ઝાલાવાડનું રાજસીતાપુર ગામ એટલે મહારાજની જગ્યા સીતાપુર જયેષ્ઠબંધુ શાંતિભાઈ, બાપલભાઈ, શ્રી અરવિંદ આચાર્ય, મનુભાઈ ગઢવી અને કાનજીભાઈ નાજાભાઈને આદરથી ગુરુસ્થાને ગણે છે. ત્રીજા બહુ જ જાણીતા એવા શ્રી ગોપાલ ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, દિલ્હી, જમ્મુ બારોટ. તેમનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૫૮. કાશ્મીર, પંજાબ, હિમાચલપ્રદેશ, રાજસ્થાન, કલકત્તા, મુંબઈ, પિતા ઝીણાભાઈ સુખદેવજી બારોટ પણ પૂના અને ગુજરાતનો કયો ખૂણો ખાલી હશે? જ્યાં તેમના સમર્થ લોકવાર્તાકાર હતા. માતા મણિબા કાર્યક્રમો ન યોજાયા હોય? તેમની અનેક ઓડિયો, વીડિયો ભક્તિભાવવાળાં હતાં. ગોપાલભાઈ પ્રાથમિક શાળામાં ભણતા સિરિઝ અનેક નામી કંપનીઓએ પ્રગટ કરી છે. ત્યારે તે બાલસભામાં બોલવા કહ્યું. તેમણે ના કહી, પરંતુ ફરજનિષ્ઠ શિક્ષકે બોલવું જ પડશે એવો વિવેકમટ્યો આગ્રહ ૧૯૯૮થી લઈને ૨૦૦૭ સુધીમાં અમેરિકા, કેનેડા, કર્યો ત્યારે એક બાળકલાકારના રૂપે કાર્યક્રમ આપીને શરૂઆત મસ્કત, ન્યૂઝીલેન્ડ, નૈરોબી, કેનિયા જેવી પરદેશી ધરા પર કરેલી. ગુજરાતના લોકસાહિત્યની ઝાંખી કરાવી છે. જય સોમનાથ' તેમની એક મલ્ટી હિન્દી સીરિયલ કિશોરાવસ્થામાં હતા ત્યાં જ પિતાનું અવસાન થયું. દૂરદર્શન પર રજૂ થનાર છે. ગુજરાતી ચલચિત્ર “વાગ્યા પ્રીત્યુના દશનામી ગોસ્વામી સમાજના બારોટ ગોપાલભાઈને સાત ઢોલ'ના ડિરેક્ટર છે. ગોપાલભાઈએ, મેઘાણીજી હાજર હોય તો બંધુઓ અને એક બહેન હતી. મોટાભાઈ શાંતિભાઈનું સર્પદંશથી જરૂર પીઠ થાબડે. તેવું પ્રતિ-સંશોધનનું કાર્ય “પાળિયાઓની મૃત્યુ થયેલું. ગોપાલભાઈ પાંચમા ક્રમે હતા. આ આઘાત લિપિ' ઉકેલવાનું કર્યું છે. મર્મસ્પર્શી–લાખેણી વાતુંના કથક અંદરથી તો વલોવી નાખ્યા. એસ.એસ.સી. સુધી અભ્યાસ થઈ કલાકાર એટલે ગોપાલભાઈ–ઋચિભંગ ન થાય તેવી બશક્યો. સુરેન્દ્રનગર મીરાંબહેન સાથે લગ્ન થયાં. મીરાંબહેન ખૂબીથી તેઓ વાર્તાઓ કહેતા હોય છે અને એટલા જ રસથી પરિવારનો પડકારરૂપ સહારો થયાં. સભાસંચાલન કરનાર માટે હાસ્યની વાત આવે ત્યારે ગોપાલભાઈની બેટિંગ ચોગ્ગા અને ઘણી વખત ગૃહસંચાલન દોહ્યલું હોય છે. ઘરની તમામ છગ્ગા સાથેની હોય છે. થોડી ક્ષણોમાં હાસ્યપ્રસંગો પીરસીને જવાબદારી તેમણે ઉપાડી લીધી અને આથી ગોપાલભાઈના શ્રોતાને લાંબો ઓડકાર ખાઈને પેટ પંપાળ્યા કરે તે ગજાનું કલાક્ષેત્રના દરવાજા ખુલ્લા થયા. . • • • વાણી-કલા-કૌશલ ગોપાલભાઈમાં છે. ગોપાલભાઈએ દુહા-છંદ, લોકવાર્તા, લોકસાહિત્ય, સ્ટેજ કલાકાર બની ગયા પછી પણ “માણસ વચ્ચે હાસ્ય ક્ષેત્રે બહુધા કૂચ કરી છે, તે સાથે તેમણે ગુજરાત અને માણસ” થઈને રહેવાનું સદ્ભાગ્ય ગોપાલભાઈમાં છે અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy