SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ધન્ય ધરા પ્રયાણ કર્યું. વિહાર દરમ્યાન શ્રી અમોલખ ઋષિજીનો તથા સુદઢ સમાજની રચના અને ધર્મપ્રચારનું કાર્ય નિરંતર આર્યાજી પાર્વતીબાઈના સમાગમનો પણ તેઓને લાભ મળ્યો. થતું રહે તેવી ભાવના મહારાજશ્રીના હૃદયમાં અંતિમ સમય સુધી જલંધર, કપુરથલા અને વ્યાસ થઈ મહારાજશ્રીએ અમૃતસરમાં રહ્યા કરી. આ માટે જૈનપ્રકાશના તંત્રી શ્રી હર્ષચંદ્ર દોશી, મુંબઈ પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના જૈન સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સકળ સંઘના મંત્રી શ્રી ગિરધરલાલ દફતરી, પ્રસિદ્ધ લેખક શ્રી સ્વાગત કર્યું હતું. અહીંના સમાજે મહારાજશ્રીને “વિદ્યાભૂષણ'ની ચૂનીલાલ વર્ધમાન શાહ તથા મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, ઉપાધિથી અલંકૃત કર્યા. પંજાબમાં વિહાર આગળ ચાલુ રાખી કેળવણીકારો અને સામાજિક કાર્યકરો સાથે સમાજના ત્રણ બલાચોર, નાલાગઢ, અંબાલા, પંચકુલા અને શિમલા થઈ પાછા વિભાગો વીરશ્રમણ સંઘ, વીર બ્રહ્મચારી સંઘ અને વીર શ્રાવક ફરતી વખતે પ્રાકૃતિક સૌંદર્યવાળા બલાચોરમાં તેઓશ્રીએ - સંઘ વિશે તેમણે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. ચાતુર્માસ કર્યા. પંજાબના આ ઠંડા પ્રદેશમાં વિચરતાં વિદાયની વસમી વેળા : મહારાજશ્રીને લોહીના ઊંચા મહારાજશ્રીની તથા શિષ્યોની તબિયત વારંવાર બગડતી. દબાણની બિમારી હતી. કાર્યની અધિકતાને લીધે તે રોગ ઉપર બલાચોરથી વિહાર કરીને મહારાજશ્રી ધીમે ધીમે દિલ્હી આવી વિપરીત અસર થઈ. શ્રી જમનાદાસ ઉદાણીની નોંધ પ્રમાણે સંવત પહોંચ્યા. ૧૯૯૭ના વૈશાખ વદ ૪ ને બુધવાર તદનુસાર તા. ૧૪-૫કાશી-બનારસ માટેની ઝંખના : પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી ૧૯૪૧ના રોજ મહારાજશ્રીએ તેમની સાથે વીર સંઘની કાર્યવાહી સુખલાલજીની પ્રેરણાથી અને સમસ્ત સંઘને જૈન ધર્મનો અંગે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ડૉક્ટરે દેવલાલી જવા તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી બનારસ જવાની સૂચના કરી ત્યારે તેમણે સરળ અને શાંત સ્વભાવે જવાબ આપ્યો તેમની ભાવના હતી. આ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાના “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.' ઇરાદાથી દિલ્હીથી વિહાર કરી આગ્રા, વૃંદાવન, મથુરા ઇત્યાદિ બીજે જ દિવસે એટલે તા. ૧૫-૫-૧૯૪૧ ને ગુરુવારે. તીર્થસ્થાનોનું અવલોકન કર્યું. આગ્રામાં કાનનો દુઃખાવો, લોહીનું દિવસ દરમ્યાન તો તેમને ઠીક રહ્યું, પરંતુ રાત્રે ૨-૩૦ વાગે દબાણ વગેરે અનેક બિમારીઓ આવી પડતાં આગળ વિહાર એકાએક શ્વાસ વધતો જણાયો. પક્ષઘાતની અસર જણાવા લાગી થઈ શક્યો નહીં અને ૧૯૯૪ના ચાતુર્માસ ત્યાં જ કરવાની ફરજ અને બ્લડપ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઈથી મોટા ડૉક્ટર પડી. શરીરના અસહકારના કારણથી મહારાજશ્રીની બનારસ આવી પહોંચે તે પહેલાં જ એટલે શુક્રવારે સવારે ૪-૫૦ મિનિટે જવાની ભાવના ફળી શકી નહીં અને ચાતુર્માસ પૂરાં થતાં મહારાજશ્રીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના દેહવિલયના રાજસ્થાન તરફ વિહાર કરવો પડ્યો. ૧૯૯૫નાં ચાતુર્માસ સમાચાર પ્રસરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતનાં અનેક અજમેર નક્કી થયાં. દિલ્હી અને આગ્રાના અગ્રગણ્ય શ્રાવકો નગરોમાંથી તથા કલકત્તા, રંગૂન, મદ્રાસ ઇત્યાદિ નગરોમાંથી અને સાધુસમિતિના સલાહકારો સાથે અનેક મસલતો કર્યા છતાં લોકો તેઓશ્રીનાં અંતિમ દર્શનાર્થે આવવાં લાગ્યાં. જે પ્રત્યક્ષ ન સંવત્સરીની એકતાનો કે સાધુઓની સમાચારીની સંહિતાનો કોઈ પહોંચી શક્યાં તેઓએ તાર-ટપાલ દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ સર્વમાન્ય ઉકેલ શોધી શકાયો નહીં. વ્યક્ત કરી. ઘાટકોપર મુકામે હજારો ભક્તોની હાજરીમાં તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા. અંતિમ ચાતુર્માસ : ગરમી અને ઠંડીના અતિરેકો, આહારવિહારની અગવડો અને સમાજની એકતા માટેના સતત જીવંત સ્મારકો : મહારાજશ્રીની બહુમુખી પ્રતિભાની પ્રયત્નો તેમજ અનેકવિધ ચિંતાથી મહારાજશ્રીનું સ્વાસ્થ પ્રેરણાથી થયેલા સર્વોપયોગી સ્મારકોની સંક્ષિપ્ત યાદી નીચે જલદીથી કથળી રહ્યું હતું. પ્રોસ્ટેટ ગ્લેન્ડની વ્યાધિને લીધે પ્રમાણે છે : પેશાબની તકલીફ રહેતી. ઉપચારની સારી સગવડ મુંબઈમાં થઈ (૧) પં. શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા-ઘાટકોપર. શકશે એમ લાગવાથી તે તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું હતું. અંતે (૨) શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય (શ્રી પાર્શ્વનાથ ડૉ. ટી. ઓ. શાહની હોસ્પિટલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન વિદ્યાશ્રમ, બનારસ સાથે સંલગ્ન) કરાવવું પડ્યું. જો કે ઓપરેશન સફળ થયું પણ ગેસ અને (૩) શ્રી રત્નચંદ્રજી સ્થાનકવાસી જૈન પુસ્તકાલય-કઠોર ન્યુમોનિયા ઇત્યાદિને લીધે લાંબો સમય નબળાઈ રહી અને (૪) શતાવધાની પં. રત્નચંદ્રજી જૈન જ્ઞાનમંદિર-સુરેન્દ્રનગર ચાર-પાંચ મહિને શરીરનું કંઈક ઠેકાણું પડ્યું. (૫) શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ-બાવર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy