SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ધન્ય ધરા તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ચિત્રો કર્યો.” સાચે જ ૧૯. કિશોરલાલ ઘનશ્યામ મશરુવાલા “નારદ' અખબારોમાં મધ્યમવર્ગના પ્રતિનિધિ બની રહ્યા. KGM = MKG. કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા કાંતિ-શાંતિ શાહ બરાબર મોહનદાસ કરમચંદ ગાંધી. આટલું વૈચારિક ઐક્ય આ રાજપીપળાના કાંતિ-શાંતિભાઈ શાહ-બંધુ બેલડીને ધરતી પરના બે વિચારપુરુષો વચ્ચે યોજાયું હોય તેવી ચિંતન, બાળપણમાં જ અંધત્વ આવ્યું. મક્કમ મનોબળથી બંને મનન, અધ્યાત્મ અને દેશસેવાના ક્ષેત્રની આ વિરલ ઘટના હતી. ભાઈઓએ જીવનનાં મહત્ત્વનાં કાર્યો શરૂ કર્યા અને એક પછી ગૂજરાત વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર “મુક્તિ અપાવે તે જ વિદ્યાએ એક નવા નવા કીર્તિમાન સ્થાપિત કરતા ગયા. વડોદરાની તેમનો જીવનમંત્ર બની રહ્યો. જે વિદ્યા કે કળા માણસને અંધશાળામાં બ્રેઇલલિપિ શીખ્યા. અંધજનો માટેનું દીપક ઊર્ધ્વગામી બનાવે કે પોષે તે જ કળા અને તેવા જ સાહિત્યને નામનું સામયિક બહાર પાડ્યું. આવશ્યક માનનાર શ્રી મશરૂવાળાએ આજીવન સત્ત્વશીલ, તેજમય સાહિત્યપ્રવૃત્તિ કરી. ગુજરાતી પ્રજા તેમને એક ઊંચા મુંબઈની ‘નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ' ગજાના, દિગ્ગજ સાહિત્યકાર તરીકે માને છે. તેમના ‘સમૂળી સંસ્થામાં જોડાયા અને બ્રેઇલપ્રેસ શરૂ કર્યો. તેમણે વિવિધ ક્રાન્તિ' નામના પુસ્તકે તેમને તત્કાલીન વિચારકોની વચ્ચે સિદ્ધ વિષયના પુસ્તકો બ્રેઇલલિપિમાં છાપવાનું શરૂ કરી અંધજનો અને સ્થાપિત કર્યા. તેમણે ધર્મ અને સમાજરચના, રાજકીય માટે જ્ઞાનવિશ્વના દરવાજા ખોલી આપ્યા. તેમને તેમના આ તેમજ આર્થિક તથા કેળવણી અંગે ક્રાન્તિકારી વિચારો દર્શાવ્યા અનોખા કામ બદલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમ્માન પ્રાપ્ત છે. “સંસાર અને ધર્મ' નામનું તેમનું પુસ્તક નવયુગના ઘડતરને થયાં છે. સ્પર્શતું અને પ્રાચીન પ્રણાલિકાઓને સમજાવતું પુસ્તક છે. આ કિશનસિંહ ચાવડા “સાધક ઉપરાંત “અહિંસા વિવેચન', “ગીતાદોહન', “ગીતામંથન', “સ્ત્રીવડોદરાને કર્મભૂમિ બનાવી, મુદ્રક બની સાહિત્ય અને પુરુષ મર્યાદા' વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. ગાંધીજીના અન્ય સર્જનોને અક્ષરદેહ આપનારા કિશનસિંહ ચાવડાનું નિર્વાણ બાદ “હરિજન' પત્રોના સંપાદક-તંત્રી તરીકેની સાહિત્ય-પત્રકારત્વક્ષેત્રે આગવું દર્શન છે. “નવગુજરાત' અને જવાબદારી સંભાળી સૌને માર્ગદર્શન કરતા રહ્યા. “ક્ષત્રિય” સામયિકનું સંપાદન પોતાનાં રોજિંદા કાર્યોની સાથે ગાંધીયુગના નભોમંડળમાં MKG = KGM બની કર્યું. રાષ્ટ્રીય સાપ્તાહિક તરીકે માન્યતાપ્રાપ્ત આ સામયિકોએ રહેનારા કિ. ઘ. મશરૂવાલા ખૂણે રહીને ઝળક્યા કરતા તારા કિશનસિંહજીની શૈલી અને પસંદગીની જાણ સૌને કરાવી જેવા હતા. હતી. “જિપ્સી' ઉપનામે તેમણે સાહિત્ય-પત્રકારત્વ જગતમાં | કિરીટ ભટ્ટ (ભાવનગર) પ્રવેશ કર્યો. જીવનના વાસ્તવિક અનુભવોનું આલેખન કરીને તેમણે સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે. તેમનાં જાણીતા પત્રકાર અને કટોકટી આંદોલનના અગ્રણી નેતા વ્યક્તિચિત્રો અને વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં આગવાં તરી કિરીટ ભટ્ટને જાણનારી પેઢીના ઘણા પત્રકારો હજુ છે. શિક્ષણ આવે છે. “અમાસના તારા' તેમની જાણીતી રચના છે. અને સરકારી નોકરી પછી પત્રકારત્વમાં આવ્યા. “જયહિંદ', “શર્વરી'ની વાર્તાઓએ પણ ધ્યાન ખેંચ્યું છે. “સમુદ્રના દ્વીપ’ ફૂલછાબ' દૈનિકમાં લખવાનું શરૂ કર્યું. “જન્મભૂમિ'માં જોડાયા. તેમનો નિબંધસંગ્રહ છે. “અમાસથી પૂનમ ભણી'ની સિદ્ધહસ્ત પત્રકાર બન્યા. પછીના વર્ષો “ઇન્ડિયન એક્સપ્રેસ'માં આધ્યાત્મિક વિકાસયાત્રાની કથા વિશિષ્ટ છે. તેમના કાર્યરત રહ્યા. ૧૯૬૮થી ૧૯૯૩ સુધી ૨૫ વર્ષ વડોદરામાં હિમાલયના પત્રો કાકાસાહેબના “હિમાલયનો પ્રવાસ'ની જેમ “એક્સપ્રેસ'માં કામ કર્યું. યાદગાર બન્યા છે. તેમણે અમેરિકામાં મુદ્રણની વિશેષ તાલીમ કટોકટીના વર્ષોમાં સરકારનો વિરોધ કરવામાં તેઓ લીધી હતી અને વડોદરામાં સાધના અને ચેતના પ્રેસનું જાણીતા થયા. જેલવાસ પણ થયો. જેલમાંથી પણ તેમણે લખ્યા સંચાલન કરતા હતા. કર્યું. હાલમાં તેઓ મુક્ત પત્રકાર છે અને વિવિધ દૈનિકોમાં ફ્રિલાન્સ લેખન કાર્ય કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy