SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ ધન્ય ધરા દિલ્હી એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ, નડિયાદ હરિઓમ ગુજરાતી નાટ્યક્ષેત્રે દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા આશ્રમ, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તથા ખામગાંવ કૈલાસભાઈ પંડ્યા કલાભવન તરફથી સ્પેશ્યલ એવોર્ડ કે સુવર્ણચંદ્રકથી તેમનું સમ્માન કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ઈ.સ. ૧૯૮૪માં ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમીનો એવોર્ડ ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક અને ઘણું બધું એવા જીતનારા કૈલાસભાઈનો જન્મ ઈ.સ. ૧૯૨૫માં ભાવનગર કેશવ રાઠોડ જિલ્લાના મહુવા ગામે થયો હતો. થાક્યા વિના સતત કામ કરી શકતા કેશવ રાઠોડ તેમના માધ્યમિક તેમજ ઇન્ટર આર્ટ્સ સુધીનું શિક્ષણ તેમણે આ સગુણને કારણે જ આજે ફિલ્મક્ષેત્રે પટકથાકારથી કરી મુંબઈમાં મેળવ્યું. વિદ્યાર્થીકાળ દરમિયાન જ કૈલાસભાઈ વિવિધ સફળ દિગ્દર્શક તરીકે નામના કમાયા છે. ભૂતકાળની સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા તથા ખ્યાતનામ દિગ્દર્શકો દ્વારા ફિલ્મનિર્માણ કરતી “પ્રભાત' ફિલ્મ સંસ્થાના વી. શાંતારામની નાટકોમાં તેમજ નૃત્યનાટિકાઓમાં ભાગ લેતા. તેમણે યોગેન માફક કેશવભાઈ પણ કમ નિર્માણખર્ચથી ફિલ્મોનું સર્જન કરવા દેસાઈ, મહેન્દ્ર મોદી, નટરાજ વશી વગેરે સિદ્ધહસ્ત દિગ્દર્શકોએ માટે આબરૂ જમાવી શક્યા છે. રજૂ કરેલી “અશોક મેધાવિન’, ‘ભૂખ” અને “મહાભારત' જેવી ગુજરાતના ગોડલા ગામે ઈ.સ. ૧૯૫૪ના ઑગષ્ટની નૃત્યનાટિકાઓમાં ઉત્સાહપૂર્વક અભિનય આપ્યો છે. “પિપલ્સ ૧૬મીએ તેમનો જન્મ થયો છે. થિયેટર' નામની વિવિધ ભાષાનાં નાટકો રજૂ કરતી સંસ્થાને ઉપક્રમે છે. એ. અબ્બાસ રચિત “મા', ગુણવંતરાય આચાર્ય ગુજરાતી ફિલ્મક્ષેત્રે ઈ.સ. ૧૯૭૧થી તેઓ કાર્યરત છે. લિખિત “અલ્લાબેલી', ચંદ્રવદન ચી. મહેતાએ લખેલ અને આજ સુધીમાં તેઓ ૧૭૫ ફિલ્મોના દિગ્દર્શક કે પટકથાકાર બન્યા જશવંત ઠાકર દ્વારા દિગ્દર્શિત “નર્મદ', “આગગાડી', ‘આણલદે' છે. જીવનના આરંભે કેશવભાઈ આકાશવાણી પરથી સુગમ વગેરે નાટકોમાં કૈલાસે ગણનાપાત્ર યોગદાન આપી અભિનય સંગીત અને લોકસંગીતના કાર્યક્રમો આપતા. લોકકથા રજૂ કર્યો છે. કરવાની તેમની વિશિષ્ટ પદ્ધતિએ સંગીતકાર નીનુ મઝુમદારને પ્રભાવિત કર્યા અને તેમણે કેશવને લેખનનો ચસ્કો લગાડ્યો. કેશવે તેમની સક્રિય નાટ્યજિંદગી દરમિયાન તેમણે જે મનહર રસકપૂર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “વાલો નામોરી' માટે ખ્યાતનામ નાટ્ય-નૃત્ય કલાકારો સાથે કામ કર્યું છે તેમાંનાં પટકથા લખી. ઈ.સ. ૧૯૭૩માં તેમણે “કાદુ મકરાણી’ ફિલ્મની કેટલાંક છે ચાંપશીભાઈ નાગડા, પૃથ્વીરાજ કપુર, લીલા પટકથા લખી ત્યારથી કેશવભાઈ એટલા તો જાણીતા થયા કે જરીવાલા, બલરાજ સહાની, કે. એ. અબ્બાસ, મોહન સહેવાલ, ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવા ઇચ્છતા માણસો પોતાની ફિલ્મની મુલ્કરાજ આનંદ, વનલતા મહેતા, પ્રતાપ ઓઝા, દુર્ગા ખોટે, પટકથા કેશવ રાઠોડ જ લખે એવો આગ્રહ સેવતા થઈ ગયા. દમયંતી સહાની, ચંદ્રિકા શાહ, ચાંપશી નાગડા અને હંસા ખખ્ખર. “શ્રેષ્ઠ પટકથા-લેખક તરીકે તેઓ બે વખત ગુજરાત રાજ્ય તરફથી સમ્માન મેળવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેમણે નાટ્યલેખન, દિગ્દર્શન અને નિર્માણ માટે કેલાસે ગુજરાતી ફિલ્મો માટે ૫૦૦ જેટલાં ગીતો રચ્યાં છે. જે ફિલ્મોની વ્યવસ્થિત તાલીમ મેળવી હતી. ઓલ ઇન્ડિયા રેડિયોના પટકથા કેશવભાઈએ લખી છે તેમાંથી આશરે ૮૫ ફિલ્મોએ ઉઘોષક તથા નાટ્ય-કલાકાર તરીકે પણ તેમણે સેવા આપી છે. રજત જયંતી ઊજવી છે. કેટલીક હિન્દી ફિલ્મોની પટકથા લખવા જે નાટકોમાં તેમણે અભિનય આપ્યો છે તેમાંનાં કેટલાંક પર કેશવે હાથ અજમાવ્યો છે અને સફળ થયા છે. છે “હંસી', “ઊંડા અંધારેથી', “સીતા’, ‘ઢીંગલીઘર’, ‘મૂષક અને ઈ.સ. ૧૯૮૧માં ‘અમર રાખડી'નું દિગ્દર્શન તેમણે મનુષ્ય', “સાગરઘેલી', “હેપ્લેટ' વગેરે. ‘નાટક' નામના એક સંભાળ્યું હતું. ઈ.સ. ૧૯૯૯માં “ભાઈની બહેની લાડકી', ઈ.સ. સામયિકના તેઓ સહસંપાદક પણ હતા. ઉપર નિર્દિષ્ટ નાટકોમાં ૨૦૦૦માં “સમાજનાં છોરું', “ચૂંદડીની લાજ” અને “માનવી તારાં અભિનય આપ્યા ઉપરાંત દિગ્દર્શન તથા નિર્માણક્ષેત્રે પણ તેમણે મોંઘેરાં મૂલ’ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ઈ.સ. ૨૦૦૨માં રજૂ સહયોગ આપ્યો છે. ગુજરાત વિદ્યાસભા જ્યારે સ્થાપનાનો થયેલી ફિલ્મ “રાજુડીનો નેડો લાગ્યો'નું દિગ્દર્શન તેમણે કર્યું હતું. શતાબ્દી–મહોત્સવ ઊજવતી હતી ત્યારે “રાઈનો પર્વત'નો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy