Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar
Catalog link: https://jainqq.org/explore/006087/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના સમ્યક્ જ્ઞાન સમ્યક્ ચારિત્ર સમ્યક્ દર્શન Page #2 -------------------------------------------------------------------------- ________________ कुंदिंदु-गोक्खीर-तुसार-वन्ना सरोजह वाईसरी पुत्थयवग्गहत्था सुहाय सा: Page #3 -------------------------------------------------------------------------- ________________ इत्था कमले निसण्णा। अम्ह सया पसत्था ॥ नमः Page #4 -------------------------------------------------------------------------- ________________ | || શ્રી સિદ્ધચક્રાય નમઃ | | શ્રી શાંતિનાથાય નમઃ || શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન પ્રસંગે * બોલવાની શુભ ગાથાઓ * ૐ નમો જિહાણં શરણાગે મંગલાણં, લાગુત્તમાર્ણ હૃાં હ્રીં હું મૈં હૂં છું; અસિઆઉંસા કૈલોક્ય લલામ ભૂતાય, દ્રોપદ્રવથમનાય અર્હતે નમઃ સ્વાહા. નમો અતિ પરમેશ્વરાય, ચતુર્મખાય, પરમેષ્ઠિને દિકકુ મારી પરિપૂજિતાય, દિવ્ય શરીરાય, ઐલો કચમહિતાય, દેવાધિદેવાય, અશ્મિન જંબુદ્વિપે, ભરતક્ષેત્રે, દક્ષિણાર્ધભરતે મધ્યખંડે ........ દેશે ............... નગરે ........... જિન પ્રાસાદે ........... સામ્રાજયે ................... શુભનિશ્રામામાં ...... કારિતે શ્રી સંઘગૃહે શ્રી લઘુશાંતિસ્નાત્ર વિધિ મહોત્સવે સ્નાત્રસ્ય કર્તે : કારયિતુ% શ્રી સંઘસ્ય ચ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કુરુકુરુ સ્વાહા | Page #5 -------------------------------------------------------------------------- ________________ m.p ३ श्री पंच परमेष्ठी महामंत्र नमो अरिहंताणं नमी सिध्दाण नमो आयरियाण नमोउवन्झायाण नमो लोए सत्वसाहणं एस्सी पंचनामुक्कारी सवपावपासपी मंगलाणां च सब्योमि पढम हुबह मंगल NA 3 श्री गुर स्थापना भून પંચિંદિય સંવરણો તહ નવવિહ બંભર ગુત્તિધરો ચઉવિહ કસાયમુક્કો ઈઅ અઠ્ઠારસ ગુણે હિં સંજુ નો પંચ મહવયજુનો પંચ વિહાયાર પાલણ સમન્થો પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરૂ મજઝ 60000 Page #6 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના -: પ્રકાશક :શા. કકલદાસ હીરાચંદ અજબાણી પરિવાર ધાનેરા, જિલ્લા : બનાસકાંઠા, ધાનેરા - નવા ડીસા. -: પ્રાપ્તિસ્થાન :રીતેશ એક્ષપોર્ટ રીતેશ એક્ષપોર્ટ ૧૧૮, શ્રીજી ચેમ્બર્સ, ટાટા રોડ નં.૧-૨, ૬ - ૨૧૫૫, દેવીદાસ પીપળા શેરી, પ્રસાદ ચેમ્બર્સની સામે, ઓપેરા હાઉસ, નં. ૧૦૪-૧૦૬, ગોકુલ બિલ્ડીંગ, | મુંબઈ - ૪૦૦ ૦૦૪ મંથનની ઉપર, મહીધર પુરા, સુરત-૩ ટેલી : ૨૩૬૬ ૮૨૮૪ / ૨૩૬૬ ૯૨૭૯ ટેલી : ૨૪૧૧રર૭ / ર૪૩૦૮૫૯ પ્રથમ આવૃત્તિ પ્રત: ૨૦OO - તા. ૨૫-૧૦-૨૦૦૩ દ્વિતિય આવૃત્તિ – પ્રતઃ ૩CO0 - તા. ૧૨-૧૧-૨૦૦૪ તૃતિય આવૃત્તિ પ્રત: 8000 - તા. ૩૦-૩-૨૦૦૬ * મૂલ્ય : સ્વાધ્યાય ૪ નમ્ર વિનંતી વીતરાગ માર્ગના પ્રભાવક આધ્યાત્મિક સપુરુષોને અગણિત વંદન કરતાં પ્રસ્તુત ગ્રંથ આપના કર-કમલોમાં સાદર સમર્પિત છે. તેનો વિનય અને બહુમાનપૂર્વક સ્વાધ્યાય કરશો. શ્રી જિનવાણીની કોઈ પણ પ્રકારે અશાતના કરશો નહીં. તેમાં ડાઘ પાડશો નહીં, ફાડશો નહીં, બગાડશો નહીં તેમજ સૂવાના પલંગ પર કે જમીન પર, અગર જ્યાં-ત્યાં અયોગ્ય સ્થાને રાખશો નહીં જિનવાણી (શાસ્ત્રજી ) એ ભગવાનની વાણી છે, એટલે ભગવાનની વાણી જિનવર બરોબર છે, જેથી જિનેશ્વર દેવ સમાન જ જિનવાણીનું બહુમાન કરી જિનવાણીનો મર્મ સમજીને રત્નત્રયની પ્રાપ્તિ હેતુ નિકટ ભવ્ય બની જવાય છે. - અજબાણી પરિવાર ટાઈપ સેટીંગ : - સમીર પારેખ -ક્રિએટીવ પેજ સેટર્સ ૩૪, કાવસજી પટેલ સ્ટ્રીટ, ૧૭, લાખાણી ટેરેસ, ફોર્ટ, મુંબઇ - 1 ફોન : 2282 57 84 મુદ્રાગ : નિલેશ પારેખ - પારસ પ્રિન્ટ્સ, ૧૦૫, શંકાલા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, ચૂરી વાડી, ઑફ આરે રોડ, ગોરેગામ (ઈ), મુંબઈ - 63 ફોન : 2877 09 26 Page #7 -------------------------------------------------------------------------- ________________ Pr CITATIS pri 30) T હાવીરના શ્રી શાંતીનાથ ભગવાના ભરત પોઝ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિકમ્ ઘુઘવતા સંસાર સમુદ્રમાં ડુબતા અનંતા જીવો માટે બેટ સમાન હોય તો તે પરમાત્મા વીતરાગનું ધર્મશાસન છે. જન્મ જરા મૃત્યુ રોગ શોકના કાળઝાળ પાશમાં સપડાયેલ આ અનાથ જગતનું એકમાત્ર કોઈ શરણ હોય તો આલોક પરલોકના... એ સર્વજ્ઞ વીતરાગપ્રભુનું ધર્મશાસન છે. તમામ સુખ સંપત્તિનુ મૂળ. અને પરમગતિ પામવા માટેનું પરમ સાધન કોઈ હોય તો વિશ્વકલ્યાણી ભગવંત અરિહંતપ્રભુનું ધર્મશાસન. ધર્મનું અનુશાસન જે સ્વીકારે છે એ પોતાની જાતને ભવજલથી પાર ઉતારે છે. એનો મહામૂલ્યવાન આ ધર્મ... સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપે પ્રભુએ પ્રરૂપ્યો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ સમ્યગ્દર્શન (શ્રદ્ધા) સમ્યજ્ઞાન (સમજણ સાચી) સમ્યફચારિત્ર (સવર્તન) એજ સચ્ચિદાનંદ-સહજાનંદ સ્વરૂપ સિદ્ધાશિલાસ્થિત મોક્ષનો મહાનું માર્ગ છે. આ માર્ગ કાંઈ હવાઈ, દરિયાઈ, પર્વતીય કે ભૂમિનો નથી પણ આત્માના વિશુદ્ધ પરિણામનો છે. દેવ ગુરુ ધર્મ અને તત્ત્વ પ્રત્યે અહોભાવ બહુમાન વિનય સ્વરૂપ શ્રદ્ધાનો આત્મવિશુદ્ધ પરિણામ એ સમ્યગ્દર્શન છે. - દેવ-ગુરુ-ધર્મ તત્ત્વની પાકી સમજણ ભેદ પ્રભેદો સહિતનું એનું વિશિષ્ટ જ્ઞાનરૂપ આત્મવિશુદ્ધ પરિણામ એ સમ્યજ્ઞાન છે. અને જેના માટે શ્રદ્ધા છે જેની આવી સુંદર સમજણ તેને મન વચન કાયાથી આદરવાની આચરવાની સંભાવના અને આચરણારૂપ આત્મવિશુદ્ધ પરિણામ એનું નામ છે – સમ્યગ્વારિત્ર તત્ત્વચિ-તત્ત્વ અવબોધ તત્ત્વ પરિણતિ કહો કે સ્કૂલ ભાષામાં સાચી શ્રદ્ધા, સાચી સમજણ, સાચું સદ્વર્તન કહો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર છે. આ ત્રણે ત્રણ અધ્યાત્મમાર્ગ ચિંતામણી રત્ન સમાન મહામુલ્યવાન અને દુર્લભ છે. માટે આ ત્રણની જોડીને જ જ્ઞાનીઓ એ રત્નત્રયી કહી છે. જિનશાસનની તમામ આરાધના આ રત્નત્રયીનીજ આરાધના જ છે. માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર Page #10 -------------------------------------------------------------------------- ________________ આદિ અનેક કક્ષા એ રહેલો જીવ. આ રત્નત્રયીની સુંદર આરાધના કરી શકે. રત્નત્રયીની આરાધનાની સુંદર સમજણ અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો અમારા જ્ઞાનાવરણીય કર્મનો જ્ઞાનના અંતરાયોનો પણ ભાવિમાં નાશ થાય એવા એક શુભઆશયથી આ “રત્નત્રયી ઉપાસના” પુસ્તકનું આયોજન ખરાદિલથી અને ખરાભાવથી લાભાર્થી આ પરિવારે કર્યું છે. આખા’ય પુસ્તકમાં પોતાનું નામ પણ ક્યાંય ઉલ્લેખ ન કરાવાની આ પરિવારની ઉદાત્ત ભાવના અમારા હૃદયને પણ સ્પર્શી ગઈ. વિ.સ. ૨૦૫૯નું લબ્ધિ વિક્રમગુરુપ્રવચન શ્રદ્ધેય સમતાનિધિ શાસન પ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી યશોવર્મ સૂ.મ.સા. પં. પ્ર. પદ્મયશ વિ.મ. પં. વીરયશ વિ.મ. પં. અજિતયશ વિ.મ.સા. આદિઠાણાના ચાતુર્માસ દરમીયાન આ પુસ્તકને પણ તપાસવાનું થયું. જરૂરી શાસ્ત્રીય સુયોગ્ય માર્ગદર્શન પણ આપવાનું થયું. આ પુસ્તક પ્રકાશનમાં અનેક ગુરુભગવંતોના, વડિલોના, પંડિતોના આશિર્વાદ તથા માર્ગદર્શનો પ્રાપ્ત થયા તથા અનેક પુસ્તકોમાંથી અનેક માહિતીઓ પ્રાપ્ત થઈ તે તમામ લેખકો, પ્રકાશકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ પુસ્તકમાં શબ્દ શદ્ધિકરણ માટે શ્રી ચંપકભાઈ પ્રાણજીવનભાઈ મેહતા (પંડિત)નો તથા ‘દિવ્ય દર્શન ટ્રસ્ટ' દ્વારા પ્રકાશિત Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘જૈન જ્યોતિર્ધર ચિત્ર દર્શન' માંથી વાર્તા વિભાગમાં કલર ફોટાઓ છાપવાની પરવાનગી આપવા બદલ શ્રી મયંકભાઈ પી. શાહનો અને આચાર્ય શ્રીમદ્ વિજયકિર્તિચંદ્રસૂરીજી મ.સા. દ્વારા લીખીત ‘અંતરનાં અજવાળા’ પુસ્તકમાંથી અમુક વાર્તાઓ છાપવા બદલ તેઓનો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ તથા વિશેષથી આ પુસ્તકનું સમયસર તથા સુંદર મુદ્રણ કામ કરી આપવા બદલ મે. પારસ પ્રીસના શ્રી નિલેશ (રાજુભાઈ) પારેખ તથા સુંદર લેઆઉટ - ડિઝાઈનીંગ તથા ટાઇપસેટીંગ માટે મે. ક્રીએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખ અને તમામ સ્ટાફના સાથ સહકારને ક્યારેય ભૂલાશે નહિ. | પ્રાન્ત “રત્નત્રયી ઉપાસના” દ્વારા રત્નત્રયીની પરમ ઉપાસના કરી સકલ કર્મનો ક્ષય કરી અનંતજ્ઞાન દર્શન ચારિત્ર અને આનંદમય મુક્તિપદ આપણે સહુ પામીએ એજ એક શુભાભિલાષા. ગુરુપાદ પદ્મરણ દ.પં. અજિતયશવિજયગણિ ૧૨-૧૧-૨૦૦૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય તીર્થ ગિરીવર દરિશન વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે Page #13 -------------------------------------------------------------------------- ________________ 20 Page #14 -------------------------------------------------------------------------- ________________ လေး મહાવિદેહ સ્થિત વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૯) ૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ અનાનુપૂર્વી ગણવાની રીત પાંચ પદ ૧) આંક એક આવે ત્યાં “નમો અરિહંતાણં” બોલવું. ૨) આંક બે આવે ત્યાં ‘નમો સિદ્ધાણં' બોલવું. ૩) આંક ત્રણ આવે ત્યાં ‘નમો આયરિયાણં' બોલવું. ૪) આંક ચાર આવે ત્યાં “નમો ઉવજઝાયાણં' બોલવું. ૫) આંક પાંચ આવે ત્યાં “નમો લોએ સવ્વસાહૂણં' બોલવું. અંકની સંખ્યાવાળું તે તે પદ ઉપર પ્રમાણે બોલવું-ગળવું અને તેનો અર્થ હૃદયમાં વિચારવો. દરેક પદની સાથે ૐ હ્રી શ્રી એ મન્તાક્ષરો બોલતા ફાવે તો વિશેષ ફળદાયક છે. -: દુહા : અનાનુપૂર્વી ગણજ્યો જોય, - છમાસિ તપનું ફલ હોય; સંદેહ નવ આણો લગાર, નિર્મલ મને જપો નવકાર ૧. શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક, ( દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અનાનુપૂર્વી જે ગણે, ' તે પાંચસે સાગરના પાપન એક નવકારે હણે રા અશુભ કર્મ કે હરણકું, : મંત્ર બડો નવકાર; વાણી દ્વાદશ અંગ મેં, દેખ લીયો તત્ત્વસાર. Page #16 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. * ૧) શ્રી ઋષભદેવ ભગવાન ૨) શ્રી અજીતનાથ ભગવાન Office ૩) શ્રી સંભવનાથ ભગવાન ૪) શ્રી અભિનંદન ભગવાન Page #17 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના 3 ૩ ૫ જ ૧ ૫ જ | w છ | છ | | ૨ | | | ૪૩ ૧ ૫ ૧ નામી દિ840થી ૨ “નમો સિહાણ ૩ °ાણી આ00ા0િાણી ૪ નો હવાલાથાણી પ ‘નમો લોએ સવ્વસાહૂણં’ Page #18 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૫) શ્રી સુમતિનાથ ભગવાન ૬) શ્રી પદ્મનાથ ભગવાન ૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ૮) શ્રી ચંદ્રપ્રભુ ભગવાન Page #19 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૧ ૨ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ૫ ૪ ૨ ૧ ૧ ૩ ૨ ૪ ૧ ૫ ૨ ૫ ૧ ૨ ૨ ૫ ૧ ૩ ૪ ૫ ૨ ૧ ૩ ૪ ૨ ૧ ૫ ૪. ૨ ૩ ૫ ૧ ૪ ૨ ૫ ૩ ૧ ૪ ૫ ૩ ૫ ૨ ૩ ૫ ૨ ૩ ૨ ૧ ૧ ૧ ૪ ૪ ૪ | ૫ ૩ ૧ ૨ ૪ ૧ વાટકીઓ આરિહંતાણી ૨ “નમો સિદ્ધાર્થ ૩ દ્વારકી છાયાચિાળણી ૪ નામો ઉલાજવાણી પ ‘નમો લોએ સવ્વસાહૂણં’ Page #20 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૯) શ્રી સુવિધિનાથ ભગવાન ૧૦) શ્રી શીતલનાથ ભગવાન ૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન ૧૨) શ્રી વાસુપૂજ્ય ભગવાન Page #21 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૪ ૫ ૩ ૧ ૨ ૪ ૪ ૩ ૩ ૧ ૫ ૪ ૩ જ | છ | ૨ ૫ | ૫ ૩ ૪ ૩ ૧ ૫ ૨ ૩ ૧ ૩ ૨ ૩ | ૨ ૨ ૨ ૩ ૩ ૩ જ પ ૨ | ૧ ૧ ૩ ૩ ૫ ૪૧ ૨ ૩ ૫ ૪ ૨ ૧ સ્વામી હિંanણી ૨ નામો સિહાણ ૩ નીટીઓ આnયાદિથnણી | ૪ “નમો ઉવાચાણી? પ ‘નમો લોએ સવ્વસાહૂણં’ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩) શ્રી વિમલનાથ ભગવાન ૧૫) શ્રી ધર્મનાથ ભગવાન Cory રત્નત્રયી ઉપાસના ૧૪) શ્રી અનંતનાથ ભગવાન Cour R ૧૬) શ્રી શાંતિનાથ ભગવાન Page #23 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૫ ૨ ૧ ૩ ૫ ૪ ૨ ૩ ૧ ૧ ૨ ૩ ૪ ૨ (૫ ૧ ૩ ૩ ૫ ૧ ૪ ૨ ૫ ૩ ૧ ૪ ૨ ૫ ૨ ૫ ૨ ૧ ૨ ૧ ૪ | ૫ ૩ ૨ ૩ ૪ ૫ ૧ ૨ | | ૧ ૩ ૫ ૪ | ૫ ૪ ૩ ૨ ૧ ૩ ૨ ૫ ૧ ૩ ૨ ૩ ૨ | ૪ ૪ ૫ ૩ ૧ ૨ | 2 ૫ ૪૩ ૧ ૨ ૧ વાણી અહિલ0થી ૨ “બાણી લિાણી? ૩ વાગી] આnયા0િ09 ૪ બીજી છાશાહી ૫ ‘નમો લોએ સવ્વસાહૂણં’ Page #24 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના \'4 ' 3 જી / દયારે ૧૭) શ્રી કુંથુનાથ ભગવાન ૧૮) શ્રી અરનાથ ભગવાન i s a 2 | N \ \P ૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન ૨૦) શ્રી મુનિસુવ્રત ભગવાન Page #25 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૩ ૫૨. ૪ ૩ ૨ ૫ ૩ ૪૧ به ૨૧ به ૩ ૧ ૩ ૧ ૪ ૫ ૩ ૨૧ ૫ ૪ ૨ ૩ ૧|| ૫ ૪ | ૩ ૨૧ ૧ વાટકી જાધિ80° ૨ “નાઓ સિહાણ ૩ બાકી 00ાસ્ટિાણી જ “નામો ઉવાચ્છાયાણ ૫ ‘નમો લોએ સવ્વસાહૂણં’ Page #26 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૨૧) શ્રી નમિનાથ ભગવાન ૨૨) શ્રી નેમનાથ ભગવાન ક 3 ૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન ૨૪) શ્રી મહાવીર ભગવાન Page #27 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. અનાઝુિણાલી' ચાણલા'ની રીતા આ નવ પદ ૧) આંક એક આવે ત્યાં ‘નમો અરિહંતાણં' બોલવું. ૨) આંક બે આવે ત્યાં ‘નમો સિદ્ધાણં' બોલવું. ૩) આંક ત્રણ આવે ત્યાં ‘નમો આયરિયાણં' બોલવું. ૪) આંક ચાર આવે ત્યાં “નમો ઉવન્ઝાયાણં' બોલવું. ૫) આંક પાંચ આવે ત્યાં “નમો લોએ સવ્વસાહૂણં' બોલવું. ૬) આંક છ આવે ત્યાં ‘નમો દંસણસ્સ” બોલવું. ૭) આંક સાત આવે ત્યાં ‘નમો નાણસ્સ' બોલવું. ૮) આંક આઠ આવે ત્યાં ‘નમો ચારિત્તસ્ય” બોલવું. ૯) આંક નવ આવે ત્યાં ‘નમો તવસ્સ’ બોલવું. અંકની સંખ્યાવાળું તે તે પદ ઉપર પ્રમાણે બોલવું-ગાગવું અને તેનો અર્થ હૃદયમાં વિચારવો. દરેક પદની સાથે છે હી* શ્રી એ - મન્તાક્ષરો બોલતા ફાવે તો વિશેષ ફળદાયક છે. -: દુહા :અનાનુપૂર્વી ગણજ્યો જોય, છમાસિ તપનું ફલ હોય; સંદેહ નવ આણો લગાર, નિર્મલ મને જપો નવકાર ના શુદ્ધ વસ્ત્ર ધારી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અનાનુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરના પાપને હણે રા અશુ ભ કર્મ કે હરણકું, મંત્ર બડો નવકાર; વાણી દ્વાદશ અંગ મેં, દેખ લીયો તqસાર. ત્ર EF Page #28 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના પંચક્રોડસહ શ્રી પુંડરીક સ્વામી સિધ્યા વિનયવંત શ્રી ગૌતમસ્વામીને નમઃ મન:પર્યવ જ્ઞાનધારકપંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી \ છેદ ૫ એક VISTAR 11 SEM IND ગણધારક શ્રી સુધર્મા સ્વામીને નમઃ ગણધારક શ્રી જંબુ સ્વામીને નમઃ Page #29 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૧૯૫૮૪૩૬૨૭ ૬ ૨૭ ૧૯૫૮૪ ૩ ૮૪ ૩૬૨૭ ૧૯ ૫ ૨૭૬ ૪૩૮૯૫૧ ૪૩૮ ૯૫૧૨૭ ૬ ૯૫૧ ૨૭૬૪૩ ૮ ૫૧૯૩૮૪૭૬ ૨ ૭૬ ૨૫૧૯૩૮૪ ૩૮૪૭૬ ૨૫૧ ૯ ૩૮૪૫૧૯૭૬ ૨ ૫૧ ૯૭૬૨૩૮ ૪ ૭૬ ૨૩૮૪૫૧ ૯ ૪૩૮ ૯૫૧૨૭ ૬ ૯૫૧ ૨૭૬૪૩ ૮ ૨૭૬ ૪૩૮૯૫૧ ૮૪ ૩ ૧૯૫૬૨ ૭ ૧૯૫૬૨૭૮૪ ૩ ૬ ૨૭ ૮૪ ૩૧૯ ૫ ૨૬૭૯૧૫૮૩૪ ૯૧૫૪૮૩૬૭ ૨ ૪૮૩૨૬૭૧૫૯ ૧૫૯૬૭૨૩૪ ૮ ૮૩૪ ૧૫૯૭૨૬ ૩૭૨૮૩૪૫૯ ૧ ૭૨૬ ૩૪૮૯૧ ૫ ૫૯૧૭૨૬૪૮ ૩ ૩ ૩૪૮૫૯૧૨૬ ૭ ૪૨૯૩૭૫૮૬ ૧ ૩૭૫૮૬૧૪૨ ૯ ૮૬ ૧૪૨૯૩૭૫ ૧૮૨૯૪૫૩ ૭ ૨૯૪ ૭૫ ૩૧૮ ૬ ૭૫૩ ૧૮૯૪ ૨ ૫૩૭૯૪૨૬૧ ૮ ૧૮૬૫૩૭૨૯૪ ૯૪૨ ૧૮૬૭૫ ૩ 1 नमी अरिहंता ૩ વષો આરિણી-૪ નો ઉવજ્ઝાયાણં ૫‘નમો લોએ સવ્વસાહૂણં’ - એસી પીચ પોકારો સભ્ય પાવપણાસણો ૮ બગલાણી ૭ સભ્યસિ પર હવઈ નીગાલ Page #30 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના પ્યારા પાર્વપ્રભુની અધિષ્ઠાયિકા ધર્મની આદિ કરનારા આદિનાથજીની અધિષ્ઠાયિકા / \ / SUN AN \ \ એકાવતારી શ્રી પદ્માવતી દેવીને પ્રણામ શ્રી ચક્રેશ્વરી દેવીને પ્રણામ બાલબ્રહ્મચારી નેમનાથજીની અધિષ્ઠાયિકા શાંતિદાયક શાંતિનાથજીની અધિષ્ઠાયિકા શ્રી અંબિકા દેવીને પ્રણામ શ્રી નિર્વાણી દેવીને પ્રણામ Page #31 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના છે ૫૧ ૯ ૩૮૪૬૨ ૭ ૩૮ ૪ ૭ ૬ ૨ ૧૯ ૫ ૭૬ ૨ ૫ ૧૯૮૪ ૩ ૪ ૩૮ ૯ પ૧ ૨૭ ૨૭ ૬ ૭ ૬૪ ૪ ૩૭ ૮ ૪ ૩ ૬ ૨૭૫૧ . = ૨ ૭ ૧૯૫ ૩૮ ૪ ૩ ૬ ૨૭૫૧ ૯ ૮૪ ૩૭૬ ૨ ૨ ૭ ૬૪ ૩. ૪ ૩૮૯૫ ૮ ૯ પ૧ ૨૭ ૫ ૧૯૮૪ ૩૮ ૪ ૭ ૬ ૨ ૧૯ ૫ પ૧૯ ૩ ૮૪ ૬ ૨ - 3 U ૪ 9 ળ ૨ - ૫ ળ | = ક ૪ ૨૭ ૧૯પ૩ ૮ ૭ ૨ ૧ ૩ ૪૮૫૯ ૧ ૩૪ ૮ ૫૯ ૧૭ ૨ ૬ પ૯ ૧૭ ૨૬૩૪ ૮ ૧૫૯ ૮ ૩૪૬૭, ૨ ૧ ૫૯૮ ૩ ૮ ૩ ૪ ૨ ૬૭૫૯ ૧ ૬૭ ૨ ૯ ૧૫૩૪ ૧ પ૯ ૪ ૮ ૩ ૭ ૨૬ ૮ ૩૪ ૮ ૧પ૯૬૭) س ૧ | ૧ ૫ પ૯ ૧ ૬ ૭ ૨૮ ૩ ૪ ૯૧ ૪૮ ૩ પ૯ છ ع ૨૬ ૭ ૪ ૮ ૪૮ ૩ ૯ ૧પ૨ ૬ ૭ ૯૧ ૫ ૨ ૬૭૪૮ ૩ છે S ૨૬ ૭ ૩ ૪૮ ૯ ૧ ૫ ૧ %Eો અરિહંતાઈ ૨ જાળી કિલ્લાથી ૩ % થાળી ૫ ‘નમો લોએ સવ્વસાહૂણં’ ૬ એસ પીણ હીરો” છ જs[પાણી૮ વાલાણી જી હોસિજ ૯ vી હgઈ શકે Page #32 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. શાસન રક્ષક શ્રી મણિભદ્ર વીરને પ્રણામ ધાખાના શ્રી ભદ્રવિજયજી મ.સા.ના પગલા Page #33 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના N ૯ ૧ ૫ ૨ ૬૭૪૮ ૩ ૪૮ ૩ ૯ ૧પ૨ ૬ ૭ ૨ ૬૭ ૪ ૮ ૩૯ ૧ ૫ ૮ ૩ ૪ ૬૭ ૨ ૧ ૫ ૯ ૬૭ ૨ ૧ ૫૯ ૮ ૩ ૪ ૧પ૯ ૮ ૩૪૬૭ ૨ પ૯ ૧ ૭ ૨૬ ૩૪ ૩૪ ૮ ૫૯ ૧૭ ૨ ૬ ૭ ૨ ૬ ૩ ૪૮૫૯ ૧ ૧૯ ૨ ૩ ૪૮ ૬૨ ૭ ૮૪ ૩ ૭ ૨ ૬ ૧૯ ૫ ૬ ૨૭ ૫૯ ૧૮૪ ૩ ૨૭ ૬ ૮ ૩ ૪૯૫ ૧ ૪ ૩૮ ૧ પ૯૨ ૭ ૬ ૯૫ ૧ ૬૭ ૨૪ ૩ ૮ ૭ ૬ ૨ ૯ ૧૫ ૩૮ ૪ પ ૧ ૯ ૪ ૮ ૩૭ ૬ ૨ ૩૮ ૪ ૨ ૬૭ ૫૧ ૯ | ૩પ૭ ૯૪ ૨ ૬૮ ૧ ૮ ૧ ૧ ૨ ૩૭ ૨ ૪ ૯ ૪૯ ૨ ૧ ૮ ૬૭ ૩ ૫ ૨ ૪ ૯ ૬ ૧૮પ૭ ૩ ૬૮ ૧૭ ૫ ૩૯૨ ૪ ૭ ૩ ૫ ૨ ૯૪ ૧ ૧ ૮ ૩ ૪ ૨ ૯૮ ૧ ૬ ૧ ૬ ૮ ૩૭૫૪૯ ૨ ૯૨ ૪ ૮ ૬૧ ૩૫ ૭ ૯ ૨ ૪ ૮ ૬૧ ૩ ૫૭ ૧૬૮ ૩ ૭ ૫૪૯ ૨ પ૭ ૩ ૪ ૨૯૮ ૧ ૬ ૭ ૩ ૫ ૨ ૯૪ ૧૬ ૮ ૬૮ ૧ ૭ ૫ ૩૯ ૨૪ ૯ ૧ ૧૮૫૭ ૩ ૪૯ ૨ ૧ ૮ ૬૭ ૩ ૫ ૮ ૧ ૬ ૫ ૩૭ ૨ ૪ ૯ ૩પ૭ ૯ ૪ = ૨ ૧ %ણો અરિહંતાઈ ૨ તાણી શિલાણી ૩ કી બારિયાઈ ૪ “હાઈ ૫ ‘નમો લોએ સવ્વસાહૂણં’ ૬ સતી | પાટીદારો ૭ ) ISJપાણી® ૮ ગાલાણી જી રાશિ ૯ શ્રી @gઈ કાલે Page #34 -------------------------------------------------------------------------- ________________ 116 ભગવાનની માતાનાં ચૌદ સ્વપ્ન Page #35 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ભગવાનનો મેરૂપર્વત ઉપર મહામસ્તકાભિષેક Page #36 -------------------------------------------------------------------------- ________________ L તીર્થકર ભગવાનનામઅષ્ટપ્રાતિહાર્ય तीर्थकरदेवों के विहार की Page #37 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના આ પારસા મા પોતાના જાપ મંત્ર : ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જેના ગુણોને વર્ણવા શ્રુતસાગરો ઓછા પડે, ગંભીરતાને માપવા સહુ સાગરો પાછા પડે, જેની ધવલતા આગળે ક્ષીરસાગરો ઝાંખા પડે, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૧) જેના વદનનું તેજ નિરખી સૂર્ય આકાશે ભમે, વળી નેત્રના શુભ પીયૂષ પામી ચંદ્ર નિશાએ ઝગે, જેની કૃપાવૃષ્ટિ થકી આ વાદળાઓ વરસતાં, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૨) અતીત ચોવીશી તણા નવમા શ્રી દામોદર પ્રભુ, અષાઢી શ્રાવક પૂછતા કો' માહરા તારક વિભુ, ત્યાં જાણતા પ્રભુ પાર્શ્વને પ્રતિમા ભરાવી પૂજતા, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૩) સૌધર્મ કલ્પાદિ વિમાને પૂજ્યતા જેની રહી, વળી સૂર્ય ચંદ્ર વિમાનમાં પૂજા થઈ જેની સહી, જે નાગલોકે નાથ બનીને શાંતિ સુખને અર્પતા, ‘‘શંખેશ્વરા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૪) આ લોકમાં આ કાળમાં પૂજાય આદિકાળથી વળી નમિવિનમિ વિદ્યાધરો જેને સેવે બહુમાનથી, ત્યાંથી ધરણપતિ લઈ પ્રભુને નિજભવન પધરાવતા, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૫) જરાસંઘની વિદ્યા જરા જ્યાં જાદવોને ઘેરતી, નેમિ પ્રભુ ઉપદેશથી શ્રીકૃષ્ણ અટ્ઠમને તપી, પદ્માવતી બહુમાનથી પ્રભુ પાર્શ્વ પ્રતિમા આપતી, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૬) જેના ન્હવણથી જાદવોની જરા દૂરે ભાગતી, શંખધ્વનિ કરી સ્થાપતા ત્યાં પાર્શ્વની પ્રતિમા ખરી, જેના પ્રભાવે નૃપગણોના રોગ સહુ દૂરે થતા, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૭) જેના સ્મરણથી ભવિકના ઈચ્છિત કાર્યો સિદ્ધતાં, જે નામથી પણ વિષધરોના વિષ અમૃત બની જતાં, જેના પૂજનથી પાપીઓના પાપ-તાપ શમી જતાં, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૮) જ્યાં કામધેનુ કામઘટની સુરતરું પાછા પડે, ચિંતામણિ પારસમણિના તેજ જ્યાં ઝાંખા પડે, મણિ મંત્ર તંત્ર ને યંત્ર જેના નામથી ફળ આપતાં, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૯) I call Page #38 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ઇ ... 05/ft. (૧) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ શંખેશ્વર, વાયા-હારીજ, તા.સમી, (ગુજ.) » હ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જેના ગુણોને વર્ણવા શ્રુતસાગરો ઓછા પડે, ગંભીરતાને માપવા સહુ સાગરો પાછા પડે, જેની ધવલતા આગળ ક્ષીરસાગરો ઝાંખા પડે, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. BASES 290CS (૨) શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્રી જીરાવલા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. જીરાલ્લા, તા. રેવદર, વાયા-આબુરોડ, જિ. સિરોહી (રાજ.) ઉં હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ જે જીર્ણ કરતાં ક્ષણમહીં મોહાદિભાવો ભવ્યના, સહુ સૂરિવરો જશ ધ્યાનથી ઈચ્છિત કાર્યો સાધતા, ને પ્રતિષ્ઠાદિક કાર્ય જેના નામ મંત્રથી સિદ્ધતા, ‘‘જીરાવલા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. NO ( RSGUદીકરી પર ભાર છે (૩) શ્રી કેશરીયા પાર્શ્વનાથ શ્રી કેશરીયા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ મુ.પો. ભદ્રાવતી-૪૪૨૯૦૨ (મહા.) ઉં હ્રીં શ્રી કેશરીયા પાર્શ્વનાથાય નમઃ જે સ્વપ્ન આપી પ્રગટતા ને સંકટો સહુ છેદતા; વીતરાગતા મુખ પર દિસે પણ તે છતાં મન મોહતા; ભદ્રાવતીમાં શોભતા ને ભદ્રતા વરસાવતા; “કેશરીયા’’ પ્રભુપાર્શ્વને ભાવે કરૂં હું વંદના. Page #39 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૪) શ્રી સ્થંભન પાર્શ્વનાથ શ્રી સ્થંભન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. ખારવાડો, પો. ખંભાત, જિ. ખેડા, વાયા-આણંદ-૩૮૮૧૨૦ ૐ હ્રીં શ્રી સ્થંભન પાર્શ્વનાથાય નમઃ અતીત ચોવીસી તણા નેમિપ્રભુ ઉપદેશથી; આષાઢી શ્રાવક પૂજતા નીલમ તણા પ્રભુ પાર્શ્વજી; નાગાર્જુનને આઠમા બલદેવજી પણ પૂજતા; ‘“સ્તંભનજી’’પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. JEE (૬) શ્રી જોટીંગડા પાર્શ્વનાથ શ્રી જોટીંગડા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. મુજપુર, તા. સમી, જિ. મહેસાણા-૩૮૪૨૪૦ ૐ હ્રીં શ્રી જોટીંગડા પાર્શ્વનાથાય નમઃ મુજપુર નિવાસી અંતરે મુજવાસ કરજો હે પ્રભુ, જોટીંગનો ભય વારતા પ્રભુ પાર્શ્વ હું તુજને ભજું, જોટો જડેના ત્રણ ભુવનમાં તેહથી જોટીંગડા, ‘‘જોટીંગડા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૫) શ્રી મનમોહન પાર્શ્વનાથ શ્રી મનમોહન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. કંબોઈ, તા. ચાણસ્મા, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી મનમોહન પાર્શ્વનાથાય નમઃ જે સ્નાત્રજળથી ભવિકના સહુ દુ:ખ દર્દો કાપતા; દિવ્ય પ્રભાવ પ્રકાશથી સહુ યાત્રીને હરખાવતા; અદ્ભુત બિંબના દર્શને સહુ ભવ્યના મન મોહતા; ‘“મનમોહના’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. SMICS CARAUSSAGESUND Se SUJESUS Page #40 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. | (૭) શ્રી શંખલા પાર્શ્વનાથ શ્રી શંખલા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. શંખલપુર, સ્ટે. બેચરાજી, તા. ચાણસ્મા, જિ. મહેસાણા ઉં હીં શ્રી શંખલા પાર્શ્વનાથાય નમઃ જેમ શંખના નિઘોષથી સહુ શત્રુગણ ભય પામતા, તેમ શંખલા પ્રભુપાર્શ્વઝ પણ આપદાને ટાળતા, શંખલપુરમાં શોભતા ને ત્રણ ભુવન અજવાળતા શ્રી શંખલા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૮) શ્રી ગંભીરા પાર્શ્વનાથ શ્રી ગંભીરા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ મુ.પો. ગાંભુ, તા. ચાણસ્મા, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી ગંભીરા પાર્શ્વનાથાય નમઃ જે રજતની મુદ્રા દઈને દુઃખ દોહગ ડારતા, ગાંભુ નગરમાં બેસણું લઈ મોહમલ્લ વિદારતા, ગાંભીર્ય મુખ પર ઓપતું પણ આપતા જે પ્રસન્નતા, તે “ગંભીરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૯) શ્રી ગાડલીચા પાર્શ્વનાથ શ્રી ગાડલીયા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. માંડલ, તા. વીરમગામ-૩૮૨૧૩૦ ઉં હ્રીં શ્રી ગાડલીયા પાર્શ્વનાથાય નમઃ માંડલ મંડન હે પ્રભુ ! મુજ આતમા અજવાળજો, કો’ ગારુડી મંત્ર ફેંકીને મોહવિષ ઉતારજો, જે દુર્ગતિપંથે જતું મુજ ગાડું પાછું વાળતા, ‘‘ગાડલીયા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 200 Page #41 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૧૦) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ, બાવલા–ખેરા રોડ, મુ.પો. ધોળકા, જિ. અમદાવાદ ૐ હ્રીં શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ દીક્ષાગ્રહી કાદંબરી વનખંડમાંહી પધારતા, । કુંડ સરોવરને તીરે કાઉસગ્ગ ધ્યાનને ધ્યાવતા, હસ્તિ વડે જ્યાં કમળથી પ્રભુ પાર્શ્વની થઈ પૂજના, “કલિકુંડ” શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 29 : ISIS (૧૨) શ્રી મૂલેવા પાર્શ્વનાથ શ્રી મૂલેવા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ૐ હ્રીં શ્રી મૂલેવા પાર્શ્વનાથાય નમઃ જે સર્વ રિદ્ધિ સિદ્ધિના ને ઉન્નતિના મૂળ છે, જે રાજનગરની સંપદા ને શાંતિ સુખના મૂળ છે, જેના પ્રભાવિક દર્શને સહુ ભાવિકો નિત આવતા, “શ્રી મૂલેવા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. C (૧૧) શ્રી શામળા પાર્શ્વનાથ શ્રી શામળા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શામળાજીની પોળ, મદનગોપાલની હવેલી પાસે, અમદાવાદ ૐ હ્રીં શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ જે રાજનગરે રાજ કરતા, રાજ દેતાં મુક્તિનું, શ્રી શામળા પ્રભુ પાર્શ્વજી ફળ માંગુ તારી ભક્તિનું, મુજ આતમાની શામળી સહુ કર્મ રજ દૂર કાઢતા, “શ્રી શામળા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 42ની પ GST, S Page #42 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના | (૧૩) શ્રી હીંકાર પાર્શ્વનાથ શ્રી ઈંકાર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ઉં હ્રીં શ્રીં હ્રીંકાર પાર્શ્વનાથાય નમઃ પદ્માવતી માતાતણું હ્રીંકાર બીજ ગણાય છે, જેમાં બિરાજ્યા પાર્શ્વપ્રભુ હીંકાર નામ ગવાય છે, જેના નામમંત્રથી સર્વ કાર્યો સિદ્ધતા ક્ષણવારમાં હકાર’’ પારસનાથને ભાવે કરું હું વંદના. s ISS (૧૪) શ્રી સુખસાગર પાર્શ્વનાથા શ્રી સુખસાગર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ અમદાવાદ ઉં હ્રીં શ્રી સુખસાગર પાર્શ્વનાથાય નમઃ તુમ સુખની ઊપમા જડે ના ઈન્દ્રના આવાસમાં, તુમ સુખ એક પ્રદેશનું નવિ માયે લોકાકાશમાં, સુખીયા કરો આ દાસને વિનવી રહ્યા તુજ આશમાં, સુખસાગરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. | (૧૫) શ્રી મુહરિ પાર્શ્વનાથ શ્રી મુહરિ પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ | મુ.પો. ટીંટોઈ, જિ. સાબરકાંઠા ઉં હ્રીં શ્રી મુહરિ પાર્શ્વનાથાય નમ: હે જગતના જગદીશ જગચિંતામણિમાં તાહરી, સ્તવના કરી ગૌતમે પ્રભુએ અરજ સુણજો માહરી, દુ:ખદુરિતનું ખંડન કરીને મોક્ષ દેજે મોહ હરી. “શ્રી મુહરી” પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના. Page #43 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. (૧૬) શ્રી પોશીના પાર્શ્વનાથ શ્રી પોશીના પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. નાના(સાબલી), પોશીના, તા. ઈડર, જિ. સાબરકાંઠા ઉ હીં શ્રી પોશીના પાર્શ્વનાથાય નમઃ જે ધ્વજ તણા સંકેતથી યાત્રીના વાવડ આપતા, જે પ્રગટતા ખેતર ખેડુંતા તેજપુંજથી ઓપતા, સહુ દુર્ગુણોને શોષી લઈને સગુણોને પોષતા, “શ્રી પોશીના'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Rપાઉં ના જમ (૧૭) શ્રી વિષ્નાપહાર પાર્શ્વનાથ શ્રી વિનાપહાર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. મોટા પોશીના, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા ઉં હ્રીં શ્રી વિદનાપહાર પાર્શ્વનાથાય નમઃ જે સ્થાપના સમયે અગનનું વિઘન સહુ વિદારતા, વિજ્ઞાપહાર નામે પ્રભુજી જગતમાંહી ગાજતા, મોટા પોશીના તીર્થમાં રાજી બનીને રાજતા, ‘વિજ્ઞાપહારી” (પ્રભુ) પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૧૮) શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ શ્રી લિંગ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ બુદ્ધિસાગર સૂ. જૈન સમાધિ મંદિર, મુ.પો. વીજાપુર, જિ. મહેસાણા 3 હ શ્રી સ્કુલિંગ પાર્શ્વનાથાય નમ: સહુ કર્મગંજી કાજ જે અગ્નિ સ્ફલિંગ સમ ઝલકતા, ઉવસગ્ગહર ને નમિઉણથી જે પ્રભુસૂચિત થતા, વીજાપુરમાં બિરાજતા વીતરાગી પારસ માહરા, તે “સ્ફલિંગ” પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #44 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી કલ્યાણ પાર્શ્વનાથ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. કડી દરવાજા, મુ.પો. વીસનગર, મહેસાણા ૐ હ્રીં શ્રી કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ જે કૂપમાંથી પ્રગટતા ભવકૂપથી ઉગારવા, ને વીસનગરમાં વિરાજતા મોહવિષને ઉતારવા, કલ્યાણ કરતાં સૌ જીવોનું ત્રણ ભવોથી જે પ્રભુ, ‘‘કલ્યાણ’’ પારસનાથને ભાવે કરું હું વંદના. Asi રત્નત્રયી ઉપાસના (૧૯) શ્રી નાગફણા પાર્શ્વનાથ શ્રી નાગફણા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. વિહાર, તા. વીજાપુર, જિ. મહેસાણા (ઉ.ગુ.) ૐ હ્રીં શ્રી નાગફણા પાર્શ્વનાથાય નમઃ કાષ્ઠમાં જલતો ફણિધર તે ઉગાર્યો પ્રેમથી, ક્રોધે બળે મુજને નિહાળો ઓ પ્રભુજી, રહેમથી, ઉપસર્ગ કમઠે આદર્યો ત્યાં ફણા ફણિપતિએ ધરી, શ્રી ‘‘નાગફણા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૨૧) શ્રી મનોરંજન પાર્શ્વનાથ શ્રી મનોરંજન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.)-૩૮૪૦૦૧ ૐ હ્રીં શ્રી મનોરંજન પાર્શ્વનાથાય નમઃ ભવદુઃખખંડન નાથ નિરંજન મનોરંજન હે પ્રભુ ! હે વામાનંદન ત્રિજગવંદન શીતલચંદન હે વિભુ ! મહેશાજી રાજા આપનું પૂજન કરી મનરંજતા, ‘‘શ્રી મનોરંજન’” (પ્રભુ) પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #45 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૨૨) શ્રી સુલતાન પાર્શ્વનાથ શ્રી સુલતાન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સિદ્ધપુર, જિ. મહેસાણા-૩૮૪૧૫૧ ૐ હ્રીં શ્રી સુલતાન પાર્શ્વનાથાય નમઃ બાદશાહોના બાદશાહ છે તેથી જ તે સુલતાન છે, સહુ ભાન ભૂલી સમયનું તુજ ભક્તિમાં ગુલતાન છે, છે સિદ્ધપુર મંડન પ્રભુ જે સિદ્ધિ દેતા ભવ્યને, ‘‘સુલતાન’’ પારસનાથને ભાવે કરું હું વંદના. (૨૪) શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. પાલનપુર (ઉત્તર ગુજરાત) ૐ હ્રીં શ્રી પલ્લવીયા પાર્શ્વનાથાય નમઃ અતિ પાપી પ્રહલાદન રૃપે તુજ પાલવ પકડ્યો પ્રેમથી, પલ્લવિત થયો તસ કોઢ ગળતો દેહ પ્રભુ તુજ રહેમથી, પલ્લવિત કરો મુજ ધર્મવેલી તુજ કૃપા જલ રેલથી, ‘‘શ્રી પલ્લવીયા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. સુલતાન નાય >>>I (૨૩) શ્રી ડોસલા પાર્શ્વનાથ શ્રી ડોસલા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. પો. ઘોતા સકલાણા, જિ. બનાસકાંઠા (ગુજ.) ૐ હ્રીં શ્રી ડોસલા પાર્શ્વનાથાય નમઃ તુજ નામ એકસો આઠ છે પણ નાથ તું તો એક છે, તુજ ભક્તિથી મુજ મુક્તિ થાયે નેક એ મુજ ટેક છે, મુજ ગાડું મોક્ષે વાળજો, ઘરડા જ ગાડાં વાળતા, ‘‘શ્રી ડોસલા'’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 27/ Page #46 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. | (૨૫) શ્રી ભીલડીયા પાર્શ્વનાથ શ્રી ભીલડીયા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | મુ. ભીલડી, તા. ડીસા-૩૮૫૫૩૦ ઉં હ્રીં શ્રી ભીલડીયા પાર્શ્વનાથાય નમઃ નાની મજાની નાથ તારી અજબ સુંદર મૂરતી, પણ પ્રભાવે પરિપૂર્ણ પારસ આજ સુણી તુજ કરતી, સહુ કર્મ જીલ્લથી રક્ષજો શ્રદ્ધા તણી કરું આરતિ, ‘‘શ્રી ભીલડીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૨૬) શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શ્રી હેમચંદ્રાચાર્ય રોડ, પીપળાની શેરી, મુ.પો. પાટણ, જિ. મહેસાણા છે હીં શ્રી પંચાસરા પાર્શ્વનાથાય નમઃ જે પાંચ આશ્રવ વારતા પંચાસરા પ્રભુપાસજી, વનરાજ ભૂપે થાપીઆ બહુમાનથી ધરી આશજી, પ્રેમ કરી ભક્તિ પ્રભુ તુજ, માંગુ મુક્તિ વાસજી, | ‘પંચાસરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. છે, જે (૨૭) શ્રી કોકા પાર્શ્વનાથ શ્રી કોકા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ કોકાનો પાડો, મુ.પો. પાટણ, જિ. મહેસાણા ફે હીં શ્રી કોકા પાર્શ્વનાથાય નમઃ પ્રભાતમાં ઘડી ચાર જે પુજાય બની શંખેશ્વરા, ને-કો'ક દિ' તો રહેમ કરીને તારો અલવેસરા, તુજ હૃદયના કો’ક અંશમાં મુજને વસાવો ઈસરા, “શ્રી કોકા” પારસનાથને ભાવ કરું હું વંદના. Page #47 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૨૮) શ્રી કંકણ પાર્શ્વનાથ શ્રી કંકણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ઢંઢેરવાડા મહોલ્લા,મુ.પો. પાટણ, જિ. મહેસાણા. ૐ હ્રીં શ્રી કંકણ પાર્શ્વનાથાય નમઃ હાથ કંકણને પ્રભુ શું ? આરસી ધરવી પડે ? એમ નાથ કંકણ તાહરી ઓળખાણ શું કરવી પડે ? વીંછી નહી કરડે કદા તને પુષ્પ માલે પૂજતા, ‘શ્રી કંકણા (વીંછીયા)’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. MAQUESS OPGESUNDA (૩૦) શ્રી ધરણેંદ્ર પાર્શ્વનાથ શ્રી ધરણેદ્ર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ધમાસાની નેળ, અરવલ્લી પહાડી. ૐ હ્રીં શ્રી ધરણેત્રં પાર્શ્વનાથાય નમ: મેવાડના રાણા પ્રતાપે આપની પૂજા કરી, માભોમ કાજે સહાય ઈ કામના પૂરી કરી, ધરણેન્દ્રએ ભક્તિ કરી બહુમાન હૃદયમાં ભરી, “ધરણેન્દ્ર” પારસનાથને ભાવ કરું હું વંદના. Co 52753 SIF (૨૯) શ્રી ઘીયા પાર્શ્વનાથ શ્રી ઘીયા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ઘીયાનો પાડો, મુ.પો. પાટણ, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી ઘીયા પાર્શ્વનાથાય નમઃ અણહીલ પત્તને શોભતા કંબોઈયા પ્રભુપાસજી, ધૃતવણિજના દુઃખ દુરિત દર્દી આપે કીધા નાશજી, સંસાર દુ:ખે દુ:ખીયો છું આપને કહું ખાસજી, ‘‘શ્રી ઘીયા” પારસનાથને ભાવ કરું હું વંદના. BASI Page #48 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૩૧) શ્રી પદ્માવતી પાર્શ્વનાથ શ્રી પદ્માવતી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ નરોડા બજાર, મુ.પો. નરોડા, જિ. અમદાવાદ ઉં હ્રીં શ્રી પદ્માવતી પાર્શ્વનાથાય નમઃ પદ્માવતી બહુમાનથી હરદમ હૃદયમાં દયાવતી, સંકટ હરે તુજ ભક્તના ભક્તિ કરે એક ધ્યાનથી, જે નરોડા નગરી નિવાસી લોક શ્રદ્ધા પામતા, ‘પદ્માવતી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૩૨) શ્રી ધીંગડમલ્લ પાર્શ્વનાથ શ્રી ધીંગડમલ્લ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ જિનાલય પેઢી, જોગીવાડો, મુ.પો. પાટણ, જિ. મહેસાણા હું હ્રીં શ્રી ધીંગડમલ્લ પાર્શ્વનાથાય નમઃ ધીંગોધણી ગુજરાતનો જે જોગીવાડે જાગતો, ધીંગાણે જીતી મોહને વળી મલ્લ જિમ જે ગાજતો, મુજ હૃદયના સિંહાસને તું નાથ બનીને રાજતો, ધીંગડમલ્લ’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૩૩) શ્રી વાડી પાર્શ્વનાથ શ્રી વાડી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ ઝવેરી વાડી, મુ.પો. પાટણ, જિ. મહેસાણા ઉં હ્રીં શ્રી વાડી પાર્શ્વનાથાય નમઃ વાડીયુરેથી આવીયા ને પાટણ બિરાજીયા, મુજ હૃદયકમળે આવશો તો, કર્મ શત્રુ નાશીયા, વરસાવો કરુણાધાર અમ પર, ભવદાવાનલે દાઝીયા, શ્રી “વાડી’ પારસનાથને ભાવે કરું હું વંદના. Page #49 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના i llu) | (૩૪) શ્રી દૂધાધારી પાર્શ્વનાથ શ્રી દૂધાધારી પાર્શ્વનાથ જે. જૈન તીર્થ મંગળદાસભાઈનું ગૃહ મંદિર, બજારમાં, મુ.પો. નવા ડીસા 3 હ શ્રી દૂધાધારી પાર્શ્વનાથાય નમઃ વર્ષા કરી દૂધધારની વરસાવો કરુણાધારને, આ વિશ્વના શુભ સૌમ્યનો તું હી જ એક આધાર છે, વિશ્વાસ તારા પાર્શ્વજી કીધો છે તે તું નિભાવજે ‘દૂધાધારી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (iiiiiiiiiાઈ, IIIulium | (૩૫) શ્રી ટાંકલા પાર્શ્વનાથ શ્રી ટાંકલા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ ડંખ મહેતાનો પાડો, મુ. પાટણ, જિ. મહેસાણા ઉં હ્રીં શ્રી ટાંકલા પાર્શ્વનાથાય નમ: હે ટાંકલા પ્રભુપાસજી મુજ જીવનના શિલ્પી બનો, પાષાણ હું, લઈ ટાંકણું ને ઘાટ આતમનો ઘડો, જલપૂર્ણ ટાંકીથી પ્રગટીયા તેહથી તુમે ટાંકલા, ‘શ્રી ટાંકલા” પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના. (૩૬) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | પટેલ વાડો, મુ.પો. ખેડા, (ગુજ.) ઉં હ્રીં શ્રી ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ દુર્ગુણોની ભીડ વચ્ચે હું ભીંસાયો ભવમહીં, હે ભીડભંજન ! ભાંગજો ભીડ ભક્ત છું તારો સહી, વટવૃક્ષ નીચેથી પ્રગટતા ખેડા તીર્થે રાજતા, ‘ભીડભંજન’’ પારસનાથને ભાવે કરું હું વંદના. Page #50 -------------------------------------------------------------------------- ________________ - રત્નત્રયી ઉપાસના. (૩૭) શ્રી વણછરા પાર્શ્વનાથ શ્રી વણછરા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ | સ્ટે. મોભા રોડ, તા. ડભોઈ ઉં હ્રીં શ્રી વણછરા પાર્શ્વનાથાય નમ: જ્યાં જ્યોત કેશરની થતી ને ઉછળતી ઢાઢર નદી, તુજ ભક્તિથી સહુ શાંતિ પામે શોક ના રહેતો કદી, સમકીત કેશર જ્યોત મુજ મન, દીવડે પ્રગટાવજો, “શ્રી વણછરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૩૮) શ્રી કંસારી પાર્શ્વનાથ શ્રી કંસારી પાર્શ્વનાથ જે. જૈન તીર્થ ખારવાડો, મુ.પો. ખંભાત, જિ. ખેડા-૩૮૮૬૨૦ હીં શ્રી કંસારી પાર્શ્વનાથાય નમઃ કંસારી નગરના કંથ હે ભગવંત મુજ મન આવજો, મુજ કર્મ કંસ હણી પ્રભુ કંસારી બિરુદ નિભાવજો, સ્તંભન તીર્થો બિરાજીને થંભાવતા ભવિ ચિત્તડા ‘કંસારી” શ્રી પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના. (૩૯) શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ જે. જૈન તીર્થ સંઘવીની પોળ, મુ.પો. ખંભાત, જિ. ખેડા ઉં હ્રીં શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: ભૌતિક સુખને અર્પતું તે દિવ્ય ચિંતામણિ કહું, પણ મુક્તિ સુખને આપતા તે સોમ ચિંતામણિ હું, સંઘવીની પોળે બિરાજતા પદ્માવતી આરાધતા, ‘‘સોમ ચિંતામણિ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #51 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. (૪૦) શ્રી સાંવરા પાર્શ્વનાથ શ્રી સાંવરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ - બોરસદ ઉં હ્રીં શ્રી સાંવરા પાર્શ્વનાથાય નમઃ હે નાથ ! ચાંપાનેરથી પધારિયા ગાડા મહીં, ને બોરસદ ગાડું થંભાવી વાસ કીધો ત્યાં સહી, મુજ સાંવરા છો કેમ કરી પ્રભુ જાવ છો મુજને ભૂલી, ‘‘શ્રી સાંવરા'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Is , 550 51 5 6 (૪૧) શ્રી વારાણસી પાર્શ્વનાથ શ્રી વારાણસી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ શ્રી જૈન છે. તીર્થ સો., બી-૨૦/૪૬, ભેલપુર, વારાણસી (ઉ.પ્ર.) ૐ હ્રીં શ્રી વારાણસી પાર્શ્વનાથાય નમઃ વારાણસીએ વારવા ત્રણ જગતના ભવદુઃખને, પ્રાણત કલ્પથી આવતા પ્રભુપાસજી વામા ઘરે, વારાણસીએ જન્મ દીક્ષા નાણ પણ પ્રભુ પામતા, વારાણસી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૪૨) શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ શ્રીમાળી વગા, મુ.પો. ડભોઈ, જિ. વડો.-૩૯૧૧૧૦ ઉં હીં પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ પ્રગટપ્રભાવી નામ તારું નાથ સાચું હોય છે, કલિકાલમાં મુજને પ્રભુજી મુક્તિ સુખ દેખાડ તો, તુજ નામ સત્ય ઠરે જ છે મુજ આતમા આનંદતા, પ્રગટપ્રભાવી'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #52 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૪૩) શ્રી લોઢણ પાર્શ્વનાથ શ્રી લોઢણ પાર્શ્વનાથ જે. જૈન તીર્થ | મુ. ડભોઈ, જિ. વડોદરા-૩૯૧૧૧૦ ઉ0 હ શ્રી લોઢણ પાર્શ્વનાથાય નમ: કાચા સૂતરના તાંતણે જે કૂપમાંથી પ્રગટતા, વેળુતણા પ્રભુજી છતાં લોઢાસમા જે બની જતા, પદ્માસનાધે શોભતા દર્શાવતીમાં રાજતા, શ્રી લોઢણ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૪૪) શ્રી અમીઝરા પાર્શ્વનાથ શ્રી અમીઝરા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ મુ.પો. ગંધાર, તા. વાગરા, જિ. ભરૂચ ઉં હ્રીં શ્રી અમીઝરા પાર્શ્વનાથાય નમ: ગંધાર નગરે બિરાજતા હે ગંધહસ્તિ સમા વિભુ, અમૃત ઝરે તુજ નયણથી ને વયણથી પારસપ્રભુ, તુજ દર્શનથી સહુ ભવિકના સંતાપતાપ શમી જતા, [‘અમીઝરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. | (૪૫) શ્રી કલ્હારા પાર્શ્વનાથ શ્રી કલ્હારા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ શ્રીમાળી પોળ, ભરૂચ ઉં શ્રી કલ્હારા પાર્શ્વનાથાય નમ: કલ્હારા પારસ મોહભંજી કાલહારા બની જજો, નિરંજનોના નગરમાં એકવાર મુજને લઈ જજો, જૈનાબાદને ભૃગુકચ્છ તારા તીર્થ જગમાં જાણીતા, કલ્હારા” પારસનાથને ભાવે કરું હું વંદના. Page #53 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૪૬) શ્રી ચંપા પાર્શ્વનાથ શ્રી ચંપા પાર્શ્વનાથ . જૈન તીર્થ સાલરી વાડો, નારાયણજીનો પાડો, ગોલવાડ, મુ. પાટણ ઉં હ્રીં શ્રી ચંપા પાર્શ્વનાથાય નમઃ જેમ પુષ્પમાં ચંપાતણા ફૂલ શ્રેષ્ઠનાથ ગણાય છે, તેમ સૃષ્ટિમાં સહુ દેવમાં તું, દેવાધિદેવ મનાય છે, તું દિવ્ય છે, તું ભવ્ય છે, શયને તું ધ્યય છે, ‘શ્રી ચંપા’’ પારસનાથને ભાવે કરું હું વંદના. (૪૭) શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | હાથીવાળુ દેહરૂ, ગોપીપુરા, મુ.પો. સુરત ઉૐ હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ નમિઉણ મંત્રની સિદ્ધિદાતા સૂરજમંડન છો તમે, ને સુરત નગરે રિદ્ધિદાતા દુઃખવિહંડણ છો તમે, સુરનર મુનિવર ભક્તિથી જ્યાં વામાનંદનને નમે, તે “સૂરજમંડન’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૪૮) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ ગોપીપુરા, મુ.પો. સુરત ઉ હીં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમ: પદ્માસ સુધી તુજ દર્શ સ્વામી કો'ક પુણ્યાધિક કરે, હે નાથ તુજને ધ્યાવતા સહુ કાજ ભક્તોના સરે, કેશરીયા અમીવૃષ્ટિ વરસે, માનું દયારસના ઝરા, ‘શ્રી સહસ્ત્રફણા' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. * Page #54 -------------------------------------------------------------------------- ________________ (૫૦) શ્રી દોકડીયા પાર્શ્વનાથ શ્રી દોકડીયા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ દેરાસરની ખડકી, મુ. પ્રભાસ પાટણ, જિ. જૂનાગઢ ૐ હ્રીં શ્રી ઠોકડીયા પાર્શ્વનાથાય નમઃ હે દોકડા દેનાર દોકડીયા શ્રી પારસનાથજી, મુજ દુ:ખડા હરનાર દોકડીયા બનોને નાથજી, પ્રભાસ પાટણ નવગભારે બેસતા ભવતારણા, ‘‘(શ્રી) દોકડીયા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. SUSURESURS 20 Le: Cur ગીતા તી મયગ નકલો ૧૨૦ SOLE (૪૯) શ્રી નવસારી પાર્શ્વનાથ શ્રી નવસારી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મધુમતી, નવસારી-૩૯૬૪૪૫, જિ. વલસાડ ૐ હ્રીં શ્રી નવસારી પાર્શ્વનાથાય નમઃ જે સ્વપ્નસૂચિત જમીનમાંથી દેવપૂજિત પ્રગટતા, જેના દર્શનથી સહુ ભક્તજનના ધર્મ નવનવા સિદ્ધતા, ચોવીશ જિનવર સહિત જે નવસારી નગરે રાજતા, ‘‘નવસારી’’ શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. SURFACESUS ASURANS રત્નત્રયી ઉપાસના Escor SS (૫૧) શ્રી ચોરવાડી પાર્શ્વનાથ શ્રી ચોરવાડી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ આથમણો દરવાજો, મુ. ચોરવાડ, તા. વેરાવળ, જિ. જૂનાગઢ ૐ હ્રીં શ્રી ચોરવાડી પાર્શ્વનાથાય નમઃ જે હાસ્ય મોહ નિવારતા પણ હાસ્ય મુખ પર ધારતા, જે ચોરવાડે બેસતા પણ મોહ ચોર નિવારતા, હે ચોરવાડી હસમુખા તુજ આણ સહુ અવધારતા, ‘‘શ્રી ચોરવાડી’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #55 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૫૨) શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ કંપાણી ફળીયા, મુ.પો. માંગરોળ, જિ. જૂનાગઢ ૐ હ્રીં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથાય નમઃ નવપલ્લવિત નિજ અંગુલી કરનાર પ્રભુ ! નયને ધરો, મુજ ભાવના મૂર્છિત બની નવપલ્લવિત તેને કરો, માંગરોળ નગરે ઈશ હૈ જગદીશ તું જગ જાણીતો, ‘‘નવપલ્લવિત’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 2GERUS DEOD UPS UPSE CO (૫૪) શ્રી બરેજા પાર્શ્વનાથ શ્રી બરેજા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. બરેજા, જિ. જૂનાગઢ ૐ હ્રીં શ્રી બરેજા પાર્શ્વનાથાય નમઃ આલમ આખી નાથ તુજને દેવ સાચો માનતી, છો શામળા પણ નાથ તારી ધવલ કીર્તિ જામતી, જે બરેજે બળવંત બેઠો, મોહબળને તોડવા, ‘‘શ્રી બરેજા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ISSUES (૫૩) શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. જામભાણવડ, જિ. જામનગર ૐ હ્રીં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથાય નમઃ અમૃત ઝરે તુજ મુખથી મુજ આતમા ભીંજાવજે, ને અમરપદ આપી પ્રભુ તું દેવાધિદેવ કહાવજે, જે સ્વપ્ન આપી ભવિકના શ્રદ્ધા કમલ વિકસાવતા “અમૃતઝરા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Be Page #56 -------------------------------------------------------------------------- ________________ WE USE re J (૫૬) શ્રી ભાભા પાર્શ્વનાથ શ્રી ભાભા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ચોકમાં, ચોરીવાળુ દેરાસર, મુ. જામનગર ૐ હ્રીં શ્રી ભાભા પાર્શ્વનાથાય નમઃ સુગઠિત તમારી દેહયષ્ટિ કર્મકષ્ટિ કાપતા, તુજ ભામણા લેતી સમષ્ટિ પાર્શ્વ ભાભા ઓપતા, જે જામનગરે જાગતા જીવમૈત્રીને રેલાવતા, ‘શ્રી ભાભા” પારસનાથને ભાવે કરું હું વંદના. >>> :"s 6 રત્નત્રયી ઉપાસના (૫૫) શ્રી સપ્તફણા પાર્શ્વનાથ શ્રી સપ્તફણા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. ભણસાલ, જિ. જામનગર (સૌરાષ્ટ્ર) ૐ હ્રીં શ્રી સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ હે સપ્તફણા પ્રભુપાર્શ્વજી મુજ સાત ભય નિવારજો, ભણસાલથી મુજ મોહને હે નાથ પાઠ ભણાવજો, તુજ દર્શનની ઈચ્છા ઘરે તે દેવ બની પણ આવતા, ‘‘શ્રી સપ્તફણા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. IAS 05 (૫૭) શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ભદ્રેશ્વર, તા. મુંદ્રા, જિ. કચ્છ (ગુજ.) ૐ હ્રીં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ તારી પ્રતિષ્ઠા નાથ કરતા કપિલ કેવલી આવીને, ને નાગરાજને દેવગણ આવી નમે જગનામિને, છો કચ્છના શણગારને અણગારના નાયક તમે, શ્રી ‘‘ભદ્રેશ્વર’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #57 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના Poe (૫૮) શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સુથરી, તા. અબડાસા, જિ. કચ્છ ૐ હ્રીં શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ ધૃતપૂરિત ભાજનને વિષે ભગવાન જે કલ્લોલતા, ને લાજ રાખી સંઘની દુષ્કાળને ડોલાવતા, જે કચ્છ સુથરીમાં બિરાજે લાડકા લલચામણા, ‘‘ધૃતકલ્લોલ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૬૦) શ્રી લોદ્રવા પાર્શ્વનાથ શ્રી લોદ્રવા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. લોદ્રવપુર, જિ. જેસલમેર (રાજ.) ૐ હ્રીં શ્રી લોકવા પાર્શ્વનાથાય નમઃ આ દેશની સીમે બિરાજે દેશ આખો રક્ષવા, તુજ મસ્તકે અદ્ભુત ફણાને નામ તારું લોદ્રવા, જ્યાં આવતા અહર્નિશ અહિપતિ ભક્તિથી પ્રભુ ભેટવા શ્રી ‘‘લોદ્રવા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ORGASMASHORTS (૫૯) શ્રી ભયભંજન પાર્શ્વનાથ શ્રી ભયભંજન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ભીનમાલ, જિ. જાલોર (રાજ.) ૐ હ્રીં શ્રી ભયભંજન પાર્શ્વનાથાય નમઃ પરચો બતાવ્યો નાથ ગઝનીખાન માન ઉતારવા, ભીનમાલનો ભગવાન છે, શ્રી સંઘના ભય ભાંગવા, મુજ મોહ ભયને ભાંગજે ભગવાન તુજને ધ્યાવવા, ‘‘શ્રી ભયભંજન’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Bi 29:4s sl Page #58 -------------------------------------------------------------------------- ________________ (૬૨) શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શ્રી સુવર્ણગિરિ શ્વે. જૈન તીર્થ પેઢી, મુ.પો. જાલોર (રાજ.) ૐ હ્રીં શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથાય નમઃ મુજ મનમંદિરમાં જે પ્રભુજી કુંકુમ પગલે પધારતા, મુજ હૃદયમાં પ્રભુજી મરાલ બનીને રાજતા, મુજ આતમાના હર પ્રદેશે જે પ્રભુજી બિરાજતા, “કુંકુમરોલ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. SUKSURGE SUIPARASUR રત્નત્રયી ઉપાસના (૬૧) શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ કોઠારી પાડો, મુ.પો. જેસલમેર (રાજ.) ૐ હ્રીં શ્રી સંકટહરણ પાર્શ્વનાથાય નમ: સંકટહરી સહુ ભક્તના જે વાંછિતોને આપતો, જે હૃદયમાં સ્થાપે તને, તેને મુક્તિપદમાં સ્થાપતો, મુજ મોહ ચોરને જેર કરતો નાથ જેસલમેરનો, ‘‘સંકટહરણ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૬૩) શ્રી આશાપુરણ પાર્શ્વનાથ શ્રી આશાપુરણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. નૂન, જિ. સિરોહી, વાયા-કાલંદ્રી (રાજ.) ૐ હ્રીં શ્રી આશાપુરણ પાર્શ્વનાથાય નમઃ આશારહિત અવધૂત સમો તું તે છતાં આશા પૂરે, ઉપસર્ગને સહનાર તું પણ તે છતાં સંકટ ચૂરે, છે नून નગરે જગતજનની તુજમાં નહિ ન્યૂનતા, ‘‘આશાપૂરણ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Se Page #59 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૬૪) શ્રી સિરોડીયા પાર્શ્વનાથ શ્રી સિરોડીયા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ મુ. સિરોડી (મોટી), વાયા-અનાદરા, તા. રેવદર, જિ. શિરોહી ફૐ હ્રીં શ્રી સિરોડીયા પાર્શ્વનાથાય નમ: જગમોહ વિષ ઉતારવા સિરોડીમાં તું ગારુડી, તુજ મૂર્તિ મોહનગારી જાણે, ખીલી અમૃતવેલડી, પ્રભુ તુંહી તુંહી ધૂન જાગે એક એ મુજ કામના, શ્રી “સિરોડીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ') (૬૫) શ્રી હમીરપુરા પાર્શ્વનાથ શ્રી હમીરપુરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. હમીરપુર, પો. કૃષ્ણકુંજ, જિ. સિરોહી (રાજ.) છે હીં શ્રી હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ બળતો ઉગાયો નાગને તેમાં શું માર્યો મીર તે, મુજ મોહપીરને મારશો તો માનું તારા હીરને, મીરપુર નિવાસી હે પ્રભુ તું વીરને વડપીર છે, ‘હમીરપુરા” પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના. (૬૬) શ્રી પોસલી પાર્શ્વનાથ શ્રી પોસલી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. પો. પોસલીયા, સ્ટે. એરનપુરા, જિ. શિરોહી (રાજ.) હૈ શ્રી પોસલી પાર્શ્વનાથાય નમ: પોસાલીયા તીર્થાધિપતિને પેખતા નયણા કરે, તુજ શ્યામલી મૂરત પ્રભુ મુજ કર્મરજ શ્યામલ હરે, મુજ વાસના શોષી લઈને ભાવનાને પોષતા, પોસાલીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #60 -------------------------------------------------------------------------- ________________ : રત્નત્રયી ઉપાસના. (૬૭) શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. કાછોલી, તા. પિંડવાડા, શિરોહી (રાજ.) ઉં હ્રીં શ્રી કચ્છલિકા પાર્શ્વનાથાય નમ: જ્યાં કચ્છના રાવે વસાવ્યું ધામ કાછોલી તણું, ત્યાં થાપીયા પ્રભુપાર્શ્વને તુજ નામ કાછોલી ગયું, કાછોલી પારસ કર્મ છોલી છેડલો ભવનો કરો, શ્રી કાછોલી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૬૮) શ્રી દાદા પાર્શ્વનાથ શ્રી દાદા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ રહે. મોરી બેડા, તા. શિવગંજ, જિ. શિરોહી (રાજ.) ઉં હ્રીં શ્રી ઠાઠા પાર્શ્વનાથાય નમઃ બેડા બિરાજી થઈ સુકાની બેડો પાર લગાવતા, દિવ્ય પ્રભાવે થકી સુગંધી હસ્તમાં ફેલાવતા, અમૃત કચોલા નયનમાં દાદાજી જાણે લાગતા, ‘‘શ્રી દાદા” પારસનાથને ભાવે કરું હું વંદના. (૬૯) શ્રી સેસલી પાર્શ્વનાથ શ્રી સેસલી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સસલી, સ્ટે. ફાલના, તા. બાલી, જિ. પાલી (રાજ.) ઉં હ્રીં શ્રી સેસલી પાર્શ્વનાથાય નમઃ મીઠડી નદીનાં તીર પર બેઠા પ્રભુજી મીઠડાં, ને નામ તારું સસલી કરે નામશેષ દૂરિતડાં, મુજ શેષ કમને હણો, તો માનું તારી વિશેષતા, “શ્રી સેસલી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #61 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના. Gર - OિD ૬ ઇજ ના | (૭૦) શ્રી રાણકપુરા પાર્શ્વનાથ . શ્રી રાણકપુરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. રાણકપુર, જિ. પાલી, સ્ટે. ફાલના ઉં હ્રીં શ્રી રાણકપુરા પાર્શ્વનાથાય નમઃ રાણકપુરાનું ધામ ધરણાશાહ જ્યાં વિકસાવતા, પ્રભુ પાર્થનું મંદિર તિહાં સહુ સ્થપતિઓ મળી સ્થાપતા, છે તીર્થ પ્રભુ આદિ તણું, જ્યાં પાર્શ્વ પ્રભુ પણ જાગતા, ''રાણકપુરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. | (૭૧) શ્રી સોગઠીયા પાર્શ્વનાથ શ્રી સોગઠીયા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ ધંધાવાડીની બાજુમાં, મુ. પો. નાડભાઈ, તા. દેસુરી (રાજ.) હીં શ્રી સોગઠીયા પાર્શ્વનાથાય નમઃ ચોપાટ ચાર ગતિ તણી ખેલુ પ્રભુ સંસારમાં, મુજ સોગઠી જીતાડજો પહોંચાડો તુજ દ્વારમાં, જેનલગિરિના મૂળમાં જે જમીનમાંથી પ્રગટતા, “સોગઠીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૭૨) શ્રી વરકાણા પાર્શ્વનાથ શ્રી વરકાણા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | મુ.પો. નાડલોઈ, તા. દેસુરી (રાજ.) ફ હ્રીં શ્રી વરકાણા પાર્શ્વનાથાય નમઃ વરકાણા નગરે શોભતા વરગંધહસ્તિ સમા પ્રભુ, વિનવી રહ્યા આ ભક્ત તારા, કાં નવિ રિઝતા વિભુ? જગમાતને જગતાત તું જગનાથ એ તુજ નામના, વરકાણા’’ શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #62 -------------------------------------------------------------------------- ________________ - રત્નત્રયી ઉપાસના ' (૭૩) શ્રી નવલખા પાર્શ્વનાથ શ્રી નવલખા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ નવલચંદ સુબ્રતચંદ જૈન પેઢી, ગુજરાતી કટલા, મુ. પાલી ઉં હ્રીં શ્રી નવલખા પાર્શ્વનાથાય નમ: પાલી નગરનાં પાલનારા બોલને આ પાલો, પાલનહારા બિરુદ તારું, તોજ સાચું જાણો, નવઅંગમાં નવયંત્ર લેખો, તેથી તું નવલખા ‘‘શ્રી નવલખા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. આ (૭૪) શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. કાપરડા, વાયા-ભાવિ, જિ. જોધપુર છે હીં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથાય નમઃ બાવળીયાના વૃક્ષ નીચેથી સ્વયંભૂ પ્રગટતા, કાપરડા તીથે બિરાજી કર્મ કંટક કાપતા, જેના દર્શનથી પ્રગટે સ્વયંભૂ બોધિ બીજની સ્પના, “શ્રી સ્વયંભૂ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. . છે AGS (૭૫) શ્રી ફલવર્થિ પાર્શ્વનાથ શ્રી ફલવર્ધિ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. મેડતા રોડ, જિ. નાગોર-૩૪૧૫૧૧ (રાજ.) ઉં હ્રીં શ્રી ફલવર્ષિ પાર્શ્વનાથાય નમઃ અજ્ઞાન પુષ્પ સંતથી જે પાર્શ્વપ્રભુજી પ્રગટતા, પારસ શ્રેષ્ઠીનો સાથિયો જે સ્વર્ણમય બનાવતા, તેથી તમે ફલવધેિ છો મુજ ભક્તિ ફલ વધારજો, ‘લવર્ધિ'' શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #63 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૭૬) શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પાર્શ્વનાથની વાડી, મુ.પો. મેડતાસીટી, જિ. નાગોર (રાજ.) ૐ હ્રીં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: શ્રી વિજય ચિંતામણિ તમે સર્વત્ર વિજય અપાવતા, મેડતા નગર નિવાસી મુજે જડતા સદા ઉચ્છેદતા, ચિંતા ચૂરો ચિંતામણિ ચહુ ચેતના ચેતાવજો, ‘વિજય ચિંતામણિ” પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૭૭) શ્રી મંડોવરા પાર્શ્વનાથ શ્રી મંડોવરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. પો. મુંડાવા, તા. સોજત, જિ. પાલી, વાયા ચંડાવલ (રાજ.) ઉૐ હ્રીં શ્રી મંડોવરા પાર્શ્વનાથાય નમઃ જે સ્વપ્ન આપી કેરડાનાં વૃક્ષ તળથી પ્રગટતા, જે જવ ભરેલ કરંડિયો સોના મહીં પલટાવતા, મુંડાવા નગરે તીર્થ તારું મુંડો મુજ મોહને, ‘‘મંડોવરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૭૮) શ્રી કરેડા પાર્શ્વનાથ શ્રી કરેડા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ભોપાલનસાગર, જિ. ચિત્તોડગઢ (રાજ.) ઉૐ હ્રીં શ્રી કરેડા પાર્શ્વનાથાય નમ: હે નાથ ! જીર્ણોદ્ધાર ઝાંઝણમંત્રી તારો કરાવતા, તારી સ્તુતિથી દેવકૃત ઉપસર્ગ સહુ દૂર થતા, છે નામ તારું એવું જાણે કર્મને પડે કોરડા, ‘શ્રી કરેડા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ( 13 Page #64 -------------------------------------------------------------------------- ________________ Pre 6702 (૮૦) શ્રી નવખંડા પાર્શ્વનાથ શ્રી નવખંડા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શેઠ કાળા મીઠાની પેઢી, મુ. ધોધા, જી. ભાવનગર ૐ હ્રીં શ્રી નવખંડા પાર્શ્વનાથાય નમઃ મ્લેચ્છો તણી લડાઈમાં નવખંડ થાતા તાહરા, પણ અખંડસુખ સ્વામી પ્રભુ અખંડ બનતા માહરા, ખોવાયેલાને ખોળનારા આતમા મુજ ખોલજે, ‘‘શ્રી નવખંડા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ગત રત્નત્રયી ઉપાસના (૭૯) શ્રી વહી પાર્શ્વનાથ શ્રી વહી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. તા. મલ્હારગઢ, જિ. મન્દસોર (રાજ.) ૐ હ્રીં શ્રી વહી પાર્શ્વનાથાય નમઃ સિંહાકૃતિ તુજ મુખની ને વ્યાઘ્રશિલ્પે બિરાજતા, અદ્ભુત પરચા પૂરીને આશાતના સહુ ટાળતા, તારક મેરા વોહી-વોહી ભક્ત એમ પુકારતા, ‘‘શ્રી વહી’’ પારસનાથને ભાવે કરું હું વંદના. (૮૧) શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પો. ઉન્હેલ, જિ. ઝાલાવાડ, સ્ટે. ચૌમહાલ (રાજ.) ૐ હ્રીં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ નાગેશ્વરા પરમેશ્વરા તું પરમજ્યોત સ્વરૂપ છે, પ્રભાવ તાહરો છે અનોખો વિષાપહારી રૂપ છે, મરકત મણિમય દેહને કાઉસગ્ગ મુદ્રા ધારતા, “નાગેશ્વરા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #65 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના Sિ OC | (૮૨) શ્રી નાકોડા પાર્શ્વનાથ શ્રી નાકોડા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ મુ.પો. મેવાનગર, સ્ટે. બાલોતરા, જિ. બાડમેર (રાજ.) ૐ હ્રીં શ્રી નાકોડા પાર્શ્વનાથાય નમઃ પ્રશમ ઝરતું મુખલડું અમીરસ ઝરંતી આંખડી, મેવાનગરના રાજીયા પૂરી કરે સહુ આખડી, ભૈરવ નાકોડા કરે સાન્નિધ્ય જેનું લળી લળી, ‘નાકોડા” પારસનાથને ભાવે કરું હું વંદના. (૮૩) શ્રી અજાહરા પાર્શ્વનાથ શ્રી અજાહરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. અજાહરા, વાછા ચોક, જિ. જૂનાગઢ, ઉના ઉ હ્રીં શ્રી અજાહરા પાર્શ્વનાથાય નમ: જેના ન્હવણથી અજ્ય નૃપના રોગ શોક સહુ હારતા, હે ભયહરા શિવસુખકરા સહુ નામ અજાહરા પાડતા, ને પૂજતા ધરણેન્દ્ર આદિ સુરવરો જેને વળી, અજાહરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૮૪) શ્રી શેરીસા પાર્શ્વનાથ શ્રી શેરીસા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ મુ.પો. શેરીસા, સ્ટે. કલોલ, જિ. અમદાવાદ છું હીં શ્રી શેરીસા પાર્શ્વનાથાય નમઃ દેવેન્દ્રસૂરિ અંતઃ સ્કૂરણથી અંધ શિલ્પી આવતો, પદ્માવતીની સહાયથી તુજ બિંબ નિશિએ બનાવતો, મુજ કર્મ શત્રુશેર માથે તું સવાશેર ઈશ છો, ‘શેરીસા” પારસનાથને ભાવે કરું હું વંદના. Page #66 -------------------------------------------------------------------------- ________________ 2 રત્નત્રયી ઉપાસના (૮૫) શ્રી સમેતશિખર પાર્શ્વનાથ શ્રી સમેતશિખર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ કોઠી, ઠે. મધુવન, પો. શિખરજી, જિ. ગિરડિહ (બિહાર) ઉં હ્રીં શ્રી સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ સમેતશૈલે સાધુતેત્રીશ સાથ પ્રભુ આવે સહી, શ્રાવણ સુદી આઠમ દિને નક્ષત્ર વિશાખા મહીં, એક માસનું અણસણ કરી જ્યાં પાર્શ્વપ્રભુજી સિદ્ધતા, ‘સમેતશિખર'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. - ધડક જ છે છે છે (૮૬) શ્રી ભટેવા પાર્શ્વનાથ શ્રી ભટેવા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. પો. ચાણસ્મા, શ્રી ચાણસ્માની પેઢી, મોટી વાણિયાવાડ, જિ. મહેસાણા ઉૐ હ્રીં શ્રી ભટેવા પાર્શ્વનાથાય નમઃ પ્રાપાળનૃપનો ભય હટાવવા જે પ્રભુનિર્મિત થતા, દવી પ્રભાવે વેળુમાંથી બન્નમય જે બની જતા, માતા અંબિકા ચરણમાં રહી જે પ્રભુને સેવતા, “શ્રી ભટેવા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૮૭) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. પો. નગપુર, જિ. દુર્ગ (મધ્યપ્રદેશ) ઉર્વી શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથાય નમઃ કેશીસ્વામીના ઉપદેશથી પ્રદેશી પ્રતિમા ભરાવતા, દૂધધારને ધરણેન્દ્ર સાથે જે પ્રભુજી પ્રગટતા, ઉપસર્ગને સહનાર તું, ઉપસર્ગ તું સહુના હરે, ઉવસગ્ગહરેપ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #67 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૮૮) શ્રી અલૌકિક પાર્શ્વનાથ શ્રી અલૌકિક પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. હાસામપુરા, પો. તાલોદ, જિ. ઉજ્જૈન ૐ હ્રીં શ્રી અલૌકિક પાર્શ્વનાથાય નમઃ પ્રભાવથી પૂરા પ્રભુ હાસામપુરામાં તમે, છે અલૌકિક મૂર્તિ તમારી તું પ્રભુ મુજને ગમે, તુજ હસ્તમાં નાગનાગણી જાણે ધરણ પદ્માવતી રમે, ‘“અલૌકિક’પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. DISTORTESURSD (૯૦) શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. ફૂડેશ્વર, તા. મનસા, જિ. મંદસોર ૐ હ્રીં શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથાય નમઃ કૂર્કટ અને ઈશ્વરતણા બે ચરમ ભવની યાદમાં, એ નામથી દત્તે ભરાવ્યા અરજ સુણો ફરિયાદમાં, મુજ ભવ ભ્રમણ કિમ નહીં મિટાવ્યું (હવે) તારજો પરમાત્મા, ‘‘શ્રી કૂકડેશ્વર’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 13340 USER-SONG (૮૯) શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ૭૬૨, ઘીઆમેડી, મુ.પો. મથુરા, ઉ.પ્ર.-૨૮૧૦૦૧ ૐ હ્રીં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ ઈછ્યા વિના માંગ્યા વિના તુજ ભક્તિ મુક્તિ આપતી, તું કલ્પદ્રુમથી અધિક છે કલ્પદ્રુમા પ્રભુપાર્શ્વજી, મથુરામહીં મધુરા પ્રભુભુજ મોહને મથી નાખજો, “કલ્પદ્રુમ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Bas Page #68 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૯૧) શ્રી ભુવન પાર્શ્વનાથા શ્રી ભુવન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ભોયરા પાડો, મુ.પો. ખંભાત, જિ. ખેડા ઉં હ્રીં શ્રી ભુવન પાર્શ્વનાથાય નમ: ગુણરત્નરોહણ ભુવન મોહન ભુવન પારસનાથજી, તુજ મૂરતિના મલકાટથી મોહી રહ્યા સુરનાથજી, મને મુક્તિ પગથારે ચઢાવો નાથ પકડી હાથજી, શ્રી ભુવન’’ પારસનાથને ભાવે કરું હું વંદના. (૯૨) શ્રી રાવણ પાર્શ્વનાથ શ્રી રાવણ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | મુ.પો. અલવર (રાજ.) ફૐ હ્રીં શ્રી રાવણ પાર્શ્વનાથાય નમઃ તુજ ચરણકેજમાં રાવને ઉમરાવ ભક્તિથી નમે, મુજ રાવ છે, ભવથી ઉગારો મોહરાય મુજને દમે, જ્યાં રાવણે ભક્તિ કીધી પ્રભુનેહથી તુમે રાવણા, ‘‘શ્રી રાવણ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. કંઈક R T ' ' ' (૯૩) શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. ઉન્હલ, તા. ખાંચરોદ, જિ. ઉજ્જૈન ઉ0 હ્રીં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથાય નમ: કામિત પૂરો સહુ લોકનાં કામિતપૂરણ પ્રભુપાસજી, છે કામના મુજ કામને દૂર કરો હે નાથજી, છે કામ તારું ભક્તજનની પૂરી કરવી કામના, કામિતપૂરણ'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. GST RAJ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૯૪) શ્રી અવંતી પાર્શ્વનાથ શ્રી અવંતી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ અનંત પેઠ, દાણી દરવાજા, ઉજ્જૈન, એમ.પી. ૐ હ્રીં શ્રી અવંતી પાર્શ્વનાથાય નમઃ જે અવંતિસુકુમારની શુભયાદમાં નિર્મિત થતા, કલ્યાણમંદિર સ્તવ થકી ફરીવાર જે પ્રભુ પ્રગટતા, જ્યાં માણિભદ્રવીર પણ પ્રભુપાર્શ્વ પાસે જાગતા ‘‘શ્રી અવંતી’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ASUITE SPESU 5-6 (૯૬) શ્રી ચંદા પાર્શ્વનાથ શ્રી ચંદા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ થટેરાગલીની બહાર, પેલેર સોડ, ઉદયપુર (રાજ.) ૐ હ્રીં શ્રી ચંદા પાર્શ્વનાથાય નમઃ તુજ મુખ રૂપી ચંદ્રથી અમૃત ઝરતું દેખીને, આકાશમાં આ ચંદ્ર ભમતો આપનું તેજ પેખીને, મુજ હૃદયનો ઉકળાટ ઠારો ચાંદની ફેલાવતા, ‘‘શ્રી ચંદા’” પારસનાથને ભાવે કરું હું વંદના. Cor 42672 પ્રકાર ની વા (૯૫) શ્રી સમીના પાર્શ્વનાથ શ્રી સમીના પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સમીના, ખેડા, જિ. ઉદેપુર (રાજ.) ૐ હ્રીં શ્રી સમીના પાર્શ્વનાથાય નમઃ અમીરસતણી અમીધાર વહેતી હૈ પ્રભુ તુજ નયનમાં, સમતા તણી સરવાણી વહેતી હે પ્રભુ તુજ વયણમાં શમી જતી સમીનામહીં તુજ દર્શનથી દુર્ભાવના, ‘‘શ્રી સમીના’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. MI QUE ESTI s Page #70 -------------------------------------------------------------------------- ________________ USEFU (૯૮) શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. શિરપુર, તા. વાસિમ, જિ. આકોલા(મહા.) ૐ હ્રીં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથાય નમઃ ખરદુષણે તુજને ભરાવ્યા, નિરખતા નયના હસે, શિરપુર તણો શિરતાજ તું અંતરિક્ષમાં અધ્ધર વસે, તું અંધને કરે દેખતો દેખાડ મુક્તિ બારણા, ‘‘શ્રી અંતરિક્ષ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 2 GJS 9 GS 529 ( - 46 (૯૭) શ્રી મક્ષી પાર્શ્વનાથ શ્રી મક્ષી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પી.સી.ઓ. મક્ષી, જિ. ઉજ્જૈન ૐ હ્રીં શ્રી મક્ષી પાર્શ્વનાથાય નમઃ છત્ર સ્વરૂપ તુજ ફેણમાંથી ધાર વહેતી દુગ્ધની, પરચો બતાવ્યો ગીઝનીને અરજી સુણો આ મુગ્ધની, હું મક્ષી પારસ મોક્ષ દેજો રક્ષી-રક્ષી મોહથી, ‘‘શ્રી મક્ષી’’પારસનાથને ભાવે કરું હું વંદના. JsO6 (૯૯) શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ કુંભોજગિરિ તીર્થ, પો. બાહુબલી હાથકણંગલા, જિ. કોલ્હાપુર ૐ હ્રીં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ કેશરતણી વૃષ્ટિ થતીને અમીતણાં ઝરણાં ઝરે, કુંભોજગિરિએ બેસણા, તું નામ જગવલ્લભ ધરે, વલ્લભ ગણે મુજને પ્રભુતો આતમા મારો ઠરે, ‘‘શ્રી જગવલ્લભ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #71 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ સંસ્થાપન શરાફ બજાર, મુ.પો. અમલનેર, જિ. જલગાંવ ૐ હ્રીં શ્રી ગિરૂ પાર્શ્વનાથાય નમઃ ગિરૂઆ ગુણો ગણાયના ગિરૂ શ્રી પારસનાથના, ગિરૂઆ બનાવે ભક્તને બંધન હરી મોહપાસના, ગિરૂઆ જિનાલયમાં બિરાજે અમલનેર મુકામમાં, “શ્રી ગિ’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. SURSS JS 11/ SSC (૧૦૨) શ્રી વિમલ પાર્શ્વનાથ શ્રી વિમલ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ વાણિયાવાડ, મુ.પો. છાણી, સ્ટે. વડોદરા (ગુજ.) ૐ હ્રીં શ્રી વિમલ પાર્શ્વનાથાય નમઃ હૈ વિમલ પારસ વિમલ કરો सुन કર્મ મલ ઉચ્છેદીને, મુજ હૃદય કમલે વાસ કરજો, અવગુણો સહુ ભેદીને, તુજ નયન કમલો પેખીને મુજ મન ભ્રમર લલચાય છે, ‘‘શ્રી વિમલ’” પારસનાથને ભાવે કરું હું વંદના. ઓમ Long F (૧૦૧) શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. નેર, જિ. ધુલિયા-૪૨૪૩૦૩ (મહા.) ૐ હ્રીં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ જેમ કામધેનુ કામઘટને સુરતરૂ ઈચ્છા પૂરે, પણ કલિકાલે તે બધા તુજમાં સમાયા કહું ખરે, છે નેરનો તું નાથ તારી પેર જગમાં ના જડે, ‘‘મનોવાંછિત’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #72 -------------------------------------------------------------------------- ________________ SHOK (૧૦૪) શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ખેતરવસી, મુ.પો. પાટણ, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી મહાદેવા પાર્શ્વનાથાય નમઃ સંસારમાં સહુ દેવ જોયા તુજ સરિખો ના મળે, કેઈક રાગી દ્વેષીને કેઈ વાસનાએ ટળવળે, વીતરાગી સાચા દેવ છો, મહાદેવ તેથી આપ છો, ‘“મહાદેવા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. બે 45% (૧૦૩) શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ડૉ. ઉત્તમરામ સ્ટ્રીટ, નિશાળ ફળિયા, રાંદેર, સુરત ૐ હ્રીં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ જે પ્રભુના દર્શનથી સહુ આપદા દૂરે થતી, ને જે પ્રભુના સ્પર્શથી સહુ સંપદાઓ મળી જતી, વિઘ્નો હરી શિવમાર્ગના, જે મુક્તિ સુખને આપતા, ‘‘વિઘ્નહરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૧૦૫) શ્રી આનંદા પાર્શ્વનાથ શ્રી આનંદા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ઉબરી, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા ૐ હ્રીં શ્રી આનંઠા પાર્શ્વનાથાય નમઃ પ્રભુતું સદાનંદ, તું ચિદાનંદ, તું સહજ આનંદ છે, પણ નાથ મારો જીવડો, એક વાસનાનો કંદ છે. મુજ કર્મકંદ ઉચ્છેદશો, તો એજ પરમાનંદ છે, “શ્રી આનંદા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #73 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) શ્રી ચારૂપ પાર્શ્વનાથ શ્રી ચારૂપ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ચારૂપ, તા. પાટણ, જિ. મહેસાણા ફૉ હ શ્રી ચારૂપ પાર્શ્વનાથાય નમઃ ચારૂપ તીર્થે ચાર રૂપ કરતી પ્રતિમા આપની, જેતા ઠરે નયનો અમારા ને ઠરે મોહ તાપણી, અષાઢીના પ્યારા પ્રભુલાશે ધૂન અજપાજાપની, “ચારૂપ” પારસનાથને ભાવે કરું હું વંદના. 1) - NATE (૧૦૭) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ પાર્શ્વનાથ લેન, ભદ્રકાલી, નાસિક સિટી-પર૨૦૧ કુંૐ હ્રીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ ચિંતામણિ ચિંતા હરે એવી પ્રતિષ્ઠા આપની, સમૃદ્ધિ આપે પાપ કાપે એ નામના તુજ જાપની, નાસિક તીર્થે નીલવર્ણા નેત્ર દીપક છો તમે, ચિંતામણિ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 07- 15 0. (૧૦૮) શ્રી ગોડીજી પાર્શ્વનાથ શ્રી ગોડીજી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ વિજય વલ્લભ ચોક, પાયધુની, મુંબઈ-૪ (મહા.) છે હીં શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ મુંબઈ નગરની રિદ્ધિને સમૃદ્ધિના જે મૂળ છે, મુજ આતમાની સિદ્ધિ કાજે જે પ્રભુ અનુકૂળ છે, તુજ મિલનની આશા મહીં મન મારું વ્યાકુળ છે, ‘શ્રી ગોડીજી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાવાપુરીજી તીર્થક્ષેત્ર Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી તારંગાજી તીર્થક્ષેત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમ્મશિખરજી મહાતીર્થ GE Page #77 --------------------------------------------------------------------------  Page #78 -------------------------------------------------------------------------- ________________ કશ્રી રાણકપૂર તીર્થક્ષેત્ર Page #79 -------------------------------------------------------------------------- ________________ : - Sist - 2 શ્રી નંદીશ્વરદ્વીપજી તીર્થક્ષેત્રની ટુંક - પાલિતાણા Page #80 -------------------------------------------------------------------------- ________________ श्री शंभेधस्त्र तीर्थ ya RP Page #81 -------------------------------------------------------------------------- ________________ AAAA TET DIR SS S શ્રી અષ્ટાપદંજી તીર્થક્ષેત્રમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિદ્વાર તીર્થક્ષેત્ર Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરના મહાતીર્થક્ષેત્રા. Page #84 -------------------------------------------------------------------------- ________________ પર્વતોની હારમાળામાં દેલવાડાના મંદિરોનું દશ્ય, માઉન્ટ આબૂ, રાજસ્થાન Page #85 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્ર () CO CUST () SS Co O MANTUNGSURIJI 0 0 0 मानतुङ्गसूरिजी Page #86 -------------------------------------------------------------------------- ________________ રાજ દરબારનું વર્ણન મયૂર અને બાણ નામના મહાન વિદ્વાન પંડિતોએ રાજાને પોતપોતાના ચમત્કારથી પ્રભાવિત કર્યા. મયૂર પંડિતે પોતાની બેનના શાપથી થયેલા કોઢ રોગને દૂર કરવા સૂર્યની સ્તુતિ કરી. છઠ્ઠો શ્લોક બનાવતાં જ સૂર્યદેવે પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું. કોઢ રોગ દૂર કર્યો. પોતાના જ સાળા મયૂર પંડિતનો ચમત્કાર પંડિત બાણ માટે સ્પર્ધાનો વિષય બન્યો. રાજા પાસે બાણે પ્રતિજ્ઞા કરી કે ‘“હું ચંડિકાદેવીનું સ્તવન કરીને માત્ર છઠ્ઠા અક્ષરથી જ ચમત્કાર કરીશ.'' બાણે પોતાના બંન્ને હાથ-પગ કાપી નાંખ્યા. સ્તોત્રના પ્રભાવથી હાથ-પગ ફરી નવા જેવા થયા અને ચંડિકાદેવીનું મંદિર ફરીને પોતાની સન્મુખ થઈ ગયું. રાજા આ ચમત્કારથી ખુશ થયા. તે સમયે કેટલાંય પંડિતોએ કહ્યું, “જો શ્વેતામ્બર જૈનોમાં પણ આવા મંત્રનો પ્રભાવ ન હોય તો એમને આ દેશમાં રહેવા દેવા જોઈએ નહીં અને રાજ્યમાંથી બહાર હાંકી કાઢવા જોઈએ.’’ તે વખતે પૂ. માનતુંગાચાર્યને બોલાવી રાજાએ કહ્યું, “તમે પણ તમારા ભગવાનનો ચમત્કાર બતાવો.'' પૂજ્ય માનતુંગાચાર્ય મહારાજે કહ્યું, ‘‘રાગ-દ્વેષથી મુક્ત અમારા દેવો કોઈ ચમત્કાર કરતાં નથી, પણ તેમના સેવક દેવો વિશ્વને ચમત્કારી પ્રભાવ બતાવે છે''આમ કહીને માનતુંગસૂરીશ્વરજીએ (૪૪) ચુમ્માળીશ બેડીઓથી પોતાના શરીરને બંધાવી તે નગરના શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના પાછળના ભાગમાં ઊભાં રહીને ‘‘ભકતામર’’ નામના નવા કાવ્યની રચના કરી. એક એક શ્લોક બોલતાં એક એક બેડી તૂટતાં ચુમ્માળીશ બેડીઓ તૂટી. સ્તોત્ર પૂર્ણ થયું અને શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર ફરીને માનતુંગસૂરિજી સન્મુખ થઈ ગયું. શ્રી જિનશાસનની મહાન પ્રભાવના થઈ. Page #87 -------------------------------------------------------------------------- ________________ जटाशाली गणेशाच॑ः, शङ्करः शाङ्कराङ्कितः । युगादीशः श्रियं कुर्याद्; विलसत् सर्वमङ्गलः ॥ AUDA KONOKAR Page #88 -------------------------------------------------------------------------- ________________ “વસંતતિલકા” પ્રસ્તુત ભક્તામર સ્તોત્રની રચના વસંતતિલકા છંદમાં કરવામાં આવી છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના પણ આ જ છંદમાં છે. જૈન સ્તોત્રમાં “સંસાર દાવાનલ’ સ્તુતિની બીજી ગાથા અને “પુફખર વર દીવડ્રે' સૂત્રની ત્રીજી ગાથામાં છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “અજિત-શાંતિ' જેવા પ્રાકૃત સૂત્રોમાં આ છંદનો ઉપયોગ દેખાતો નથી. આ છંદની બીજી વિશેષતા એ છે કે તેના કુલ ચૌદ અક્ષરોમાં સાત અક્ષરો ગુરુ છે; તો સાત અક્ષરો લઘુ છે. વિદ્વાનો માને છે કે જેમ છંદમાં લઘુ-ગુરુની સમતા છે, તેમ આ છંદમાં બનેલ કાવ્ય પણ ખૂબ જ જલ્દી સમતાભાવમાં લઈ જઈ શકે છે. | પ્રસ્તુત ચિત્ર ભરતમુનિ રચિત નાટ્ય શાસ્ત્રના વર્ણન પરથી, બનાવવમાં આવ્યું છે. છંદોના ચિત્રોનો ઉલ્લેખ આ ગ્રંથ સિવાય ક્યાંય જોવામાં આવતો નથી અને અમારા અભ્યાસ પ્રમાણે ચિત્ર જગતમાં સૌથી પ્રથમ વાર જ વસંતતિલકાનું ચિત્ર રજુ કરવામાં આવે છે. હેમંત-શિશિર-વસંત-ગ્રીષ્મ-વર્ષા અને શરદ આ છ ઋતુઓમાં “વસંત ઋતુ” અધિપતિનું સ્થાન ધરાવે છે. ક્યારેક વસંતઋતુને “ઋતુરાજ વસંત' કહેવાય છે, તો ઋતુઓને સ્ત્રી સમજવામાં આવે છે ત્યારે વસંતને ‘ઋતુરાણી' માનવામાં આવે છે. આ છંદ વસંતતિલકા છે એટલે વસંત માટે પણ અલંકાર જેવો છે. વસંતઋતુને પણ સુશોભિત કરનારો છે. વસંતતિલકા છંદની પ્રાસાદિકતા અદ્વિતીય છે. છંદનું વિધિવત્ ઉચ્ચારણ કરનારને હીંડોળો ચાલી રહ્યો હોય તેવો ભાસ થાય છે. આ છંદમાં નિબદ્ધ કાવ્ય લગભગ દરેક રાગોમાં સરળતાથી ગાઈ શકાય છે. લગભગ (૪૪) ચુમ્માનીશ જુદા જુદા શાસ્ત્રીય રાગમાં આ ભક્તામર ગવાયું છે. આમ, માનવ હૃદયમાં ઉત્પન્ન થતી ભક્તિ લહરીઓની અભિવ્યક્તિ માટે આ છંદ સર્વોત્તમ છે. એના ચૌદ અક્ષરને ચૌદ રાજલોકનું-ચૌદ ગુણ-સ્થાનકનું પ્રતીક સમજીને ચૌદ રાજલોકના અગ્રભાગ પર સાધકે જવાનું છે અને ચૌદ ગુણ સ્થાનકને પાર કરીને આત્મિક પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે. આ છંદના સિંહોન્નતા મધુમાધવી ઉદ્ધર્ષિણી વિગેરે પણ નામો છે. Page #89 --------------------------------------------------------------------------  Page #90 -------------------------------------------------------------------------- ________________ ભકતદેવ કૃત સ્તવના છE Nછે ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામુદ્યોતક દલિત પાપ તમો વિતાનમ સમ્યક્ પ્રણમ્ય જિનપાદ યુગે યુગાદો વાલે બને ભવજલે પતતાં જ નાનામ ના ऋद्धि - ॐ हीं अर्ह णमो अरिहंताणं णमो जिणाणं ॐ हाँ ही हूँ ह्रौं ह्र: अ सि आ उ सा अप्रतिचक्रे फट् विचक्राय झौं झौँ स्वाहा । मंत्र - ॐ ह्रां ह्रीं हूँ श्रीं क्लीं ब्लूँ क्रौं ॐ ह्रीं नमः स्वाहा । પ્રમાવ - સારી વિદન-વધાઉં ટૂર હોતી હૈ | - જેમના ચરણોમાં ઝુકેલા દેવોના મુગટના મણિ એવા ઝળહળે છે કે જાણે પાપના તિમિરને વીંધી નાખે છે. ભવસાગરમાં ડૂબતા જનો માટે સહાયરૂપ આદિનાથ તીર્થકરના ચરણકમળને હું હાર્દિક પ્રણામ કરીને સ્તવન કરીશ. Page #91 -------------------------------------------------------------------------- ________________ સકલ વામય સ્તોત્ર વડે કીર્તના ( ય: સંસ્તુતઃ સકલ વામય તત્ત્વબોધાદુદ્દભૂત બુદ્ધિ પટુભિઃ સુરલોકે નાર્થ : સ્તોત્રેર્જગત ત્રિતય ચિત્ત હરે રુદારે : સ્તોળે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ રા. ऋद्धि - ॐ ह्रीं अहं णमो ओहिजिणाणं । મંત્ર - 3 દૃ* શ્રી વસ્તીં હૂં નમઃ | प्रभाव - सारे रोग, शत्रु शान्त होते हैं तथा सिरदर्द दूर होता है । સમગ્ર શાસ્ત્રોના અવબોધ વડે પ્રજ્ઞાવાન દેવેન્દ્રોએ પણ જેમની સ્તવના કરી છે એવા આદિ જિનેશ્વરની સ્તુતિ હું પણ ત્રણ જગતના ચિત્તને આહલાદ આપે એવા સ્તોત્ર વડે કરીશ. Page #92 -------------------------------------------------------------------------- ________________ કવનકારની નમ્રતા બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિત પાદપીઠ સ્તોતું. સમુદ્યત મતિર્વિંગત ત્રપોહમ્ બાલં વિહાય જલર્સ સ્થિત મિન્દુબિમ્બમન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ 11311 ऋद्धि ॐ ह्रीँ अर्ह णमो परमोहिजिणाणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ क्लीँ सिद्धेभ्यो बुद्धेभ्यः सर्वसिद्धिदायकेभ्यो नमः स्वाहा। प्रभाव दृष्टि रोग अपसरण और जय प्राप्ति होती है । પાણીમાં રહેલા ચંદ્રના બિંબને જેમ બાળક સિવાય અન્ય કોણ ગ્રહણ કરવાની ચેષ્ટા કરે ? તેમ બુદ્ધિરહિત એવો હું નિર્લજ્જ થઈને પણ હે દેવોથી (અથવા પંડિતોથી) પૂજિત પાદપીઠવાળા પ્રભુ ! તમારી સ્તુતિ કરવાને ઉદ્યમયુક્ત બુદ્ધિવાળો થયો છું. Page #93 -------------------------------------------------------------------------- ________________ प्रभाव સ્તુતિ કરવાની અશકયતાનું વર્ણન વસ્તું ગુણાન્ ગુણસમુદ્ર ! શશાંક કાન્તાન્ કસ્તે ક્ષમઃ સુરગુરુ પ્રતિમોપિ બુદ્ધયા કાલ પવનોદ્ધત નક્ર ચક્ર કો વા તરીતુમલ મંબુનિધિ ભુજાભ્યામ્ કલ્પાન્ત "જા ऋद्धि - ॐ ह्रीँ अहं णमो सव्वोहिजिणाणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ क्लीँ जलदेवताभ्यो नमः स्वाहा | जाल में मछलियाँ नहीं फँसती है तथा जल का भय दूर होता है । પ્રલયકાળના વાયુથી ઉછળતા મગરના સમૂહવાળા મહાસાગરને બે હાથ વડે તરી જવાને કોણ સમર્થ છે ? (અર્થાત્ કોઈ જ નથી) તેમ હે ગુણોના મહાસાગર ! બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો વિદ્વાન પણ તમારા ચંદ્ર જેવા મનોહર ગુણોનું વર્ણન કરવા શું સમર્થ છે ? (અર્થાત્ નથી.) Dick Page #94 -------------------------------------------------------------------------- ________________ કીર્તન કરવાનું કારણ સોડહં તથાપિ તવ ભકિત વશાનુનીશ! કતું સ્તવં વિગત શકિતરપિ પ્રવૃત્ત: પ્રીત્યાત્મ વીર્ય વિચાર્ય મૃગો મૃગેન્દ્ર નાભેતિ કિં નિજશિશો: પરિપાલનાર્થમ્ પા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो अणंतोहिजिणाणं । मंत्र - ॐ ह्रीं श्रीं क्लीं क्रौं सर्वसंकटनिवारणेभ्यः सुपार्श्वयक्षेभ्यो नमो नमः स्वाहा । प्रभाव - आँख के सारे रोग दूर होते हैं । શક્તિરહિત એવો હું હોવા છતાં પણ તમારી આધીનતાથી આ સ્તોત્ર રચવાને પ્રવૃત્ત થયો છું. જેમ હરણ વાત્સલ્યભાવથી પોતાના શિશુની રક્ષા કરવા માટે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સિંહની સામે નથી થતું શું ? . See Page #95 -------------------------------------------------------------------------- ________________ જિનદેવની સ્તવનાથી પ્રાપ્ત થતી વાચાળતા અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસ ધામ ત્વદ્ભક્તિ રેવ મુખરી કુરુતે બલાત્મામ્ યત્કોકિલઃ કિલ મૌ મધુરું વિૌતિ તચ્ચારુ ચૂત કલિકા નિકઐક હેતુઃ - ऋद्धि - ॐ ह्रीँ अहं णमो कुट्टबुद्धीणं । ॐ ह्रीँ श्राँ श्रीँ भूँ श्रः हँ सँ यः यः ठः ठः सरस्वति भगवति विद्याप्रसादं कुरु कुरु स्वाहा । प्रभाव अनेक विद्याएँ सहज ही आ जाती है वाणी के दोष दूर होते हैं । मंत्र ાદા - અલ્પજ્ઞ અને બહુશ્રુતોના હાસ્યપાત્ર એવા મને તમારી ભક્તિ જ બળ કરીને વાચાળ બનાવે છે, કારણ કે વસંત ઋતુમાં કોયલ નિશ્ચે મધુર ટહુકા કરે છે. તેમાં આમ્રવૃક્ષને આવેલ મનોહર મહોર એકમાત્ર કારણ છે. અબાજી ના મ Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્તવના કરવાથી પ્રાપ્ત થતો લાભ વત્સસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધ પાપં ક્ષણાત્ ક્ષય મુપૈતિ શરીર-ભાજામ આક્રાન્ત લોક મલિનીલમ શેષમાશુ સૂર્યાશુ ભિન્નમિવ શાર્વર મંધકારમ્ શા ત્રાદ્ધિ - ડે... દ મર્દ નમો વીમવુદ્ધીજું | मंत्र - ॐ ह्रीं हैं सौं श्रीं श्रीं क्रौं क्लीं सर्वदुरित सङ्कट क्षुद्रोपद्रव कष्टनिवारणं कुरु कुरु स्वाहा । प्रभाव - सर्प कीलित हो जाता है, सारे पाप, संकट, छोटे-मोटे उपद्रव दूर हो जाते हैं। સંસાર ભ્રમણને લીધે બંધાયેલા પ્રાણીઓના પાપો તમારા સુંદર સ્તવન વડે ક્ષણમાત્રમાં નાશ પામે છે. જેમ જગતમાં ફેલાયેલો ભ્રમર જેવો કાળો રાત્રિનો અંધકાર સૂર્યના કિરણોથી શીધ્ર નાશ પામે છે તેમ. Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્તવના કરવાના હેતુની વિશેષ દઢતા. મત્વેતિ નાથ તવ સંસ્તવન મયેદમારભ્યતે તનુ ધિયાપિ તવ પ્ર ભાવાત ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષ મુકતાફલ શુતિ મુપૈતિ નનૂદબિન્દુઃ દા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो पदाणुसारीणं । मंत्र - ॐ ह्रां ह्रीं हूँ हूः अ सि आ उ सा अप्रतिचक्रे फट् ॐ ह्रीँ लक्ष्मणारामानंददेव्यै नमो नमः स्वाहा । प्रभाव - सारे अरिष्ट योग दूर हो जाते हैं । કમળપત્રોમાં રહેલા જળબિન્દુઓ જેમ મુક્તાફલની શોભાને ધારણ કરે છે તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજજનોના મનને હરશે એમ માનીને, અલ્પ બુદ્ધિવાળો એવો હું હે સ્વામિન્ ! આ સ્તોત્રનો આરંભ કરું છું. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની કથાનું માહત્મ્ય આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્ત દોષ ત્વસંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ દૂરે સહસ્ત્ર કિરણઃ કુરુતે પ્રભૈવ પદ્માકરે જલજાનિ વિકાશભાંજિ ऋद्धि - ॐ ह्रीँ अह णमो अरिहंताणं णमो संभिण्णसोयाणं ह्रीँ हूँ फट् स्वाहा । હા મંત્ર - ૐ હ્રીં હૈં શ્રી શ્રી વી ર : ર હૈં હૈં: નમઃ સ્વાહા | चौरों का भय दूर होता है । प्रभाव જેમ સૂર્ય દૂર રહ્યુ છતે (પોતાની) પ્રભા વડે કમળ વનોમાંના કમળોને વિકસિત કરે છે તેમ, સર્વ દોષોનો નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પરંતુ તમારું માત્ર નામસ્મરણ પણ મનુષ્યોના પાપોને દૂર કરે છે. C Page #99 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવની સ્તવનાનું ફલા નાત્યદ્ભુત ભુવન ભૂષણ! ભૂતનાથ! ભૂતૈમૈ ભુવિ ભવન્ત મભિખુવન્તઃ તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિંવા ભૂત્યાશ્રિત ય ઇહ નાત્મસમ કરોતિ ૧વા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो सयंबुध्धीणं । मंत्र - ॐ ह्रां ह्रीं हूँ हूः श्रीँ श्रीँ श्रः सिद्धबुद्धकृतार्थो - મવ નવ વષર્ સંપૂર્ણ સ્વી | प्रभाव - कुत्ते ने काटा हो तो निर्विष हो जाता है । આ લોકમાં પોતાને આશ્રયે રહેલાને સ્વામીત્વભાવ વડે જેમ પોતાના સમાન બનાવી શકાય છે તેમ તે વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્ય ગુણો વડે આપની સ્તુતિ કરનાર આપના સમાન થાય તેમાં કર્યું મોટું આશ્ચર્ય છે ! (અર્થાતુ નથી) // Page #100 -------------------------------------------------------------------------- ________________ ભગવદ્ દર્શનનું ફલ દૃષ્ટવા ભવંત મનિમેષ વિલોકનીય નાન્યત્ર તોષ મુપયાતિ જનસ્ય ચક્ષુઃ પીત્વા પયઃ શશિકર દ્યુતિ દુગ્ધસિન્ધોઃ ક્ષારં જલં જલનિધે રશિતું ક ઈચ્છેત્ ૫૧૧૫ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो पत्तेयबुद्धीणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ क्लीँ श्रीँ श्रीँ कुमतिनिवारिण्यै महामायायै नमः स्वाहा। प्रभाव इच्छित को आकर्षित करता है, वर्षा को विवश करता है । અનિમેષ નજરે જોવા લાયક આપને અવલોકીને મનુષ્યની આંખો બીજે ક્યાંય સંતોષ પામતી નથી. ચંદ્રનાં કિરણોની કાંતિ સમાન ઉજ્જવલ ક્ષીર સમુદ્રનાં પાણીને પીધા પછી સમુદ્રનાં ખારાં પાણીને પીવાની ઈચ્છા કોણ કરે ? (અર્થાત્ કોઈ જ ન કરે) Page #101 -------------------------------------------------------------------------- ________________ ભગવંતના રૂપનું આલેખન હૈ: શાન્ત રાગ રુચિભિઃ પરમાણુભિન્દ્ર નિર્માપિત સ્ત્રિભુવનૈક લલામ ભૂત! તાવત્ત એવ ખલુ તેપ્યણવઃ પૃથિવ્યાં! યત્તે સમાન મપર નહિ રુપમતિ ૧ ૨ા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो बोहिबुद्धीणं । मंत्र - ॐ आँ आँ अँ अः सर्वराजाप्रजामोहिनि सर्वजनवश्यं कुरु कुरु स्वाहा। प्रभाव - हाथी का मद उतर जाता है, अभीप्सित व्यक्ति मिल जाता है। ત્રણ ભુવનના અદ્વિતીય તિલક (શોભા) સમાન હે પ્રભો ! શાન્ત રસથી શોભતા જે પરમાણુઓ વડે તમો બનેલા છો તે પરમાણુઓ પણ વિશ્વમાં તેટલાં જ માત્ર છે. કેમકે તમારા સરખું અન્ય સ્વરૂપ નિહ્યું બીજું નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના મુખનું વર્ણના વત્ર વ તે સુરનરોરગ નેત્ર હારિ નિઃશેષ નિર્જિત જગત્રિ તોપ માનમઃ બિલ્બ કલંક મલિન વ નિશાકરસ્ય યવાસરે ભવતિ પાંડુ પલાશ કલ્પદ્ ૧૩ાા ત્રદ્ધિ – ૩૮ આર્ટ ગમો ૩નુમvi | मंत्र - ॐ ह्रीं श्रीं हँ सः ह्रौँ ऐं ह्रां ह्रीं द्राँ द्रौँ द्रः मोहिनि सर्वजनवश्यं कुरु कुरु स्वाहा । प्रभाव - चोर चोरी नही कर पाते, मार्ग में कोई भय नही रहता, | તૈક્ષ્મી પ્રાપ્ત હોતી હૈ | કલંક વડે મલિન થયેલું અને દિવસ ઊગતાં જ ખાખરાના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ ક્યાં અને દેવ મનુષ્ય તથા ભુવનપતિના નેત્રોને હરનારું તથા ત્રણ જગતની સર્વ ઉપમાઓથી પણ વિશેષ એવું તમારું મુખ ક્યાં. Page #103 -------------------------------------------------------------------------- ________________ પારમેશ્વરીય ગુણનો પ્રસાર સંપૂર્ણ મંડલ શશાંક કલા કલાપ શુભ્રા ગુણા સ્ત્રિભુવનં તવ લંઘયક્તિ યે સંશ્રિતા સ્ત્રિજગદીશ્વર નાથમેક કાન્નિવારયતિ સંચરતો યથે ષ્ટમ્ ૧૪ ત્રાદ્ધિ - ૩ દીં મર્દ નમો વિડત્નમvi | मंत्र - ॐ नमो भगवती गुणवती महामानसी स्वाहा । प्रभाव - लक्ष्मी प्राप्त होती है, आधि-व्याधिशत्रु आदि का आतंक/भय दूर हो जाता है । सरस्वती प्रसन्न होती है, गुण की वृद्धि होती है। સંપૂર્ણ વિસ્તારવાળા ચંદ્ર (પૂર્ણિમાનો ચંદ્ર)ની કળાના સમૂહ સમાન તમારા ગુણો ત્રણ જગતને ટપી જાય છે. એવા અદ્વિતીય ત્રણ જગતના નાથનો જેઓ આશ્રય (આલંબન) કરીને રહેલા છે, તેવાઓને યથેચ્છ વિચરતા કોણ રોકી શકે ? (અર્થાત્ તેઓને ધાર્યું ફળ અવશ્ય મળે છે.) Page #104 -------------------------------------------------------------------------- ________________ વૈકારિક પરવશતાનો અભાવ ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ નૃત મનાપિ મનો ન વિકાર માર્ગમ્ કલ્પાન્ત કાલ મરુતા ચલિતા ચલેન કિ મંદરાદ્રિ શિખર ચલિતં કદાચિત્ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो दसपुव्वीणं । मंत्र - ॐ नमो भगवती गुणवती सुसीमा पृथ्वी वज्रशृङ्खला मानसी महामानसी स्वाहा । - ૫૧૫ાા प्रभाव प्रतिष्ठा और सौभाग्य में वृद्धि होती है; निर्मल ब्रह्मचर्य पालन की शक्ति मिलती है । પ્રલય કાળના વાયુઓ વડે પર્વતો પણ કંપી જાય છે, છતાં મેરુ પર્વતનું શિખર શું કદાપિ કંપે છે ? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરા પણ વિકારના માર્ગે વિચલિત થયું નથી તેમાં અહીં શું આશ્ચર્ય છે ? c Page #105 -------------------------------------------------------------------------- ________________ દીપકની ઉપમાની વ્યર્થતા નિધૂમ-વર્તિર-પવર્જિત તૈલપૂરઃ કુર્ત જગત્રય મિદં પ્રકટી કરોષિ ગમ્યો ન જોતુ મરુતાં ચલિતા ચલાનાં દીપોડપરત્વમસિ નાથ જગપ્રકાશઃ ૧૬ાા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो चउदसपुव्वीणं । मंत्र - ॐ नमः सुमंगला-सुसीमा-नाम-देवी सर्वसमीहितार्थं वज्रशृङ्खला | કુરુ કુરુ સ્વાદા | प्रभाव - सब तरह की सफलताएँ तथा प्रतिपक्षी पर विजय प्राप्त होती है। ધુમાડા અને વાટરહિત, તેલ પણ પૂર્યા વગરનો અને પર્વતોને ચલાયમાન વાયુઓ વડે પણ અજેય, તેમ જ આ ત્રણેય ભુવનોને સમગ્રપણે પ્રકટ કરનાર અને જગતમાં પ્રસિદ્ધ એવા હે સ્વામિન્ ! તમે એવા કોઈ એકમાત્ર દીપક છો. Page #106 -------------------------------------------------------------------------- ________________ સૂર્યની ઉપમાની નિષ્ફળતા El | નાસ્ત કદાચિ દુપયાસિ ન રાહુ ગમ્યઃ સ્પષ્ટીકરોષિ સહસા યુગ૫ર્ જગત્તિ નાભો ધરોદર નિરુ દ્ધ મહાપ્ર ભાવ: સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર ! લોકે ૧શા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो अटुंगमहानिमित्त कुसलाणं । मंत्र - ॐ णमो णमिऊण अट्टे मट्टे क्षुद्रविघट्टे क्षुद्रपीडां जठरपीडां भंजय भंजय सर्वपीडा सर्वरोगनिवारणं कुरु कुरु स्वाहा । પ્રભાવ - પેટ છે સારે રો1 નૂર હોતે હૈં ! હે મુનીન્દ્ર ! તમે સૂર્યથી પણ અધિક મહિમાવાળા છો, કારણ કે ક્યારે પણ તમારો અસ્ત થતો નથી. રાહુ તમને ગ્રસી શક્તો નથી. ત્રણેય જગતને તેના સ્વરૂપમાં એક સાથે પ્રગટ (પ્રકાશિત) કરી શકો છો તેમ જ વાદળાઓના (સમૂહ) વડે તમારો પ્રભાવ ઢાંકી શકાતો નથી માટે સમગ્ર લોકમાં આપ સૂર્યથી અધિક મહિમાવાળા છો. Page #107 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રની ઉપમાની વિફલતા નિત્યોદય દલિત મોહ મહiધકાર ગમ્ય ન રાહુ વદનસ્ય ન વારિદાનામ વિભ્રાજવે તવ મુખાજ મનલ્પકાન્તિ વિદ્યોતયજ્ જગદપૂર્વ શશાંક બિમ્બમ્ ૧૮ ત્રદ્ધિ - ૩ દ° સર્દ નમો વિડવ્રુફફ્ટીપત્તા | मंत्र - ॐ नमो भगवति जये विजये मोहय मोहय स्तम्भय स्तम्भय स्वाहा। प्रभाव - शत्रुसैन्य स्तंभित होता है, धर्म में मति स्थैर्य होता है तथा हरदम उत्सव होते रहते है। હંમેશાં ઊગતું મોહરૂપી મહાઅંધકારને દૂર કરતું, રાહુના મુખ અને વાદળાઓ વડે ન પ્રસાતું, અનલ્પ કાંતિવાળું, જગતને પ્રકાશિત કરનારું એવું તમારું મુખારવિંદ અલૌકિક ચંદ્રના બિમ્બ સમાન શોભે Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રભુમુખ સમીપ સૂર્યચંદ્રની વિફલતા. કિં શર્વરીષ શશિનાર્નિવિવસ્વતા વા યુગ્મ ભુપેન્દ્ર દલિતપુ તમસુ નાથ! નિષ્પન્ન શાલિ વન શાલિનિ જીવલોકે કાર્ય કિયેજ જલધરે જીલભાર - નશૈ: ૧૯ ત્રાદ્ધિ - હ્રીં મર્દ નમો વિજ્ઞીહરTM | મંત્ર - ડું દ્રૌં હ્રીં હૂં ટૂં: ૫: ક્ષ: દૂ વષર્ નમ: સ્વાદ | प्रभाव - अन्यों द्वारा प्रयुक्त मंत्र, जादू, टोटका, मूठ उच्चाटन आदि का भय नही रहता । જેમ પાકેલી શાલના વન વડે શોભતા જગતમાં પાણીના ભારથી નમેલા મેઘો નિરર્થક છે તેમ છે સ્વામિન્ ! જ્યાં તમારા મુખચન્દ્ર વડે (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ થાય છે, ત્યાં રાત્રિમાં ચંદ્ર અને દિવસે સૂર્યનું શું કામ છે ? (સ્થૂલ અને સૂક્ષ્મ અંધકાર) Page #109 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના જ્ઞાનની શ્રેષ્ઠતા જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ નૈવ તથા હરિહરાદિષ નાયકે પુ તેજ: સ્ફરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ - નૈવ તુ કાચ શકશે કિરણાલપિ ૧૨૦ ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो चारणाणं । મંત્ર - ૩ૐ શ્રાઁ શ્રી મૈં ત્ર: ગુમ નિવારાય ઢ: 8: નમ: સ્વાદ | - प्रभाव - सम्पत्ति, सौभाग्य, बुद्धि, विवेक और विजय प्राप्त करने में सामर्थ्य प्राप्त होता है । દેદીપ્યમામ મણિઓમાંના પ્રકાશનું જે મહત્ત્વ છે તે જ પ્રકાશનું મહત્ત્વ કિરણોવાળા કાચના ટુકડામાં નથી. તે પ્રમાણે જે સમ્યકજ્ઞાન તમારામાં શોભે છે તે વિષ્ણુ, શંકર આદિ અગ્રીમ દેવોમાં શોભતું નથી. મા " - Page #110 -------------------------------------------------------------------------- ________________ હરિહરાદિની નિન્દા જિનસ્તવન મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા દુષ્ટ છુ હૃદય ત્વયિ તોષમેતિ કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિન્મનો હરતિ નાથ ભવાંતરેપિ ૨૧ાા ત્રાદ્ધિ - ટ્રી ગર્દ નમો ઘટ્સમi | मंत्र - ॐ नमः श्री मणिभद्र जय विजय अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं कुरु कुरु स्वाहा । प्रभाव - सब वशीभूत होते है और सुख-सौभाग्य बढता है । પ્રત્યક્ષ એવા તમારા દર્શન વડે પૃથ્વીને વિષે અન્ય કોઈ પણ દેવ ભવાંતરમાં પણ મારા મનનું હરણ નહિ કરે. કેમ કે હે સ્વામિનું! વિષ્ણુ, શંકર આદિ દેવોને જોયા (અને જાણ્યા) તે એક સારી વાત હોવા છતાં પણ મારું હૃદય તો તમારામાં જ સંતોષને પામે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ માતાની પ્રશંસા દ્વારા ભગવંત સ્તવના સ્ત્રીમાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન નાન્યા સુતં ત્વદુપમ જનની પ્રસૂતા સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરમિ પ્રોગ્યેવ દિજનયતિ ફુરદંશુ જાલમ ૨૨ા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो आगासगामिणं । मंत्र - ॐ नमः श्री वीरेहिं जूंभय मुंभय मोहय मोहय स्तम्भय स्तम्भय अवधारणं कुरु कुरु स्वाहा । प्रभाव - डाकिनी, शाकिनी, भूत, पिशाच, चुडैल आदि भाग जाते हैं । - જેમ બધી દિશાઓ અનેક નક્ષત્રોને ધારણ કરે છે; પરંતુ દેદીપ્યમાન કિરણોના સમૂહવાળા સૂર્યને તો ફક્ત પૂર્વદિશા જ ધારણ કરે છે તેમ સેકડો જનેતાઓ સેંકડો વખત પુત્રને જન્મ આપે છે, પરંતુ તમારા જેવા પુત્રને અન્ય કોઈ જનેતાએ જન્મ આપ્યો નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ જિનદેવના પરમ પુરુષત્વનું વર્ણન ITI | ત્યામા-મનતિ મુનયઃ પરમં માંસ માદિત્ય વર્ણ મમલ તમસઃ પરસ્તા Fામેવ સમ્યગુપલભ્ય જયક્તિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવ પદસ્ય મુનીન્દ્ર પંથાઃ ભરવા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो आसीविसाणं । मंत्र - ॐ नमो भगवति जयवति मम समीहितार्थं मोक्षसौख्यं - ૨ કુરુ કુરુ સ્વદા | પ્રભાવ - પ્રેત-વાંધા ટૂર હોતી હૈ | મુનિઓ આપને શ્રેષ્ઠ પુરુષ, પાપરૂપી અંધકારથી પર, સૂર્યના જેવા તેજસ્વી અને નિર્મળ માને છે. તેમ જ આપને જ સમ્યફ રીતે પ્રાપ્ત કરી મૃત્યુંજય બને છે, કારણ કે હે મુનીન્દ્ર ! તે સિવાય મોક્ષનો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ જ નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ સર્વદેવના નામે જિન સ્તુતિ –ામવ્યય વિભુમચિંત્ય મખ્ય માઘ બ્રહ્માણ મીશ્વર મનન્ત મનંગ કે તુમ યોગીશ્વર વિદિત યોગ અનેક મેક જ્ઞાન સ્વરૂપ મમાં પ્રવદન્તિ સન્તઃ ૨૪ ત્રદ્ધિ - 35 ટ્રી ગર્દ* નમો વિિિવસાણં / मंत्र - ॐ नमो भगवते वद्धमाणसामिस्स सर्वसमीहितं कुरु कुरु स्वाहा । (ॐ ह्रां ह्रीँ हूँ ह्रौँ हूः असिआउसा झौं झौं स्वाहा) પ્રભાવ - સિરી પીડા વ્ર દોતી હૈ | સંત પુરુષો આપને જ અવિનાશી, સર્વવ્યાપી, અચિંતનીય, અસંખ્ય, આદિ, બ્રહ્મસ્વરૂપ, ઈશ્વર, અનંગ (કામદેવ)નો નાશ કરનાર કેતુ સમાન, યોગીશ્વર, યોગના જ્ઞાતા, અનેક, અદ્વિતીય, જ્ઞાનસ્વરૂપ અને નિર્મળ વિ. કહે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ જ હે સ્વામિનસર્વદેવના આશ્રય સ્થાન આપ છો - કે, બુદ્ધ સ્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત વં શંકરોડસિ ભુવન ત્રય શંકરવાત ધાતાસિ ધીર ! શિવ માર્ગ વિધર્વિધા નાત વ્યકત ત્વમેવ ભગવદ્ પુરુષોત્તમસિ ા૨પાા ત્રદ્ધિ – મર્દ નમો ૩*તિવા | मंत्र - ॐ हाँ ह्रीं हूँ ह्रौँ हः अ सि आ उ सा झौं झौं स्वाहा । ॐ नमो भगवति जये विजये अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं च कुरु कुरु स्वाहा । प्रभाव - दृष्टि-दोष दूर होता है, साधक पर अग्नि का असर नहीं होता। દેવતાઓ (પંડિતો) વડે પૂજિત એવી બુદ્ધિના વૈભવવાળા હોવાથી તમે જ બુદ્ધ છો, તેમ જ ત્રણેય ભુવનનું શુભ કરનારા હોવાથી તમે જ શંકર છો, અને મોક્ષમાર્ગની વિધિના પ્રણેતા હોવાથી તમે જ હે વૈર્યશાલી ! પૂર્ણ પુરુષોત્તમ એવા વિષ્ણુ છો. Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનગુણ સ્તવ છે.) તુ ભ્ય નમ ત્રિભુવનાન્નેિ હરાય નાથ તુ ત્યે નમ: ક્ષિતિ તલામલ ભૂષણાય તુ નમન્નેિ જ ગતઃ પરમેશ્વરાય | તુલ્ય નમો જિન ! ભવોદધિ શોષણાય ૨૬ ત્રદ્ધિ - Š» દાઁ અર્દ” ગમો વિત્તતવાi | मंत्र - ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं क्लीं हूँ हूँ ___परजनशान्तिव्यवहारे जयं कुरु कुरु स्वाहा । प्रभाव - आधाशीशी की पीडा का निवारण होता है। ત્રણ ભુવનની પીડાને હરનાર હે નાથ ! તમને નમસ્કાર હો, પૃથ્વીતળના નિર્મળ આભૂષણ સમાન હે પ્રભો ! તમને નમસ્કાર હો, ત્રણ જગતના પરમેશ્વર, તમને નમસ્કાર હો તથા સંસારરૂપી સમુદ્રનું શોષણ કરનાર હે જિનેશ્વર ! તમને નમસ્કાર હો. Page #116 -------------------------------------------------------------------------- ________________ નિન્દા સ્તુતિ કો વિસ્મયોત્ર યદિ નામ ગૌર - શેષે: – સંશ્રિતો નિરવકાશ-તયા મુનીશ! દોર્ષ રુપાત્ત વિવિધાશ્રય જાતગર્વે: સ્વપ્નાંતરે પિ ન કદાચિદ-પીક્ષિતોડસિ ા૨ા ત્રદ્ધિ - ૩ દી મર્દ* નમો તત્તતi | मंत्र - ॐ नमो चक्रेश्वरी देवी चक्रधारिणी चक्रेणानुकूलं साधय साधय રઝૂનુન્નયોનૂત્તય સ્વાદ | प्रभाव - शत्रु का उन्मूलन होता हैं, वह आराधक को कोई ક્ષતિ નહીં પહુંચા પાતા | પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના સ્થાનને કારણે ઉત્પન્ન થયેલ ગર્વયુક્ત દોષો વડે સ્વપ્નમાં પણ તમે (શુદ્ધ સ્વરૂપમાં) જોવાયેલા નથી એવા હે મુનિઓના સ્વામી ! અન્યત્ર સ્થાન ન મળવાથી અશેષ ગુણોવાળા એવા તમારા આશ્રય માટે શું આશ્ચર્ય છે ? Page #117 -------------------------------------------------------------------------- ________________ અશોક વૃક્ષ પ્રાતિહાર્યનું નિરૂપણ ઉચ્ચે રશક તરુ સંશ્રિત મુન્મયૂખમાભાતિ રૂ૫ મમલ ભવતો નિતાંતમ્ સ્પષ્ટો લસસ્કિરણ મસ્ત તમો વિતાનમ બિલ્બ રવેરિવ પયોધર પાર્થવર્તિ ૨૮ ત્રદ્ધિ - ૩ ડ્રીં શર્ટ નમો મદીતવાળું / मंत्र - ॐ नमो भगवते जये विजये जृम्भय जृम्भय मोहय मोहय . सर्वसिद्धि सम्पत्तिसौख्यं कुरु कुरु स्वाहा । प्रभाव - सारे मनोरथ सिद्ध होते हैं, सौभाग्य, कीर्ति और लक्ष्मी વક્રી વૃદ્ધિ હોતી હૈ || ઊંચા અશોક વૃક્ષને આશ્રય કરીને રહેલું ઉર્ધ્વગામી કિરણોવાળું આપનું રૂપ, વાદળાઓની સમીપ રહેલા, સ્પષ્ટપણે દેદીપ્યમાન કિરણોવાળા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવા સૂર્યના બિલ્બ જેવું અત્યંત શોભે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ સિંહાસન પ્રાતિહાર્યનું વર્ણન - REGION WOW સિંહાસને મણિ મયૂખ શિખા વિચિત્રે વિભ્રાજતે તવ વપુઃ કનકા-વદાતમ્ બિમ્બ વિય-હિલસ-દંશુ લતા વિતાનું તુંગો-યાદ્રિ શિરસીવ સહસ્ર-રમેઃ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो घोरतवाणं । मंत्र - ॐ णमो णमिऊण पास विसहर फुंल्लिगमंतो विसहर नामक्खरमंतो सर्वसिद्धिमीहे इह समरंताणमण्णे जागई कप्पदुमव्व सर्वसिद्धिः ॐ नमः स्वाहा । प्रभाव नेत्र पीडा दूर होती है । कोई भी स्थावर विष लगता नहिं है । 1 ૫૨૯૫ જેમ આકાશમાં દેદીપ્યમાન કિરણોરૂપી લતામંડપવાળા ઉત્તુંગ એવા ઉદ્દયાચલ પર્વતના શિખર પર રહેલું સૂર્યનું બિંબ શોભે છે તેમ રત્નોનાં કિરણોના અગ્રભાગ વડે ચિત્ર વિચિત્ર સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર શોભે છે. C Page #119 -------------------------------------------------------------------------- ________________ ચામર પ્રાતિહાર્યનું વર્ણન | કુંદાવદાત - ચલ - ચામર - ચારુશોભે વિભ્રાજતે તવ વપુઃ કલધૌત કાન્તમ્ ઉદ્યચ્છશાંક શુચિ નિર્ઝર વારિધાર - મુચ્ચ સ્ત૮ સુરગિરે રિવ શાતકૌભમ્ ૩૦ાા ગાદ્ધિ - ડું દૂીં સદૈ બમો ઘોર ગુITY | मंत्र - ॐ ह्रीं श्रीं श्रीपार्श्वनाथाय ही धरणेन्द्र पद्मावति सहिताय अट्टे मट्टे क्षुद्रविघट्टे क्षुद्रान् स्तम्भय स्तम्भय रक्षां कुरु कुरु स्वाहा । प्रभाव - शत्रू का स्तम्भन होता है; एवं यात्रा निर्विघ्न संपन्न होती है । | મોગરાના પુષ્પ જેવા ઉજ્જવલ ઊછળતા ચામરની શોભાવાળું સુવર્ણ જેવું મનોહર તમારું શરીર ઊગતા ચંદ્ર જેવા સ્વચ્છ ઝરણાનાં પાણીની ધારાવાળા સુવર્ણમય મેરુ પર્વતના ઊંચા શિખરની જેમ શોભે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ છત્રત્રય પ્રાતિહાર્ચનું કથન છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાંતમુચ્ચે સ્થિત સ્થગિત ભાનુકર પ્રતાપમ મુકતા-ફલ પ્રકર જાલવિવૃદ્ધ શોભે પ્રખ્યા પયત્રિ-જગતઃ પરમેશ્વરત્વમ ૩૧ાા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो घोरगुणपरक्कमाणं । मंत्र - ॐ उवसग्गहरं पासं, पासं वंदामि कम्मघणमुक्कं । विसहर-विसनिन्नासं, मंगलकल्लाण आवासं ॥ ॐ ह्रीँ नमः स्वाहा । प्रभाव - राज्य-मान्यता मिलती है और सर्वत्र सन्मान प्राप्त होता है । મોતીઓની સમૂહરચના વડે જેની શોભા વિશેષ વૃદ્ધિ પામી છે, વળી જે ચંદ્ર સમાન મનોહર છે અને જેણે સૂર્યનાં કિરણોનો પ્રતાપ સ્થગિત કર્યો છે એવા, ત્રણ જગતના સ્વામીપણાને સાક્ષાત્ કરતા એવા ઊચે રહેલા તમારા ત્રણ છત્રો શોભે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ કમલનું સ્થાપન ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાંતિપર્યુલ્લ સન્નખ મયુખ શિખા ભિરામૌ પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ પદ્માનિતંત્ર વિધાઃ પરિકલ્પયન્તિ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो विप्पोसहिपत्ताणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ कलिकुण्ड स्वामिन् आगच्छ आगच्छ आत्ममन्त्रान् आकर्षय आकर्षय आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा | प्रभाव संपत्ति का लाभ होता है । - ૫૩૨૫ હૈ જિનેશ્વર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિ વડે ચમકતા નખોનાં કિરણોની શ્રેણી વડે વિભૂષિત એવા તમારા બન્ને પગ જ્યાં પદાર્પણ કરે છે ત્યાં દેવતાઓ કમળો રચે છે. (નવ પંકજ નવીન કમળ અથવા નવ કમળ) Bid Page #122 -------------------------------------------------------------------------- ________________ અતિશય લક્ષ્મીનું વર્ણના Is A <=; T) 2 Gી ઇન્ધ યથા તવ વિભૂતિ રભૂજિજનેન્દ્ર ! ધર્મોપદે શનવિધ ન તથા પરસ્ય ! યાદઃ પ્રભા દિન તઃ પ્ર હતાંધ કારા તાદકકુતો ગ્રહ ગણમ્ય વિકાશિનોડપિ ૩૩ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो सव्वोसहिपत्ताणं । मंत्र - ॐ नमो भगवति अप्रतिचक्रे एँ क्ली ब्लूँ ॐ ह्रीं मनोवाञ्छितसिद्धयै नमो नमः अप्रतिचक्रे ही ठः ठः स्वाहा । प्रभाव - दुर्जन वशीभूत होते है और उनका मुँह बन्द हो जाता है । આ રીતે, હે જિનેશ્વર ! ધમોપદેશની વિધિમાં તમારી જે સંપદા હતી તે અન્ય કોઈને હોતી નથી. અંધકારને હણવાવાળી સૂર્યની જે કાંતિ હોય છે તે પ્રકાશિત હોવા છતાં અન્ય ગ્રહના સમૂહની ક્યાંથી હોય ? Page #123 -------------------------------------------------------------------------- ________________ ગજભયહર કાવ્ય ચોતન મદાવિલ વિલોલ કપોલ મૂલમત્ત ભ્રમદ્ ભ્રમર નાદ વિવૃદ્ધ કોપમ્ ઐરાવતા ભમિ ભમુલ્કત માપતનત દૃષ્ટવા ભય ભવતિ નો ભવ દાશ્રિતાનામ ૩૪ ત્રદ્ધિ - દૃીં લઈ ઇમો માવનીગં | मंत्र - ॐ नमो भगवति अष्टमहानाग कुलोच्चाटिनि कालदष्ट मृतकोत्थापिनि परमन्त्रप्रणाशिनि देवि शासनदेवते ही नमो नमः स्वाहा । प्रभाव - हाथी का मद उतरता है और समृद्धियाँ बढती है । ઝરતા મદ વડે કલુષિત થયેલા ગંડસ્થલને વિષે ભમતા ચંચળ ભમરાઓના ગુંજારવ વડે વધેલા કોપવાળા. ઐરાવતની શોભાને ધારણ કરનારા, ઉધ્ધત અને સામે ધસી આવતા હાથીને જોઈને આપને આશ્રય કરીને રહેલાઓ ભય પામતા નથી. છે : Page #124 -------------------------------------------------------------------------- ________________ સિંહભયહર પદ્ય ભિન્નેભ કુંભ ગલ દુજ્જવલ શોણિતાતમુક્તાફલ પ્રકર ભૂષિત ભૂમિ ભાગઃ બદ્ધક્રમઃ ક્રમગતું હરિણાધિપોઽપિ નાક્રાતિ ક્રમ યુગાચલ સંશ્રિતં તે - રૂપા ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो वयणबलीणं । ॐ नमो एषु वृत्तेषु वक्ष्यमाणाः तत् तत् भीहर वृतवर्णाः मंत्र एव मन्त्राः पुनः पुनः स्मर्तव्या अतो नापरमंत्र निवेदनाय नमः स्वाहा | प्रभाव सिंह का भय नही रहता है । હાથીના ચીરી નાખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્જવલ અને લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ વડે ભૂમિનો ભાગ જેણે સુશોભિત કર્યો છે એવો આક્રમક સિંહ, તમારા બન્ને પગરૂપી પર્વતને આશ્રય કરીને રહેલા ઉપર, તરાપમાં આવેલ હોવા છતાં પણ આક્રમણ કરી શકતો નથી. S Page #125 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભય નિવારક કવન કલ્પાંત કાલ પવનોદ્ધત વિઘ્ન કલ્પ દાવાનલ જ્વલિત મુજ્જવલ મુત્ફલિંગમ્ વિમાંં જિઘન્નુ મિવ સંમુખ માપતંતમ્ ત્વન્નામ કીર્તન જલં શમયત્ય શેષમ્ ૫૩૬ા ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो कायबलीणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ क्लीँ ह्रीँ ह्रीँ अग्निमुपशमनं शान्तिं कुरु कुरु स्वाहा । प्रभाव अग्नि का संकट / भय दूर होता है । - પ્રલયકાળના પવન વડે પ્રદીપ્ત થયેલા અગ્નિ જેવા, અત્યંત તેજસ્વી ઊંચે ઊડતા તણખાવાળા, સમગ્ર વિશ્વને ભરખી જવાની ઈચ્છાવાળા અને સામે આવતા એવા દાવાનળને આપના નામનું કીર્તનરૂપી જળ સંપૂર્ણપણે શાંત કરે છે. c Page #126 -------------------------------------------------------------------------- ________________ સર્પભચ વિદારક કવિતા રકતે ક્ષણે સમદ કોકિલ કંઠનીલ ક્રોધોદ્ધાં ફણિન મુન્હણ માપદંતમ આક્રામતિ મયુગેન નિરસ્ત શંક: વન્નામનાગદમની હદિ યસ્ય પેસ: ૩૭ ત્રદ્ધિ - 3 દૃ* ગર્દ મો રવીરાસવી | मंत्र - ॐ नमो श्रीँ श्रीँ यूँ श्रः जलदेवि कमले पद्महदनिवासिनि पद्मोपरिसंस्थिते सिद्धिं देहि मनोवांछितं कुरु कुरु स्वाहा । प्रभाव - सर्प के जहर का भय उपस्थित होता नहीं है । જે મનુષ્યના હૃદયમાં આપના નામરૂપી નાગદમની (ઔષધિ વિશેષ) રહેલી છે તે લાલ આંખવાળા મદોન્મત્ત કોયલના કંઠ જેવા નીલવર્ણવાળા, ક્રોધથી આક્રમક બનેલા, ઊચી ફેણવાળા એવા સામે ધસી આવતા સર્પને નિર્ભયતાપૂર્વક બંને પગો વડે દબાવી દે છે (હત્યા કરતા નથી, પણ તેના ક્રોધને શાંત પાડે છે) Page #127 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામ ભયવિચૂરક સ્તવના વલ્ગ સુરંગ ગજ ગર્જિત ભીમનાદ - માજૌ બલ બલવતા મપિ ભૂપતીનામું ઉઘદ્ દિવાકર મયૂખ શિખાપવિદ્ધ ત્વત્કીર્તના ત્તમ ઇવાશુ ભિદા મુપૈતિ ૩૮ ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो सप्पिसविणं । मंत्र - ॐ नमो नमिऊण विषहर विष प्रणाशन रोग शोकदोष ग्रह · कप्पदुमव्व जायई सुहनाम गहण सकलसुहदे ॐ नमः स्वाहा । प्रभाव - युद्ध भय मिट जाता है । સંગ્રામમાં દોડતા અશ્વો અને હાથીઓની ગર્જનાઓને લીધે ભયંકર ઘોષવાળું એવું રાજાઓનું બળવાન સૈન્ય પણ ઊગતા સૂર્યના કિરણોની શિખાઓ વડે નષ્ટ થયેલા અંધકારની જેમ આપના કીર્તનનામ-સ્મરણમાત્રથી નાશ પામે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામ ભયવિચૂરક સ્તવના કુંતાગ્ર ભિન્ન ગજ શોણિત વારિ વાહવેગાવતાર તરણાતુર યોધ ભીમે યુદ્ધ જયં વિજિત દુર્જય જયપક્ષા: ત્વત્પાદ પંકજ વના શ્રયિણો લભત્તે ૩૯ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो महुरसवीणं । मंत्र - ॐ नमो चक्रेश्वरी देवी चक्रधारिणी जिनशासनसेवाकारिणी क्षुद्रोपद्रवविनाशिनी धर्मशान्तिकारिणी नमः शान्तिं कुरु कुरु स्वाहा । प्रभाव - युद्ध का भय मिटता है और शान्ति प्राप्त होती है । युद्ध में शस्त्र का मार लगता नहीं है, राज्य से धन लाभ होता है । ભાલાના અગ્રભાગ વડે મરાયેલા હાથીઓના રૂધિર રૂપી જળપ્રવાહમાં વેગપૂર્વક પ્રવેશ કરી તરી જવાને આતુર એવા યોદ્ધાઓ વડે રચાયેલા ભીષણ સંગ્રામમાં તમારા ચરણરૂપી કમળ વનનો આશ્રય કરીને રહેલાઓ દુર્જય એવા શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ જલભયહર કાવ્ય અંભોનિધૌ સૃભિત ભીષણ નર્ક ચક્ર - પાઠીન પીઠ ભય દોબાણ વાડ વાગ્નૌ રંગ ત્તરંગ શિખર સ્થિત યાન પાત્રા: ત્રાસ વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ ૪વા ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो अमिआसवीणं । मंत्र - ॐ नमो रावणाय विभीषणाय कुम्भकरणाय लङ्काधिपतये महाबलपराक्रमाय मन-श्चिन्तितं कुरु कुरु स्वाहा । प्रभाव - समुद्र का भय दूर होता है । જે સમુદ્રમાં વિક્ષુબ્ધ થયેલા ભયંકર મગરના સમૂહો ‘પાઠીન’ અને ‘પીઠ' જાતિના ભયંકર મત્સ્યો અને વડવાનલયુક્ત ઊછળતા તરંગો છે, તેના શિખર પર તરી રહેલા વહાણના યાત્રિકો આપના નામ સ્મરણથી ભયમુક્ત થઈને યથાસ્થાને પહોંચે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ રોગભયહર કાવ્ય SS ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભગ્ના: શોચ્યાં દશા મુપગતા ગ્રુત જીવિતાસા: ત્વત્પાદ પંકજ રજો મૃત દિગ્ધદેહા મર્યા ભવન્તિ મકરધ્વજ તુલ્યરૂ પાઃ ૪૧ ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो अक्खीणमहाणसाणं । मंत्र - ॐ नमो भगवति क्षुद्रोपद्रवशान्तिकारिणि रोगकष्ट-ज्वरोपशमनं ર ર સ્વી | प्रभाव - सर्व रोग नष्ट होता है तथा उपसर्गो दूर होते हैं । ભયંકર જલોદરના વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભારને લીધે વાંકા વાળી ગયેલા દયનીય દશાને પામેલા. જીવનની આશાને છોડી દીધેલા, બરડાયેલા દેહવાળા મનુષ્ય તમારા ચરણ કમળના રજરૂપી અમૃતવડે કામદેવ સમાન રૂપવાળા થાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ બંધનભયહર કાવ્ય IRE આપાદ કંઠ મુરુશૃંખલ વેષ્ટિતાંગા ગાઢ બૃહ સ્નિગડ કોટિ નિવૃષ્ટ જંઘાઃ ત્વજ્ઞામ મંત્ર મનિશં મનુજાઃ સ્મરન્તઃ સઘઃ સ્વયં વિગત બંધ ભયા ભવન્તિ ૫૪૨૫ - ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो सिद्धियाणं । મંત્ર - ૐ નમો દૂૉ ટ્રી હૈં ટ્રા દૂ: ૐ ૐ ન ન ક્ષૉ ક્ષો હૂઁ ક્ષ ક્ષઃ સ્વાદા| जेल से जल्दी मुक्ति मिलती हैं । प्रभाव પગથી લઈને કંઠ સુધી મોટી સાંકળો વડે બંધાયેલા શરીરવાળા. અત્યંત મોટી બેડીઓના અગ્રભાગ વડે ઘસાતી જાંઘોવાળા મનુષ્યો તમારા નામસ્વરૂપ મંત્રનું સ્મરણ કરતાં શીઘ્ર બંધનના ભયથી રહિત થાય છે. Co Page #132 -------------------------------------------------------------------------- ________________ मंत्र प्रभाव સ્તોત્ર મહાત્મ્ય ઉપસંહાર ww મત્ત પેિન્દ્ર મૃગરાજ દાનલાહિ સંગ્રામ વારિધિ મહોદર બંધનો થમ તસ્યાશુ નાશ મુપયાતિ ભયં ભિસેવ યસ્તાવક સ્તવમિમેં મતિમાન ધીતે ।।૪।। ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो वमाणाणं । ॐ नमो ह्रीँ ह्रीँ हूँ ह्रीँ हूः यः क्षः श्रीँ ह्रीँ फट् स्वाहा । शत्रु परास्त होता है और शस्त्रादि के घाव शरीर में नहीं हो पाते । જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનું પઠન કરે છે તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, સમુદ્ર, જલોદર અને બંધન વિ. (આઠ પ્રકારના) ઉત્પન્ન થયેલા ભય સ્વયં ભય પામ્યા હોય એ રીતે તેનો નાશ પામે છે. 6 Page #133 -------------------------------------------------------------------------- ________________ 6 સ્તોત્રસર્જ તવ જિનેદ્ર ! ગુર્ણ નિંબદ્ધાં ભા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ્ ધત્તે જતો ય ઈહ કંઠગતા મજર્સ તેં માનતુંગમ વા સમુપૈતિ લક્ષ્મી: ગ્રન્થકારશ્રીનું અંતિમ નિવેદન - ऋद्धि - ॐ ह्रीँ अ णमो सव्वसाहूणं । मंत्र ॐ नमो भगवते महिते महावीर वडमाण बुद्धिरिसीणं ॐ ह्रीँ ह्रीँ हूँ ह्रीँ हूः असिआउसा झीँ झीँ स्वाहा । ॐ नमो बंभचारिणं अट्ठारस सहस्स सीलंगरथधारिणं नमः स्वाहा । प्रभाव समस्त मनोकामनाएँ सिद्ध होती है तथा मनश्चितिंत व्यक्ति वश होता है । હે જિનેશ્વર ! સદ્ગુણો અને મનોહર અક્ષરો રૂપી ચિત્રવિચિત્ર પુષ્પો વડે ગુંથેલી એવી આ તમારા સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય અવિરતપણે કંઠમાં ધારણ કરે છે તે સ્વમાની એવા ઉન્નત મનુષ્યને, અથવા આ સ્તોત્રના રચયિતા માનતુંગ સૂરીશ્વરને સર્વતંત્રસ્વતંત્ર એવી કોઈને પણ વશ ન રહેનારી (મોક્ષરૂપી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે. - ૫૪૪ા Page #134 -------------------------------------------------------------------------- ________________ CIR CHELS Atto શ્રી શત્રુંજય તિર્થાધિપતિ આદિનાથ દાદા Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંત - બોટાદ Page #136 -------------------------------------------------------------------------- ________________ '! ૐ હ્રીં શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી પૂજીતાય શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય ROX FOR CREO નમઃ ૐ હ્રીં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ Page #138 -------------------------------------------------------------------------- ________________ LIST ૐ હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમઃ Page #140 -------------------------------------------------------------------------- ________________ Sanic Page #141 -------------------------------------------------------------------------- ________________ Dછે TWITT iTun TV TITUTI HD . - શ્રી નેમીનાથ ભગવાનનો વરઘોડો Page #142 -------------------------------------------------------------------------- ________________ જાત મા s શ્રી મહાવીરસ્વામી ભગવાન, સુરત, Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ભગવાનના ગણધર ભગવંતો EIDરી નિરીકાશી wheetEી તth re કપિલાળુ વીડી પ્રણાકી વિવેકભાવ અને ભકિતભાવથી ભીંજાયેલી શ્રી શ્રુતદેવીને પ્રણામ જ્ઞાનલહમીમાં સહાયકથનારી સમકિતધારી શ્રી લક્ષ્મીદેવીને પ્રણામ કે હીં શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ ૨૦ માળા: મધ્યરાત્રિ પહેલાં ગણવી કે હીં શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ ૨૦ માળા: મધ્યરાત્રિ બાદ ગણવી કે હીં શ્રી ગૌતમસ્વામી સર્વશાય નમ: ૨૦ માળા: પરોઢીયા પહેલાં ગાગવી Page #144 -------------------------------------------------------------------------- ________________ શર્મલાન પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) Page #145 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) પૂ. આચાર્યદેવશ્રી ભુવનવિજયજી મ.સા. (ડહેલાવાળા) પરમપૂજ્ય આચાર્યદેવશ્રી રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) આચાર્યદેવ યશોભયસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) પૂ. આચાર્યદેવશ્રી અભયસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) Page #146 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. Page #147 -------------------------------------------------------------------------- ________________ New મ ક લ ક જ કલમમાંથી પ.પૂ. આચાર્યદેવશ્રી મહોદયસૂરીશ્વરજી મ.સા. પૂ. આચાર્યદેવશ્રી રાજતિલકસૂરીશ્વરજી મ.સા. "तं कनक પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂ. આચાર્યદેવશ્રી ગુણયશસૂરીશ્વરજી મ.સા. પૂ. આચાર્યદેવશ્રી કિર્તયશસૂરીશ્વરજી મ.સા. Page #148 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. Page #149 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય ધનચંદ્રસૂરીશ્વરજી મ.સા. પૂ. હેમરત્ન વિજયજી મ.સા. પૂ. આચાર્ય ભુપેન્દ્રસૂરીશ્વરજી મ.સા. Page #150 -------------------------------------------------------------------------- ________________ / / / / / () (O) (0) ) - AS પરમ પૂજ્ય આચાર્યશ્રી નાગચંદ્રસ્વામીજી મ.સા. Page #151 -------------------------------------------------------------------------- ________________ *S પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોકચંદ્રજી મ.સા. પૂ. દિનેશચંદ્રજી મ.સા. પૂ. આચાર્યદેવશ્રી છોટાલાલજી મ.સા. પૂ. નિરંજનમુનિ મ.સા. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ.આ.ભ. શ્રી નેમીસૂરીશ્વરજી મ.સા. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાધિપતી પ.પૂ.આ.ભ. શ્રી સૂર્યોદય સાગર સૂરીશ્વરજી મ.સા. Page #155 -------------------------------------------------------------------------- ________________ मति तान जागा खबर ममः पर्यय केवल ज्ञान ज्ञान श्रुत ज्ञान www अवधि ज्ञान स्थावरपद जनिणहि पर्वड तसेच निस्संक सच्चा जानपद ब्रह्मचर्यपद १२. मिदपद जिनपद १६. & विंशतिस्थानक चित्र क्रियापद अरिहंतापद संयमपद १७. अभिनव ज्ञानपद स् उपाध्यायपद६. विद्रयपद २०, तपपद १४. श्रुतपद . पूर्व जन्म में तीर्थंकर माने सर्वोत्तम कोटिका ईश्वरीयपद प्राप्ति में अनिवार्य कारणभूत होनेवाले वीशस्थानक के २० पदों के चित्र । શ્રી વિશ સ્થાનક ચિત્ર जनपद है पद २० साधुपद ७. चारित्र पड़ रामपद र५. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ભાવયાત્રાનો નકશો આદીશ્વર દેરી ઘેટી પાગ સિદ્ધવડ આદપુર ગામ ભાડવાનો ડુંગર શામ્બ પ્રદ્યુમ્ન દેરી | બY રાયણ વૃક્ષ IMવિજયશેઠ અને વિજયાશેઠાણી અષ્ટાપદજી હસ્તગિરિ તીર્થ નવી ટુંક II A + + દાદાની ટુંક , સિદ્ધશિલા # ૨૪ તીર્થકરની દેરી સહસ્ત્રકૂટ વાળવાલા આદીશ્વર રાયણ પગલા ૧૪૫ર ગણધર પગલા સીમંધર સ્વામિ દં પુંડરિક સ્વામિ સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચંદન તલાવડી સૂરજ કુંડ રામજી ગંધારનું દેરાસર શાંતિનાથ છે દેરાસર છેહાથી પોળ વીર વિક્રમશીની કુરબાની - આ. ધનેશ્વર સુરિ, પુણ્યપાપની બારી કદંબગિરિ તીર્થ બાલાભાઈની ટુક ટી બારી ITLE કવડયક્ષ તળાજા તીર્થ આદિ દેરી મા" અદબદજી દાદા પ્રેમાભાઈની ટૂંક વાઘણ પોળ ઉલ્કાજલ (— પાંચ શિખરનું દેરાસર / રામપોળ અજીતશાંતિ બે દેરી , સગાળ પોળ મોતીશા ટુંક ખેમાભાઈની ટુંક ઉજમફઈ ટુંક " સાકરવસી ટુંક * છીપાવસી ટુંક -પાંચ પાંડવ * કે * અંગારશા પીર Page #157 -------------------------------------------------------------------------- ________________ 4ટીના ૬ પુત્રી નુમાન ધારાઋષભદેવ છે ચૌમુખની ટંક કેશવજીની જાલી-મયાલી-ઉવયાલી ભીલડીની દેરી ! નવટુંકની નામ-વિનમિ - સુકોશલમુનિ અષભદેવ રામ, ભરત, થાવા પુત્ર, શુક્રાચાર્ય, 7 શૈલકાચાર્યની પ મૂર્તિઓ દ્રાવિડ-વારિખિલ્લજી-અઈમુત્તા-નારદજી – શ્રી પૂજ્યની ટુંક શત્રુંજયમાં જિનાલયો - ૩,૫૦૭ ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન . શત્રુંજયમાં જિનબિંબો છાલા કુંડ , શત્રુંજયમાં ચરણ પાદુકાઓ - ૧,૫૦ ની Gિ –મહાવીરસ્વામીનું સમવસરણ શત્રુંજયમાં પગથિયાઓ - ૩,૩૬૪ શત્રુંજયની ઊંચાઈ કિમ – કલિકુંડ પાર્શ્વનાથ ગિરિરાજનો ઘેરાવો - ૭,૫ માઈલ ઈચ્છા કુંડા - હિંગલાજ દેવી ગિરિરાજનો યાત્રામાર્ગ કુલ - ૨ માઈલ ૨ લાંગ અજિતનાથ દેરી લીલી પરબ - કુમાર કુંડ જલ મંદિર ધોળી પરબ કેર - અષભદેવ, નેમિનાથ અને તેમના વરદત્ત ગણધરના પગલા | બાબુનું મંદિર - સમવસરણ મંદિર ભરત ચક્રવતી - નેમિનાથજી ! | શ્રી ધર્મનાથનું દેરાસર AS કે “કુંથુનાથજી , સૌજન્ય : શ્રી શાંતીચંદ દીપચંદ તાસવાલા પરિવાર, બોરીવલી : ધર્મનાથજી સરસ્વતી છે + શાંતિનાથજી દેવી -ગૌતમ સ્વામી B - આદિનાથજી –પુંડરિક સ્વામી દેરી ગિરિશિલા ( કારણ છે કાકા ને શ્રી રાયણના પગલા જય તળેટી Page #158 -------------------------------------------------------------------------- ________________ महायत GER ब्राहयो नमः इन्द्राय नमः Doord DADA 00000Oct BUDDOOOO 00008 LOHAR THRONIONLINE DANCE OJive Maintamang अपर रामननरनिवासी मिल यस चभवानी नानीमाधिकरण શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર Page #159 -------------------------------------------------------------------------- ________________ COIENDS श्री ऋषिमडल यंत्र MAA नाम S अमन Pahadi HAMATOUTLOD AmarpeDAL Stosईएल्यो. TOहासिर RANDROUNDS कमग नमः गनमः SuipmVIE ममा . रिजेभ्यो नमःहीनमः। lauregnNS नमःमाचारित LACHALA EEJALEk. कपिछजज मोनमःहानी LEपनमा SOLINISTRUST AURI RATION LEARS नमः COOD BASSMARATI UCशानभ्यानमः 22DA भ्पोनमः । उऊ SUSinelan YTRENA मिनमा FREUER: 2 KARNHEIDLAN MEDINCREATRE नमः हीनमा SAU ANIपरम उहाउपाध्याये । नमः हादराभम्दीमा भमानमा INDURLABAR तपरधन BAJIRTHE यो नमः नमः tripe agains PRATISTSUNS COM BE RANDUSIGuence SIROHORI RADESH ATMLEELLER 52 ( G aur बदरपनमा શ્રી ઋષિમંડલ યંત્ર o Page #160 -------------------------------------------------------------------------- ________________ १ अब्भुट्टिओ खामणेखामेमि राइयं... જ उत्थापन ( स्थापना ऊठाने की ) मुद्रा ६ जिन - मुद्रा से कायोत्सर्ग ध्यान माला गिनने सुत्रोच्चारण योगमुद्रा से की मुद्रा 6 2 ७ ५ 3 S पंचाङ्ग- प्रणिपात (खमासमणु) स्थापना- मुद्रा चैत्यवन्दना में दो गोडे भूमि पर या बाया गोडा खड़ा रख पेट पर दो कोणी व अञ्जलि योगमुद्रा से मुक्ताशुक्ति मुद्रा से जावंति. जावंत. जय-वीयराय. Page #161 -------------------------------------------------------------------------- ________________ यथाजात मुद्रा ५ प्रक्षाल अभिषेक पूजा अवनत मुद्रा स्वस्तिक के लिए पहला अक्षत वर्तुल ३ ६ पहला आवर्त तिलक पूजा वर्तुल में ४ लकीर दूसरा आवर्त Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારંગ સૂત્ર શ્રી ઠાણાંગ સૂત્ર શ્રી પરમપાવન પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈદશાંગ સૂત્ર શ્રી વિપાકાંગ સૂત્ર શ્રી રાજપ્રશ્નીય સૂત્ર શ્રી ગણિવિજ્જા પયન્ના 1 શ્રી સુત્રકૃતાંગ સૂત્ર શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર શ્રી અંતકૃતદશાંગ સૂત્ર શ્રી પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર ||) શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી ચંદાવિજય પયજ્ઞા શ્રી વ્યવહાર સૂત્ર શ્રી જીતકલ્પ સૂત્ર શ્રી પિસ્તાલીસ આગમ સૂત્રનાં નામ श्री द्वादशांग पुरुषः શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર श्री आगम पुरुष શ્રી નિશીથ સૂત્ર શ્રી પિંડ નિયુક્તિ સૂત્ર શ્રી મહાનિશીથ સૂત્ર KİKİKİKİKİKİ શ્રી નંદી સૂત્ર શ્રી પન્નવણા સૂત્ર શ્રી દેવેન્દ્રશુઈ પયન્ના શ્રી મરણસમાધિ પયન્ના શ્રી સંથારા પયન્ના શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર શ્રી જંબૂદ્રીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી નિરયાવલિકા સૂત્ર શ્રી વનિદશા સૂત્ર શ્રી આઉરપચ્ચક્ખાણ પયના શ્રી ભત્તપરિન્ના પયન્ના શ્રી આવશ્યક સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર KİKİKİKİ Kİ Kİ શ્રી મહાપચ્ચક્ખાણ પચન્ના શ્રી તંદુલવેયાલિય પયત્રા શ્રી બૃહત્કલ્પ સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર Page #163 -------------------------------------------------------------------------- ________________ मनिमति २० श्रीवारविष्यायम बेधानानदयाना व्यवखिन्नतिम प्रष्टस्यातवासिमसिण्याई रंगोतमस्यामाशा इंजमातीमा जान एणण्याणिवासमाणामही मारकालगाफावसकरकपारी रणतिरणिचणाडहा मामरमाइदाश्मया रसामोरचामिरमानाथ एण धरणाचाहिएमाणातवारेनि बानिराशा डावाकालवरना निस्कश्ल सत्य 11QUIK IN पध કલ્પસૂત્રનું ચિત્ર TOPPERS તીર્થકર ભગવંતોના પંચકલ્યાણક ચ્યવનકલ્યાણક જન્મકલ્યાણક દિક્ષાકલ્યાણક કેવળજ્ઞાનકલ્યાણક મોક્ષકલ્યાણક Page #164 -------------------------------------------------------------------------- ________________ SANJAY RANGE પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠ દ્વારા ઉપસર્ગ Page #165 -------------------------------------------------------------------------- ________________ 净净心 RBABERDA 脒(T I 5:1 amazin 2ndell-93140oj-21212 Page #166 -------------------------------------------------------------------------- ________________ સવ ની તસુરી ( PRAYO We: la વાવવા થી શાલિવાણ ભ્રષાની સર પુ. અા તું હૅ ad1 વિમ Page #167 -------------------------------------------------------------------------- ________________ *** .... 10000 તીર્થંકર ભગવાનનું ભવ્ય સમવસરણ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામી શ્રી યુગમંધરસ્વામી શ્રી બાહુસ્વામી શ્રી સુબાહુસ્વામી શ્રી સુરતસ્વામી શ્રી સ્વયંપ્રભસ્વામી શ્રી વૃષભાનનસ્વામી શ્રી અનંતવીર્યસ્વામી શ્રી સુરપ્રભસ્વામી શ્રી વિશાલપ્રભસ્વામી Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજધરસ્વામી શ્રી ચંદ્રાનનસ્વામી શ્રી ચંદ્રબાહુસ્વામી શ્રી ભુજંગસ્વામી શ્રી ઈશ્વરસ્વામી શ્રી નેમિપ્રભુસ્વામી શ્રી વીરસેનસ્વામી શ્રી મહાભદ્રસ્વામી શ્રી વયશાસ્વામી શ્રી અજિતવીર્યસ્વામી Page #170 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર નગરમાં પ્રભુશ્રી આદિશ્વરદાદાન શ્રેયાંસકુમાર દ્વારા વરસીતપનું પારણું Page #171 -------------------------------------------------------------------------- ________________ HHHHHHAHA 2 % de oor NA | ચંદનબાળા દ્વારા મહાવીર પ્રભુનું પારણું Page #172 -------------------------------------------------------------------------- ________________ અઢિદ્વિપનો નકશો અમદાવાદ MA 330000 Page #173 -------------------------------------------------------------------------- ________________ 0 C પાલીતાણા અઢિઢિપની પ્રતિકૃતિ પાલીતાણા ખાતે બનાવવામાં આવેલ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ જેટC Fરને ટિકાવે . ટેકનિટે ટે) 'પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય પ્રેમ સૂરીશ્વરજી મ.સા. Page #175 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. Page #176 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા. Page #177 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) Page #178 -------------------------------------------------------------------------- ________________ D/y)/DN) r[ vil) )/ ) T)/ DO / જ રા હા ના /'/ 11 // પ.પૂ.આ.શ્રીવિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. MITI A // (11444131 11 Page #179 -------------------------------------------------------------------------- ________________ સુવિશાલ ગચ્છાધિપતી પ.પૂ.આ.ભ. શ્રી હેમભૂષણ સૂરીશ્વરજી મ.સા. Page #180 -------------------------------------------------------------------------- ________________ 'પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમપ્રભ સૂરીજી મ.સા. Page #181 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિરાજ ચંદ્રપ્રભવિજયજી મ.સા. શ્રી JS 21 [][> પૂ. મુનિરાજ અર્ધપ્રભવિજયજી મ.સા. પૂ. મુનિરાજ મોક્ષરત્નવિજયજી મ.સા. પૂ. મુનિરાજ ચિત્શેખરવિજયજી મ.સા. 24) 2 @ 2 ત્નો પૂ. મુનિરાજ પાર્શ્વરત્નવિજયજી મ.સા. Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી ' S 21 [][D શ્રી પૂર્ણકલાશ્રીજી મ.સા. શ્રી શ્રુતીબાઈ મહાસતીજી શ્રી જીતપૂર્ણાશ્રીજી મ.સા. 72 શ્રી અપૂર્વરસાશ્રીજી મ.સા. શ્રી શ્રેયાબાઈ મહાસતીજી J Page #183 -------------------------------------------------------------------------- ________________ પૂ. પ્રેમલતાશ્રીજી મ.સા. પૂ. સ્નેહલતાશ્રીજી મ.સા. પૂ. જીતમતીશ્રીજી મ.સા. બ્રો] પૂ. પ્રિયદર્શનાશ્રીજી મ.સા. પૂ. દિવ્યદર્શનાશ્રીજી મ.સા. C Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધા SN []]> પૂ. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ.સા. પૂ.વિનોદશ્રીજી મ.સા. પૂ. વિશુદ્ધપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ. મુક્તિરસાશ્રીજી મ.સા. 4) પૂ. પ્રીતિદર્શનાશ્રીજી મ.સા. Q 2 મી ર नी Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધા 21 [][D પૂ. અક્ષયપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ. દર્શનરત્નાશ્રીજી મ.સા. પૂ. શ્રી અનંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ. કર્મજીતાશ્રીજી મ.સા. પૂ. યોગીરત્નાશ્રીજી મ.સા. 25) S 21 @12 2 त्नी Page #186 -------------------------------------------------------------------------- ________________ પૂ. ભાવિતરસાશ્રીજી મ.સા. પૂ. હિરણ્યપ્રભાશ્રીજી મ.સા. પૂ. મુકિતરસાશ્રીજી મ.સા. પૂ. મુક્તિરેખાશ્રીજી મ.સા. પૂ. મુક્તિનિલયાશ્રીજી મ.સા. Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી છ જ ર પૂ. આજ્ઞારૂચિશ્રીજી મ.સા. પૂ. પ્રશાંતદર્શનાશ્રીજી મ.સા. પૂ. અમીતપ્રજ્ઞાશ્રીજી મ.સા. 5) પૂ. આગમરસાશ્રીજી મ.સા. 21012 ર त्नी પૂ. તત્ત્વરત્નાશ્રીજી મ.સા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ધી હા S Ø 21 [][> પૂ. ચિરાગરેખાશ્રીજી મ.સા. પૂ. રત્નપૂર્ણાશ્રીજી મ.સા. પૂ. દિવ્યરૂચીતાશ્રીજી મ.સા. 20 પૂ. દિવ્યદર્શીતાશ્રીજી મ.સા. પૂ. દર્શનરૂચીતાશ્રીજી મસા· 21 @42 ર त्नी Page #189 -------------------------------------------------------------------------- ________________ પૂ. અર્પણરસાશ્રીજી મ. સા. 'પૂ, હીતપ્રજ્ઞાશ્રીજી મ. સા. પૂ. રંજનમાલાશ્રીજી મ. સા. ' પૂ. નિરાગપૂર્ણાશ્રીજી મ. સા. Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શા કકલદાસ હીરાચંદ અજબાણી Page #191 -------------------------------------------------------------------------- ________________ ગં. સ્વ. ભુરીબેન કકલદાસ અજબાણી Page #192 -------------------------------------------------------------------------- ________________ Jallbela klBESS FIFIIS KK 62 Page #193 -------------------------------------------------------------------------- ________________ આ પુત્ર કનીલાલ કકલદાસ અજબાણી, Page #194 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૌત્ર સંજયકુમાર દિનેશચંદ અજબાણી Page #195 -------------------------------------------------------------------------- ________________ પુત્રવધુ 8 (સ્વ.) અ.સૌ. લીલાબેન નગીનદાસ અજબાણી Page #196 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શ્રી હીરશ્રીજી મ.સા. 'પરમ પૂજ્ય ગુણહંસ વિ. મ.સા. Page #197 -------------------------------------------------------------------------- ________________ દેરાસરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ નવકાર વંદના શ્રી શત્રુંજય તીર્થની સ્તુતી મુનિ નંદીષેણ (સજ્ઝાય) શ્રી પંચ સૂત્ર અનુક્રમણિકા Lor સાચુ કરીએ પ્રતિક્રમણ ... જુદી જુદી પૂજામાં જોઈતી ચીજ વસ્તુઓની યાદી કષાય અને લેશ્માનું સામાન્ય સ્વરૂપ નિત્ય આરાધના વિધિ સવારે ઉઠતી વખતે જિનાલયમાં ધ્યાનમાં રાખવાલાયક સૂચનો રાત્રે સૂતી વખતે મંગલ પ્રાર્થના : ... : *" પરમાત્માની ત્રણ પ્રદક્ષિણામાં બોલવાના દુહા ... પ્રભુ સન્મુખ બોલવાની સંસ્કૃત સ્તુતિઓ પ્રભુ સન્મુખ બોલવાની ગુજરાતી સ્તુતિઓ ... અષ્ટપ્રકારી પૂજા વિભાગ પંડિત શ્રી વીરવિજયજી કૃત શ્રી સ્નાત્ર પૂજા... ચૈત્યવંદન વિધિ વિભાગ વિધિ સહિત ગુરુવંદન રાઈય-પ્રતિક્રમણ વિધિ સહિત : : : : : : : વિવિધ પચ્ચક્ખાણો શ્રી સીમંધર સ્વામી તથા શ્રી શત્રુંજયતીર્થના ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિ * 9 11 12 17 22330 37 ૧ ૨૪ ૪૫ ૬૩ ૭૩ ૭૪ ૧૦૯ ૧૨૧ તો . અને કંઠનું ભુષણ પાંચ તોલાનો કંઠો કે ચેન નહિ, પણ કોમળ અને સત્ય વચનો છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ સહિત ... શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ સહિત શ્રી બૃહદ્ શાંતિ સ્તોત્ર શ્રી રાયણ પગલાનું ચૈત્યવંદન, સ્તવન તથા સ્તુતિ... ચોવીસ તીર્થંકર ભગવાનના ચૈત્યવંદનો સ્તવનો તથા સ્તુતિઓ - સજ્ઝાયનો સંગ્રહ ... શ્રી ગજસુકુમારની સજ્ઝાય... શ્રી અરણીક મુનિની સજ્ઝાય શ્રી જંબૂસ્વામીની સજ્ઝાય ... શ્રી ઈલાચીપુત્રની સજ્ઝાય વૈરાગ્યની સજ્ઝાયો : સુકૃતની સજ્ઝાય શ્રી પડિક્કમણાંના ફળની સજ્ઝાય ક્રોધની સજ્ઝાય ⠀⠀ રહનેમીની સજ્ઝાય સંસારના ખોટા સગપણની સજ્ઝાય ... શ્રી અધ્યાત્મપદ સજ્ઝાય અનિત્યસગપણની સજ્ઝાય ... મેતારજ મુનીની સજ્ઝાય શ્રી ઘડપણની સજ્ઝાય : ... રત્નત્રયી. ઉપાસના ... શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન, સ્તુતિ તથા ચૈત્યવંદન ... સ્તવન પ્રભુજી માંગુ તારી પાસ.... શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ પૂ. પ્રેમસૂરિદાદાની અંતિમ આરાધના માટે શ્રી બીજનું ચૈત્યવંદન, સ્તવન તથા સ્તુતિ ... શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ તથા સજ્ઝાય De ઈશ્વર માનવરૂપે અવતરતો નથી. ... ... ૧૫૪ ૨૦૧ ૨૮૨ ૨૯૭ ૨૯૯ ૩૬૮ ૩૬૮ ૩૭૦ ૩૭૧ ૩૭૨ 3093 ૩૦૬ ३७७ ૩૦૭ ૩૭૮ ૩૭૯ ૩૮૦ ૩૮૨ ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮૬ ૩૮૦ ૩૮૮ ૩૯૨ ૩૯૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ૪૧૪ ૪૧૬ અનુક્રમણિકા 9 QCT શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ તથા સઝાય ૩૯૬ શ્રી એકાદશીનું ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ તથા સઝાય ૩૯૯ શ્રી દીવાળીપર્વના ચેત્યવંદનો, સ્તવનો, સ્તુતિ તથા સજઝાય ..... ... ... ... ૪૦૩ શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ તથા સઝાય ... ... ... ... શ્રી નવપદજીનું ચેત્યવંદન, સ્તવન તથા સ્તુતિ નવ સ્મરણમ્ ... .. ૧. શ્રી નવકારમંત્ર... .. ૨. ઉવસગ્ગહર સ્તવન ૩. સંતિકર સ્તવન ... .. ૪. તિજયપહુત સ્તોત્ર ... ૫. નમિણ સ્તોત્ર ... ૬. શ્રી અજિતશાંતિ સ્તવન .... ૭. ભક્તામર સ્તોત્ર .. ૮. કલ્યાણમંદિર સ્તોત્ર ... ૯. બૃહત-શાન્તિ સ્તોત્ર ... ... શ્રી નવપદ તપ આરાધના વિદિ પોષહ લેવાની વિધિ ત્રિકાલ દેવવંદનની વિધિ .. ૪૯૩ ચાતુર્માસ આરાધના વિધિ ... પ૦૯ દૈનિક કાર્યક્રમ નવાણું યાત્રાની વિધિ ... ... એકવીસ ખમાસમણના દુહા... .. ૧૦૮ ખમાસમણના દુહા ... શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જતાં યાત્રાળુઓને ઉપયોગી વિગત શ્રી અરિહંત વંદનાવલિ ... ... .. . પ૩૦ : : : : : : : : : : : .. ૪૪૬ ૪૭૮ : : : : : : આળસ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા આ ત્રણથી હંમેશા બચવા જેવું છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ST, રત્નત્રયી ઉપાસના પ૩૭ : : : : પ૬૨ પs૫ પ૭૦ ૫૮૧ : : : : : પ૮૬ શ્રી તીર્થકર વંદનાવલિ ... ... ... શ્રી રત્નાકર પચ્ચીસી ... શ્રી મહાવીર સ્વામીનું હાલરડું • . .. શ્રી મહાવીર ભગવાનના સત્તાવીશ ભવનું સ્તવન શ્રી નેમનાથ ભગવાન સલોકો, સ્તવન તથા નવભવની સકાય ... પ્રભ પોંખણાના ગીત ... .. દીક્ષા ગીતો .. . . મેં તો સાસરીયો કોની જવું... ઓઘો છે અનમોલો ... જા સંયમ પંથે દીક્ષાર્થી .. મુક્તિ પંથે જાતાં .. .. સંયમની મોરલી વાગી રે...... હું તો અરિહંત અરિહંત જપું. સ્તવન માળા ... પંખીડા ઓ પંખીડા.... .. હે કરૂણાના કરનારા.. ટહુકા કરતો જાય રે મોરલો... ઢોલીડા તું ઢોલ ધીમો... ... ટીલડી રે મારા પ્રભુજીને..... આંખડી મારી પ્રભુ હરખાય.... એક પંખી આવીને ઉડી ગયું... ... રંગાઈ જાને રંગમાં..... ... હે ત્રિશલાના જાયા.... .... તુમસે લાગી લગન..... . મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું.... બહારો ફૂલ બરસાઓ.... ... ઝૂલો રે ઝૂલો થે તો.... ... માઁ ત્રિશલા રે આંગણિયે....... પ૯૨ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : “સંત” ન બની શકીએ તો કાંઈ નહીં, જીવનમાં “શાંત’ તો જરૂર બનીએ. Page #201 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા અંતરજામી સુણ અલવેસર.... ચાર શરણ.... ... આંખ મારી ઉઘડે ત્યાં સિદ્ધાચલ દેખું... ... હું છું અનાથ મારો ઝાલો રે હાથ.... આ જગની માયા છોડીને... ... આ જિંદગીના ચોપડામાં.... .... મહાવીર સ્વામી મહારા....... હો નેમ તમે થોડા થોડા.... તમે માયાની જાળમાં જૂઠા સંસારમાં..... મારી એક તમન્ના છે....... મારી આ જીવન નૈયા..... ... .. પ્રભુજીનું મુખડું મલકે છે........ હંસલો ચાલ્યો જવાનો એકલો રે. આટલું તો આપજે ભગવન... મારા મરણ વખતે બધી........... ચીઠ્ઠી રે ફાટશે ઉપરવાળાની.... મારૂં આયખું ખૂટે જે ઘડીએ... એક હતી અજવાળી પૂનમ... જુઠી છોડી દો માયાની જાળ... તમે ભાવે ભજી લ્યો ભગવાન... ચડાવાના ગીતો .. ... શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા શ્રી સમેતશિખરજી તીર્થ ભાવયાત્રા શ્રી ગૌતમસ્વામીનો રાસ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ગીતમ પૃચ્છા ... .. સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી ભવ આલોચના ... ... : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ઉ૧૭ ઉ૧૮ : : : : : : : ઉ૮૨ : : : : : : : : : ૬૯૨ ૯૪ ૭૦૭ : : ૨૨ તું મન મુકીને કર દેવ-ગુરૂની ભક્તિ...તને મળશે અપૂર્વ શક્તિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ 6 પર્યન્ત આરાધના શ્રી પુન્યપ્રકાશનું સ્તવન પદ્માવતી આરાધના... સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ધાનેરાના સંયમી રત્નો (સાધુ તથા સાધ્વીજી)ની યાદી જાણવા જેવું જૈન શારદાપૂજન વિધિ જૈન લક્ષ્મીપૂજન વિધિ મરણ સમયે શુભ ભાવના ચારે ગતિના જીવોનાં ખામણાં વીતરાગ સ્તોત્ર-પ્રકાશ અંતિમ સાધના અંત સમયની અણમોલ આરાધના સમરો મંત્ર ભલો નવકાર મરણ પાછળની રીત વાર્તા વિભાગ રત્નત્રયી ઉપાસના ... વસ્તુપાલ-તેજપાલ, શાલિભદ્રજી, ધન્નાકાકંદી, પુણીયો શ્રાવક, મેઘકુમાર, સમ્રાટ સંપ્રતિ, ચક્રી સનતકુમાર, મહાસતી સીતાજી, કામવિજેતા મહામુનિ સ્થૂલભદ્રજી, દાનવીર જગડુશાહ, મહાત્મા ગજસુકુમાલ, જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી અને બાદશાહ અકબર, અતિમુક્તક, કૂરગડુ નાગદત્ત, રાજા મુંજ, જંબૂ સ્વામી, નળદમયંતિ, સુદર્શન શેઠ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, પરમાર્હત્ રાજા કુમારપાલ, રામાયણ (૧), (૨), (૩) કથા વિભાગ આરતી મંગલ દીવો વધાઈ ક્ષમાપના શ્રી અમરકુમારની કથા, મહર્ષિ મેતારજ મુનિની કથા,ઈલાચીકુમારની કથા, શ્રી નંદિષણ મુનિની કથા, શ્રી અષાઢાભૂતિની કથા, સતી સુભદ્રાની કથા, કુબેરદત્તાની કથા, શ્રી વજ્રસ્વામીજીની કથા દિવસ-રાત્રીના ચોઘડીયા પચ્ચક્ખાણના સમયનો ચાર્ટ ७२७ 1933 ૭૪૩ ૭૪૭ ૭૮૫ ૭૯૧ ૮૦૧ ૮૦૩ ૮૦૫ ૮૨૦ ૮૩૮ ૮૯૨ ૮૯૩ ૮૯૪ ૮૯૫ ૮૯૫ ૮૯૬ ‘સાદું’ જીવન જીવનારા...‘સાધુ’ જીવન સહજતાથી જીવી શકે. Page #203 -------------------------------------------------------------------------- ________________ -: દેરાસરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ : (૧) દેરાસરમાં નાકનું લીંટ નાખે, (૨) જુગાર, પાનાં, શેતરંજ, ચોપાટ વિગેરે રમતો રમે, (૩) લડાઈ ઝઘડો કરે, (૪) ધનુષ્ય વિગેરે કળા શીખે, (૫) કોગળા કરે, (૬) મુખવાસ, સોપારી વિગેરે ખાય, (૭) પાનના ડૂચા દેરાસરમાં ઘૂંકે, (૮) ગાળો આપે, (૯) ઝાડો-પેશાબ કરે, (૧૦) હાથ, પગ, શરીર, મોટું વિગેરે ધોવે, (૧૧) વાળ ઓળે, (૧૨) નખ ઉતારે, (૧૩) લોહી પડે, (૧૪) સુખડી વિગેરે ખાય, (૧૫) ગૂમડાં ચાંદાં વિગેરેની ચામડી ઉતારીને નાખે, (૧૬) પિત્ત નાખે, (૧૭) ઉલટી કરે, (૧૮) દાંત પડે તે દેરાસરમાં નાખે, (૧૯) આરામ કરે, (૨૦) ગાય, ભેંસ, ઉટ, બકરા વિગેરેનું દમન કરે, (૨૧ થી ર૮) દાંત, આંખ, નખ, ગાલ, નાક, કાન, માથાનો તથા શરીરનો મેલ નાખે, (ર૯) ભૂતપ્રેત કાઢવા મંત્ર સાધના કરે, (૩૦) રાજ્ય વિગેરેના અથવા વિવાદ વિગેરેના સાંસારિક કાર્ય માટે પંચ ભેગું કરે, (૩૧) પોતાનાં ઘર-વેપારનાં નામાં લખે, (૩૨) રાજાના કરની અથવા પોતાના ભાગની વહેંચણી કરે, (૩૩) પોતાનું ધન દેરાસરમાં રાખે, (૩૪) પગ ઉપર પગ ચઢાવીને બેસે, (૩૫) થાણા થાપે, (૩૬) કપડાં સૂકવે, (૩૭) શાક વિગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂવે, (૩૮) પાપડ સૂકવે, (૩૯) વડી, ખેરો, શાક, અથાણાં સૂકવે, (૪૦) રાજા વિગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે, (૪૧) સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, (૪૨) વિકથા કરે, (૪૩) શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સર્જે, (૪૪) ગાય, ભેંસ વિગેરે રાખે, (૪૫) તાપણું તપે, (૪૬) પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, (૪૭) નાણું પારખે, (૪૮) અવિધિથી, નિસીહિ કહ્યા વિના તુમ ઓરો કો ક્યા દેતે હો બતા દો, તુહે કયા મિલેગા મે તુહે બતા દૂગા. Page #204 -------------------------------------------------------------------------- ________________ વિસCT, રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના દેરાસરમાં જાય, (૪૯ થી ૫૧) છત્ર, પગરખાં અને શસ્ત્ર-ચામર વિગેરે વસ્તુ દેરાસરમાં લાવે, (પર) મનને એકાગ્ર ન રાખે, (૫૩) શરીરે તેલ વિગેરે ચોળ-ચોપડે, (૫૪) કુલ વિગેરે સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવે, (૫૫) રોજના પહેરવાના દાગીના બંગડી વિગેરે પહેર્યા વિના (શોભા વિના) આવે, (૫૬) ભગવંતને જોતાં હાથ ન જોડે, (૫૭) અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવે, (૫૮) મસ્તકે મુગટ પહેરે, (૫૯) માથા પર પાઘડી-કપડું બાંધે, (૬૦) હાર-તોરા વિગેરે શરીર પરથી દૂર ન કરે, (૬૧) હોડ બકે, (૬૨) લોકો હસે તેવી ચેષ્ટાઓ કરે, (૬૩) મહેમાન વિગેરેને પ્રણામ કરે, (૬૪) ગિલ્લીદંડા રમે, (૫) તિરસ્કારવાળું વચન કહે, (૬૬) દેવાદારને દેરાસરમાં પકડે, પૈસા કઢાવે, (૬૭) યુદ્ધ ખેલે, (૬૮) ચોટલીના વાળ ઓળે, (૬૯) પલાંઠી વાળીને બેસે, (૭૦) પગમાં લાકડાની પાવડી પહેરે, (૭૧) પગ લાંબા-પહોળા કરીને બેસે, (૭૨) પગચંપી કરે, (૩) હાથ-પગ ધોવા ઘણું પાણી ઢોળી ગંદકી કરે, (૭૪) દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, (૭૫) મૈથુન ક્રીડા કરે, (૭૬) માંકડ જૂ વિગેરે વીણીને દેરાસરમાં નાખે, (૭) જમે, (૭૮) શરીરના ગુપ્ત ભાગ બરાબર ઢાંક્યા વિના બેસે, દેખાડે, (૭૯) વૈદું કરે, (૭) વેપાર લેવડદેવડ કરે, (૮૧) પથારી પાથરે, ખંખેરે, (૮૨) પાણી પીએ અથવા દેરાસરના નેવાનું પાણી લે, (૮૩) દેવી દેવતાના સ્થાન કરે, (૮૪) દેરાસરમાં રહે. ઉપર કહેલ સર્વે આશાતનાઓથી દૂર રહી પાપમાંથી બચવું જોઈએ. આપણા આત્માની જે શાતના કરે તે આશાતના. એટલે કે આત્મગુણોનો નાશ કરે તે આશાતના. તેના ફળ રૂપે આ જીવનમાં દુઃખ-દર્દ, મરતાં અસમાધિ અને નરકાદિ દુર્ગતિમાં જવું પડે છે. સાવધાન !!! જગતનો મિત્ર, જાતનો પવિત્ર, ઉચું હોય જેનું ચારિત્ર એનું નામ ભક્ત. Page #205 -------------------------------------------------------------------------- ________________ નવકાર વંદના ' '' ' ' નવકાર વંદના નવકાર મારા હૃદયમાં, નવકાર મારા જીવનમાં, નવકાર મારી આંખમાં, નવકાર મારા સ્મરણમાં, નવકાર મારા હોઠ પર, નવકાર મારા શ્વાસમાં, નવકાર મારો નાથ છે, નવકાર મારો આતમાં. ૧ નવકાર મારા ધ્યાનમાં, નવકાર મારા ગાનમાં, નવકાર મારા ચિત્તમાં, નવકાર મારા પ્રાણમાં. નવકાર મારા મસ્તકે, નવકાર મારી યાદમાં? નવકાર મારો નાથ છે, નવકાર મારો આતમા. ૨ નવકારની આરાધના જીવનતણો શણગાર છે, નવકારની શુભ સાધના સહુ મંત્રનો આધાર છે, નવકારના શરણે રહેવું એ જ મુજ નિર્ધાર છે, નવકાર પર જેને ભરોસો તે સહુ ભવપાર છે. નવકાર પાપોને હણે, નવકારથી કર્મો ટળે, નવકાર વિપદાને હરે, નવકારથી સિદ્ધિ મળે, નવકારને ભૂલી જનારા દુઃખના દરિયે પડે, નવકારને સમરે સતત તેને પર સંપદ ફળે. નવકારના એકક પદમાં તીર્થશતનો વાસ છે, નવકારનો પ્રત્યેક અક્ષર નિત્યને અવિનાશ છે, નવકારમાં પરમાતમાપદ આપનારી શકિત નવકાર મુજ સર્વસ્વ છે, નવકારમાં મુજ ભક્તિ છે. ૪ ૫ ખેદ પ્રવૃત્તિ વિષે નહીં, મન ચંચળતા જાય; જાપ જપતાં નવકારનો, સહજ સમાધિ થાય. Page #206 -------------------------------------------------------------------------- ________________ 10 રત્નત્રયી ઉપાસના નવકારની પૂજા કરું, નવકારની જ ઉપાસના, નવકાર હરશે જનમજનમોની પુરાણી વાસના, નવકારની જ સુવાસથી મુજ આતમાં સુરભિત કરું, નવકાર કેરા જાપથી હું પાપ સંતાપો હરૂ. ૬ નવકાર અમરકુમારને અગ્નિથકી રસી ગયો, ' નવકાર વાનરનેય ઊંચુ દેવપદ બક્ષી ગયો, નવકાર બળથી શિવકુમારે ભૂતભય જીત્યો હતો, નવકાર મારા રોમરોમે ગીત થઈને ગુંજતો. ૭ અરિહંત ભગવંતો અને શ્રી સિદ્ધિ ભગવંતો સહુ, આચાર્યભગવંતો, ઉપાધ્યાયો અને સાધુ સહુ, નવકારમાં શોભી રહ્યા, પાંચેયને વંદન કરું, આ પાપનાશક વંદનાથી હું મહામંગલ વરૂં . ૮. એક લાખ કે નવલાખ જાપે તીર્થકર પદ આપતો, નવલાખ જાપે નરકગતિના દુઃખ દુર્ગમ કાપતો, નવકાર શાન્તિ ને સમાધિ આપતો સંસારમાં, ભૂલું નહી નવકારને શ્રદ્ધા અને નવકારમાં. ૯ શ્રી સિદ્ધપદમાં હું બિરાજુ આવતા અવતારમાં, નવકારથી સંસારને વિસરું : ભળું નવકારમાં, આ ભાવના ધરનાર ને મહામંત્ર આ ચોક્કસ ફળે, નવકારના સાધક સહુને પ્રશમમય શિવપદ મળે. ૧૦ | 圖 સુષુપ્તાવસ્થામાં છે ઘણી, શક્તિ અનંત અપાર; નવકાર મંત્રના જાપથી,તેસી જાગૃત થાય Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ ( ST ) * 11 શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિઓ વિદ્યાધરોને ઈન્દ્રદેવો જેહનો નિત પૂજતા દાદા સીમંધર દેશનામાં જે હના ગુણ ગાવતા, જીવો અનંતા જેહના સાન્નિધ્યથી મોક્ષે જતા તે વિમલ ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂર થતા. ૧ પખંડના વિજયી બનીને ચક્રીપદને પામતા ષોડશ કષાયો પરિહરીને સોલમાં જિન રાજતા, ચૌમાસ રહી ગિરિરાજ પર જે ભવ્યને ઉપદેશતા, તે શાંતિજિનને વંદતા મુજ પાપ સહુ દૂર થતા. ૨ જેનું ઝરતું ક્ષીર પુણ્ય મસ્તકે જેને પડે તે ત્રણે ભવમાં કર્મ તોડી સિદ્ધિ શિખરે જય ચડે, જ્યાં આદિ જિન નવ્વાણું પૂણર આવી વાણી સુણાવતા રાયણ પગલા વંદના મુજ પાપ સહુ દૂર થતા. ૩ જે આદિજિનની આણ પામી સિદ્ધગિરિએ આવતા અણસણ કરી એક માસનું મુનિ પંચક્રોડશુ સિદ્ધતા, જે નામથી પુંડરિકગિરિ એમ તિહું જગત બિરાદાવતા, પુંડરિક સ્વામી વંદના મુજ પાપ સહુ દૂર થતા. ૪ જે રાજરાજેશ્વર તણી, અદ્ભૂત છટાએ રાજતા શાશ્વતગિરિના ઉચ્ચશિખરે નાથ જગના શોભતા, જેઓ પ્રચંડ પ્રતાપથી જગમોહને નિવારતા તે આદિ જિનને વંદના મુજ પાપ સહુ દૂર થતા. ૫ શત્રુંજય એટલે... શત્રુંજય એટલે દર્શન શુદ્ધિ કરવાનો આધ્યાત્મિક બાથ, શત્રુંજય એટલે જંબોજેટ કરતાં પણ અસંખ્યગણી ઝડપે આત્માને શિવપદે પહોંચાડનાર, શત્રુંજય એટલે કથીર બનેલા આત્માને કંચન બનાવનાર અલૌકિક પારસમણી, શત્રુંજય એટલે ધર્મનો ઘમઘમતો વ્યાપાર કરવાનું દુષ્કર માયા ત્યાગ છે, તે પણ સુકર થાય; જાપ જપતાં નવકારનો, માયા થાય વિદાય. Page #208 -------------------------------------------------------------------------- ________________ 12 રત્નત્રયી ઉપાસના અદ્દભૂત બજાર. શત્રુંજય એટલે મુક્તિનગરનો પાસપોર્ટ, શત્રુંજય એટલે અલૌકિક યાત્રાધામ. શત્રુંજય એટલે શાશ્વતું વિશ્વ, શાશ્વતો ગિરિરાજ. “શ્રી શત્રુંજયના નારા” શ્વાસે શ્વાસે સો સો વાર ગિરિવર વંદન વારંવાર સિદ્ધગિરિ સિધ્યા અનંતા કોડ ભાવે વંદુ બે કરોડ સિદ્ધાચલ સિદ્ધરાજ કી જય બોલો ગિરિરાજ કી સર્વ જીવોની એક અવાજ જગમાં ચમકે જય ગિરિરાજ વિમળાચળને લાખો વંદન વંદન હોજો નાભિનંદન શત્રુંજયના અણુ અણુમાં મોક્ષ માર્ગનો ગુંજે નાદ સર્વ જીવોનો એક રણકાર શત્રુંજયનો જય જયકાર 圖5 મુળિ હદીષણ પૂર્વ ભૂમિકા એક દિવસ ભગવાન મહાવીર રાજગૃહીના ઉદ્યાનમાં પધાર્યા. મગધપતિ શ્રેણિકના પુત્ર કુમાર નંદીષેણે ભગવાન પાસે દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શીત કરી. પ્રભુએ એની ભાગ્યરેખા વાંચીને કહ્યું કે તારે તો હજી સંસારમાં ઘણાં ભોગ ભોગવવાના બાકી છે. પરંતુ નંદીષેણે અત્યંત આગ્રહ કરીને દીક્ષા લીધી. ભગવાને ભાખેલી વાણીને નિષ્ફળ કરવા મુનિ નંદીષેણે ભગીરથ પ્રયત્ન કર્યા પણ...લખ્યાં લેખ થોડાં મિથ્યા થાય છે ? અને પછી...? | મુનિ નંદીષેણ. માથે અરિહંતની આણ, ચાહે આતમની ઓળખાણ ચાલ્યા જાય રે એક જોગી કરવા કાયાનું કલ્યાણ. આભે ચંદ્ર હોય કે ભાણ, એ તો સદા રહે અણજાણ. વિષય-વાસના નિર્મૂળ કરવા વનવગડામાં ઘૂમે બ્રહ્માસ્ત્ર સમાન જાણજો, મહામંત્ર નવકાર; વિકટ વેળાએ આપતો, સાધક સહાય અપાર. Page #209 -------------------------------------------------------------------------- ________________ મુનિ નંદીષણ STહન્દ્ર 13 ઈદ્રિયો સામે સંગ્રામે સર્વ શકિતથી ઝૂમે. એ તો ભૂલી દેહનું ભાન પળપળ પામે સાચું જ્ઞાન. મન મજબૂત બનાવીને બાળે મોહ-વિકાર સ્મરણે ચઢે પ્રભુ વીરના વચનો વારંવાર, કોમળ કાયા કષ્ટથી કીધી ખૂબ કઠોર તોયે ચંચળ ચિતડું થાતું સાવ નઠોર ! ઘેલું થા મા, ઘેલું થા મા ! ઓ રે મનડા, ઘેલું થા માં ! મોહ થકી મેલું થા મા ! ખૂબ દમી દમી સુકવી કાયા તો ય ન કેડો મૂકતી માયા અણગમતું ગીતડું ગા મા ! ઘેલું થા મા ! જોગ મહીં છે દોહ્યલું જીવવું ભોગ થકી તો બહેતર મરવું જાવું નથી ત્યાં જ મા ! વ્યાકુળ ઉર મુનિ તણું કરતું લાખ વિચાર; અપજશ પામી જીવવું એ જીવતર ધિક્કાર !' પહાડ ઉપર ઊંચે ચઢ્યા કરી દીધો નિરધાર; આપઘાતને કારણે મુનિ થયા તૈયાર ! જાગ્યો જાગ્યો આતમરામ આ તો કાયરનું છે કામ દુનિયામાં લજવાશે રે મહાવીર કેરું નામ ! આપઘાતથી કમ છૂટે ના પાપ કર્યાથી પાપ ખૂટે ના ગ્રહો ચરણ પરમેષ્ઠિનાં, આપે સિદ્ધિ અપાર, જન્મ-મરણ ફેરા ટળે આપે સિદ્ધિ સાર. Page #210 -------------------------------------------------------------------------- ________________ 14 રત્નત્રયી ઉપાસના ના ઠરશે કોઈ ઠામ ભવોભવ ના મળશે મુક્તિનું ધામ-દુનિયામાં. ★ શાંત થઈ વ્યાકુ ળતા તપ તપતાં ફરીવાર કરતાં આતમ-સાધના પામ્યા લબ્ધિ અપાર. એક દિન છઠ્ઠને પારણે મુનિ ગોચરીયે જાવે ગણિકાને આંગણિયે ઉભી ધર્મ લાભ સંભળાવે ! ‘ધર્મલાભથી શું વળે અહીં અર્થલાભનું કામ ! વિરાગનો આશ્રમ નથી આ તો વિલાસનું વિશ્રામ ધરમ કરમ કે સાધુતાની શુષ્ક નહિ કોઈ વાતો સ્વર્ગ સુખની રસ નીતરતી રંગ ભરેલી રાતો હીરા-માણેક રત્ન રૂપૈયા સુવર્ણનું છે કામ એવું કાંઈ બતાવો તો મુનિ તમને કરૂં પ્રણામ !' વારાંગનાના આ વચનોથી મુનિને મ્હેણું વાગ્યું વરસોની ઉગ્ર તપસ્યાનું ફળ આજ એને ખપલાગ્યું! મંત્ર બળે પળવારમાં એણે અખૂટ ધન પ્રગટાવ્યું; ‘લે સુંદરી અર્થ લાભ લઈ લે' એમ કહીમે’ણું ભાંગ્યું! ★ રૂપસુંદરીને મ્હાત કરીને મુનિવર પાય ઉપાડે ઝટપટ આગળ દોડી જઈને ઉભી બારણા આડે ! ★ ‘કોણ ભોગવશે આ ભોગ ? જુવાન જોગી ! ફરી ફરી નહિ આવશે રે આવો સુંદર યોગ ! ઉઘડતુ આ રૂપને યૌવન ફુલ સુકોમળ કાયા પંથ ભૂલીને કાં ભટકો છો કોઈના ભરમાવ્યા ?! જન્મ જનમનું પ્રેમમિલન આ કેવો સુભગ-સંયોગ !’ એકાએક સ્મરણ પટે આવ્યાં પ્રભુના વેણ નંદીષેણ મુનિ તણું પલટ્યું જીવન-વહેણ ! ન જાવો દૂર કરે પાતક બધાં, કરે સંકમાં સંહાય; કલ્પવૃક્ષ કામધેનુ સમો, નવકાર મંત્ર છે ભાઈ. Page #211 -------------------------------------------------------------------------- ________________ મુનિ નંદીષણ ભાવિના ભાવ ભજવાયાં ! ગાવાં હતાં નહિ જે ગીતો આજ અચૂક ગવાયાં ! ઊગમણી દિશાનો યાત્રી આથમણે અટવાયો ભોગાવલી કમને કારણ લલનામાં લપટાયો મિથ્યા નહિ રે થાશે કદાપિ લેખ લલાટે લખાયાં ! પ્રાયશ્ચિતના પ્રતિક રૂપે એક પ્રતિજ્ઞા પાળે રોજ રોજ દસ દસ માનવને દીક્ષા પંથે વાળે. ગણિકા સંગે, રમતાં રંગે વરસો વીત્યાં બાર પૂર્વ દિશાને દ્વારે ઉઘડી આજ અનોખી સવાર નવ જણ માન્યાં, એક ન માને દીધી શીખ હજાર શુષ્ક હૃદયનો આ સોનીડો ના સમજે તલભાર; શીદને પડી રહ્યાં છો પોતે જો સંસાર અસાર ! વાણી જુદી, વર્તન, જુદું કેમ પમાયે પાર !!' “ભોગ કર્મ છે બાકી મારે હજી ઘણી છે વાર ડૂબ્યો છું તેથી તો વાંચ્છુ બીજાનો ઉદ્ધાર !' ચર્ચા ચાલી રહી ત્યાં ગણિકા આવી ઉભી તે વાર; નાથ પધારો મોડું થાય છે, જે ભોજન તૈયાર !' કયારનો સમજાવું આને પીગળે નહિ લગાર ત્યાં લગી ખાવા કે પીવાનો થાય નહિ જ વિચાર, સૂઝી મશ્કરી ત્યાં ગણિકાને હસી રહી પળવાર; બીજો કોઈ નથી તો સ્વામી તમે થાવ તૈયાર !! હાસ્ય-વિનોદી ભાવથી નીકળ્યાં ગણિકા-વેણ સુણતાં સ્તબ્ધ થઈ ગયા તૂર્તજ નંદીષેણ ! અકથનીચ મહિમા કહ્યો, નવકાર મંત્રનો ભાઈ વાણી વર્ણવી નવ શકે, અનુભવથી સમજાય. Page #212 -------------------------------------------------------------------------- ________________ 16 ૩ ૨૨T રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના મજાકના આ શબ્દોએ તો સાચું તાકવું તીર જાગ્યો કેસરી સિંહ સૂતેલો તોડીને જંજીર ! ગણિકાના વિનોદી વેણે આજ ઉઘાડ્યાં નેણ પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યાં ને નીકળ્યાં નંદીષેણ ! “વિદાય દે ઓ રૂપસુંદરી અનંત તુજ ઉપકાર મર્મ ભરેલા તુજ શબ્દોએ દૂર કર્યો અંધકાર ! મિલન પામેલી સરિતાએ તો પાછું પલસું વહેણ, પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યાં ને નીકળ્યાં નંદીષણ રડી રડીને પગમાં પડતી આંસુડે ચોધાર; જાશો મા, છોડીને મુજને જીવનના આધાર !' વિનવી રહી છે બની બાવરી બની ગઈ બેચેન, પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યાં ને નીકળ્યાં નંદીષેણ ! માર્ગ ભૂલેલ મુસાફર પાછો જાતો મંજીલ દ્વારે અંધારી રાતે ખોવાયો આવ્યો ઘેર સવારે ! મહાવીરને ચરણે જઈ બેઠાં પાછાં નંદીષેણ ! પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યા ને નીકળ્યાં નંદીષેણ ! પાપ પખાળી સંયમ લીધું ને તયાં નંદીષેણ !. 圖5 વિશ્વાસ રાખી નવકારનો, જપનો શ્વાસોશ્વાસ, શાશ્વત સુખને આપશે, કરી કર્મનો નાશ. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચ સૂત્રા ' છે શ્રી પંચ સૂત્ર 8ી પ્રથમ સૂત્ર પાપ પ્રતિઘાત - ગુણ બીજાધાન સમો વીઅરાગાણું સવ્વસ્થૂર્ણ દેવિંદપૂઈઆણં જહઅિવત્થવાણું તેલુકગુરૂર્ણ અરૂહંતાણં ભગવંતાણં. જે એવભાઈફખંતિ – ઈહ ખલુ અણાઈ આવે, અણાઈજીવસ્ય ભવે અણાઈ – કમ્મસંજોગ-નિવ્રુત્તિએ, દુફખરૂવે, દુફખફલે, દુફખાણુબંધે એઅસ્સ ણં વચ્છિત્તી સુદ્ધધમ્માઓ, સુદ્ધધમ્મસંપત્તી પાવકમ્મવિગમાઓ, પાવકસ્મવિગમો તહાભવ્યત્તાઈભાવ. તસ્ય પુણ વિવાગસાહણાણિ ૧ ચઉસરણગમણું ૨ દુક્કડગરિહા, ૩ સુકડાણ સેવણ, અઓ કાયધ્વમિણ હોઉકાભેણ સયા સુપ્પણિહાણ ભુજ્જો ભુક્કો સંકિલેસે તિકાલમસંકિલેસે. જાવજીવં મે ભગવંતો પરમતિયોગનાહા અણુત્તરપુણસંભારા ખીણરાગદોસમોહા, અચિંતચિંતામણી, ભવજલહિપોઆ, એગંતસરણા અરહેતા સરણ. તહા પરીણજરામરણા, અવેયકમ્મકલંકા, પણઠવાબાતા, કેવલનાણદંસણા, સિદ્ધિપુરનિવાસી, નિવમસુતસંગયા, સવ્યહાક્યકિચ્ચા, સિદ્ધા સરણ. તહા પસંતભીરાસયા, સાવજ્જજોગવિરયા, પંચવિહાયારજાણગા, પરોવારનિયા, પઉમાઈનિદંસણા, ઝાણઝયણસંગયા, વિસુઝમાણભાવા સાહૂ સરણે. તહા સુરાસુરમણઅપૂઈઓ, મોહતિમિરંસુમાલી, રાગદ્દોસ સર્વશક્તિમાન જાણજો, મહામંત્ર નવકાર, આતમને જાગૃત કરી, મિથ્યાતમ હરનાર, Page #214 -------------------------------------------------------------------------- ________________ 18 રત્નત્રયી ઉપાસના વિસપરમમંતો, હે સયલકલ્યાણાર્ણ. કમ્મરણવિહાવશું, સાહગો સિદ્ધભાવસ્ય, કેવલિપણો ધમો જાવજીવે ભગવં સરખું, સરણમુવગઓ અ એએસિં ગરિહામિ દુક્કડં. ' જે અરહંતસુ વા, સિક્વેસુ વા, આયરિએસુ વા, ઉવઝાયેલુ વા, સાહૂસુ વા, સાહુણીસુ વા, અન્નેસુ વા, ધમ્મઠાણેસુ માણણિજે સુ પૂઅણિજોસુ તહા, માઈસુ વા, પિઈસુ વા, બંધૂસુ વા, મિત્તેસુ વા, ઉવયારીસુ વા, ઓહેણ વા વેસુ, મગ્ગઠિએસુ અમગ્ગઠિએસ મગસાહણેસુ અમન્ગસાહણેસુ જે કિંચિ, વિતહમાયરિએ અણાયરિઅલ્વે અણિચ્છિઅભૂં પાવે પાવાણુંબંધિ સુહુમ વા, બાયર વા, મહેણ વા, વાયાએ વા, કાયેણ વા, કર્યા વા, કારાવિએ વા, અણુમોઈએ વા, રાગેણ વા, દોસેણ વા, મોહેણ વા, ઈન્થ વા જમે જમ્મતસુ વા, ગરહિઅમેએ દુક્કડમેએ ઉજિઝઅવ્વમે વિઆણિ મને, કલ્યાણમિત્તગુરુભગવંતરયણાઓ, એવમ તિ રોઈએ, સધાએ, અરિહંતસિદ્ધસમર્મ, ગરિહામિ અહમિણે દુક્કડમે ઉઝિયવ્યમે ઈલ્થ મિચ્છામિ દુક્કડ, મિચ્છામિ દુક્કડ, મિચ્છામિ દુક્કડં. હોઉમે એસા સમ્મગરિહા, હોઉમે અકરણનિયમો, બહુમય મને તિ ઈચ્છામો અણુસäિ અરહંતાણં ભગવંતાણં ગુરૂણ કલ્યાણમિત્તાણું તિ. - હોઉ મે એએહિં સંજોગો, હોઉમે એસા સુપત્થણા, હોઉ મે ઈન્થ બહુમાણો, હોઉ મે ઈઓ મુફખબીએ તિ, પત્તસુ એએસ અહં સેવારિયે સિઆ, આણારિહે સિઆ, પડિવરિજુને સિઆ નિરઈઆરપારગે સિઆ. સંવિો જહાસત્તિએ સેમિ સુકડું, અણુમોએમિસલ્વેસિંઅરહંતાણં અણુઠાણું, સલૅસિ સિદ્ધાણં સિદ્ધભાવ, સલ્વેસિ આયરિયાણં આયારે, સલૅસિંઉવજઝાયાણં સુરપયાણં, સવ્વહિંસાહૂણં સાહુકિરિબં, સવ્વસિં ઉચ્ચારણ નવકારનું, જે ઘર નિશદિન હોય; ત્રિવિધ તાપ તેના ટળે, સુખસંપત નિત હોય. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચ સૂત્ર 19 સાવગાણં મુખસાહણજોગે, સબૅસિદેવાણં, સવ્વસિં જીવાણું હોઉકામાણ કલ્લાણાયાણં મમ્મસાહણજોગે. હોઉ મે એસા અણુમોઅણા, સમ્મ વિહિપુવિઓ, સમ્મ સુદ્ધાસયા, સમ્મ પડિવત્તિરૂવા, સમ્મ નિરઈયારા, પરમગુણજુરઅરહંતાઈસામર્થીઓ, અચિન્તસત્તિજુના હિ તે ભગવંતો વીરાગા, સવ્વષ્ણુ પરમકલ્લાણા, પરમકલ્યાણહેઊ સત્તાણું. - મૂઢ અસ્ડિ પાવે, અણાઈમોહવાસિએ, અણભિન્ને ભાવઓ, હિઆહિઆણું અભિન્ને સિઆ, અહિઅનિવિરે સિઆ, હિઅપવિત્તે સિઆ, આરાહગે સિઆ, ઉચિઅપડિવત્તીએ સવ્યસત્તાણું સહિએ તિ ઈચ્છામિ સુકડે ઈચ્છામિ સુકડે ઈચ્છામિ સુકડ. એવમે સમ્મ પઢમાણસ્સ સુણમાણસ્સ અણુપેહમાણમ્સ સિઢિલીભવંતિ પરિહાયંતિ ખિજંતિ અસહકમ્માણબંધા, નિરણુબંધે વાડસુહકમે ભગ્નસામન્થ સુહપરિણામેણું કડગબદ્ધ વિઅ વિસે, અમ્પફ્લે સિઆ, સુહાવણિજે સિઆ, અપુણભાવે સિઆ. તહા આસગલિજ઼તિ પરિપોસિજ઼તિ નિમ્નવિર્જતિ સુહકમ્માણબંધા, સાણબંધુ ચ સુહમ્મ, પગિદ્ધ પગિટ્યભાવન્જિ નિયમફલય સુપત્તેિ વિના મહાગએ સુહલે સિઆ, સુ૫વત્તને સિઆ, પરમસુહસાહગે સિઆ, અઓ અપડિબંધમે અસુહભાવનિરહેણું સુહભાવબીએ તિ, સુપ્પણિહાણ સમ્મ પઢિઆવ્યું, સમ્મ સોઅબું, સમ્મ અણુપેહિઅબ્દુ તિ. - નવો નમિઅનમિઆણં પરમગુરુવીઅરાગાણું, નમો સેસનમુકારારિહાણે, જયઉ સવ્વણુસાસણ, પરમસંબોધીએ સુહિણી ભવંતુ જવા, સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા. જેનું ચિત્ત ચોટે રમે, વાંકો નહીં ઘરબાર; તે પણ જપે નવકારને, તો ચિત્તડું આવે દ્વાર. Page #216 -------------------------------------------------------------------------- ________________ 20 રત્નત્રયી ઉપાસના છે સાચુ કરીએ પ્રતિક્રમણ છે સમતાની સફર એટલે પ્રવિક્રમણ પ્રતિક્રમણના ઉપકરણો : (૧) મુહપત્તિ (૨) ચરવળો (૩) કટાસણ (૪) ધોતિયું (બહેનોએ શુદ્ધ વસ્ત્ર) (૫) ખેસ આ દરેક ઉપકરણો જ્યણાધર્મ સચવાય એ માટે હાથવણાટના હોય તો વધુ સારું ગણાય. (૧) મુહપત્તિ: મુહપત્તિની જગ્યાએ રૂમાલ ન ચાલે. મુહપત્તિ શુદ્ધ, સમચોરસ, એકબાજુ કીનાર બાંધેલી હોય તેવી એક વેંત અને ચાર આગળ માપની ચોરસ હોવી જોઈએ. મુક્ષત્તિના બે પડ કરી અને તેનાથી પણ પડધો ભાગ ચાર પડનો કરવો અને ચાર પડવાળો ભાગ મોઢા આગળ. રાખવો જેથી જીવ વિરાધના ન થાય. નોધ - ભરતકામવાળી, સિલ્કની કે રેશમી મુહપત્તિ ને વાપરી શકાય. મુહપત્તિ સુતરાઉ અને સફેદ હોવી જોઈએ. (૨) ચરવળો : ચરવળાની દાંડી ર૪ આંગળ લાંબી અને તેની ઉનની દશીઓ આઠ આંગળ હોવી જોઈએ. અથવા ચરવળાનું કુલ માપ ૩ર આંગળ હોવું જોઈએ. ચરવળાનો ઉપયોગ જમીન પૂંજવા માટે, જીવરક્ષા કરવા માટે કે ઉભા થવા માટે કરવાનો છે, મચ્છર ઉડાડવા માટે નહિ. કાઉસ્સગ્ગ કરતી વખતે ડાબા હાથમાં ચરવળો મધ્યેથી પકડીને દશી પાછળ રહે તેમ પકડવો તથા મુહપત્તિ જમણા હાથમાં રાખવી. (૩) કટાસણું: લંબચોરસ, ઉનનું, સફેદ અને પોતાના શરીરના માપનું હોવું જોઈએ કે જેના પર સરળત્તાથી બેસી શકાય. ફાટેલું, સાવ નાનું કે બહું મોટું ન હોવું જોઈએ. ચાદર કે ચટ્ટાઈ વગેરે ન ચાલી શકે. (૪) ધોતિયું: પુરૂષોએ સુતરાઉ, ધોયેલું ધોતિયું પહેરવું જોઈએ. સંસારી જીવન એટલે આધિ વ્યાધિ અને ઉપાધિની આગોનું જીવન. Page #217 -------------------------------------------------------------------------- ________________ સાચુ કરીએ પ્રતિક્રમણ સીવેલા લેધા, પેન્ટ કે પૂજાના કપડાં પણ સામાયિક કે પ્રતિક્રમણમાં વાપરી શકાય નહીં. સ્કુલ-કોલેજમાં યુનિફોર્મ સાચવી શકાતો હોય તો આપણી આ અમૃતમય ઉત્તમ ક્રિયામાં નિાજ્ઞા મુજબ કેમ યુનિફોર્મ ન સચવાય? પ્રતિક્રમણ માટેની સાવધાની પ્રતિક્રમણમાં ઠઠ્ઠા-મશ્કરી મજાક ન કરવા. કોઈપણ પ્રકારના દૈનિક, સાપ્તાહિક, માસિક વગેરે વાંચવા લાવવા નહીં. ધ્યાન રાખીને શાંતિથી સુત્રો સાંભળવા જોઈએ. વાતો, ગપ્પાં મારવા નહીં, કાંકરા વગેરે ફેંકવું નહીં. ટૂંકમાં જે આપણાં જૈનત્વને છાજે નહિં તેવું કાર્ય ન કરવું. પ્રતિક્રમણના દરેક સુત્રોના મહત્વને, તેના અર્થને સમજાવી શકાય તેમ ન હોવાના કારણે અહીં દરેક સુત્રની નાનકડી સમજણ આપેલી છે. દરેક સુત્રનું શું મહત્વ છે ? પ્રતિક્રમણની ક્રિયામાં સુત્રોનો ક્રમ આજ રીતે કેમ ? એ બધા જ સવાલોનો જવાબ આપણા ત્યાં આપેલો છે પણ આપણે સમજી શકતા નથી. સમજવાની કોશિષ પણ કરતા નથી, એ આપણી કમનસીબી છે. અહીં સંક્ષેપમાં પ્રતિક્રમણની રનિંગ કોમેન્ટ્રી આપેલી છે. પ્રતિક્રમણ કરતા પૂર્વે સૌ પ્રથમ સામાયિક લેવું પડે. આપણા ત્યાં જે કામ કરવાનું હોય તે સમતાથી કરવાનું હોય છે. પ્રતિક્રમણ એટલે પાપો સામેનું યુદ્ધ ! આ યુદ્ધ કરતાં પૂર્વે પણ આપણે સમતા ધારણ કરવાની છે એ જ આપણા ધર્મની અજાયબી છે. સૌ પ્રથમ સામાયિક : ૪૮ મિનિટ સુધી મન, વચન અને કાયાને સમતા ભાવમાં રાખવા એટલે સામાયિક ! સમતા ભાવમાં આવ્યા પછી પચ્ચક્ખાણ માટે મુહપત્તિ !!! પ્રશ્ન થાય કે પચ્ચક્ખાણ માટે મુહપત્તિની શી જરૂર ? જવાબ છે પચ્ચક્ખાણ લેવા માટે વિનય દાખવવો પડે. વિનય માટે વાંદણા લેતી વખતે કોઈપણ સુક્ષ્મ જીવો આપણા શરીર પર હોય તો તેમની રક્ષા કરવા માટે મુહપત્તિથી શરીરની પડીલેહણા કરવાની છે. ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો મુહપત્તિ અને વાંદણા ન કરવા કેમકે પુદ્ગલનો સંગ ઓછો કરવા સંપૂર્ણ આહાર અને પાણીનો પણ ત્યાગ 21 Fac ગુણી ઉપરના ‘આદર’ વગરનો આપણો, ગુણનો ‘આદર’ ભ્રામક હોઈ શકે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ 22 રત્નત્રયી ઉપાસના કર્યો હોવાથી દેહની ઘણીખરી મમતા ઉતારી હોવાથી વિશેષ વિજયરૂપે મુહપત્તિ-વાંદણાદિની જરૂર ન રહી. ચઉવિહાર ઉપવાસવાળાને સવારે પચ્ચક્ખાણ લીધેલ હોવાથી ફરીથી પચ્ચક્ખાણ લેવાનું હોતું નથી ફક્ત સ્મરણ કરવાનું હોય છે માટે પાણી પીધું હોય તો વાંદણા ન લેવા અને ખાધું હોય તો બંને કરવું. (તે તથાવિધ સામાચારી જાણવી) પ્રતિક્રમણ : પાપથી પાછા હઠવું તે પ્રતિક્રમણ. ઉન્માર્ગેથી સન્માર્ગમાં આવવું તે પ્રતિક્રમણ. હકીકતમાં પ્રતિક્રમણ એવા સમયે કરવું જોઈએ કે જ્યારે વંદિત્તુ આવે ત્યારે સૂર્ય અડધો ડૂબેલો હોવો જોએ. આજે તો આપણે સૂર્ય આખો ડૂબી જાય ત્યારે તો પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ ! માંડલીમાં સાથે કરવાનો આગ્રહ રાખવો. ખમાસમણ : કોઈપણ ક્રિયા કરતાં વિનય આવશ્યક છે. પંચાગ પ્રણિપાત જેનું બીજું નામ છે એવું ખમાસમણ દેતી વખતે ‘‘મર્ત્યએણ વંદામિ’’ બોલતાં બે ઢીંચણ, બે હાથ અને મસ્તક આ પાંચેય જમીનને અડવા જોઈએ. ‘‘નમે તે સૌને ગમે.'' ગમાડવા નહિં પણ તે-તે ગુણોને પ્રગટાવવા નમવાનું છે. ઈરિયાવહીયું : કોઈપણ ક્રિયાની શરૂઆતમાં ‘ઈરિયાવહીય’ બોલવું જ જોઈએ. ઈરિયાવહીયં સુત્રમાન, જતાં-આવતા થયેલી જીવ વિરાધનાના પાપની અલોચના છે. જેમ ન્યાયધીશ સામે કઠેડામાં ઉભલો આરોપી મસ્તક ઝૂકાવીને ઉભો ઉભો પોતાની અપરાધની ક્ષમા યાચના કરતો હોય તેમ અહીં આપણા અપરાધની આપણે ક્ષમા યાચવાની છે અને ફરી ન થાય તેની સાવધાની રાખવાની છે. તસ્સઉત્તરિ : કપડાં ધોયા બાદ કરચલીને દૂર કરવા માટે ઈસ્ત્રી કરવામાં આવે છે તેમ ઈરિયાવહીયમાં રહી ગયેલા પાપોના શુદ્ધિકરણ માટે તસ્સઉત્તરિ છે અને કાયોત્સર્ગના હેતુ, નિમિત્તો પણ આ સુત્રમાં બતાવેલાં છે. (ઈનશોર્ટ, ઈસ્ત્રી = તસ્સઉત્તરિ) . અન્નત્થ : કાઉસ્સગ્ગ માટેનું સૂત્ર ! કાઉસ્સગ્ગમાં શું કરવું અને સત્ય અને બાત બાત મે બસ બરસતા હૈ, પાની મહંગા ઔર ખૂન સસ્તા હૈ. Page #219 -------------------------------------------------------------------------- ________________ સાચુ કરીએ પ્રતિક્રમણ 28 શું ન કરવું તેની સમજણ આ સૂત્રમાં આપેલી છે. જેમ કે ખાંસી, ઉધરસ, બળખાં, બગાસાં, ઓડકાર, ચક્કર વિગેરેની છૂટ. કાઉસ્સગ્ગ હોઠ ફફડાવીને, નવકારવાળી ગણીને, મચ્છર ઉડાવતા રહીને હલતા હતા, ટેકો કે કારણ વગર બેઠા બેઠા ન કરી શકાય. લોગસ્સ (નામસ્તવ) : આ સૂત્રમાં ૨૪ તીર્થકર ભગવાનને નમસ્કાર કરવામાં આવેલ છે. ૨૪ પરમાત્માના નામ આ સૂત્રમાં હોવાના કારણે તેનું નામ નામસ્તવ છે. સકલકુશલવલ્લિ : (ખમાસમણ દઈ ડાબો ઢીંચણ ઉભો કરીને ચૈત્યવંદન કરવું) શાંતિનાથ તથા પાર્શ્વનાથ પ્રભુને યાદ કરીને માંગલિક સ્વરૂપે આ સૂત્ર બોલવાનું છે ત્યારબાદ ચૈત્યવંદનં પણ માંગલિક માટે કરવાનું છે. (અહીં જો દેવસી પ્રતિક્રમણ હોય તો કોઈપણ ચૈત્યવંદન પણ પખી, ચોમાસી કે સંવત્સરિ પ્રતિક્રમણ હોય તો “સકલાઈિતું બોલવું. જેમાં ૨૪ તીર્થકરોની સ્તવના છે.) તે-તે તિથિના અથવા તિથિ અનુસાર તે-તે તીર્થકરોના ચૈત્યવંદનો અર્થના વિચારપૂર્વક બોલવા. પ્રશ્ન : અહીં ડાબો ઢીંચણ જ કેમ ઉભો કરવાનો ? જવાબ: આ આસન અર્ધ વજાસન કહેવાય છે અને ડાબો ઢીંચણ ઉભો કરવાથી વિનયની મુદ્રા થાય છે. વિનય એ મોક્ષનું કારણ છે તેમજ અર્ધ વજાસનથી સુસ્તી ઉડી જાય છે. પાચનની ક્રિયા મજબુત થાય છે પણ તે તો ગૌણ છે. જંકિચિ (વેબસાઈટ) : ઈન્ટરનેટ પર તમે કોઈપણ વેબસાઈટ ખોલો ત્યારે તમે જે વેબસાઈટની જેટલી વસ્તુ હોય તેના વિશ્વના કોઈપણ ખૂણેથી દર્શન કરી શકો. બસ એજ રીતે આ જંકિચિ સૂત્ર દ્વારા સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકના કોઈપણ ખૂણે રહેલી સર્વજિન પ્રતિમાઓને તમે વંદન કરી શકો છો. નમુક્કુણ: આ સૂત્ર શાશ્વત છે. પ્રતિક્રમણ સૂત્રમાં ફક્ત ત્રણ જ સૂત્રો એવા છે જે શાશ્વતા હોય. (૧) નવકાર (૨) કરેમિભંતે અને ક્ષમા આપવી કઠણ છે અને એથીય કપરું કામ છે ક્ષમા આપીને ભૂલી જવું. Page #220 -------------------------------------------------------------------------- ________________ 24 રત્નત્રયી ઉપાસના (૩) નમુત્યુë. આ સૂત્રનું બીજું નામ શક્રસ્તવ છે. પરમાત્માના કલ્યાણક સમયે ઈંદ્ર મહારાજા પોતાના આસનેથી સાત ડગલાં આગળ જઈને ડાબો ઢીંચણ ઉચો કરીને પરમાત્મા જે દિશામાં હોય તે દિશા સન્મુખ રહીને આ સૂત્ર બોલે છે. આ સૂત્રમાં પરમાત્માને જુદા જુદા વિશેષણો આપવામાં આવેલ છે. અરિહંત ચેઈઆણં: આ સૂત્રમાં કાયોત્સર્ગ કરવાના છ નિમિત્તો બતાવવામાં આવેલ છે. ચાર થોયોની સમજણ સૌ પ્રથમ “અરિહંતચેઈઆણં' બોલીને વંદણવરિઆએ” બોલીને પ્રથમ થોય (એક તીર્થંકર પરમાત્માની) બોલવામાં આવે છે. ત્યાર બાદ લોગસ્સ એટલે કે ર૪ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરીને વંદણવરિઆએ બોલીને બીજી થોય (સર્વ જિનેશ્વર પ્રભુની હોય) બોલવામાં આવે છે. ત્યારબાદ પુખરવરદિવઠે (શ્રુતસ્તવ) સૂત્ર દ્વારા વીસ વિહરમાન પરમાત્માને વંદન તથા શ્રુતજ્ઞાનને વંદન કરીને વંદણવરિઆએ બોલીને ત્રીજી થોય (જે શ્રુતજ્ઞાનની હોય) બોલવામાં આવે છે. ત્યારબાદ સિદ્ધાણંબુદ્વાણ (સિદ્ધાસ્તવ) દ્વારા સિદ્ધભગવંતો, મહાવીર સ્વામી, નેમનાથ ભગવાન તથા અષ્ટાપદમાં રહેલ ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ વેયાવચ્ચગરાણું બોલીને સમ્યગ્દષ્ટિ દેવો જે જિનશાસનનું રક્ષણ કરે છે તેમને સંભારીને તેમના કાર્યની અનુમોદનાર્થે ચોથી થાય બોલવામાં આવે છે. આજ બતાવે છે કે આપણી કોઈપણ ક્રિયાનો ક્રમ નિરર્થક નથી જેમ કે લોગસ્સ = ૨૪ ભગવાનની સ્તુતિ તો તેના પછી બીજી થોય જે સર્વ જિનેશ્વર ભગવાનની છે. પુખરવરદિવઠું = શ્રુતજ્ઞાનની સ્તુતિ તો તેના પછી ત્રીજી થોય જે જ્ઞાનની છે. વેયાવચ્ચગરાણું પછી ચોથી થોય જે વૈયાવચ્ચ કરનારા દેવોની છે. ટૂંકમાં પહેલી, બીજી અને ત્રીજી થોય એ વંદન કરવા યોગ્ય માટે છે. અને ચોથી પ્રણામ કરવા યોગ્ય જ્ઞાન સંગ્રહ કરવા માટે નથી, પણ પરિણતિ કેળવવા માટે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ સાચુ કરીએ પ્રતિક્રમણ માટે છે. નિર્મળ સમ્યગ્દર્શનના સ્વામી દેવ-દેવીઓને શાસનરક્ષા કાજે પૂજ્ય સાધુભગવંતો દ્વારા પણ સ્નેહે સ્મરવા યોગ્ય છે. હવે.. છ આવશ્યકની શરૂઆત કરવાની હોવાથી નજીકના મંગલ as.... નમુન્થુણં અને પછી ભગવાન્હમ્ વિગેરે ચાર ખમાસમણાંથી પ્રભુ તથા આચાર્ય, ઉપાધ્યાય, સાધુને વાંદવાના છે. અને શ્રાવકોએ ત્યારબાદ ‘‘ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદુ'' તેમ બોલવું જોઈએ. (એમ ધર્મસંગ્રહમાં કહેલું છે.) જેથી અઢીદ્વીપના સમગ્ર શ્રદ્ધા-વિવેક-ક્રિયાયુક્ત શ્રાવકોને વંદના કરાય છે. દેવસીય પડિકકમણે ઠાઉં: આ સૂત્ર બીજ છે. સૂત્રો બોલવાની પરમીશન તથા લાયસંસ આ સૂત્ર દ્વારા જ મળી શકે છે. જમણો હાથ ચરવળા ઉપર પુંજીને સ્થાપીને આ સૂત્ર બોલવાનું છે. અને દિવસમાં કરેલા દુષ્ટ ચિંતનનું, દુષ્ટભાષણનું અને દુષ્ટચેષ્ટા વિગેરેનું મિચ્છામિદુક્કડં આપવાનું છે. કરેમિ ભંતે : જે શાશ્વતું સૂત્ર છે. ચારિત્રચારની શુદ્ધિ માટે આ સૂત્ર બોલવાનું છે. પરમાત્મા પણ દિક્ષા લેતી વખતે આ સૂત્ર બોલે છે પણ તેમાં ‘ભંતે’ શબ્દ બોલતા નથી ! અહીંથી સામાયિક નામનું પ્રથમ આવશ્યક શરૂ થયું. (ચિત્તને સમભાવમાં લાવ્યા બાદ કે લાવવાની ભાવનાથી જ...પ્રતિક્રમણ શુદ્ધ થઈ શકે.) અહિં સમતા જ લાવવાની છે એવું નિશ્ચિત થાય છે. ઈચ્છામિઠામિ : જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારની શુદ્ધિ માટે. મન-વચન-કાયાથી જે દોષો થયા હોય તે માટે કાઉસ્સગ્ગની ઈચ્છા કરી છે. નાણસ્મિનો કાઉસ્સગ્ગ : તસ્સઉત્તર, અન્નત્ત્વ બોલ્યા બાદ નાણમ્મિની આઠ (૮) ગાથાનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. નાણમ્મિ એટલે મીની અતિચાર. પાંચ આચારોની વાત નાણમ્મિ સૂત્રમાં કરવામાં 25 Tatil de ખાતે વકત ‘સ્વાદ’ નહીં, ખાને કે બાદ ‘પ્રમાદ’ નહીં, તો જીવન ‘બરબાદ’ નહીં. Page #222 -------------------------------------------------------------------------- ________________ 26 ની TS રત્નત્રયી ઉપાસના આવી છે. પ્રતિક્રમણ પોતાના પાપને યાદ કરી કરીને કરવાનું હોય છે એટલે તેનું સ્મરણ કાર્યોત્સર્ગમાં સારી રીતે થાય તેથી નાણમ્મિ દ્વારા પાપોને યાદ કરવામાં આવે છે. ત્યારબાદ લોગસ્સ બોલવામાં આવે છે. અહીં લોગસ્સ બોલીએ ત્યારે બીજા આવશ્યકનો પ્રારંભ થાય છે. લોગ દ્વારા ચોવીસ ભગવાનને નમસ્કાર કરીને એમનું શરણ સ્વીકારીને ત્રીજા આવશ્યક વાંદણામાં પ્રવેશ કરીએ છીએ. સંપૂર્ણ સમતાના સ્વામી શ્રી તીર્થકરોને બીજા અને ઘણી સમતાનાધારક શ્રી સાધુજીને ત્રીજા આવશ્યકથી વંદના કરી. મુહપત્તિ: વાંદણા વખતે શરીર પર રહેલા કોઈપણ નિદોંષ જીવો હણાઈ ન જાય તે માટે ર૫ બોલથી શરીરની અને રપ બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે. જેમાં આત્માના દોષોને પરિહરવા અને ગુણોને આદરવા પહદયનું જ પડિલેહણ થાય છે. વાંણા (દ્વાદશાવર્તવં%):ગુરૂવંદન કરવામાટેઃ આવર્ત૪ શિષનમન, સત્તર સંડાસા વગેરે રપ આવશ્યક દ્વારા વંદન કરવામાં આવે છે. દેવલીઅંઆલોઉં: આખા પ્રતિક્રમણમાં એક એવો વિભાગ છે કે જેમાં સાધુ, પોષાર્થી તેમજ શ્રાવકો પોતાના પાપોની આલોચનાની ક્રિયા નાના-નાના દોષોને પણ યાદ કરી વિસ્તારપૂર્વક, દુઃખતા દિલે અને ફરી ન કરવાના ભાવપૂર્વક કરી શકે. સાધુ ભગવંત : ઠાણે કંમણે ચંકમણે બોલી..... પોષાર્થી શ્રાવક : ગમણા ગમણે બોલી..... (આ સૂત્રમાં ૮૪ લાખ જીવોની યોનીઓ ગણાવવાપૂર્વક તેની હિંસાનું ત્રિવિધ-ત્રિવિધે મિચ્છામિ દુક્કડં દેવાય છે.) અને સાદા શ્રાવકો : સાતલાખ તથા ૧૮ પાપસ્થાનક સૂત્ર બોલી અને પોતપોતાના પાપનું પ્રક્ષાલન કરે છે. સવ્યસ્સવિ: સવ્યસ્તવિ સૂત્ર દ્વારા દિવસે ચિંતવેલા ખરાબ ચિંતન ભાષણ અને પ્રવર્તનને દૂર કરવા ગુરુભગવંતને પૂછવાનું છે. ગુરુદેવ ! સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ સાચુ કરીએ પ્રતિક્રમણ 2 હું શું કરું? ગુરુભગવંત કહે... પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત કરો. આવી આજ્ઞા લઈને અતિચારની શુદ્ધિ સ્વરૂપે વંદિતું બોલવું! આ સૂત્ર દ્વારા ચોથા આવશ્યક પ્રતિક્રમણમાં આપણે પ્રવેશ કરીએ છીએ. વંદિતું (પ્રતિક્રમણ સૂત્ર) : આપણા ત્યાં શ્રાવકોએ કેવી રીતે રહેવું, કેવો ધંધો કરવો. તમારા સંસારમાં તમારે કેવી રીતે રહેવું ? તેની પણ વાતો આ વંદિતા સુત્રમાં કહેલી છે... પણ આપણે સમજી શકતાં નથી. આવાં વંદિત્તા સૂત્ર દ્વારા પૂર્વે લાગેલા અતિચારને દૂર કરવા જમણો ઢિંચણ ઉભો કરી વંદિત્તા સૂત્ર બોલવું. પ્રશ્ન : અહિં જમણો ઢીંચણ કેમ ઉચો કરવાનો ? જવાબ : આ વીરાસન છે. વીરાસન એટલે ખુરશી પર બેઠા હોઈએ અને પછી ખુરશી નીકાળવાથી જે આસન થાય તે અથવા ડાબો પગ વાળીને જમીનથી અદ્ધર રાખવો, તે વીરાસન આ આસન વીરતાને સુચવે છે અને વંદિત્તામાં પાપોની સામે લડવાનું છે. એટલે વીરતાના સુચક આ વીરાસનમાં બેસવાનું છે. વાંદણા : ગુરુવંદનાર્થે વંદના. અપરાધો ખમાવવા માટે. વિનયવંદન જરૂરી છે. અભુઠિઓ : અભુઠિઓ સૂત્ર દ્વારા ગુરુભગવંત પ્રત્યે થયેલા અપરાધોને ખમાવવાના છે. ' વાંદરા: ગુરુવંદના વંદના. હવે.. આયરીય ઉવષ્કાએમાં પાછી ક્ષમાપના આવે છે માટે તે પહેલા વંદન ! આયરિય ઉવઝાએ : પ્રથમ ગાથા દ્વારા - આચાર્ય ઉપાધ્યાય, સાધુને બીજી ગાથા દ્વારા - સકલસંઘને (સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાને), ત્રીજી ગાથા દ્વારા - સકલ જીવરાશીને ખમાવવાની છે. પ્રશ્ન: અહિં વંદિતા દ્વારા બધી જ ક્ષમાપન થઈ ગઈ હોવા છતાં ફરીથી ફોગટની ચિંતા કરતા અટકશો તોજ જીવનમાં સુખી થઈ શકશો. Page #224 -------------------------------------------------------------------------- ________________ 28 OST રત્નત્રયી ઉપાસના – “અબ્યુઠિઓ” અને “આયરીય ઉવક્ઝાએ” દ્વારા ક્ષમાપના કેમ? જવાબ : જિનશાસનમાં કષાયમુક્તિ સૌથી મહત્વની છે. કષાયમુક્તિ દ્વારા જ મોક્ષ પ્રાપ્તિ સુલભ થઈ શકે. તે કષાયમુક્તિ માટે. એક એક વસ્તુને ખમાવવા વંદિતુ છે. “અભુઠિઓ” દ્વારા ગુરુભગવંત પાસે થયેલા અપરાધોને. તથા “આયરિય ઉવજઝાય” દ્વારા આચાર્યોથી માંડીને સમસ્ત જીવરાશીને ખમાવવાની છે. તે પણ લલાટે હાથ લગાડીને પશ્ચાત્તાપના ભાવ સાથે સ્ટેજ માથું નમાવવા પૂર્વક ! કારણકે. અહિં આપણાં અભિમાનને ભુલી જવાનું છે. અહંકારને બાજુ પર મુકીને કષાય મુક્તિ મેળવવાની છે. * અહિંચોળુ આવશ્યક પૂર્ણ થયું હવે પાંચમું આવશ્યક કાયોત્સર્ગ શરૂ થાય છે. કરેમિ ભંતે : સમભાવની વૃદ્ધિ માટે કરેમિભંતે અને અહિંથી પાંચમું આવશ્યક કાઉસ્સગ્નનો પ્રારંભ થાય છે. ઈચ્છામિઠામિ : ત્યારબાદ ચારિત્રાચારની શુદ્ધિ માટે તથા ચારિત્રવિરાધના ના પાપનિવારણાર્થે ૨ લોગસ્સ અને દર્શનાચાર તથા જ્ઞાનાચારની શુદ્ધતા માટે ૧-૧ લોગસ્સનો કાઉસ્સગ્ન કર્યા બાદ દર્શનજ્ઞાન-ચારિત્રની શુદ્ધિ થવાથી તેનું નિરતીચાર પાલન થાય તે માટે અને એ કાર્ય સુંદર રીતે પૂર્ણ થયેલ હોવાથી સિદ્ધાણંબુદ્ધાણં સુત્ર દ્વારા સિદ્ધ ભગવંતને વંદન કરીને ખુશાલી મનાવવાની હોય છે. ત્યારબાદ મૃતદેવતા તથા ક્ષેત્રદેવતાની પ્રસન્નતા માટે અને આપણું પ્રતિક્રમણ તથા મોક્ષમાર્ગની સાધના નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવાની છે. આપણે વિરતીધર હોવા છતાં અવિરતીધર... પરંતુ નિર્મલ સમ્યગ્દર્શનના ત્થા શાસન રક્ષાની વિશેષ બાવન શક્તિના ધારક હોવાથી દેવ-દેવીઓનું સ્નેહે સ્મરણ કરવાનું છે. દેવોને પ્રણામ કરવાના છે. કારણ કે તેમાં ઔચિત્યપાલન છે. અને ત્યારબાદ મંગલરૂપે નમસ્કાર મહામંત્ર બોલીને... મુહપત્તિ તથા વાંદણા દ્વારા છઠ્ઠા આવશ્યક પચ્ચકખાણમાં પ્રવેશ કરવાનો છે. અને ત્યારબાદ છ એ છ આવશ્યક પુરા થયા એની ખુશી નિમિતે “નમોસ્તુ વર્ધમાનાય” દનિયાને તારી બનાવવા કરતાં. તમે જ દનિચાનાં બની જાવ ને ! Page #225 -------------------------------------------------------------------------- ________________ 29 સાચુ કરીએ પ્રતિક્રમણ ) સુત્ર પ્રથમ ગુરુ ભગવંત બોલે અને પછી આપણે બધાં એક સાથે બોલીએ છીએ. વિનય બતાવવા સૌ પ્રથમ ગાથા પૂજ્ય ગુરુદેવ બોલે પછી આપણે બોલીએ છીએ. છ આવશ્યકની સમજણ સામાયિક - હોસ્પિટલમાં એડમીટ થયા અને ડોકટર (પ્રભુ) પ્રત્યે શ્રદ્ધા ધારણ કરવી. (કરેમિભંતે) મમતા રોગ મારી સમતા સાધવા સામાયિક. ચઉવિસત્થો - હોસ્પિટલમાં એડમીટ થયા બાદ સુપ્રિમસર્જન ૨૪ તીર્થકરનું શરણ લેવું. (લોગસ્સ) સમતાના સ્વામીઓનાં સ્નેહપૂર્ણ સ્મરણથીજ સમતા મળે. વાંદણા - આસિસ્ટન્ટ ડોકટર પ્રત્યેની (ગુરુ ભગવંત) પ્રીતિ અને શરણ. વર્તમાનમાં પ્રત્યક્ષ ઉપકારી ઘણી ખરી સમતાને સિદ્ધ કરનારાઓને વંદન. પ્રતિક્રમણ - ઓપરેશન (પાપોનું ઓપરેશન) (વંદિતું) રાગદ્વેષની ગાંઠનું ઓપરેશન. કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ એટલે...રોગમુક્તિ, ડ્રેસીંગ-પરેજી વિ. (કરેમિભંતેથી નવકાર સુધી) મુખ્યતયા કાયાના મોહથીજ થયેલા પાપોની સજારૂપે કાયાની માયા છોડી કાયોત્સર્ગ. પચ્ચખાણ - ટોનિક, દવા, પ્રિસ્ક્રિપ્સન. પ્રતિજ્ઞાપૂર્વક પાપોને પડકાર. ત્યારબાદ હર્ષનાદ જેવું ણમોડસુવર્ધમાનાય બોલવું (બહેનો એ સંસારદાવાનલદાહનીર બોલવું, ણમોડસુવર્ધમાનાય સૂત્ર પૂર્વકૃત હોવાથી સ્ત્રીઓથી બોલાય નહીં) ત્યારબાદ નમુત્થણ... અને ત્યારબાદ સ્તવન = પ્રભુ ભક્તિ રૂપે પ્રભુની સ્તવના, એટલે સ્વનિંદાપૂર્વક પ્રભુગુણની પ્રાપ્તિની તીવ્ર લાલસા વરકનક - અહીં બેઠા બેઠા એક સાથે પંચવણ ૧૭૦ તીર્થકરોને વંદના... મનને જીતનાર યોગી પાસે, વિશ્વવિજેતા પણ..ઝાંખો લાગે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ 30 રત્નત્રયી ઉપાસના ભગવાન્હમ્ - વિગેરે ચાર ખમાસમણ દ્વારા દેવગુરુને વંદન. અઠ્ઠાઈડ્જેસુ - અઢીદ્વિપમાં રહેલ સર્વમુનિઓને નમસ્કાર. કાઉસ્સગ્ગ - દરેક પાપોની આલોચના થઈ ગઈ હોવા છતાં રહી ગયેલ પાપોને આલોચવા માટે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ અને ત્યારબાદ .. પ્રગટ લોગસ્સ પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતા તથા પ્રતિક્રમણ નિર્વિઘ્ને પૂર્ણ થયાની ખુશાલી વ્યક્ત કરવા માટે. સજ્ઝાય - સ્વાધ્યાય માટે આદેશ લઈ ગુરુદેવશ્રી સજ્ઝાય કહે. કાઉસ્સગ્ગ - દુ:ખક્ષય અને કર્મક્ષય માટે. ચાર લોગ્ગસ્સનો ચંદ... સુધી શાંતિ - પુરા વિશ્વની શાંતિ માટે. કષાયોથી મુક્તિ માટે લોગસ્સ - ગુણોથી પરીપૂર્ણ ૨૪ તિર્થંકરોને વંદના દ્વારા પૂર્ણગુણોની પ્રાપ્તિના ભાવપૂર્વક પૂર્ણાહૂતિ !! -: લેખન સંકલન :- પ. પૂ. આ. ભ. શ્રી વિજયરત્નચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન મુનિ શ્રી ઉદયરત્નવિજયજી મ.સા. 新事 ગિરનાર તીર્થનો મહિમા આવતી ચોવીશીમાં પદ્મનાભ આદિ બધા તીર્થંકર ભગવંતો શ્રી ગિરનારજી ઉપર નિર્વાણ પામશે. અને ૨૩માં ૨૪માં તીર્થંકરના દીક્ષા કેવલજ્ઞાન કલ્યાણક પણ ગિરનારમાં થશે. * ગઈ ચોવીશીના પણ (૧૭ થી ૨૪) ભગવંતના દીક્ષા, કેવલજ્ઞાન તથા નિર્વાણ ત્રણ કલ્યાણક થયા છે. *નેમિનાથ પ્રભુના પણ દીક્ષા કેવલ તથા નિર્વાણ કલ્યાણક અહીં થયા છે. * શ્રી મહાવીર પ્રભુએ સૌધર્મેન્દ્રને ગિરનાર તીર્થનો મહિમા વર્ણવ્યો હતો. * બપ્પભટ્ટસૂરીજીના સદુપદેશથી આમ રાજાએ ગિરનાર તીર્થનો સંઘ કાઢ્યો હતો. ‘માતા પિતાની’ વિનય મર્યાદા સાચવવી એ ગૃહસ્થ જીવનની ઉત્તમ ‘શોભા’ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા વિશે શંકા-સમાધાન -: શંઝા - સમાધાન :પ્રતિમા એટલે શું ? તે શા માટે કરવાની ? પ્રતિમાએ એક પ્રકારના મન અને ઈન્દ્રિયોને જીતવાના નિયમો છે. શ્રાવક જીવનમાં પોતાના જીવનને વિશુદ્ધ તથા વિશુદ્ધતમ બનાવવા માટે પ્રતિમા તે આપણા શાસ્ત્રમાં ૧૧ બતાવી છે. ૧. સમ્યકત્વ દર્શન પ્રતિમા - એક મહીના સુધી ધર્મમાં રૂચી રાખવી તથા આત્મ ભાવના વિશુદ્ધિ કરવી સમક્તિના દોષોનો ત્યાગ કરવો. ૨. વ્રત પ્રતિમા - ૨ મહિના સુધી શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવું. ૩. સામાયિક પ્રતિમા - ત્રણ મહીના સુધી દ્વિસંધ્ય સામાયિક કરવું અને દેશાવકાસિક વ્રતનું પાલન કરવું. ૪. પૌષધ પ્રતિમા - ચાર મહીના સુધી પાંચ તિથિ પૌષધ કરવા. ૫. કાયોત્સર્ગ પ્રતિમા - પાંચ મહીના સુધી. (અ) સ્નાન કરવું નહિ, (આ) રાત્રિ ભોજન કરવું નહીં, (ઈ) ધોતીયાનો કછોટો બાંધવો નહીં, (ઈ) દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું, (ઉ) રાતે બ્રહ્મચર્યની મર્યાદા બાંધવી. . ૬. બ્રહ્મચર્ય પ્રતિમા - છ મહિના સુધી મન, વચન, કાયાથી શીલ પાળવું. ૭. સચિત્તાવાર વર્જન પ્રતિમા - સાત મહીના સુધી સચિત્ત આહારનો ત્યાગ કરવો. ૮. સ્વયં આરંભ વર્જન પ્રતિમા - આઠ મહીના પોતે જાતે આરંભ સમારંભ ન કરવા. હિંસક પાપ વ્યાપારો ન કરવા ૯. પ્યારંભ વર્જન પ્રતિમા - નવ મહિના સુધી પોતાના માટે બનાવેલ ભોજનનો ત્યાગ. માથે મુંડન કરાવવું. તથા સંસાર સંબંધી પ્રશ્નમાં ‘હા’, ‘ના’માં પરિમિત જવાબ આપવો. અન્ય પાસે આરંભ ન કરાવવો. ૧૦. ઉદ્દિષ્ટ ભાગ - દશ મહીના સુધી આપણે ઉદશીને બનાવેલી તમામ વસ્તુનો ત્યાગ રાખવો. ૧૧. શ્રમણભૂત પ્રતિમા - ૧૧ મહીના સુધી સાધુ જીવન પાળવું. તેમની જેમ ભિક્ષા વગેરે લાવીને ખાવું. * આ પ્રતિમા ધારણ કરવાથી સંયમ જીવનની તાલીમ મળે છે. આપણે ધર્મને વફાદાર બનીએ, તો જગત આપણી વફાદારી રાખે. Page #228 -------------------------------------------------------------------------- ________________ 82 રત્નત્રયી ઉપાસના -: શંકા - સમાધાન :કર્મ કેટલા પ્રકારના તથા તેના નામ અને શાના કારણે કયું કર્મ બંધાય છે? કર્મ આઠ પ્રકારના છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (0) ગોત્ર, (૮) અંતરાય. ૧. જ્ઞાનાવરણીય કર્મ - જ્ઞાનીની સમક્તીની ઈર્ષ્યા કરવાથી ગુરુને ઓળવવાથી, ભણતાં ને અંતરાય કરવાથી, જ્ઞાનના ઉપકરણો અને અક્ષરવાલા કોઈપણ સાધનોની આશાતના કરવાથી જેમ કે પેપર વિગેરેમાં ખાવાથી, ઈન્દ્રિયોનો દુરુપયોગ કરવાથી. એઠા મોઢે બોલવાથી. ગુરૂની ૩૩ આશાતના કરવાથી. ૨. દર્શનાવરણીય કર્મ - જિનાલયમાં આશાતના કરવાથી તેમજ સમકિતીની નિંદા, અને ઉત્સુત્ર પ્રરૂપણા કરવાથી તથા દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, દર્શન તથા પૂજા કરતા અટકાવવાથી. દેરાસરની ૮૪ આશાતના કરવાથી. વેદનીય કર્મ - વડીલોની ભક્તિ, પ્રાણીઓ ઉપર અનુકંપા અને વ્રતનું પાલન કરવાથી શાતા વેદનીય તથા એનાથી વિપરિત કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય. સર્વજીવો પ્રત્યે આત્મતુલ્યભાવ કરવાથી જાત-શરીર-સંપત્તિ અને સ્વજનનો મોહ કરવાથી. ૪. મોહનીય કર્મ - વિષય-કષાયમાં આસક્ત થવાથી. ૫. આયુષ્ય કર્મ - ચાર પ્રકારના, નરકાયુ - મહારંભ, મહાપરિગ્રહ અને ક્રૂર પરિણામો થવાથી. તિર્યંચ આયુ : માયા કપટ કરવાથી મનુષ્ય આયુ : સરલ પરિણામી હોય, દાનમાં રૂચિવાળો હોય, મંદકષાયી હોય છે. દેવ આયુઃ સરાગ સંયમી હોય અજ્ઞાન કષ્ટને સહન કરવાવાળો ૬. નામ કર્મ - મન, વચન અને કાયાની વતાથી અશુભ નામકર્મ અને - સદ્યોગથી શુભ નામ કર્મ બંધાય ૭. ગોત્ર કર્મ - બીજાની નિંદા કરવાથી પોતાની પ્રશંસા કરવાથી. નીચ ગોત્ર બંધાય અને એનાથી વિપરિત કરવાથી ઉચ્ચગોત્ર બંધાય. ૮. અંતરાય કર્મ - પૂજા વિગેરેમાં વિઘ્ન કરવાથી તથા હિંસા વિગેરેમાં તત્પર રહેવાથી. દાન-શીલ-તપાદિમાં અંતરાય કરવાથી. નિર્મળ ચિત્ત એ મહામૂલી મૂડી છે, કોઈપણ ભોગે તેનું જતન કરવું જ રહ્યું. Page #229 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં જોઈતી ચીજ વસ્તુઓની યાદી જુદી જુદી પૂજામાં જોઈતી ચીજ વસ્તુઓની યાદી ૧) શ્રી પંચકલ્યાણ પૂજા : ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૧ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ ૨) ચોસઠ પ્રકારી પૂજા : દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૧) જ્ઞાનાવરણીયકર્મ નિવારણ ૨) દર્શનાવરણીયકર્મ નિવારણ ૩) વેદનીયકર્મ નિવારણ ૪) મોહનીય કર્મ નિવારણ ૫) આયુ કર્મ નિવારણ ૬) નામ કર્મ નિવારણ ૭) ગોત્ર કર્મ નિવારણ ૮) અંતરાય કર્મ નિવારણ ૩) શ્રી અષ્ટાપદ તીર્થની પૂજા ઃ નાડા છડી, કપૂર, મીઠું/માટી ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૧ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી, અંગલુછણા, બત્રીસ કોટી માટે (પાનાણું) ૪). શ્રી વાસ્તુ પૂજા : નૈવેદ્ય-પાંચ જાતના દરેકના પાંચ નંગ ફુલ= ૨૫ ફળ, પાંચ જાતના દરેકના પાંચ નંગ ફુલ = ૨૫ ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૧ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી 33 ఆర જાલિમ કર્મ જ્યારે રૂઠે છે ત્યારે ‘ચરમબંધી’ની ય શરમ કે દયા રાખતાં નથી. Page #230 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૫) શ્રી પિસ્તાલીસ આગમ પૂજાઃ પિસ્તાલીસ આગમની સ્થાપના કરવી ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૬) શ્રી નવપદની પૂજા: નૈવેદ્ય – પાંચ જાતના, દરેકના નંગ-૯, કુલ ૪૫ - ફળ - પાંચ જાતના, દરેકના નંગ-૯, કુલ-૪૫ - ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાંચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૭) નવાણુ પ્રકારની પૂજા - નૈવેદ્ય – પાંચ જાતના, દરેકના નંગ-૧૧, કુલ – ૫૫ ફળ – પાંચ જાતના, દરેકના નંગ-૧૧ કુલ – ૫૫ ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૮) શ્રી બાર વ્રતની પૂજા : નૈવેદ્ય – પાંચ જાતના, દરેકના નંગ-૧૩ કુલ = ૬૫ ફળ - પાંચ જાતના દરેકના નંગ-૧૩ કુલ = ૬૫ તથા અષ્ટ મંગલની પાટલી, ધજા, દર્પણ વગેરે. ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેધ, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ “ધનવાન કદાચ પુણ્યથી થવાય, પણ “ગુણવાન” તો પુરૂષાર્થથી જ થવાશે. Page #231 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં જોઈતી ચીજ વસ્તુઓની યાદી 85 કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૯) શ્રી સત્તર ભેદી પૂજા : નૈવેદ્ય – પાંચ જાતના દરેકના નંગ ૧૭ કુલ = ૯૫ ફળ – પાંચ જાતના દરેકના નંગ ૧૭ કુલ = ૯૫, વાસક્ષેપ, અત્તર ફુલોની માળા, અષ્ટ મંગલ, ધજા, મુકુટ, કુંડળ વગેરે ૧૦૮ નાળચાનો કળશ વગેરે. ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૧૦) શ્રી વીસ સ્થાનકની પૂજા : નૈવેદ્ય - પાંચ જાતના દરેકના નિંગ = ૨૦ કુલ = ૧૦ ફળ – પાંચ જાતના દરેકના નંગ = ૨૦ કુલ = ૧૦ તથા વીસ સ્થાનકનું યંત્ર, ફુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ૯, રોકડા રૂા.૧૧.૦૦ અને ૧૨ પાવલી કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી ૧૧) શ્રી નવાણુ અભિષેકની પૂજા નૈવેદ્ય - ૯૯ ફળ = ૯, ૧૧, વખત અભિષેક, ૧૧ વખત અષ્ટપ્રકારી પૂજા. કુલ, ધૂપ, દીપક અક્ષત (ચોખા) બદામ, નૈવેદ્ય, (પાચ પ્રકારના દરેક નૈવેદ્ય આઠ નંગ કુલ = ૪૦) ફળ (પાંચ જાતના, દરેકના આઠ નંગ કુલ = ૪૦) શ્રીફળ-નંગ ૯, રોકડા રૂા.૧૧.૦ અને ૧૨ પાવલી સંબંધો ઉપયોગીતા ના નહીં.આત્મીયતા ના હોવા જોઈએ. Page #232 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી સિંહાસન, છોડ ઉભી દીવી, ફાનસ, ધુપિયુ, આરતી, મંગળદીવો, કુંડી-૧, થાળી-૨, વાડકી-૨, ચામર, પંખો, દર્પણ, થાળી, ડંકો કળશ-૩, ડોલ-૧ TO 5 ધર્મ ધર્મનું પ્રાકટ્ય સત્યથી થાય છે. સત્ય, ધર્મ અને ન્યાય લગભગ એકબીજાના પર્યાય કહેવાય. સત્ય એ જ ધર્મ, ધર્મ એ જ સત્ય. સત્ય તથા ધર્મનો અવિરોધ એનું નામ તો ન્યાય કહેવાય. ધર્મની સ્થાપના કે ધર્મનો પ્રચાર પાઠ-પૂજા, હોમ-હવન કરવાથી નથી થતાંપણ સત્યની સ્થાપનાથી થાય છે. સત્યની સ્થાપના વિનાનાં બાકીનાં બધાં કર્મકાંડો એકડા વિનાનાં મીંડાં જેવાં છે. ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા. ધર્મના આશ્રયે બધા સદ્ગણો છે સત્ય, દયા, તપ, દાન, ત્યાગ, વૈરાગ્ય, ઉદારતા, સહિષ્ણુતા, ન્યાયપ્રિયતા વગેરે વગેરે. ધર્મ એટલે જીવન-સાધના અને જીવન સાધના એટલે જીવનનો વિકાસ. ધર્મવૃદ્ધિ માટે એક મહત્ત્વનું તત્વ કારણભૂત છે અને તે છે શીલ. શીલ એટલે માનવીય જીવનનાં ઉચ્ચ મૂલ્યો, આદર્શો અથવા શુદ્ધાચારનું નિષ્ઠાપૂર્વક જતન કરવું તે. ધર્મ એ વિશ્વનું સર્વાધિક પ્રાણદાયી તત્ત્વ છે. જેમ પ્રાણવાયુ વિના જીવનની કલ્પના ના કરી શકાય, તેમ ધર્મ વિના પણ પ્રજાજીવનની કલ્પના ના કરી શકાય. પ્રજાનું ધારણ કરે તે ધર્મ કહેવાય. પ્રજાનું ધારણ કરવાનો અર્થ છે પ્રજા સુરક્ષિત રહે, સંપન્ન રહે, સુખી રહે. અહીંયા જે છોડીને જ જવાનું છે તેના માટે આટલી બધી મહેનત શું કામની. Page #233 -------------------------------------------------------------------------- ________________ કષાય અને લેશ્માનું સામાન્ય સ્વરૂપ Por કષાય અને લેશ્માનું સામાન્ય સ્વરૂપ શાસ્ત્રોમાં મોહનીય કર્મને નવીન કર્મબંધનું મુખ્ય કારણ કહ્યું છે. અહીં મોહનીય કર્મ અંતર્ગત કષાય નોકષાય અને લેશ્યાઓને ટૂંકમાં સરળ રીતે સમજાવવા પ્રયાસ કર્યો છે. મોહનીય કર્મ બે પ્રકારે છે : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહના ઉદયથી જીવના સમ્યગ્દર્શન ગુણનો ઘાત છે. જેથી જીવને પોતાની યથાર્થ જ્ઞાન જાણકારી થતી નથી. શાસ્ત્રજ્ઞાન અથવા વીતરાગી સંતો-મહાત્માઓ કે જ્ઞાની પુરૂષના યથાર્થ બોધથી દર્શન મોહનીય કર્મ હટી શકે છે. ચારિત્ર મોહના ઉદયથી થતાં જીવના કલુષિત પરિણામો ચારિત્ર ગુણનો ઘાત કરે છે. ચારિત્ર મોહના ઉદયથી થતાં જીવના આ કલુષિત પરિણામોને કષાય કહેવામાં આવે છે. આ કષાયો ક્રોધ, માન, માયા અને લોભ તથા નોકષાયો. એ નામ પ્રમાણે કિંચિત્ અથવા નગણ્ય કષાયો છે. જે મુખ્ય કષાય ચોકડીની અંતર્ગત સમાય છે. આ નવનો કષાયો-હાસ્ય-રતિ-અરતિ ભય શોક જુગુપ્સા પુરૂષવેદ સ્ત્રીવેદ અને નપુંસકવેદ ને નામે ઓળખાય છે. જેને આપણે ટૂંકમાં રાગ-દ્વેષ કહીએ છીએ. ક્રોધ, માન, માયા, લોભ કષાયો દરેક તીવ્ર મંદ અપેક્ષાએ ચાર ચાર પ્રકારે છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાના વરણીય, પ્રત્યાખ્યાના વરણીય અને સંજ્વલન અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન વગેરે કષાયો નામ પ્રમાણે અનંત સંસારનો બંધ કરે છે. તેના ઉદયથી જીવના સમ્યગ્દર્શન ગુણનો ઘાત થાય છે. અપ્રત્યાખ્યાના વરણી ક્રોધ, માન, માયા અને લોભ કષાયના નિમિત્તે સંયમા સંયમનો ઘાત થાય છે. પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ કષાયથી સકળ સંયમનો ઘાત થાય છે અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ તથા Isol હાડકા વગરની બેફામ ‘જીભ’ ઘણાના હાડકા ભાંગી શકે છે. 37 Page #234 -------------------------------------------------------------------------- ________________ 38 હજી રત્નત્રયી ઉપાસના નવ કષાયોના ઉદયથી સંયમનો ઘાત થાય છે. આ ચારે કષાયો નાશ પામે છે. જેમકે પહેલાં અનંતાનુબંધી કષાય ચોકડી (ક્રોધ, માન, માયા, લોભ) નષ્ટ થાય છે. પછીના તે તે ગુણસ્થાનકે યથા યોગ્ય વિરામ પામે છે. આ ચારે પ્રકારને દષ્ટાંતપૂર્વક નીચે મુજબ સમજાવી શકાય. પ્રથમ ક્રોધ - પત્થર પર પડેલી રેખા, દ્વિતીય ક્રોધ - પૃથ્વી પર પડેલી રેખા, તૃતીય ક્રોધ – ધૂળ પર પડેલ રેખા તથા ચતુર્થ ક્રોધ - પાણી પર દોરેલ રેખા. જેમ પત્થર પર કરેલ રેખા ગાઢ હોય છે. જે ઘણાં કાળ સુધી જેવો છે એવીને એવી જ બની રહે છે. આ અનંતાનુબંધી ક્રોધનું દષ્ટાંત છે. પૃથ્વી પર કરેલ રેખા તેના કરતાં થોડાં ઓછા સમયમાં નષ્ટ થઈ શકે છે. આ અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધનું દષ્ટાંત છે. એવી જ રીતે ધૂળ અને પાણી પર કરેલ રેખા ક્રમપૂર્વક અતિ શીધ્રપણે ભૂંસાઈ જાય છે. જે પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન ક્રોધના દષ્ટાંતરૂપ છે. ક્રોધ કષાયના આ ભેદ જીવને ક્રમપૂર્વક નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં લઈ જાય છે. ક્રોધની જેમ તીવ્રતામંદતાની અપેક્ષાએ માન, માયા અને લોભની પણ ચાર શક્તિઓ છે. અને તે પણ જીવને ક્રમપૂર્વક નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં લઈ જાય પરંતુ જીવનો મોક્ષ થતો અટકાવે. તીવ્ર માની પુરૂષને પર્વતની ઉપમાથી સમજાવ્યા છે, કેમકે તીવ્ર માની પર્વતની જેમ અક્કડ રહે છે. જરા પણ નમતો નથી. એનાથી ઓછા પ્રમાણવાળા માની પુરૂષને હાડકાના દષ્ટાંતથી સમજાવ્યા છે. હાડકું જો કે કઠોર છે પણ પર્વતની અપેક્ષાએ ઓછું કઠોર છે. ત્રીજા અને ચોથા પ્રકારનું લાકડું અને નેતરના દષ્ટાંત સમજાવ્યા છે તે બંન્નેમાં અનુક્રમે બહું ઓછી કઠોરતા છે. એ માનની ચાર શક્તિઓ પણ જીવને નરકાદિ ગતિના કારણો થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ કષાય અને લેસ્થાનું સામાન્ય સ્વરૂપ 3 :: માયાને વક્તા (કુટિલપણું-વાંકાપણું) ની ઉપમા આપી છે. તેના દષ્ટાંત આ પ્રમાણે છે. વાંસની નીચેનો ભાગ (વાંસનુ મૂળ) ઘેટાનું શિંગડું, ગાયનું મૂત્ર અને વાંસની છાલ. વાંસની નીચેનો ભાગ ખૂબ ગાંઠવાળો હોય છે. બાકીના ત્રણમાં ઉત્તરોત્તર ઓછી કટિલતા વક્રતા છે. લોભને ચિકાશ સાથે સરખાવ્યો છે. તેને મજીઠનો રંગ, ગાડાના પૈડાની મળી, કાજળ (મેંસ) અને હળદરનો રંગ એ દષ્ટાંતે સમજાવ્યો છે. ક્રોધ-માનની જેમ માયા અને લોભ કષાયો પણ ક્રમથી જીવને નરકાદિ ગતિમાં લઈ જાય છે. જીવના વ્રત રહિત ભાવોનું નામ અસંયમ છે. કેટલાંક પરિણામોમાં જીવ આઠ મૂળ ગુણ પણ ધારણ કરી શકતો નથી. કેટલાક પરિણામોમાં આઠ મૂળ ગુણો ધારણ કરી લે છે પણ અણુવ્રત ધારણ કરી શકતો નથી. કેટલાંક અણુવ્રત તો ધારણ કરે પણ તેના અતિચારો છોડી શકતો નથી ક્યાંક મહાવ્રત ધારણ કરી શકતો નથી. ટુંકમાં જ્યાં સુધી અસંયમ ભાવો રહે છે, ત્યાં સુધી જીવ વ્રત ધારણ કરવા માટે તત્પર થતો નથી. - આ કષાયોના ઉદયથી રંજિત યોગ પ્રવૃત્તિ (મન, વચન અને કાય પ્રવૃત્તિ) ને વેશ્યા કહે છે. આમ કષાયોના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિનું નામ જ લેગ્યા છે. લેશ્યા છ પ્રકારે છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપોત (૪) તેજો, (૫) પદ્મ અને (૬) શુક્લ. પહેલી ત્રણ અશુભ અને છેલ્લી ત્રણ અનુક્રમે શુભ લેશ્યાઓ છે. સંકલેશ પરિણામીજીવ પોતાના ભાવોની હાનિ-વૃદ્ધિને અનુસાર પ્રથમની ત્રણ અશુભ લેશ્યામાં પરિણમન કરે છે; તથા વિશુદ્ધિની વૃદ્ધિ થવાથી ક્રમપૂર્વક પીતમાંથી પદ્મમાં અને પદ્મમાંથી શુક્લ લેશ્યામાં આવે છે, વિશુદ્ધિની હાનિ થતાં ક્રમથી શુક્સમાંથી પદ્મમાં અને પદ્મમાંથી પીતમાં આવે છે. સામાન્યરીતે જીવને ચોથા ગુણસ્થાન સુધી છએ લેશ્યા હોય છે. પાંચમાં-છઠ્ઠા ગુણઠાણે પીતપદ્મ અને શુક્લ લેશ્યા જ હોય છે. તેથી ઉપરના ગુણઠાણે ફક્ત શુક્લલેશ્યા જ હોય છે. તમારાં સુખમાં તમે કોઈને સાચવશો તો તમારા દુઃખમાં કોઈ તમને સાચવશે. Page #236 -------------------------------------------------------------------------- ________________ હરિ 9 ક રત્નત્રયી ઉપાસના આ છએ વેશ્યાવાળા જીવોના વિચારોના વિષયમાં એક દષ્ટાંત પ્રસિદ્ધ છે. છ પ્રવાસીઓ જંગલના માર્ગ પર જઈ રહ્યા છે. માર્ગ ભૂલી જતાં ફરતાં ફરતાં તેઓ એક આંબાના વૃક્ષ પાસે પહોંચ્યા તે આંબો ફળોથી લચી પડેલો જોઈને કૃષ્ણ લેશ્યવાળાએ કહ્યું કે ચાલો આ ઝાડને મૂળથી ઉખેડી પછી તેની કેરીઓ ખાઈએ, નીલ વેશ્યાવાળાએ કહ્યું કે મૂળથી નહિ, થડથી કાપીને ઝાડને પાડી નાંખીએ, અહીં કાપીત વેશ્યાવાળાએ સૂચવ્યું કે હું તો મોટી-મોટી ડાળીઓ જ તોડીને કેરીઓ, ખાઈશ, ત્યારે પીત વેશ્યાવાળાએ કહ્યું કે આથી તો વૃક્ષની શોભા નષ્ટ થશે, હું તો નાની-નાની ડાળીઓ જેની પર કેરીઓ છે તેજ તોડીશ, જ્યારે શુક્લ લેશ્યાવાળા જીવે વિચાર્યું કે ફળો ખાવાની ઈચ્છાથી આટલી મોટો આરંભ કરવા કરતાં, હું તો માત્ર સ્વયં તૂટી પડેલી કેરીઓ જ વીણીને ખાઈશ. આમ આજ વેશ્યાઓ અનુસાર લેશ્યાગત ભાવો જ જીવને આયુષ્ય અને ગતિઓનો બંધ કરે છે. છતાં સંપૂર્ણ લેશ્યાગત ભાવોથી આયુષ્યનો બંધ થતો નથી પણ મધ્યના આઠ અંશો દ્વારા જ થાય છે. વિષય ઘણો ગહન-ગંભીર હોઈ અહીં આપવો શક્ય નથી. આપના પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિન ' પશુ-પરિવારના એકાદ સભ્યને જીવનદાન આપીને ઉજવો. આપના પરિવારમાં આવી ઉભેલા લગ્નોત્સવને એકાદ પશુયુગલનો જીવનોત્સવ બનાવો. કર્મસંયોગે આવેલી માંદગીની અશાતા ટાળવા કોઈ પશુને અભયદાન આપી મહાશાતા આપો. સ્વજનના મૃત્યુના દુઃખદ પ્રસંગે એકાદ પશુને મૃત્યુનાં મુખમાંથી છોડાવી સાંત્વના પ્રાપ્ત કરો. પવિત્ર પર્વના ધર્મોત્સવમાં એકાદ જીવને પણ જીવન બક્ષી પર્વોપાસનાને દયાના ગથી મઢી દો. પાંખો વગર ઉડતી હોય અને પગ વગર દોડતી હોય, એનું નામ અફવા. Page #237 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ નિત્ય આરાધના વિધિ ઈશાન ખુણા સન્મુખ શ્રી સીમંધર સ્વામી પ્રભુને ત્રણ ખમાસણા દઈ પ્રાર્થના કરવી, ‘‘હે પરમતારક દેવાધિદેવ પ્રભો ! અનાદિકાલથી આજ સુધી અનંતા ભવોમાં મારા જીવે જે કાંઈ હિંસા-જૂઠ-ચોરી-મૈથુનપરિગ્રહ-ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખાન-મૈશુન્યપરપરિવાદ-રતિ-અતિ-માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય એ અઢાર પાપસ્થાનકો સેવન કર્યાં હોય, સેવન કરાવ્યાં હોય, કરતાં ને અનુમોદ્યા હોય. અનેરું જે કાંઈ વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચરણ કર્યુંકરાવ્યું-અનુમોદ્યું હોય તેના માટે હું ત્રિવિધે મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં છું. હે પ્રભો ! પૂર્વે અનંતા ભવોમાંહિ મારા જીવે જે કાંઈ શ્રી અરિહંત દેવો, ગુરુ ભગવન્તો, શ્રી જૈનધર્મની વિરાધના કરી હોય અશાતના કરી હોય, ઉત્સૂત્ર પ્રરૂપણ કર્યું હોય તો તેના માટે હું મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉ છું. હે પ્રભો ! આપની ભક્તિના પ્રભાવે મને શ્રી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નની પ્રાપ્તિ થાઓ ! ભવોભવ આપના ચરણની સેવા મળે જેના પ્રતાપે હું જિન આજ્ઞા અનુસાર આરાધના કરવા પૂર્વક કર્મોનો નાશ કરી મોક્ષ સુખ પ્રાપ્ત કરૂં. હે પ્રભો ! આપની કૃપાથી મને એવી શક્તિ પ્રાપ્ત થાઓ, જે દ્વારા હું મારા કર્તવ્યો નીતિ-ન્યાય-અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ વ્રતોનું પાલન કરી શકું. પ્રાણિમાત્ર પ્રત્યે મૈત્રીભાવના, ગુણ શીલ પ્રત્યે પ્રમોદ ભાવના, દીન દુ:ખી પ્રત્યે કરુણા ભાવના, ધર્મ વિહુણા પ્રત્યે મધ્યસ્થ ભાવના ભાવનારો બનું. - સુખમાં જે લીન થાય અને દુઃખમાં જે દીન થાય તે દુર્ગતિમાં જાય. ૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના - સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ-દ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જગ વરો. સવારે ઊઠવાની વિધિ સવારે ઊઠવાની મંગલકારી વિધિ શું છે તમને ખબર છે? સૂતાં સાત ઊઠતાં આઠ સવારે ઊઠતી વખતે આંખો બંધ કરી અંજલિબદ્ધ પ્રણામ (બન્ને હાથના અંગૂઠા સામ-સામા રાખી જમણા હાથની આંગળીઓ ઉપર આવે તેમ બન્ને હાથની આંગળીઓ ભેગી : કરવી) સાથે આઠ કર્મને દૂર કરવા આઠ નવકાર ગણવા. અંજલિને ખોલી સિદ્ધશિલા અને એની ઉપર બિરાજમાન ૨૪ તીર્થંકર પરમાત્માના દર્શન કરવા. પુરુષોએ પહેલાં જમણો હાથ અને બહેનોએ ડાબો હાથ જોવો. ચોવીશે વેઢામાં ક્રમસર તે-તે તીર્થ અને તીર્થંકર પરમાત્માના આનંદભેર દર્શન કરી પાવન થવું. એક-એક નવકારપણ ગણી શકાય. સ્વર-શ્વાસ જોઈ જે સ્વર ચાલતો હોય એ પગ પથારીથી નીચે મૂકવો. ત્યારબાદ નીચે મુજબ વર્તમાન ભાવતીર્થકર સ્વરૂપ શ્રી સીમંધરસ્વામીજી પાસે પ્રાર્થના કરી શકાય (અહિં પૂર્વના પાનાની વિધિ લેવી) રાત્રિના ખરાબ સ્વપ્નના દોષ કે પાપને નિવારવાની પણ વિધિ છે એ તમને ખબર છે ? સામાયિક-પ્રતિક્રમણ કરવાં. છેવટે ન થાય તો કમ-સે-કમ રાત્રે આવેલ ખરાબ સ્વપ્નાદિ દોષોના નિવારણ માટે કુસુમિણ-દુસુમિણ ઓહડાવણાર્થ રાઈ પાયચ્છિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે. કુસુમિણ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ. ધર્મના મર્મને સમજનાર આત્માજ સુખમય સંસારને ભૂંડો માને. Page #239 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ ૪ લોગસ્સ બ્રહ્મચર્યનાશક સ્વપ્ન આવ્યું હોય તો સાગરવરગંભીરા સુધી (નહિં તો ચંદેસુ નિમ્મલયરા સુધી) અથવા ૧૬ નવકારનો કાઉસગ્ગ પાળીને ઉપર એક લોગસ્સ. પછી હાથ જોડી સાત લાખ અને પહેલે પ્રાણાતિપાત બોલવા... પ્રભુ દર્શનની શાસ્ત્રીય વિધિ . જ્ઞાન પ્ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હૅત, જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત. વિધિનું જ્ઞાન શા માટે જરૂરી... વિધિથી નિરપેક્ષ રહીને ગમે તેવી કીંમતી પૂજા કરવામાં પણ થવો જોઈએ તેવો આત્મિક લાભ આપણને પ્રાપ્ત થઈ શકતો નથી... રૂપિયાની કમાણી ‘ચાર આનામાં’ વેડફાઈ ન જાય તે માટે શાસ્ત્રીય વિધિ જાણીને શક્ય હોય તેટલી અવિધિ દૂર કરી, શુદ્ધ ક્રિયા કરવા માટે વિધિનું જ્ઞાન જરૂરી છે... માટે જ જ્ઞાની ભગવંતો ફરમાવે છે, કે પહેલું જ્ઞાન ને પછી રે ક્રિયા, નહીં કોઈ જ્ઞાન સમાન રે..’’ પ્રભુદર્શનનું શુદ્ધ-પૂર્ણ ફળ પામવા શું કરવું અને શું ન કરવું? તે જાણો છો ? પ્રભુદર્શન કરવા જઈએ ત્યારે બીજું સાંસારિક કામ સાથે ન રાખવું. (દૂધનું ટમલર કેં શાકની થેલી આદિ સાથે ન લેવા.) પ્રભુના દેરાસરના શિખરનું દર્શન થાય ત્યારે લલાટે હાથ જોડી ‘નમો નિત્યસ્સ' કહો. દેરાસરમાં પ્રવેશ કરતી વખતે ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ 6 કર્મ લહેર કરાવે, એમ લહેર કરે એના જેવો મૂર્ખ કોઈ નહિ. 3 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪ રત્નત્રયી ઉપાસના Co ખિસ્સામાં ન રખાય. (દવાની ટીકડી પણ નહિ) મોઢું એઠું હોય તો પાણીથી સાફ કર્યા પછી જ પ્રવેશ કરવો. ઉર્ધ્વગતિ પમાડનારી પરમાત્માની ‘આજ્ઞા’ મસ્તકે (આજ્ઞાચક્ર ઉપર) ચઢાવું છું. તેવા ભાવ સાથે ભાઈઓએ દીપકની શિખા કે બદામ આકારનું (i) અને બહેનોએ સમર્પણ ભાવના પ્રતીક સમાન સૌભાગ્ય સૂચક ગોળ (૦) ‘તિલક’ કરવું કે જેથી સંસારની મમતાથી શૂન્ય બની જ્ઞાનાનંદની સંપૂર્ણતા પમાય. ધૂપ સ્વદ્રવ્યથી લાવેલું હોય તો શ્રેષ્ઠ. જો ત્યાંનું જ લેવું હોય તો વિવેક રાખવો. પહેલાંથી ધૂપદાનીમાં ધૂપ ચાલું જ હોય તો એનાથી ધૂપ કરવો. ન હોય તો એક (બે-ત્રણ નહિ) ધૂપની સળી લઈ ધૂપ કરવો. (ચરબીવાળી કે લાકડીવાળી અગરબત્તી ન વાપરવી.) ધૂપ અને દીપપૂજા ગભારા બહાર રહીને કરવી... ભગવાનની એકદમ નજીક કે નાકની પાસે ધૂપદાનીને લઈ જવી અવિધિ છે. ધૂપ-દીપ કે આરતી નાકથી ઉપર અને નાભિથી નીચે ન લઈ જવી. ધૂપ ભગવાનની ડાબી બાજુ (આપણી જમણી) રાખો અને દીપક ભગવાનની જમણી બાજુ (આપણી ડાબી બાજુ) મૂકવો. સંસાર નૃત્ય મુક્ત થવા માટે ચામર વીંઝતાં નૃત્યપૂજા કરવી. પછી દર્પણમાં પ્રભુનું મુખ જોઈ પંખો નાંખવો. જેથી મિથ્યાત્વ દુર્ગંધ દૂર થઈ પરમાત્મારૂપ આત્મસ્વરૂપના દર્શન થાય છે. ‘‘નિસીહિ’”નો અર્થ શું ? અને ક્યા ભાવથી આ બોલવું તે યાદ રાખશો ? નિસીહિ એટલે સંસારના તમામ પાપ-વિચારો-વ્યાપારોનો ત્યાગ કરું છું. પહેલાં મુખ્ય દ્વારે નિસીહિ બોલી ને પ્રવેશ કરવો. દ્વારના ઉબરામાં બે વાઘ જેવા જલગ્રાહના મોઢા છે. એ બન્ને ને રાગ-દ્વેષના પ્રતીક માની L દુશશ્ન અને પાદ જે તેનું જીવન વિજયી બને છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ “હું રાગ-દ્વેષ ઉપર પગ મૂકીને અંદર જાઉ છું, માટે ગમે તેવા સંયોગો આવે તો પણ દેરાસરમાં રાગ-દ્વેષ નહિ કરું એવી ઉત્તમ ભાવના ભાવવી. (એ બેની વચ્ચે જે ગોળાકાર છે ત્યાં હાથથી સ્પર્શ કરી માથે ચડાવી શકાય.) અહંકારથી શૂન્ય બની સંપૂર્ણ સમર્પણનો ભાવ કરવો. પ્રભુ દર્શન થતાંની સાથે જ પુરુષોએ લલાટે અને બહેનોએ મુખ આગળ અંજલીબદ્ધ પ્રણામ કરી “નમો જિણાણું બોલવું. છેલ્લે પ્રભુ દર્શન તથા પૂજનથી થયેલા હર્ષને વ્યક્ત કરવા બીજા કોઈને અંતરાય ન થાય તેમ હળવેથી ‘ઘંટ વગાડવો. પ્રભુજીને પુંઠ' ન પડે તે રીતે જિનાલયની બહાર નીકળવું. હવણ જળ લેવું. એટલે બેસી આંખો બંધ કરી ત્રણ નવકારનું સ્મરણ કરી હૃદયમાં ભક્તિભાવોને સ્થિર કરવા. પૂ. સાધુ-સાધ્વીજી ભ. ઉપાશ્રયમાં બિરાજમાન હોય તો ત્યાં જઈને ગુરુવંદન કરી તેમના “શ્રીમુખે” ફરી પચ્ચખાણ ગ્રહણ કરવું. આજે થયેલા સુકૃતના આનંદ સાથે અને પ્રભુ વિરહના દુઃખ સાથે ગૃહ તરફ પ્રયાણ કરવું. જિનાલયમાં ધ્યાનમાં રાખવાલાયક સૂચનો. (૪૫) ૧. પ્રભુદર્શન કે પૂજા કરવા દેરાસર ક્યારેય ખાલી હાથે જવું નહીં. ધુપ.. અક્ષત. પૂજાનાં ઉપકરણો તથા ભંડારમાં પુરવા પૈસા વિ. અવશ્ય સાથે લઈને જવું જોઈએ. ૨. દેરાસર પૂજા-દર્શન કરવા આવતાં જતાં ત્યાં બેઠેલા ગરીબોને રોજ યથાશક્તિ દાન આપવું ૩. દેરાસરના કંપાઉન્ડમાં પ્રવેશ કર્યા પછી સંબંધી કે ઓળખીતાઓ સાથે પરસ્પરના સમાચાર પૂછવા નહિ... ધંધા કે સંસાર સંબંધી કોઈપણ વાતચીત કરવી જોઈએ નહીં. ૪. પાનપરાગ, ગુટખા, બીડી-દવા, ખાવા-પીવાની વસ્તુ કે તેલ છીંકણી... સુંઘવાની-લગાડવાની કોઈપણ વસ્તુ ખીસ્સામાંથી અનિતિનો પૈસો ઘરમાં આવશે તો બધું જ ધન ખેંચીને લઈ જશે. Page #242 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના કાઢીને જ જિનાલયમાં પ્રવેશ કરવો. કેમ કે આ બધી વસ્તુ જિનાલયમાં લઈ જવી ઉચિત પણ નથી અને લઈ ગયા પછી વાપરવામાં પ્રભુજીના વિનયનો ભંગ થાય છે. ૫. એઠું મોં સાફ કર્યા પછી જ દેરાસરમાં પ્રવેશ કરવો જોઈએ. ૬. તિલક કરતી વખતે દર્પણમાં વાળ ઓળવા કે કપડાં ઠીકઠાક કરવા જોઈએ નહીં. પ્રભુજીની નજર પડતી હોય તેવા સ્થાને તિલક કરી શકાય નહીં તથા મુગટ કે હાર પહેરી શકાય નહીં. ૭. દર્શન – પૂજા કરતાં પાછળનાઓને અને સ્તુતિ-ચૈત્યવંદન બોલતાં સમયે બીજાઓને અંતરાય ન થાય તેની ખાસ કાળજી રાખવી. ગભારામાં પ્રવેશ કરતાં પહેલાં. ૮. અષ્ટપડવાળો મુખકોશ બાંધ્યા વિના ગભારામાં પ્રવેશ કરી શકાય નહીં. ગભારામાં દૂહાઓ મોટેથી બોલાય નહીં. મનમાં બોલવા જોઈએ. ૯. પૂજા કરતી વખતે ભાઈઓએ ખેસ વડે જ આઠ પડવાળો મુખકોશ બાંધવો જોઈએ, રૂમાલ વાપરવો ઉચિત નથી. ૧૦. પૂજા કરવાનો હાથ પાણીથી ધોઈ, ધુપથી ધુપી, પવિત્ર કર્યા બાદ ગભારાના ઉબરે, શરીર કે કપડે ન અડાડતાં સીધી પૂજા કરવા ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો. ૧૧. પૂજા કરતાં સમયે ઘડિયાળ પહેરવી ઉચિત નથી, હાથની આંગળીઓમાં વીંટી તથા શરીરે ઘરેણાં યથા શક્તિ અવશ્ય પહેરવાં જોઈએ. ૧૨. પંચધાતુના પ્રભુજીને એક હાથથી ન પકડતાં બન્ને હાથથી બહુમાનપૂર્વક થાળીમાં લેવા જોઈએ. ૧૩. પૂજા કરતાં શરીર-માથું વિ. ખંજવાળવું નહીં, છીંક, બગાસું, ઓડકાર વાછુટ વિ. કરવી નહીં, તેવી શક્યતા લાગે તો ગભારાની દુખ ટાળવાનો ઉપાય ભગવાનને પ્રાર્થના છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ બહાર નીકળી જવું, કાર્ય પૂર્ણ થયા બાદ હાથ વિ. અશુદ્ધ થયા હોય તો ધોઈને શુદ્ધ કરી લેવા. પૂજામાં.. ભાવોની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે. ૧૪. અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પૂજા કરતાં પહેલાં તેના ભાવાર્થનું લખાણ શાંતિથી વાંચીને વિચારવું અને કરતી વખતે ભાવપૂર્ણ કરવું. બધા ભગવાનની ટાઈપિસ્ટની જેમ જલદી જલદી પૂજા કરવા કરતાં અર્થ સમજીને વિધિ અને ભક્તિ જળવાઈ રહે તે રીતે શક્ય એટલા ભગવાનની શાંતિથી પૂજા કરવી તે આપણા ભાવોની વૃદ્ધિ માટે લાભદાયી બની શકે છે તેમાં મન સધાવાથી સઘળું સધાય છે. પ્રભુજીને ચંદન પૂજા, લોકપ્રિય રાજાને વિજય તિલક કરીએ તેના કરતાં અધિક ધીરજથી... પ્રેમથી... ઉલ્લાસપૂર્વક ભાવના ભાવતાં . ભાવતાં કરવી જોઈએ. ૧૫. દૂધના પ્રક્ષાલની ધારા પ્રભુજીના મસ્તકશિખાએથી કરવાની છે, નવાંગી પૂજાની જેમ ૧-૧ અંગ પર કરવાની વિધિ નથી. ૧૬. પ્રભુજીના અંગલુંછણા સુંવાળા- સ્વચ્છ હોવા જોઈએ. જંગલુંછણા પવિત્ર રાખવા, આપણાં શરીરને કે વસ્ત્રને અડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અંગલુંછણા થાળીમાં જ રાખવા, આપણા ખોળામાં, જમીન પર કે ગમે ત્યાં રખાય નહીં. દેવ-દેવીઓ માટે ઉપયોગ કરેલા અંગલુંછણા પ્રભુજીના અંગે વપરાય નહીં. પૂજા ક્યા ક્રમથી કરશો... ૧૭. ૧) પહેલા મૂળનાયક પછી ૨) બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગઠ્ઠો પછી ૩) ગુરુમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વરૂપે એક જ તિલક કરવું. બાહ્ય શત્રુ કરતાં આંતરિક શત્રુ વધુ ખતરનાક હોય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ८ રત્નત્રયી ઉપાસના સિધ્ધચક્રજીના ગટ્ટાની પૂજા કર્યા પછી તે જ કેસરથી બીજા ભગવાનની પૂજા કર્યાં પછી મૂળનાયક ભગવાનની પૂજા કરવામાં કોઈ બાધ નથી. ૧૮. પૂજા કરતાં પ્રભુજીને નખ ન અડે અને નખને કેસર ન અડે તથા પૂજા પૂર્ણ કર્યા બાદ કેસર નખમાં ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કેમકે કેસર નખમાં રહી જાય અને ભોજન કરતાં કેસર પીગળીને પેટમાં જાય તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે. ૧૯. ભગવાનના જમણા અંગુઠે સગાં-સંબંધીઓના નામની વારંવાર પૂજા કરવાની કોઈ વિધિ નથી. તેના બદલે સકળ સંઘવતી માત્ર એક તિલક કરી શકાય. ૨૦. નવ અંગ સિવાય પ્રભુજીની હથેળીમાં, લંછનમાં કે પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘની પૂજા કરવાની વિધિ નથી. ર૧. પ્રભુજીના ખોળામાં માથું મુકાય કે અડાડાય નહીં. પૂજા કરવાની આંગળી.. હથેળી સિવાયનું કોઈપણ અંગ કે પૂજાનાં કપડાંનો પ્રભુજીને સ્પર્શ થવો ઉચિત નથી. આંગી વખતે કરી શકાય. ૨૨. પાર્શ્વનાથ ભગવાનની ફણા નવઅંગમાં ગણાતી નથી. એથી ફણાની પૂજા કરવાની આવશ્યકતા નથી તેમ છતાં પૂજા કરવાની ભાવના હોય તો અનામિકા આંગળીથી કરવામાં કોઈ બાધ નથી. ર૩. પ્રભુજીના આંખ, નાક, મુખ કે શરીર પર કેસરના છાંટા પડ્યાં હોય તો તેને અંગલુંછણાથી સ્વચ્છ કરવાનો ખાસ ઉપયોગ રાખવો. ૨૪. પંચધાતુના પ્રભુજીને સુંદર અંગરચના થઈ ગઈ હોય તો તે પછી તેને નવાંગી પૂજા કરવાનો આગ્રહ રાખવો ઉચિત નથી. ૨૫. પ્રભુજીની પૂજામાં સારા, સુગંધવાળા, તાજા જમીન પર નહીં પડેલાં, અખંડ પુષ્પો જ ચઢાવવાં, પુષ્પની પાંદડીઓ છૂટી કરાય નહીં કે == ધર્મના મર્મને સમજનાર આત્માજ સુખમય સંસારને ભૂંડો માને. Page #245 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ પુષ્પો વીંધાય નહીં અને પુષ્પો વીંધીને માળા પણ બનાવાય નહીં. પુષ્પોને ક્યારેય પાણીથી ધોવા જોઈએ નહીં. કારણકે ધોવાથી પુષ્પોમાં રહેલા સૂક્ષ્મ જીવોની વિરાધના થાય છે. ર૬. પ્રભુજીનું મુખ કે અંગ ઢંકાઈ ન જાય કે બીજાને પૂજા કરવામાં તકલીફ ન પડે તેવી રીતે વિવેકથી પુષ્પ ચડાવવા જોઈએ. | દેવ-દેવીઓની ભક્તિ કરતાં .... ર૭. દેવ-દેવીઓ આપણા સાધર્મિકો છે. માટે તેમને અંગુઠાથી બહુમાનપૂર્વક કપાળે એક તિલક જ કરવાનું હોય છે. તેમના દરેક અંગે કે ફણામાં પૂજા કરવાની વિધિ નથી. તેમને બે હાથ જોડી પ્રણામ કરવાના છે. તેમને ખમાસમણ દેવાય નહીં કે ચોખાનો સાથિયો કરવાની જરૂર નથી. ભગવાન કરતાં દેવ-દેવીની વધારે પૂજા-ભક્તિ કરવી તે ઉચિત ન કહેવાય. પરમાત્માની આશાતના કહેવાય. શાસનરક્ષાદિના વિશેષ પ્રસંગે ગીતાર્થ ગુરૂભગવંતના માર્ગદર્શનાનુસાર કરાય. ૨૮. અષ્ટમંગલની પાટલી માંગલિકરૂપે પ્રભુ સન્મુખ રખાય છે. તેને સ્વસ્તિકની જેમ આલેખવાના છે. તેની કેસરથી પૂજા કરવાની કોઈ વિધિ નથી. એટલે કેસરથી તે-તે આકૃતિ આલેખી રહ્યા છો તેવા ભાવથી કેસરની પુરવણી કરાય. ૨૯. પૂજા કર્યા પછી ગભારાની બહાર નીકળતાં અને જિનાલયમાં દરેક જગ્યાએ પ્રભુજીને પુંઠ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. ૩૦. પૂજા કર્યા પછી થાળી-વાટકી ધોઈને તેના સ્થાને જ રાખવી જોઈએ ગમે ત્યાં મૂકી દેવાય નહીં. ૩૧. પૂજાના વસ્ત્રોથી થાળી-વાટકી સાફ કરવા નહીં, શરીરનો પસીનો કે હાથ લુંછવા તે આશાતના કહેવાય. કાકા કાકી: યમરાજ કાર પાપ શબ્દ સાંભળતાં જ સમ્યગ્દષ્ટિ ધ્રુજી ઉઠે. Page #246 -------------------------------------------------------------------------- ________________ 0 રત્નત્રયી ઉપાસના સાથિયો કરવાની વિધિ.. ૩૧(A)અક્ષત પૂજામાં ચોખા લીધા બાદ પહેલાં સિદ્ધશિલાની ઢગલી.... પછી દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને છેલ્લે સાથિયાની ઢગલી કરવી. આલેખન કરવામાં પહેલાં સાથિયો અને છેલ્લે સિદ્ધશિલા કરવી. ૩ર. નૈવેદ્ય પૂજામાં પીપરમેંટ, ચોકલેટ, બજારની મીઠાઈ કે અભણ્ય વસ્તુ મૂકવી ઉચિત નથી. ૩૩. અક્ષત નૈવેદ્ય કે ફળપૂજામાં એકવાર ચઢાવેલ અક્ષત, સાકર, બદામ કે નારિયેળ વિ. વસ્તુ બીજીવાર પૂજાની ઉપયોગમાં કે ખાવાના ઉપયોગમાં લેવાય નહીં. ૩૪. સાથિયો કરવાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે કરાય નહીં. બે ક્રિયા ભેગી કરવાથી ડહોળાઈ જાય અને ક્રિયાનું હાર્દ જળવાય નહીં. ચૈત્યવંદન કરતાં સમયે... ૩૫. ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિસીહિ દ્વારા તમામ દ્રવ્યપૂજાનો ત્યાગ કરવાનો છે. માટે ચૈત્યવંદન કરતાં સમયે કોઈ આપણો - પાટલો લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો તેમને રોકવા નહીં. ચૈત્યવંદન પૂર્ણ થાય ત્યાં સુધી પાટલો આપણી સામે કે સાથે જ રહે તે જરૂરી નથી. ૩૬. ચૈત્યવંદન કરતાં સમયે પચ્ચખાણ લેવું નહીં, તેમ ગુરુભગવંત સ્તુતિ કે ચૈત્યવંદન વિધિ કરતાં હોય ત્યારે તેમની ભક્તિમાં ખલેલ પાડી પચ્ચકખાણ માંગવું નહીં. - શું આપ જાણો છો..? ૩૭. પ્રભુજીના અંગ પરથી કેસર ઉતારવું.. અંગલુંછણાથી શુદ્ધિ કરવી.. દેરાસરમાં કાજે લેવો... થાળી-વાટકી સાફ કરવા... પાટલા વિ. ઉપકરણો વ્યવસ્થિત મૂક્યા.. વિગેરે કાર્યો પણ પ્રભુજીની ભક્તિરૂપ જગત સાથે વાત કરાવે તે મિથ્યાત્વ, જાત સાથે વાત કરાવે તે સમ્યફત્વ. Page #247 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ ૧૧ જ છે. તે કાય જાતે કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે અને ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે આવાં ઉત્તમ પ્રભુ સેવાનાં કાર્યો કરવામાં સંકોચ રાખવો નહીં. ૩૮. પરમાત્માનું ન્હવણ જલ પવિત્ર હોવાથી લેતી વખતે તેનાં ટીપાં જમીન પર ન પડે તેની ખાસ કાળજી રાખવી. ન્હવણના વાટકામાં પાંચેય આંગળી ન બોળતાં એક કે બે આંગળીથી ન્હવણ જલ માત્ર એક જ વખત લેવું. ન્હવણ જલ નાભિથી ઉપરના ભાગ પર લગાડવું. બહેનો માટે વિશેષ સૂચના... ૩૯. પ્રભુદર્શન અને પૂજન કરતાં સમયે બહેનોએ અવશ્ય માથું ઢાંકવું જ જોઈએ. વસ્ત્રો પણ આપણી સંસ્કૃતિને છાજે તેવાં જ પહેરવા જોઈએ. મર્યાદાવાળાં વસ્ત્રોમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયભાવ પ્રગટે છે. અંગોપાંગ દેખાય તેવાં પારદર્શી વસ્ત્રો કે બીજાને અશુભભાવ ઉત્પન્ન થાય તેવા ભડક કલરના કે ટાઈટ વસ્ત્રો પહેરીને દેરાસર આવવું ઉચિત નથી. પૂજા તથા ભાવનામાં. - ૪૦. પૂજા તથા ભાવનામાં પુરુષોની હાજરીમાં બહેનોએ ગાવું નહીં કે દાંડિયા લેવા જોઈએ નહીં. પૂજા તથા ભાવનામાં ભાઈઓ-બહેનોએ સામ સામે મુખ રાખી બેસવું જોઈએ નહીં. તે કરતાં પ્રભુની સન્મુખ મુખ રાખી ભાઈઓએ આગળ અને બહેનોએ પાછળ બેસવું વધારે ઉચિત જણાય છે. ૪૧. પૂજાનાં વસ્ત્રો શરીર પરથી ઉતાર્યા પછી ગમે ત્યાં ગમે તે વસ્ત્રોની સાથે મુકવાથી તથા બીજા વસ્ત્રો સાથે ધોવાથી અપવિત્ર બની જાય છે. માટે અલગ રાખવા તથા અલગ ધોવા જોઈએ. પાપનો ભય પેદા થયા વિના નિયમો લેવાની ઈચ્છા જ થતી નથી. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રત્નત્રયી ઉપાસના Eા કરાવવાની રીત ૪૨. પૂજાનાં વસ્ત્રો દરરોજ અને તે શક્ય ન હોય તો જેમ બને તેમ વહેલાં ધોતાં રહેવું જોઈએ, જેથી તે સ્વચ્છ અને પવિત્ર રહે. ૪૩. જુનાં કે ફાટેલાં ધાર્મિક પુસ્તકો... ફોટાઓ દેરાસરમાં જ્યાં ત્યાં મુકી જવા તે ઊચિત નથી. ૪૪. પ્રભુની પૂજા એ પ્રભુ માટે નથી, પણ અનાદિ કાળથી વિસરાયેલા આપણા આત્મસ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે છે. ૪૫. પ્રભુ માત્ર દર્શનીય નથી, પ્રભુ તો પૂજનીય પણ છે. પૂજનીય પ્રભુના માત્ર દર્શન કરી સંતોષ માનવો એ પણ એક જાતની ઉપેક્ષા કહેવાય. માટે જ જે ભાગ્યશાળીઓ માત્ર દર્શન કરી સંતોષ માને છે, તેમણે વહેલામાં વહેલી તકે પ્રભુ પૂજાની શરૂઆત કરી દેવી જ જોઈએ. પ્રશ્ન : અષ્ટપ્રકારી પૂજાની વિધિ-અવિધિ શું છે જાણો છો? પૂજા વિધિ * ગાયના શુદ્ધ દૂધથી બન્ને હાથથી કળશને પકડી ભાવથી મૌનપણે મેરૂશિખર મનમાં બોલતાં, અભિષેક કરવો. અભિષેક મસ્તકથી કરવો, પછી પાણીથી અભિષેક કરી ત્રણ અંગલૂછણાં કરવા. પાણી રહે નહિ તેમ ધીમી ધીમે ભગવાનને કોરા કરવા. બનતી કોશિશ વાળાકુંચીનો ઉપયોગ ન કરવો. * ચંદનથી વિલેપન કરવું. પછી નવાંગીપૂજા કરવી, લંછન-પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘાદિની પૂજા ન કરાય. પ્રભુના હાથમાં પૂજા ન કરાય, પહેલા મૂળનાયક, પછી બીજા ભગવાન, ગુરુ, દેવ-દેવી આ ક્રમથી પૂજા કરવી. જ્ઞાનનું અજીર્ણ અહમ્ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાઘના વિધિ * ફૂલ અખંડ ચઢાવવું, પાંખડીઓ તોડી-તોડીને ન ચઢાવાય. * પછી ધૂપ-દીપ-ચામર-દર્પણ-અક્ષત-નૈવેદ્ય-ફળાદિ અષ્ટપ્રકારી પૂજા કરવી. * નિસાહિ બોલીને ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન વખતે કોઈ પાટલો લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો વાંધો નહીં. છેલ્લે ઘંટનાદ અને શંખનાદ કરી ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું. પ્રશ્ન : પૂજા કરનારની સામે ઊભા થતા વિવિધ પ્રશ્નોના | સમાધાનો શું? જાણવા છે ? સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી એ જ કેસરથી અરિહંત ભગવાનની પૂજા કરવામાં દોષ નથી. પૂજારીને નોકર નહિ, પ્રભુના ભક્ત તરીકે સાચવો. પ્રભુદર્શન અને પૂજન ભવરોગને મટાડી મોક્ષ સુખ આપે છે. માટે “પ્રભો ! મને મોક્ષ આપ’ એવી સુંદર ભાવના ભાવો. અષ્ટમંગલ આલેખવાના છે, એની પૂજા નથી. માટે છેલ્લે ચાર આંગળા વાટકીમાં બોળી એક-એક મંગલ પર હું આલેખું છું એવા ભાવથી ફેરવો. ફણા ભગવાનનું અંગ જ છે માટે નવાંગી પૂજામાં આવી જાય. નવાંગી સિવાય કેસરના ટપકાં ન કરો. ભગવાનનું રૂપ વધે તેમ આંગી કરો. પંચ ધાતુના પ્રતિમાજને એક હાથથી ન પકડો, બન્ને હાથમાં બહુર્માનથી લ્યો. પ્રભુ પક્ષાલને માથે ચઢાવો અને આંખે લગાડો, બાકી આખા શરીરે માલિશ ન કરો. ગભારામાં કોઈ પૂજા કરતું હોય તો એને ઉતાવળ ન કરાવો. ઘણા ભગવાનની અવ્યવસ્થિત અને જલદી જલદી પૂજા કરવા ક્રિયાનું અજીર્ણ પારકી નિંદા છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રત્નત્રયી ઉપાસના કરતાં શાંતિથી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો. દેરાસર આવતા કે ત્યાં પૂજા કરતા નવસિખાઉ સાધર્મિક ભાઈઓને પ્રેમથી વિધિનું જ્ઞાન કરાવો. પરંતુ ધિક્કાર અને તિસ્કાર કદાપિ ન કરો. દેરાસર આવતા દરેક સાધર્મિક બે-ચાર જન્મોમાં કદાચ તીર્થંકર બની જાય તો ? માટે દરેકની સાથે માનથી વાત્સલ્યપૂર્ણ વ્યવહાર રાખો. નિયમનો લાભ અપાર છે માટે દરરોજ દેરાસર જવાનો નિયમ લ્યો. (જતા હો તોપણ) બીજા પણ નિયમ લ્યો. ઘરે દેરાસર અને પ્રભુ પ્રતિમા અવશ્ય પધરાવો. પ્રભુ દર્શન-પૂજન વખતે ‘પ્રભો ! પાપી છું મારો ઉદ્ધાર કરો'ની વિનમ્ર ભાવના રાખો. દેરાસરથી પાછા ઘરે જતાં ‘ફરીથી જલ્દી આવીશ’ એવી લાગણી અનુભવો. પૂજાથી શાંતિ અને પરમશાંતિ મળે છે (ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું.) ભગવાન આ વિશ્વની અચિંત્ય શક્તિ છે. સર્વોચ્ચ સત્તા છે, એમ સતત અનુભવ કરો. પૂજારી પાસે અંગત કોઈ પણ કામ ન કરાવો. ઘર સાફ કરીએ તો કર્મ બંધાય, દેરાસર સાફ કરીએ તો કર્મ ધોવાય. કદાચ કો’ક કારણસર પૂજા ન થાય તો છેવટે દેરાસરમાં સાવરણી લઈ સ્વચ્છતા કરવી, એ પણ લાભ છે. પ્રભુભક્તિનો પ્રકાર છે. લક્ષ્ય અવિધિને છોડી વિધિને અપનાવો અને પ્રેમથી વિધિની વાતો બીજાને સમજાવો. અંતે ચારિત્ર માર્ગની ઉત્તમોત્તમ સાધના કરી મોક્ષને પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા. 2d - તપનું અજીર્ણ ક્રોધ છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ ૧૫ ભયંકર કાળ આવી રહ્યો છે અનેક ભવિષ્યવાણીઓ થઈ છે, થઈ રહી છે, કાળ ભયાનક આવી રહ્યો છે. જાત અને જગતને બચાવવા પ્રભુ શાંતિનાથ, દાદા શંખેશ્વર પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનો સતત જાપ કરો. ઉવસગ્ગહરં–સંતિકરંનો પાઠ અને મહિને એક સંઘશાંતિ માટે આયંબિલ અવશ્ય કરો. 勇圖 સવિચાર હે જીવ! તું ક્યાંથી આવ્યો છે ? છે અને ક્યાં જવાનો છે ? આ તને ખબર નથી. હે જીવ ! - તું અનાદિ કાળથી આ સંસારરૂપી દરિયામાં માછલાંની જેમ આમ થી તેમ ભટકી રહ્યો છે. અત્યાર સુધી પણ તને આ સંસારથી મોહ છે, આ સંસારના માણસો પ્રત્યે તને મમત્વ છે. હે જીવ ! આ સંસારમાં તું બંધ મુદ્ધિએ આવ્યો હતો, પણ તું ખાલી મુકીએ જવાનો છે, તારી સાથે કશું આવવાનું નથી આ માટે - હે જીવ! તું પ્રભુભક્તિમાં લીન બની જા. સાચી સેવા પ્રભુ સેવા છે, પ્રભુ સેવાથી જ આપણને પુણ્યરૂપી મેવો મળવાનો છે અને પ્રભુચરણોમાં રહી પ્રભુની સાચા ભાવથી ભક્તિ કરી આ સંસારરૂપી દરિયામાંથી તરી જા. અદા કડક કરી ન ક ઉપર ડી.જ.પના કરી અદ, કડક કાર: ક છે, ક = "inches: મરાડારાડા ૯૪ ૩. ૨ ૪: તા : ડર ક્ષમા વીરનું આભૂષણ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૬ રત્નત્રયી ઉપાસના Co નિત્ય આરાધના વિધિ (રાત્રે સૂતી વખતે) સાત નવકાર ગણીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી શ્રી અરિહંત પરમાત્માનું શરણ હો । શ્રી સિદ્ધ પરમાત્માનું શરણ હો । શ્રી સાધુ ભગવંતોનું શરણ હો । શ્રી કેવલી-પ્રરૂપિત ધર્મનું શરણ હો । એગો મે સાસઓ અપ્પા નાણદંસણ સંજુઓ સેસા મે હિરાભાવા સવ્વ સંજોગ લખ્ખણા ॥૧॥ એક મારો આત્મા શાશ્વત છે । જ્ઞાન દર્શન મારા ગુણો છે, તે સિવાય બધા પૌદ્ગલિક સંજોગો, સંબંધો, ધન, સ્ત્રી, કુટુંબ વિગેરે આત્માથી જુદા છે, સાથે આવ્યા નથી, આવશે નહીં, સાથે કેવલ એક શ્રી જિનેશ્વર દેવનો ધર્મ જ આવશે. આહાર-શરીરને ઉપધિ પચ્ચક્ખું પાપ અઢાર મરણ આવે તો વોસિરે જીવું તો આગાર ॥૨॥ આજ દિવસ સુધી મારા જીવે જે કાંઈ પુદ્ગલો ગ્રહણ કરીને મૂક્યા હોય તેને ત્રિવિધે ત્રિવિધ વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું ! હે જગદ્વત્સલ ! ભવચક્રમાં આજ દિન પર્યંત મારા જીવે આપશ્રીની આજ્ઞા અનુસાર જે કાંઈ આરાધન કર્યું હોય, કરાવ્યું હોય, કરતાનું અનુમોદન કર્યું હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું. આપશ્રીની આજ્ઞાનુસાર જ્યાં-જ્યાં આરાધન થઈ હોય, થતું હોય, થવાની હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું. BC જિનવાણીથી જ સાચો ધર્મ સમજાય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ Co હું સર્વ જીવોને ખમાવું છું, સર્વે જીવો મને ખમાવે, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આલોચન કરું છું, મારે કોઈની સાથે વેર વિરોધ નથી. ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતા સર્વે જીવો કર્મવશ છે, તે સર્વેને મેં ખમાવ્યા છે. તે સર્વે મને ખમાવે, જે જે મનથી, વચનથી, કાયાથી પાપ કર્યું હોય તે મિથ્યા દુષ્કૃત થાઓ (નાશ પામો). રાતે સાત ભયથી મુક્ત થવા ૭ નવકાર રાત્રિ પ્રાર્થના અરિહંતો મહ દેવો, જાવજજીવં સુસાહૂણો ગુરુણો । જિણપણાં તત્ત, ઈઅ સમ્મત્ત મયે ગહિયં ।। ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલીપન્નત્તો ધમ્મો મંગલં।. ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહ્ લોગુત્તમા, કેવલીપન્નત્તો, ધો લોગુત્તમો 11 ચત્તારિ સરણં પવજજામિ, અરિહંતે સરણે પવામિ । સિદ્ધે સરણે પવામિ, સાહૂ સરણં પવામિ, કેવલીપન્નનં, ધમ્મ સરણું વામિ ।। અનાયાસેન મરણ, વિના દૈન્યેન જીવનમ્ ॥ દેહાન્ત તવ સાન્નિધ્ય, દેહિ મે પરમેશ્વર ।। એગોડહં નદ્ઘિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ । એવમદીનમણુસો, અપ્પાણમણુસાસઈ || 新事 ધન ખરચતાં મળશે બધું, માતા-પિતા મળશે નહિ. ૧૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના રાતનાં સૂતાં આટલું બોલો સોનાનું કોડિયું, રૂપાની વાટ આદીશ્વરનું નામ લેતા, સુખે જાય રાત નવકાર, નવકાર તું મારો ભાઈ તારે ને મારે ઘણી સગાઈ અંત સમયે યાદ આવશોજી મારી ભાવના શુદ્ધ રાખશોજી. કાને મારા કુંથુનાથ, આંખે મારા અરનાથ નાકે મારા નેમનાથ, મુખે મારા મલ્લિનાથ સહાય કરે શાંતિનાથ, પરચો પૂરે પાર્શ્વનાથ. જ્ઞાન મારે ઓશીકે, શીયળ મારે સંથારે, ભરનિંદ્રામાં કાળ કરું તો, વોસિરે વોસિરે વોસિરે. -: 818ળા હિંદુ :ગ્રહ નડતરનો ઈલાજ કરાવતા પહેલાં પોતાની જાતને તપાસી લેજો, કુકર્મ કે નિષ્ક્રિયતા તો નથી નડતાંને ! ܝܘܝܘܝܘ મહેનતની રોટીથી ક્યારેય અપચો થતો નથી. હરામનું ખવાઈ જાય, તો ઊબકા, ઊલટી અને ઉટાંટિયું ચાલ્યા જ કરવાનાં. જો કે ધન ખરચતાં મળશે બધું, માતા-પિતા મળશે નહિ. Page #255 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધનાં વિધિ ૧૯ - મકર રાક ન : - - * * ** ** * .ન'**i w iki / .. avi.khfkh, # મહF ' મ | મંગલ પ્રાર્થના | કમી ૯૦૦ અરિહા શરણં, સિધ્ધા શરણં, સાહુ શરણે વરીએ, ધમ્મો શરણં પામી વિનયે, જિન આજ્ઞા શિર ધરીએ. અરિહા શરણં મુજને હોજ, આતમ શુદ્ધિ કરવા, સિધા શરણં મુજને હોજો, રાગ દ્વેષને હણવા; સાહૂ શરણં મુજને હોજો, સંયમે શુરા બનવા, ધમ્મો શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે, ચિદ્ઘન કેરી ડૂબતી નૈયા, શાશ્વત નગરે વાળે. ભવોભવના પાપોને મારા, અંતરથી હું નીંદું છું; સર્વ જીવોના સુકૃતોનેઅંતરથી અનુમોદું છું. જગમાં જે જે દુર્જન જન છે, તે સઘળા સજ્જન થાઓ, સજ્જન જનને મનસુખદાયી, શાંતિનો અનુભવ થાઓ; શાંત જીવો આધિ વ્યાધિને, ઉપાધિથી મુક્ત બનો, મુક્ત બનેલા પુરુષોત્તમ આ, સકળ વિશ્વને મુક્ત કરો. .....અરિહા શરણે જેટલી હિંસા તેટલું નરક ગતિમાં જવાનું નિમંત્રણ. Page #256 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના " પરમાત્માની ત્રણ પ્રદક્ષિણામાં બોલવાના દુહા (૧) કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર; ભમતિમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. (૨) જન્મ મરણાદિ ભય ટળે,. સીઝે જો દર્શન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ; જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત. (૩) ચય તે સંચય કર્મનો, રિકત કરે વળી જેહ, ચારિત્ર નામ નિયુફતે કહ્યું, વંદો તે ગુણ ગેહ, દર્શને જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર, ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. નિઃસીહિ નિઃસીહિ નિઃસીહિ એટલે નિષેધ. સંસારના તમામ પાપ-કાય, વિચારોનો ત્યાગ. ત્રણ નિઃસીહિ ક્યાં બોલવી? (૧) દેરાસરમાં પ્રવેશતાં (૨) ગભારામાં પ્રવેશતાં (૩) ચૈત્યવંદન (ભાવપૂજા)ની શરૂઆત કરતાં પહેલાં. કકકક 1 1 1 2 - - - - - - Page #257 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ ૨૧ {" પ્રભુ સન્મુખ બોલવાની - સંસ્કૃત સ્તુતિઓ * દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્ | દર્શન સ્વર્ગસોપાન, દર્શને મોક્ષસાધનમ્ | ૧ અહંન્તો ભગવંત ઈન્દ્રમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરા:, પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા:, પંચતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન, કુર્વ— વો મંગલમ્ . ૨ * તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! - તુલ્યું નમ: ક્ષિતિતલામલભૂષણાય ! તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય | તુલ્યું નમો જિન ! ભવોદધિશોષણાય | ૩ * સરસ શાન્ત સુધારસ સાગર, શુચિતાં ગુણરત્નમહાગર, ભવિકપંકજ બોધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ II૪ * જિને ભક્તિ જિને ભક્તિ, જિને ભક્તિ દિને દિને સદા મેડસ્તુ સદા મેડસ્તુ, સદા મેડસ્તુ ભવે ભવે | ૫ -: મંથન :આ જેની આંખો જ ઈશ્વરે અબજો માઈલ દૂર આવેલા તારાંને સ્પર્શવા માટે બનાવી છે એવી વ્યકિતનાં મનમાં છીછરા વિચાર આવે કઈ રીતે ? Rસત્યના રસ્તા પર વિચારોને જે દેિશામાં વાળવા હોય ત્યાં વાળી જીવનને બદલી નાખી શકો છો. બુરાઈને ભલાઈથી જીતો. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૦ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના મ ક ક જ કડક પ્રભુ સન્મુખ બોલવાની | ગુજરાતી સ્તુતિઓ, * આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવ પાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી, ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી, પરમ આનંદકારી, પાયો તુમ દર્શનાએ ભવ ભય ભ્રમણા, નાથ સર્વે અમારી. ૧ * દેખી મૂર્તિ શ્રી પાર્શ્વજિનની, નેત્ર મારાં ઠરે છે, ને આ હૈયું ફરી ફરી પ્રભુ, ધ્યાન તારું ધરે છે ! આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે ! ર * છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી, શ્રી વીર નિણંદની, ભકતોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની, આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. ૩ * અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો, જીવનના જ્યોતિર્ધર, એને નિશદિન જલતો રાખો, ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તમને ઓળખવા નાથ નિરંજન, એવી આપો આંખો ! ૪ * દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે, મને આ જંજીરોમાંથી હવે જલદી છૂટો કરજે, નથી આ તાપ સહેવાતો ભભૂકી કર્મની જ્વાળા, વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે. ૫ દાનવીર બનવા માટે અનિતિ કરી ધન મેળવવું તે પુણ્ય નહિ પણ પાપ છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આરાધના વિધિ * જે દષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે, પીએ મુદ્દા વાણી સુધા, તે કર્ણ યુગલને ધન્ય છે, તુજ નામ મન્ત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. ૬ * હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, તેની પણ મને ખબર નથી, તો પણ પ્રભુ લંપટ બની, હું ક્ષણિક સુખ છોડું નહીં, સુદેવ સુગુરુ સુધર્મ સ્થાનો, મળ્યા પણ સાધ્યા નહિ, શું થશે પ્રભુ મારું, માનવભવ ચૂક્યો સહી. ૭ -- હોળીનું પ્રાયશ્ચિત ઃ ગુલાલ ઉડાડવાથી-૧૦ ઉપવાસ, એક પાણીનો ઘડો નાખવાથી–૧૦ ઉપવાસ, મૂત્ર નાંખે તો ૫૦ ઉપવાસ, એક છાણું નાખે તો ૨૫ ઉપવાસ, વાંજિત્ર નગારા વગાડે તો ૭૦ ઉપવાસ, લાકડા નાંખે તો ૨૦ ઉપવાસ, હાર નાંખે તો−૧૦૦ વાર બળી મરવું પડે, શ્રીફળ નાંખે તો–૧૦૦૦ વાર બળી મરવું પડે, સોપારી નાંખે તો-૫૦ વાર બળી મરવું પડે, ધૂળ નાંખે તો ૨૫ વાર બળી મરવું પડે, ખાડો ખોદે તો−૧૦૦ વાર બળી મરવું પડે, સળગાવવાથી-૧૦૦૦ વાર ચાંડાલ કુળમાં જન્મે, વ્રત કરે તો ૧૦૦૦ વાર મલેચ્છ કુળમાં જન્મ થાય. == સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે. ૨૩ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રત્નત્રયી ઉપાસના રમણીક - - છે પૂજા વિભાગ કી સૂચના :- ત્રણ લોકના નાથ તેવા ત્રણ જગતના દેવ, પરમ કૃપાળુ જિનેશ્વર પરમાત્માની પૂજા કરતી વખતે સાત પ્રકારે શુદ્ધિ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. જે નીચે પ્રમાણે છે. (૧) અંગ શુદ્ધિ (૨) વસ્ત્ર શુદ્ધિ (૩) મનઃશુદ્ધિ (૪) ભૂમિ શુદ્ધિ (૫) ઉપકરણ શુદ્ધિ (૬) દ્રવ્ય શુદ્ધિ (6) વિધિ શુદ્ધિ અષ્ટપ્રકારી પૂજાના સ્થળ ત્રણ પૂજા બે પૂજા ત્રણ પૂજા જિનબિંબ ઉપર જિનબિંબ આગળ ગર્ભગૃહ બહાર રંગ મંડપમાં પાટલા ઉપર ૧. જલપૂજા ૨. ચંદનપૂજા ૩. પુષ્પપૂજા ૪. ધૂપપૂજા ૫. દીપક પૂજા ૬. અક્ષતપૂજા ૭. નૈવેદ્યપૂજા ૮. ફળપૂજા નમ્રતા અભિમાનને ઓગાળી નાંખે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા પ્રભુ પૂજાના દુહા વિભાગ એક - પૂજા અનેક...... પૂજાત્રિક અંગપૂજા ઃ જળપૂજા...ચંદનપૂજા...પુષ્પપૂજા... પરમાત્માના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગપૂજા કહેવાય. જીવનમાં આવતાં વિઘ્નોનો નાશ કરનારી અને મહાફળને આપનારી આ પૂજાને વિઘ્નોપશામિનિ પૂજા કહેવાય છે. અગ્રપૂજા : ધુપ-દીપક-અક્ષત-નૈવેદ્ય-ફળપૂજા... પરમાત્માની સન્મુખ ઉભા રહીને જે પૂજા થાય તે અગ્રપૂજા કહેવાય. મોક્ષ માર્ગની સાધનામાં સહાયક એવી સામગ્રીનો અભ્યુદય પ્રાપ્ત કરાવતી આ પૂજાને અભ્યુદયકારિણી પૂજા કહેવાય છે. ભાવપૂજા સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવન-ગીત-ગાન-નૃત્ય... જેમાં કોઈં દ્રવ્યની જરૂર નથી તેથી આત્માને ભાવવિભોર બનાવવાની પૂજાને ભાવપૂજા કહેવાય. મોક્ષપદની પ્રાપ્તિ એટલે કે સંસારથી નિવૃત્તિ અપાવતી આ પૂજાને નિવૃત્તિકારિણી પૂજા કહેવાય છે. ધુપ..દિપક..અગ્રપૂજા કર્યા બાદ અંગપૂજા કરવી ઊચિત નથી. તેમ છેલ્લે ચૈત્યવંદનની ક્રિયા એટલે કે ભાવપૂજા કર્યા પછી અંગ કે અગ્રપૂજા કરવી ઊચિત નથી.... અંગપૂજા-અગ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજા થાય તે શાસ્ત્રોક્ત ક્રમ છે તે સાચવવો. a BC શત્રુને વેરથી નહિ પણ પ્રેમથી, સહેલાઈથી જીતી શકાય છે. ૨૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૬ રત્નત્રયી ઉપાસના આઠ કર્મોનો ક્ષય કરનાર એવી... પરમાત્માની અષ્ટપ્રકારી પુજાના દુહા ૧ જલપૂજા ધરતીનો સંતાપ જોવાયો નહિ એટલે ગગનના સિહાસનનો ઉચ્ચ હોદ્દો છોડીને જળ નીચે વરસી પડ્યું. કૃતજ્ઞતા દર્શાવવા માટે ધરતીએ ફરી તેને ઉચ્ચસ્થાન અપાવવા ભગવાનના મસ્તકે અભિષેક કરાવ્યો. માનવ ! તું આટલું સમજ ! જે બીજાનું દુ: ખ જોઈને નીચે આવે છે એ જ બધાના મસ્તકે ચઢવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. પંચામૃત : શુદ્ધ દુધ, દહીં, ઘી, સાકર અને જળનું મિશ્રણ (અત્તર વિ. બીજા પણ શુદ્ધ સુગંધી દ્રવ્યો તેમાં ભેળવી શકાય) Tony Cott હિતકર સત્ય પણ નમ્રતાથી અને વિવેકપૂર્વક બોલવું જોઈએ. Page #263 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા ૨૭ કલાકારા નજીકનારાના કારણો જવાબદાર જલપૂજાનું રહસ્ય જલ વડે પ્રક્ષાલ પ્રભુજીનો થાય અને કર્મો આપણા આત્મા પરથી દૂર થાય. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય: ૧૫ (આ સૂત્ર ફક્ત પુરૂષોએ જ દરેક પૂજાની પહેલાં બોલવું.) કળશ બે હાથમાં લઈને બોલવાનો દુહો ક જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; - જલપૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ ! % હીં* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલ યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગાડવા) દુધનો (પંચામૃતનો) પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો મેરૂશિખર નવરાવે હો સુરપતિ, મેરૂશિખર નવરાવે; જન્મકાળ નવરજી કો જાણી, પંચરૂપ કરી આવે. હો.સુ.૧ રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો.સુ.૨ એણી પરે જિન પ્રતિમા કો નવણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો.સુ.૩ જલ (પાણી) નો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો ૬ જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર ! - ગુરુવાણીનું નિત્ય શ્રવણ આત્મામાં ધર્મ ટકાવી રાખે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રત્નત્રયી ઉપાસના. (૨) ચંદન પૂજા પોતાના જિગરજાન દોસી ચંદનને ઘસાતું જોઈને કેસરથી રદ્ઘાયું નહિ. મિત્રને કેમ છોડાય ? પોતો પણ ઓરસીયામાં ઝંપલાવી દીધું. ત્યારે અવાજ આવ્યો. કેસરીયા ભાઈ કેસરીયા ! હે માનવ ! બીજા પર આપત્તિ જોઈને તું ક્યારેય છૂપા જતો નહિ. ઘર્ષણથી તો ગરમી પેદા થાય છે પણ તમે ચંદનને ગમે તેટલું ઘસો, એ તો સુવાસ પાથરવા સાથે બીજાને ટાઢક જ આપે છે. રે માનવ ! કાયા ઘસાઈ જવાની ફીકરના કરી. તું બીજાઓને સુવાસ સાથે ટાઢક જ આપજે. ચંદન પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા ................. આપણો આત્મા ચંદન જેવો શાંત અને શીતળ ..... બને નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય: //// જેના હૈયે સાધુપણાની ઈચ્છા નહિ તે સાચો જેન નહિ. Page #265 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા 筆 શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ ! ૐ હ્રી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગડાવા) (સુખડથી વિલેપન પૂજા કરવી અને પછી કેસરથી નવે અંગે પૂજા કરવી. નખ કેસરમાં ન બોળાય અને પ્રભુને અડે નહિ તે ધ્યાન રાખવું.) મારા પ્રભુજીના નવાંગી પૂજાના દુહા ૧..અંગુઠે. જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. ૨..ઢીંચણે. જાનુબળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેવ-વિદેશ; ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનું નરેશ. ૩..કાંડે. લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાન; કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન. ૪..ખભે. માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત; ભૂજા બળે ભવજલ તર્યાં, પૂજો ખંધ મહંત. ૫..શિખાએ.સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસીયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂત. ૬..કપાળે. તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. do ધર્મ કરવો અને ધર્મ પામવો એ બેમાં આકાશ પાતાળનું અંતર છે. ૨૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૭. કંઠે. સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૮..હદયે. હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ ૯..નાભિ. રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ. ઉપસંહાર, ઉપદેશક નવતત્વના, તેણે નવ અંગ જિણંદ, પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણીંદ. પૂજા કરતાં સમયે ભાવવાની ભાવના (૧) અંગુઠે પૂજા કરતાં ભાવવું કે. હે પ્રભુ યુગલિકોએ આપશ્રીના ચરણના અંગુઠે અભિષેક કરી વિનય દાખવી આત્મકલ્યાણ કર્યું. તે રીતે સંસાર સાગર તરનારા આપના ચરણના અંગુઠાની પૂજા કરવાથી મારામાં પણ વિનય, નમ્રતા અને પવિત્રતાનો પ્રવાહ વહો. (૨) જાનુ (ઢીંચણ) પર પૂજા કરતાં ભાવવું કે.. હે પ્રભુ! આ જાનુના બળે ઉભા રહીને અપ્રમત્તપણે સાધના કરી આપે કેવળજ્ઞાન મેળવ્યું. આ જાનુના બળે દેશવિદેશ વિચરી ઘણા ભવ્ય આત્માઓનું કલ્યાણ કર્યું. આપના જાનુની પૂજા કરતાં મારો પ્રમાદ દુર થાઓ. અને મને અપ્રમત્તપણે આરાધના કરી આત્મ કલ્યાણ કરવાની શક્તિ મળો. (૩) કાંડા પર પૂજા કરતાં ભાવવું કે. હે પ્રભુ દીક્ષા લેતાં પહેલાં આપે આ હાથેથી સ્વેચ્છાએ લક્ષ્મી-અલંકારવસ્ત્ર આદિનું ૧ વર્ષ સુધી દાન આપ્યું. કેવળજ્ઞાન બાદ આ કેટલું જીવ્યા એ મહત્વનું નથી. કેવું જીવ્યા એ મહત્વનું છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા હાથેથી અનેક મુમુક્ષુને રજોહરણનું દાન આપ્યું. આપના હાથની પૂજા કરતાં મારી કૃપણતા.. લોભવૃત્તિનો નાશ થાઓ, અને યથાશક્તિ દાન દેવાના મુજને ભાવ થાઓ. (૪) ખભા પર પૂજા કરતાં ભાવવું કે.. અનંત જ્ઞાન અને અનંત શક્તિના સ્વામી હે પ્રભુ ! ભુજબળે આપ સ્વયં સંસાર સાગર તર્યા, છતાં આપનામાં માન-અહંકારનો જરાય અંશ પણ દેખાતો નથી. આપે આ ખભેથી અભિમાનને રવાના કર્યું તેમ આ ખભાની પૂજાથી મારા પણ અહંકારનો નાશ થાઓ અને નમ્રતા ગુણનો મારામાં વાસ થાઓ. (૫) મસ્તકે શિખા પર પૂજા કરતાં ભાવવું કે.. હે પ્રભુ ! આત્મસાધના તથા પરહિતમાં સદાય લયલીન એવા આપે લોકના સૌથી ઉપરના છેડે સિદ્ધશિલા પર કાયમ માટે વાસ કર્યો, આપની કાયાના સૌથી ઉપરના છેડે રહેલા મસ્તકની શિખાના પૂજનથી મને એવું બળ મળો કે હું પણ હર પળે આત્મસાધના તથા પરહિતના ચિંતનમાં લીન રહી જલ્દીથી લોકના અંતે વાસ મેળવી આપના જેવો બની શકું. (૬) લલાટે પૂજા કરતી વખતે ભાવવું કે.. હે પ્રભુ ! તીર્થંકર નામકર્મના પુણ્યના પ્રભાવે ત્રણે ભુવનમાં આપ પૂજનીય છો. આપ ત્રણ લોકની લક્ષ્મીના તિલક સમાન છો. આપના લલાટની પૂજાના પ્રભાવે મને એવું બળ મળો કે જેથી હું લલાટના લેખ અર્થાત્ કર્મ અનુસાર મળેલા સુખમાં રાગ કે દુ:ખમાં દ્વેષ ન કરૂં, અવિરત આત્મસાધના કરતો આપની જેમ પુણ્યાનુબંધી પુણ્યનો સ્વામી બનું. દુઃખ આવે શાથી સડક પાપથી. પાપ શાને માટે ? સુખ માટે. ૩૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રત્નત્રયી ઉપાસના (૭) કંઠે તિલક કરતાં ભાવવું કે.. હે પ્રભુ ! આપે આ કંઠમાંથી જગત્ઉદ્ધારક વાણી પ્રકાશીને જગત પર અનુપમ કરૂણા અને ઉપકાર કર્યો છે, ઑપના કંઠની પૂજાથી હું એ વાણીની કરૂણાને ઝીલનારો બનું અને મારામાં એવી શક્તિ પ્રગટો કે જેથી મારી વાણીથી મારૂં અને સૌનું હિત થાય. (૮) હૃદયે પૂજા કરતાં ભાવવું કે... હે પ્રભુ ! રાગ-દ્વેષ વિગેરે દોષોને બાળી મુકી આપે આ હૃદયમાં ઉપશમભાવ છલકાવ્યો છે. નિસ્પૃહતા-કોમળતા અને કરૂણા ભરેલ આપના હૃદયની પૂજાના પ્રભાવે મારા હૈયે પણ સદાય નિઃસ્પૃહતા-પ્રેમકરૂણા અને મૈત્રી આદિ ભાવનાનો ધોધ વહો. મારૂં હૃદય પણ સદાય ઉપશમભાવથી ભરપુર રહો. (૯) નાભિ પર પૂજા કરતાં ભાવવું કે.. હે પ્રભુ ! આપે શ્વાસોશ્વાસને નાભિમાં સ્થિર કરી... મનને આત્માના શુદ્ધ સ્વરૂપમાં જોડી... ઉત્કૃષ્ટસમાધિ સિદ્ધ કરી. અનંત દર્શન-જ્ઞાનચારિત્રના ગુણોને પ્રગટ કર્યા છે. નિર્મળ એવી આપની નાભિના પૂજનથી મને પણ અનંત દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોને પ્રગટ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ. નાભિના આઠ રૂચક પ્રદેશની જેમ મારા પણ સર્વ આત્મ પ્રદેશો શુદ્ધ થાઓ. ઉપસંહાર : આપણા આત્માના કલ્યાણ માટે, નવતત્વના ઉપદેશક એવા પ્રભુજીનાં નવ અંગોની પૂજા વિધીથી.. રાગથી.. ભાવથી.. કરીએ, એવું પૂજ્ય ઉપા. વીરવિજયજી મહારાજા કહે છે. == જ્યાં હક્કની મારા મારી હોય ત્યાં પ્રેમ ટકી શકે જ નહિ. Page #269 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા કરી ૩૩ (૩) પુષ્પ પૂજા અમે તો બગીચામાં ઉગ્યાં હતાં કાટાઓની વચમાં સુગંધ અને પરાગજનું મુક્તપણે સમર્પણ કરતા હતા. કોઈ કચડે તો પણ તેને અમે અત્તર આપતા હતા પછી, અમે જોયું કે અમને તો પ્રભુજીના ખોળામાં વાસ મળ્યો છે. માનવ ! તું પણ તારા જીવનપુષ્પનું કરી દે સમર્પણ પરમાત્માના ચરણે ! ખરેખર, તું મહાન બની જઈશ. પુષ્પ પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા આપણું જીવન પુષ્પની જેમ સુગંધિત બને, અને સગુણોથી સુવાસિત બને. નમોહસિદ્ધાચાયોંપાધ્યાયસર્વસાધુભ્ય: //// Tી 3 EXT : ક . સંયુક્ત કુટુંબમાં જે સુખ મળે તે વિભક્ત કુટુંબમાં કયારેય નહિ મળે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ રત્નત્રયી ઉપાસના છ સુરભિ અખંડ કુસુમગ્રહિત, પૂજો ગત સંતાપ; સુમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમતિ છાપ ! » હીં* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. (૨૭ ડંકા.) પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર. રાજા કુમારપાળનો, વત્યો જય જયકાર ! (સુંદર સુગંધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવાય નહિ.) | છે * પતિ-પત્નીનું જીવન તો જ સુખમય બને, જો બેય પક્ષે સ્વ-દોષ દર્શન થાય. સહન કરવાની બાબતમાં બંનેએ સ્પર્ધા કરવી જોઈએ. સમયની સાથે સમજુતી કરવી પડે છે નહિ તો એવું બને કે સમય આગળ નીકળી જાય અને આપણે પાછળ રહી જઈએ. * બીજાના ગુણ જુઓ તો આપણામાં ગુણ આવશે અને બીજાના દોષ જોશું તો આપણામાં દોષ આવશે. * ધાર્મિકતા એ સુંદર બાબત છે, પરંતુ તેથી માનવતા રાષ્ટ્રીયતાની ઉપેક્ષા ન કરાય, તેથી તો ધર્મ વગોવાય. દોષોનો સમ્રાટ અહંકાર છે, કેમકે તે સ્વ-દોષ દર્શન અને પરગુણદર્શન કદી થવા દેતો નથી. * જે સારું કામ કરવું તે :- ૧. વિચારીને કરવું ૨. તરત કરવું ૩. સરસ કરવું૪. જાતે કરવું; ૫. પૂરું કરવું. ૨ + - 1 1 કોઈ ગમે તેમ સંભળાવે તેને સમભાવે સહન કરવું એ પણ ધર્મ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા (૪) ધૂપ પૂજા અગરબત્તી ખૂણામાં પડેલી, કોઈ એને પૂછ્યું પણ ન હતું. એણે સળગવા માંડ્યું. એની સુગંધ ફેલાઈ. બધાયની એ તરફ નજર ખેંચાઈ. હે સજ્જન ! તારા અરમાનોને સળગાવીને પણ તું બીજાને સુગંધ આપજે ! બધાજ તને શોધતા આવશે. ધૂપ પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા ધૂપની ઘટા જે મ ઉંચે જાય તેમ આપણો આત્મા ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે. નમોઽર્ત્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ॥૧॥ Port ધર્મમાં પુરૂષાર્થ મુખ્ય છે, ભાગ્ય ગૌણ છે. ૩૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રત્નત્રયી ઉપાસન ૬ ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ ! ૩ હી* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. (ર૭ ડંકા...) અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! અમે ધૂપઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! નહીં કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી. (પ્રભુજીની ડાબી બાજુએ ગભારાની બહાર ઉભા રહીને શુદ્ધ અને સુગંધી ધૂપ વડે ધૂપ પૂજા કરવી.) (૫) દીપક પૂજા છે, ધી અને રૂની વાટ ! બનેએ પોતાની જાતને બાળીને એકજ કામ કર્યું... અંધવરામાં ઉજાશ પાથરવાનું માનવ ! તું પ્રકાશ ન કરી શકે તો ભલે પણ કોઈ ગરીબનો દીવો બુઝાવવાનું કામ કદી ન કરતો. દેરાસરની ક્રિયા એ તિર્થંકરની જઘન્ય ભકિત. Page #273 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા on ૨૦ ૩૭ દીપક પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાઓ અને જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ. નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય: //al ક દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક ! ૐ હીં* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. (ર૭ ડંકા વગાડવા) (ગભારાની બહાર પ્રભુજીની જમણી બાજુએ ઉભા રહી દીપક પૂજા કરવી.) (૬) અક્ષત પૂજા ) પર મારો વાસ થાઓ - સિદ્ધ શિલા 9 રતનત્રયીની આરાધના કરી પછ મનુષ્ય તિર્યંચી નારક પરમાત્માની આજ્ઞા પાલન એ તીર્થકરની ઉત્કૃષ્ટ ભક્તિ. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩૮ રત્નત્રયી ઉપાસના નામ જ કેવું મસ્ત છે. અક્ષત ! બસ, પ્રભુની પૂજા કરો ! હવે તો ક્યારેય ભય પામવાનું જ નથી. અક્ષયપદ તો હાથમાં જ છે ! ચોખો ! શું ! ક્યારેય ઉગે ખરો ! ના, ના, ના, બસ, હવે એના દ્વારા પ્રભુની પૂજા કરો ! ભવ (સંસાર) માં ક્યારેય ઉગવું જ નહિ પડો અર્થાત્ જન્મવું જ નહિ પડે. અક્ષત પૂજાનું રહસ્ય ચાર ગતિની ભવ ભ્રમણા ટાળી, અજન્મા થવાની પૂજા એટલે અખંડ અક્ષત પૂજા (થાળીમાં ચોખા લઈને બોલવાનો દુહો) નમોઽહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ॥૧॥ 筑 શુદ્ધે અખંડ અક્ષત ગ્રહિ, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ ! ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા. (૨૭ ડંકા...) સાથિયાની જગ્યાએ સુંદર ગહુલી પણ આલેખી શકાય, થોડીક ગહુંલીઓ અહિં આપેલી છે. Bc અધ્યાત્મનાં અમૂલ્ય મોતી હાટે વેચાતાં નથી. Page #275 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા 筑 卐 શી સાથિયો કરતી વખતે બોલવાના દુહા અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરૂં અવતાર; ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. સાંસારિક ફલ માંગીને, રઝડ્યો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા, માગું મોક્ષફળ સાર. 節 - HIT ચિલ્ડંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિહું કાળ. ...૩ ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે બોલવાનો દુહો જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.....૪ દર્શન અષ્ટમંગલ 媳 Q ૧ Ba માણસ દેહને ‘હું” તરીકે માનવાની પહેલી ભૂલનો ભોગ બને છે. ર ૩૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના (૭) નેવેદ્ય પૂજા ઘણી મીઠાઈઓ ખાધી ! લાલસા તો અકબંધ રહી. - અજીર્ણનો રોગ વધ્યો. હે ચેતન ! પરમાત્માના ચરણે ઘર ! પેટમાં તો ક્યારેય અજીર્ણ નહિ થાય સાથે સાથે કર્મરૂપી અજીર્ણ પણ ખલાસ થઈ જશે. અણાહારીપદ તો ચપટી વગાડતાં જ આવી જશે. નૈવેદ્ય પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા અનંતકાળની મારા આહારની સંજ્ઞાઓનો નાશ થાઓ અને અણાહારી પદની મને પ્રાપ્તિ થાઓ. નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય: //// શરદ seeeeeeeeeeee ગુરુના ઉપકારનો બદલો કયારેય વાળી શકાતો નથી. Page #277 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા 新 અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઈય અનંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત ! ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યં યજામહે સ્વાહા. (૨૭ ડંકા...) 事 ન કરી નૈવેદ્ય પૂજાનાં, ન ધરી ગુરુની શીખ; લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ ! (સાથિયા ઉપર સાકર, તપાસા અને ઘરની બનાવેલી શુદ્ધ મિઠાઈ ચઢાવવી. બજારની મિઠાઈ, પીપર, ચોકલેટ કે અભક્ષ્ય વસ્તુ મુકાય નહિ.) (૮) ફળ પૂજા ઝેર તો માણસને મારે જ ! પણ કુશળ વૈદ્યના હાથથી લીધેલ હોય તો જીવાડે પણ ખરૂં. સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય. તેમ ફળ પણ આશક્તિ કરાવીને જીવને મારવાનું કામ કરે પણ પરમાત્માના ચરણોમાં સમર્થન કર્યું હોય તો એ જ ફળ પરમસુખરૂપ ઉત્તમ સ્વાસ્થ્ય આપે. D દુઃખથી ભાગનારો અને સુખને ભેટનારો ધર્મ માટે લાયક નથી. ૪૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૪૨ રત્નત્રયી ઉપાસના જટાવાળા સજજ રાજા રા - ફળ પૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા મુજને શાશ્વત શ્રેષ્ઠ એવા મોક્ષ ફળની પ્રાપ્તિ થાઓ. નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય // ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ, પુરૂષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ ! હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા. (૨૭ ડંકા....) (શ્રીફળ, બદામ, સોપારી અને પાકાં ઉત્તમ ફળો સિદ્ધશિલા ઉપર મૂકવાં.) ચામર પૂજાનો દુહો. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જ ઈ મેરૂ ધરી ઉત્સગે, ઈન્દ્ર ચોસઠ મળીયા રંગે, પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા. જ્યાં સુધી જીવનમાં ઈન્દ્રિયોની આસક્તિ છે, ત્યાં સુધી જીવાત્મા દુઃખી છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા ન કર ૪૩ દર્પણ પૂજાનો દુહો પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ; આત્મ દર્પણથી જુએ, દર્શન હોય તત્કાલ. પંખા પૂજાનો દુહો અગ્નિ કોણે એક યૌવના રે, રયણમય પંખો હાથ, ચલત શિબિકા ગાવતી રે, સર્વ સહેલી સાથ, નમો નિત્ય નાથજી રે. આ જા ણો * નવપદની આરાધનાથી અખંડ નવ આંક પ્રાપ્ત કરનાર શ્રીપાલ રાજાએ નવસો વર્ષ રાજ્ય ભોગવ્યું, નવ વખત રાજ્ય પામ્યા, નવ હજાર હાથી, નવ લાખ ઘોડાઓ, નવ કરોડ પાયદળ, નવ રાણીઓ, નવ પુત્ર, નવ હજાર રથો, કાળ કરી નવમાં દેવલોકે ગયા, હીરા મોતીના ગોળા સહિત નવપદનું ઉજમણું કરેલ, નવમાં ભવે મોક્ષે જશે. છો ? બીજાને અભયદાન આપનાર જ નિર્ભય બની શકે છે, ભય આપનાર નહિ. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૪૪ રત્નત્રયી ઉપાસના - T સ્નાત્ર પૂજા કરવાનો મહિમા અચિંત્યપુણ્યના સ્વામી, ત્રણલોકના નાથ, દેવાધિદેવ તીર્થકર ભગવંતનો જીવ જ્યારે દેવલોકમાંથી ચ્યવી માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતા ખુબ જ અલૌકિક એવા ચૌદ સ્વપ્નો જુવે છે. ગર્ભકાળ પૂરો થતા શુભ દિવસે અને શુભ મુહૂર્ત જ્યારે બંધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હોય, બધા લોકો ઉત્સાહ અને ઉમંગમાં હોય, સમસ્ત સૃષ્ટિ પ્રભુનું સ્વાગત કરવા થનગની રહી હોય ત્યારે મધ્યરાત્રીએ પ્રભુનો જન્મ થાય છે. તે વખતે ચૌદ રાજલોકમાં અજવાળા થાય છે અને સદાકાળ કારમી વેદના સહન કરતા નારકીના જીવોને પણ ક્ષણમાત્ર સુખની અનુભૂતિ થાય છે. છપ્પન દિકુમારીકાઓ પ્રભુનો જન્મોત્સવ કરે છે. દેવલોકમાં ઈન્દ્રોના સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ જાણી ૬૪ ઈંદ્રો અને બીજા ઘણા દેવી-દેવતાઓ પૃથ્વીતલ પર આવી મેરૂપર્વત પણ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવે છે. ઈદ્રો પાસે ૧) સાક્ષાત્ જિનેશ્વર દેવ ૨) સોનાનો મેરૂ ૩) રત્નમય વગેરે કળશો ૪) લીરસમુદ્ર વગેરેનું શુદ્ધ જળ વગેરે હોય છે. જ્યારે આપણી પાસે આ બધાના પ્રતિક રૂપે ૧) પ્રતિમારૂપે ભગવાન ૨) જર્મનસિલ્વરનું સિંહાસન ૩) જર્મનસિલ્વરના કઃ ળશો તથા કુવા વગેરેનું પાણી હોય છે. તેના દ્વારા આપણે પણ ઈદ્રો જેવો જન્મોત્સવ ઉજવી આપણા આત્માને ભક્તિમાં તરબોળ કરી શકીએ. આમ ૫૬ દિક્કુમારીકા અને ૬૪ ઈંદ્રોએ મેરૂપર્વત પર ઉજવેલ પ્રભુના સ્નાત્ર મહોત્સવના પ્રતિકરૂપે જિનમંદિરોમાં દરરોજ સ્નાત્રોત્સવ ઉજવાય છે. આ સ્નાત્રોત્સવમાં પ્રભુનું સ્નાત્ર કરી આપણો કર્મમલ દૂર થાય છે, આપણો આત્મા નિર્મળ થાય છે. મહેનત વગર પૈસો મળતો હોય ત્યારે મોટે ભાગે વાપરવામાં વિવેક રહેતો નથી. Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા - ૪પ પંડિત શ્રી વીરવિજયજી કૃત ( શ્રી સ્નાત્ર પૂજા કરી | (કાવ્યું - દ્રતવિલંબિતવૃત્તમ) સરસશાન્તિસુધારસસાગર, શુચિતર ગુણરત્નમહાગર ભવિકપંકજબો દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર , અર્થ :- શાન્તસુધારસના સમુદ્ર, અતિપવિત્ર ગુણરૂપ રત્નના ભંડાર અને ભવ્ય પ્રાણીઓ રૂપી કમળોને ઉલ્લસિત કરવામાં સૂર્યસમાન શ્રી જિનેશ્વર ભગવંતને હું નિરંતર નમસ્કાર કરું (૧) (દુહો) કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક મજ્જન પીઠે થાપીને, કરીએ જળ અભિષેક. રા અર્થ :- ભગવાનના શરીર ઉપરથી આભૂષણ તથા વાસી ફૂલ ઉતારીને, વિનયપૂર્વક ભગવંતને હાથમાં ધારણ કરી, સ્નાત્રપીઠ ઉપર ભગવંતને પધરાવવા અને પછી જળ વડે પ્રક્ષાલ કરવો. (પછી કુસુમાંજલીની થાળી લઈ ઊભા રહેવું.) . (ગાથા-આર્યાગીતિ) જિગજમ્મસમયે મેરૂરિહરે, રયાણ-કોણયકલસેહિં, દેવાસુરહિં હવિઓ, તે ધન્ના જેહિં દિઠોસિ. પાડા નીતિથી મળેલા પૈસાને પણ સમ્યગ્દષ્ટિ તો પાપ જ માને. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૪૬ રત્નત્રયી ઉપાસના અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ સમયે મેરૂપર્વતના શિખર ઉપર દેવોએ રત્નના અને સુવર્ણના કળશે વડે જે પભુનો અભિષેક (પ્રક્ષાલ) કર્યો, એવા પ્રભુનું દર્શન કરનારાઓને ધન્ય છે. (૩) (જ્યાં જ્યાં કુસુમાંજલિ મેલો' શબ્દ આવે ત્યાં ત્યાં પ્રભુના જમણો અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.) નિર્મળ જળ કલશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે, કુસુમાંજલિ મેલો આદિ જિગંદા. સિદ્ધ સ્વરૂપી અંગપખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાલી, કુસુમાંજલિ મેલો. જો અર્થ :- નિર્મળ જળના કળશો વડે અભિષેક કરી, અમૂલ્ય વસ્ત્રથી અંગલૂછશું કરી, શ્રી આદિજિણંદના ચરણમાં કુસુમાંજલિ મૂકવી. સિદ્ધસ્વરૂપ ભગવંતનો અભિષેક કરવાથી, આપણો આત્મા નિર્મળ (પાપ રહિત) થાય છે. કોમળ-યાળુ બને છે. (ગાથા – આર્યાગીતિ) મચકુંદ ચંપ માલઈ કમલાઈ પુષ્ક પંચ વણાઈ, જગનાહન્દુવાણ સમયે દેવા કુસુમાંજલિ દિંતિ. પા અર્થ :- મચકુંદ (બકુલ), ચંપો, માલતી, કમળ વગેરે પાંચ પ્રકારનાં પુષ્પો શ્રી જિનેશ્વર ભગવંતના અભિષેક વખતે દેવો ચઢાવે છે, તેને કુસુમાંજલિ કહેવાય છે. (૫) નમોહસિદ્ધાચાયપાધ્યાય સર્વસાધુભ્યઃ | અર્થ :- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. T સંસારના સુખની દરેક સામગ્રી પર લખી દો “પાપ”. Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા ૪૭ (કુસુમાંજલિ – ઢાળ) રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દિજે; કુસુમાંજલિ મેલો શાન્તિજિગંદા. ૬ાા અર્થ :- પછી રત્નના સિંહાસન પર શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાને સ્થાપન કરી, જગતમાં જયવંત એવા શ્રી શાંતિનાથ ભગવંતના જમણા અંગૂઠા પર કુસુમાંજલિ મૂકવી. (૬) (દુહો) જિસ તિહું કાલિય સિદ્ધની, પડિમા ગુણભંડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. છા અર્થ :- ત્રણ કાળમાં સિદ્ધ એવા શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમા ગુણનો ભંડાર છે અને તે પરમાત્માના ચરણકમળમાં કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓનાં પાપ દૂર થાય છે. (૭) નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય / (કુસુમાંજલિ – ઢાળ) કૃષણાગરૂ વરધૂપ ધરી, સુગંધ કર કુસુમાંજલિ દીજે; કુસમાંજલિ મેલો, નેમિજિગંદા. ૧૮ અર્થ :- ઉત્તમ કૃષ્ણાગરૂ ધૂપ હાથમાં ધારણ કરી, હાથને સુગંધિત કરી, જગતમાં જયવંત એવા શ્રી નેમિનાથ ભગવંતના ચરણકમળમાં કુસુમાંજલિ મૂકવી. . (ગાથા – આર્યાગીતિ) જસુપરિમલબલ દહ દિસિં, મધુકરઝંકાર સદસંગીયા; જિણચલણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. હો (૮) મોક્ષ મેળવવા માટે દાન-ધર્મ છે પણ નામના મેળવવા માટે નહિ. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રત્નત્રયી ઉપાસના અર્થ :- જેની સુગંધથી દશે દિશાના ભ્રમરો ગુંજારવ કરતા ભેગા થાય છે, એવી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ દેવતાઓને અને મનુષ્યોને સિદ્ધગતિ આપે છે. નમોઽહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:। (કુસુમાંજલિ – ઢાળ) પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કરધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિણંદા. ।૧૦। અર્થ : ત્યાર પછી ઉત્તમ જળ તથા સ્થળનાં જળ અને ફૂલ લઈને જગતમાં જયવંત એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૦) (દુહો) મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણકાળ. ॥૧૧॥ અર્થ :- દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીરપ્રભુના સુકુમાલ ચરણે મૂકે છે, તે કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓનાં ત્રણકાળનાં પાપ દૂર થાય છે. (૧૧) નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:। (કુસમાંજલિ – ઢાળ) વિવિધ કુસુમ વરજાતિ ગહેવી, જિનચરણે પણ મંત ઠવેવી; કુસુમાંજિલ મેલો વીરિજણંદા. ૧૨॥ અર્થ :- ઉત્તમ પ્રકારના વિવિધ શ્રેષ્ઠ જાતિનાં પુષ્પો લઈને જગતમાં જયવંત એવા શ્રી વીરભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી કુસુમાંજલિ મૂકવી. (૧૨) 5 તમારો ત્યાગ, બીજાને ત્યાગ ભાવ પેદા કરે તેવો હોવો જોઈએ. Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા ૪૯ (વસ્તુ - છંદ) હવાણ કાળે, હવણ કાળે, દેવદાણવસમુચ્ચિય, કુસુમાંજલિ તહિં સંડવિય, પરંત દિસિ પરિમલ સુગંધીય; જિણાયકમલે નિવડેઈ, વિગ્ધહર જસ નામમંતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સહકરો, ચઉવિત સંઘ વિસેસ. કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા. ૧૩ અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે દેવો અને દાનવો એકઠા થઈ દશે દિશામાં પ્રસરી રહેલી સુગંધવાળી કુસુમાંજલિ ચતુર્વિધ સંઘનું કલ્યાણ કરો.” એમ કહી જગતમાં જયવંત એવા ચોવીસ જિનેશ્વર ભગવંતના ચરણકમળો ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૩) નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય / (કુસુમાંજલિ – ઢાળ) અનંત ચઉવિશી જિનજી જુહારું, વર્તમાન ચઉવિશી સંભારું, કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા. ૧૪ અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતની અનંત ચોવીસીઓને નમસ્કાર કરૂં - અને વર્તમાન ચોવીસીનું સ્મરણ કરું છું. એમ કહી ચોવીસ પ્રભુના નામથી કુસુમાંજલિ મૂકવી. (૧૪) . (દુહો) મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ, ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ા પાપનો કંપ પેદા થાય તો પાપની માત્રા ઘટી જાય જ. Page #286 -------------------------------------------------------------------------- ________________ પ૦ કરવા રાજવીકાર SATષકws: કલાકાર ૨ ૨ રત્નત્રયી ઉપાસના અર્થ :- મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીશ વિહરમાન ભગવંતની પૂર્ણભક્તિથી મેં પૂજા કરી છે. તે વિહરમાન ભગવંતો ચતુર્વિધ સંઘનું કલ્યાણ કરનારા થાઓ. (૧૫) નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય / (કુસુમાંજલિ – ઢાળ) અચ્છરમંડલિ ગીત ઉચ્ચારા, શ્રી શુભવીર વિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા. ૧૬ અર્થ :- જેની આગળ અપ્સરાઓ ગાન-તાન કરી રહેલી છે, એવા શુભ નામવાળા વિજયવંત શ્રી વીરપ્રભુ જય કરનારા છે. ત્યારબાદ સર્વ તીર્થકરોનાં ચરણકમળ ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૬) પછી બધા સ્નાત્રિયાઓએ પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી. પછી નીચેના દુહા બોલતાં બોલતાં, સિંહાસનમાં બિરાજમાન પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણાં દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન યે વીયરાય” સુધી કરવું. પ્રદક્ષિણાના દુહા (૧) કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણાનો નહી પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા ત્રણવાર... ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય... ૨ પાંચ ઈન્દ્રિય અને છઠું મન આ છ ખંડને જીતે તે જ વાસ્તવમાં ચક્રવર્તી છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા (૨) જન્મ મરણાદિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ... ૩ જ્ઞાન વહું સંસારમાં, જ્ઞાન પરમસુખ દેત, જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત... ૪ (૩) રિક્ત કરે વળી જેહ, વંદો તે ગુણગેહ... ૫ ચય તે સંચય કર્મનો, ચારિત્ર નિરૂત્તે કહ્યું, દર્શન જ્ઞાન ચારિત્ર, એ રત્નત્રયી શિવદ્વાર, ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુ:ખ ભંજનહાર... ૬ પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી, હાથમાં કળશ લઈ મુખકોશ બાંધી ઊભા રહેવું. (દુહો) સયલ જિણેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ... ||૧|| અર્થ :- સર્વ જિનેશ્વર ભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી, તે ભગવંતના કલ્યાણકનો વિધિ હું કહું છું. તે કલ્યાણકની વિધિનું વર્ણન કરતાં અને સાંભળતાં સમગ્ર સંઘની ઈચ્છા સફળ થાય છે. (ઢાળ) સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીસસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી...૧ ૫૧ ઉપ એટલે સમીપમાં, વાસ એટલે વસવું, આત્માની નજીકમાં જઈને વસવું તે ઉપવાસ. Page #288 -------------------------------------------------------------------------- ________________ પર રત્નત્રયી ઉપાસના જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરૂં શાસનરસી; શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થંકર નામ નિકાચતાં... ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુળે... ૩ પટરાણી કૂખે ગુણનલો, જેમ માનસરોવર હંસલો; સુખશય્યાએ રજની શેષ, ઊતરતાં ચઉદ સુપન દેખે... ૪ અર્થ :- શ્રી તીર્થકર ભગવંતે મોક્ષે જવા પૂર્વના ત્રીજા ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરી અનુક્રમે ચારિત્ર અંગીકાર કરી વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કર્યું. જો મારામાં શક્તિ આવે તો સર્વ જીવોને વીતરાગ શાસનના રસિયા બનાવી દઉં આ પ્રમાણે નિરંતર નિર્મળ ભાવના ભાવમાં તીર્થકર નામ કર્મ નિકાચિત કર્યું. એ રીતે સરાગ સંયમને આરાધી, આયુષ્ય પૂર્ણ કરી વચમાં દેવનો એક ભવ કરે છે. તે દેવના ભવમાંથી ચ્યવી પંદર કર્મભૂમિમાંથી કોઈ ભૂમિના મધ્યખંડમાં ઉચ્ચકુળવાળા રાજાની પટ્ટરાણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. જેમ માનસરોવરમાં હંસ શોભે છે, તેમ શ્રી તીર્થકર ભગવંત માતાની કુક્ષીમાં શોભે છે. પ્રભુ ગર્ભમાં આવ્યા, તે રાત્રિએ સુખશય્યામાં સૂતેલા પ્રભુની માતા ચૌદ સ્વપ્નોને જુએ છે; તે આ પ્રમાણે – (ઢાળ-સ્વપ્નની) પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈશ્રો, ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મી અબીહ... ૧ પાંચમે ફૂલની માળા, છઠે ચંદ્ર વિશાળા, રવિ રાતો ધ્વજ હોટો, પૂરણ કળશ નહીં છોટો.... ૨ કૃતજ્ઞતા ગુણનો ઘારક, પોતાના ગુરુની આખી પરંપરાને ઉપકારક માને. Page #289 -------------------------------------------------------------------------- ________________ Gay દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્ણ... ૩ સ્વપ્ન લઈ જઈ રાયને ભાખે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે... ૪ અર્થ : શ્રી સ્નાત્ર પૂજા તે ચૌદ સ્વપ્નમાં માતાએ પહેલે હાથી, બીજે વૃષભ, ત્રીજે કેસરીસિંહ, ચોથે શ્રી લક્ષ્મી દેવી, પાંચમે ફૂલની માળા, છકે ચંદ્ર, સાતમે સૂર્ય, આઠમે ધ્વજ, નવમે પૂર્ણ કળશ, દશમે પદ્મ સરોવર, અગિયારમે ક્ષીર સમુદ્ર, બારમે દેવ વિમાન, તેરમે રત્નરાશિ, અને ચૌદમે નિર્ધમ અગ્નિશિખા. આ ઉત્તમ સ્વપ્નો જોઈ માતા જાગીને, પોતાના પતિ રાજાની પાસે જઈને વિનયપૂર્વક સ્વપ્નની વાત કરે છે. રાજા પણ સ્વપ્નનું ફળ આ પ્રમાણે કહે છે : “હે દેવાનુપ્રિયે ! તમને પુત્રપ્રાપ્તિ થશે, તે તીર્થંકર થશે, જેના ચરણારવિંદમાં ત્રણે જગત નમસ્કાર કરશે અને આવા પુત્રરત્નના જન્મથી આપણી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થશે.’’ (વસ્તુ-છંદ) અવધિનાણે અવધિનાણે, ઉપના જિનરાજ; જગત જસ પરમાણુ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર. મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર; માતા પણ આનંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણંતિ જગતિલકસમો, હોશે પુત્ર પ્રધાન... ૧ અર્થ : ભગવંત ગર્ભમાં ઉત્પન્ન થાય છે, ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનના ધારક હોય છે. પ્રભુના પુણ્ય પરમાણુઓ અમ હે પ્રભુ ! મારૂ મન, મારા વચન, મારી કાચા તમારા મય બનો. ૫૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ પ૪ રત્નત્રયી ઉપાસના પરવર,હરદ્વાર મહાવીરૂઝાવવા કરણદરાવાળા જગતમાં ફેલાય છે, એથી વિશ્વના સમગ્ર જીવો શાંતિ પામે છે, સુખનો અનુભવ કરે છે અને ધર્મના ઉદયનો સુંદર પ્રભાતકાળ શરૂ થાય છે. . જેમ સૂર્યના ઉદયથી તારાઓનું તેજ નાશ પામે છે, તેમજ સૂર્ય સમાન દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતના ઉદયથી મિથ્યાત્વરૂપી તારાઓનો નાશ થાય છે. આવા ઉત્તમ તીર્થકરરૂપી પુત્રના ગર્ભને ધારણ કરનારી માતા “મારો પુત્ર ત્રણ જગતમાં તિલક સમાન થશે.” એમ જાણી મનમાં અત્યંત આનંદ પામી શેષ રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરે છે. ' (દુહો) શુભલગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત, સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત... ૧ અર્થ :- અનુક્રમે ગર્ભકાળ પરિપૂર્ણ થયા બાદ દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવંતનો શુભ અવસરે જન્મ થાય છે. એ વખતે નારકના જીવો પણ ક્ષણભર શાંતિ અનુભવે છે. ત્રણ ભુવનના સઘળા જીવો અત્યંત સુખ પામે છે અને ત્રણ જગતમાં ઉદ્યોત (પ્રકાશ) થઈ જાય છે. (અહીં ધૂપદાની, કળશ, દર્પણ, ચામર, પંખા, દીપક તથા થાળીમાં પુષ્પો અને રાખડી લઈ ઊભા રહેવું તેમજ તે પદ આવે પ્રભુને કળશ કરી, પુષ્પો ચઢાવવાં અને જમણે અંગૂઠે રાખડી મૂકવી.). - (ઢાળ-કડખાની દેશી) સાંભળો કળશ જિન, મહોત્સવનો ઈહાં, છપ્પન કુમરી દિશિ, વિદિશિ આવે તિહાં, માય સુત નમી, આનંદ અધિકો ધરે, અષ્ટ સંવર્તવાયુથી કચરો હરે વિચારકને આકાશમાં મેઘધનુષ્ય જોઈને પણ વૈરાગ્ય થાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા ક રે , પપ વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે; અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે; અષ્ટ પંખા લહી. ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી રા ઘર કરી કેળના, માય સુત લાવતી, કરણ શુચિકર્મ જળ-કલશે ત્વવરાવતી. કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી II નમીય કહે માયા તુજ બાળ લીલાવતી, મેરૂ રવિ ચંદ્ર લગે જીવો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈન્દ્ર સિંહાસન કંપતી II અર્થ :- જ્યારે દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માનો જન્મ થાય છે, ત્યારે દરેક દિશામાંથી છપ્પન દિકકુમારિકાઓ પ્રભુનું સૂતિકર્મ કરવાનો પોતાનો શાશ્વત આચાર હોવાથી ત્યાં આવે છે. ત્યાં આવી ભગવંતને અને તેમની માતાને નમસ્કાર કરી અત્યંત આનંદપૂર્વક નીચે મુજબ શાશ્વત આચારનું કર્તવ્ય બજાવે છે. આઠ દિકકુમારિકાઓ સંવર્ત વાયુ વડે ચાર દિશામાં એકેક યોજન સુધી સઘળો કચરો દૂર કરે છે. ત્યાર પછી આઠ કુમારિકાઓ સુગંધી જળની વૃષ્ટિ કરે છે. આઠ કુમારિકાઓ હાથમાં પૂર્ણ કળશને ધારણ કરીને ઊભી રહે છે. આઠ કુમારિકાઓ દર્પણ ધરે છે. આઠ કુમારિકાઓ ચામર વગે છે. આઠ કુમારિકાઓ દીપકને ગ્રહણ કરે છે. ત્યાં ઉત્તમ પ્રકારનાં કેળનાં પાંદડાંઓનું સૂતિગૃહ બનાવી, તેની અંદર પુત્ર અને માતાજીને લાવી કળશો વડે સ્નાન કરાવે છે. પછી પુષ્પો વડે પૂજા કરી આભૂષણ પહેરાવે છે. તે પછી હાથે રાખડી બાંધી શયનમાં પધરાવે છે. સંસારમાં કોઈ તમારૂં છે જ નહિં, ખુદ તમારું શરીર પણ તમારું નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ પs રત્નત્રયી ઉપાસના આ રીતે પોતાને લાયક ક્રિયાઓ કરી માતા તથા પુત્રને નમસ્કાર કરી દિકકુમારિકાઓ કહે છે : હે દેવાધિદેવ ! આ જગતના જીવોના હિત માટે જ્યાં સુધી જગતમાં મેરૂ, સૂર્ય અને ચન્દ્ર છે ત્યાં સુધી આપ જીવજો.' આ રીતે પ્રભુના ગુણ ગાતી ગાતી પોતપોતાના સ્થાનકે જાય છે. એ અવસરે સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. (ઢાળ-એકવિસાની દેશી) જિન જભ્યાજી, જિણ વેળા જનની ધરે, તિણ વેળાજી, ઈન્દ્ર સિંહાસન રિહરે; દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા; • દિશિનાયક, સોહમ ઈશાન બિહું તદા.. It અર્થ :- જે વખતે શ્રી તીર્થકર ભગવંતનો જન્મ થાય છે, તે વખતે સૌધર્મ અને ઈશાન દેવલોકના દક્ષિણ-ઉત્તર દિશાના ઈન્દ્રોનાં સિંહાસનો કંપે છે. (ત્રોટક છંદ) તદા ચિંતે ઈન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો; જિન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપજ્યો... III સુઘોષ આદિ ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે, સવિ દેવી-દેવા જન્મ મહોત્સવ આવજો સુરગિરિવરે... ||રા (અહીં ઘંટ વગાડવો) અર્થ :- આમ અકસ્માત્ સિંહાસન કંપવાનું કારણ ઈન્દ્ર મહારાજ અવધિજ્ઞાન વડે જુએ છે, શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયેલો જાણી તે અત્યંત આનંદ પામે છે અને તરત જ તપ જેને પચે તેને ક્ષમાનો ઓડકાર આવે, ન પચે તેને ક્રોધનો ઓડકાર આવે. Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા અર્થ હરિણૈગમેષી નામના દેવ પાસે સુઘોષા નામનો ઘંટ વગડાવે છે, અને બધા દેવોને ખબર આપે છે કે દેવો ! શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયો છે, માટે સહુ જન્મોત્સવ ઊજવવા મેરૂગિરિ ઉપર આવજો. (ઢાળ – પૂર્વની) એમ સાંભળીજી, સુરવર કોડિ જન્મ મહોત્સવજી, કરવા મેરૂ સોહમપતિજી, બહુ પરિવારે આવિયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવિયા ।।૩।। (અહીં પ્રભુને ચોખાથી વધાવવા...) આવી મળે, ઉપર ચલે; એ પ્રમાણે શ્રી તીર્થંકર ભગવાનના જન્મની ખબર પડતાંની સાથે કરોડો દેવો એકઠા થાય છે અને ભગવંતનો જન્મોત્સવ ઉજવવા મેરૂ પર્વત ઉપર જાય છે. દેવ-દેવીઓના પરિવારથી પરિવરેલો સૌધર્મ ઈન્દ્ર દેવલોકમાંથી પૃથ્વી ઉપર આવી, જ્યાં શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયો છે, ત્યાં જાય છે; અને ત્યાં જઈ માતા અને ભગવંતને નમસ્કાર કરી પ્રભુને વધાવે છે. (ત્રોટક છંદ) વધાવી બોલે હે રત્નકુક્ષી ધારિણી તુજ સુત તણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી; દેવ-દેવી નાચે હર્ષ સાથે; સુરગિરિ આવ્યા વહી... II૪।। અર્થ : ત્યારપછી ઈન્દ્ર મહારાજા પ્રભુની માતાને આ પ્રમાણે કહે છે, “હે રત્નકુક્ષીને ધારણ કરનારી માતા ! હું સૌધર્મદેવલોકનો શક્ર નામે ઈન્દ્ર તમારા પુત્રનો જન્મ મહોત્સવ 12 Bo મેળવવા જેવો મોક્ષ, લેવા જેવો સંયમ, છોડવા જેવો સંસાર. ૫૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કરવા આવ્યો છું.’’ એ પ્રમાણે કહી, માતા પાસે ભગવંતના પ્રતિબિંબને સ્થાપન કરી, ઈન્દ્રમહારાજ પાંચરૂપે ભગવંતને ગ્રહણ કરી દેવ-દેવીઓના સમૂહ સાથે વાજતે-ગાજતે મેરૂ પર્વત ઉપર આવ્યા. (ઢાળ – પૂર્વની) - રત્નત્રયી ઉપાસના મેરૂ ઉપરજી, પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક્કે જિન ખોળે ધર્યાં, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા... ।।૫।। અર્થ :- મેરૂ પર્વત ઉપર પાંડુકવનમાં શિલા ઉપર સિંહાસન ગોઠવી, ત્યાં ઈન્દ્ર મહારાજે બેસીને ભગવંતને પોતાના ખોળામાં ધારણ કર્યા, ત્યાં બીજા ત્રેસઠ ઈન્દ્રો જન્મ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા. (ત્રોટક છંદ) મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અચ્યુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મોત્સવે... ।।૬।। અર્થ :- તે ચોસઠ ઈન્દ્રોએ આઠ જાતિના કળશો બનાવી, તેની અંદર માગધ વગેરે ઉત્તમ તીર્થોનાં સુગંધી પાણી ભર્યાં. અનેક પ્રકારના સુગંધી ધૂપ પ્રગટાવ્યા. ત્યારપછી અચ્યુતેદ્રે બીજા દેવોને શ્રી જિનેશ્વર ભગવંતના જન્મમહોત્સવમાં ગંગા વગેરેનાં પાણી લાવવા હુકમ કર્યો. Dick ઇચ્છામાંથી કાય પૈદા થાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા (ઢાળ – વિવાહલાની દેશી) સુર સાંભળીને સંચરીઆ, માગધ વરદામે ચલિયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશ ભરાવે... ૧ તીરથ જળ ઔષધિ લેતા, વળી ક્ષીર સમુદ્રે જાતા; જળ કળશા બહુલ ભરાવે, ફૂલ ગંગેરી થાળ લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં રકેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ... ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે... ૪ અર્થ :- અચ્યુતેંદ્રના હુકમને સાંભળીને તરત જ બીજા દેવો ગંગા, માગધ, ક્ષીર સમુદ્ર વગેરે તીર્થોનાં પાણી લેવા માટે ગયા; તીર્થોનાં નિર્મળ પાણી વડે કળશો ભરીને પાછા આવતાં અનેક પ્રકારની સુગંધી ઔષધીઓ, પુષ્પ, ચંગેરી થાળ વગેરે વસ્તુઓ લાવ્યા. સિંહાસન, ચામર, ધૂપદાની, રકેબી વગેરે સિદ્ધાંતમાં કહેલાં સર્વ ઉપકરણો ત્યાં એકઠાં કર્યાં. એ પ્રમાણે દરેક વસ્તુ લઈને તેઓ મેરૂ પર્વત પર આવ્યા અને પ્રભુનાં દર્શન કરીને બહુજ આનંદ પામ્યા. પોતાની સાથે લાવેલા જળ કળશો વગેરે સમગ્ર વસ્તુઓ ત્યાં મૂકી ઘણા જ આનંદ સહિત પ્રભુના ગુણ ગાવા લાગ્યા. (ઢાળ રાગ ધનાશ્રી) આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યાં વળી નિજ ફુલવટ, ધર્મી ધર્મસખાઈ, જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અચ્યુતપતિ હકમે કરી કળશા, અરિહાને ન્હવરાવે. આતમ...૧ તપ ઈચ્છાને નિર્મૂળ કરવા માટે કરવાનું છે. ૫૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૬૦. રત્નત્રયી ઉપાસના અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેક, અઢીસું ગુણા કરી જાણો, સાઠ લાખ ઉપર એક કોડિ, કળશાનો અધિકાર, બાસઠ ઈદ્રતણા તિહાં બાસઠ, લોકપાલના ચાર.. આતમ...૨ ચંદ્રની પંકિત છાસઠ છાસઠ, રવિશ્રેણી નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો, સોહમપતિ ઈશાનપતિની, ઈન્દ્રાણીના સોલ, અસુરની દશ ઈંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ... આતમ...૩ જ્યોતિષ વ્યંતર ઈંદ્રની ચઉ ચઉ, પર્ષદા ત્રણનો એકો, કટક પતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેકો, પરચૂરણ સુરનો એક છેલ્લો, એ અઢીસું અભિષેકો, - ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો.... આતમ..૪ તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મન રંગે, વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂછને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે.... આતમ...૫ ભેરી ભેગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી; જનની ઘર માતાને સોંપી, એણી પરે વચન ઉચ્ચારી; પુત્ર તમારો, સ્વામી અમારો અમ સેવક આધાર, પંચધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર... આતમ..૬ બત્રીસ કોડી કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે; પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે; દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે... આતમ...૭ જીવનની સાર્થકતા મુક્તિદાયક ઘર્મની આરાધનામાં જ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજા ૬૧ મને કાકા કક્ષાના જામીન તપગચ્છ ઈસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા; સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂર વિજય ગંભીરા; ખીમાવિજય તસ સુજસવિજયના શ્રી શુભવિજય સવાયા; પંડિત વીરવિજયતસ શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા... આતમ...૮ ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ; અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખ ભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. આતમ...૯ અર્થ :- કેટલાક દેવો પોતાના ભાવથી – પ્રભુ ઉપરની પરમ ભક્તિથી કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, તો કેટલાક “આ આપણો કુળધર્મ છે' એમ સમજી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક-એમ ચાર પ્રકારના દેવો ત્યાં આવ્યા હતાં અને અય્યદ્રના હુકમથી કળશો ભરીને પ્રભુને ત્વવરાવતા હતા. તે કળશ આઠ પ્રકારના હતા. તે દરેક આઠ આઠ હજારની સંખ્યામાં હતા, એટલે બધા મળીને ૬૪,૦૦૦ કળશ હતા. એ ૬૪,૦૦૦ કળશ દ્વારા ઈન્દ્રાદિ દેવોએ ર૫૦ અભિષેક કર્યા. તેથી ૬૪,૦૦૦ X ૨૫૦ = ૧,૬૦,૦૦,૦૦૦ અભિષેક થયા. એ અઢીસો અભિષેક આ પ્રમાણે છે. બાસઠ ઈન્દ્રોના બાસઠ, ચાર લોકપાલના ચાર, ચંદ્રની છાસઠ પંક્તિના છાસઠ, સૂર્યની છાસઠ પંક્તિના છાસઠ, એક ગુનો, એક સામાનિક દેવનો, સોળ સૌધર્મ ઈન્દ્ર અને ઈશાનેદ્રની ઈન્દ્રાણીઓના, અસુરેન્દ્રની ઈન્દ્રાણીઓના દસ, નાગેન્દ્રની ઈન્દ્રાણીઓનાં બાર, ચાર જ્યોતિષી ઈન્દ્રના, ચાર વ્યંતરેન્દ્રના, એક ત્રણ પર્ષદાનો, એક કટકપતિ (સેનાપતિ)નો, એક અંગરક્ષકનો, એક પરચૂરણ (બાકી રહેલા) દેવોનો એમ અઢીસો અભિષેક જાણવા. કાજ મ ક મા તારા હતા , આપણો તપ-ત્યાગ કોઈને ઉપદ્રવ કરનાર ન હોવો જોઈએ. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૬૨. રત્નત્રયી ઉપાસના ત્યારપછી ઈશાનેન્દ્ર સૌધર્મેન્દ્ર કહે છે કે, થોડીવાર પ્રભુજીને ખોળે બેસાડવાનો લાભ મને આપો.” ઈશાનેન્દ્રની માગણીથી તેના ખોળામાં પ્રભુજીને બેસાડી, સૌધર્મેન્દ્ર વૃષભનું રૂપ કરી, શીંગડામાં જળ ભરી, તે વડે પ્રભુજીને અભિષેક કરે છે. ત્યારપછી આરતી મંગળ દીવો ઉતારીને દેવતાઓ જય જયના નાદ સાથે પ્રભુજીને વધાવે છે. ત્યારબાદ ભગવંતને હાથમાં ધારણ કરી, ભેરી, શરણાઈ વિગેરે વાજિંત્રના નાદ સાથે, વાજતે-ગાજતે માતા પાસે જઈ પુત્રને સોંપી આ પ્રમાણે બોલે છે, “આ તમારો પુત્ર છે, પરંતુ અમારી સ્વામી છે, અમે તેમના સેવક છીએ.” ત્યાર પછી પ્રભુને રમાડવા પાંચ ધાવમાતા સ્થાપીને, બત્રીસ કરોડ સોનૈયા, મણિ, માણેક તથા વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરીને, અધૂરા આનંદને પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપ જાય છે. ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી સર્વ દેવો પોતપોતાને સ્થાને જાય છે, અને પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન વગેરે કલ્યાણકોના સમયની રાહ જોતા રહે છે. છેલ્લે સ્નાત્ર પૂજાના કર્તા પોતાની ગુરુપરંપરા બતાવે છે. તપગચ્છ નાયક વિજય સિંહસૂરીશ્વરના સત્યવિજય પંન્યાસ નામના શિષ્ય થયા. તેમના શિષ્ય કપૂરવિજય મહારાજ, અને તેમના શિષ્ય ખીમાવિય મહારાજ થયા. તેમના શિષ્ય જશવિજય અને તેમના શુભવિજય નામના શિષ્ય થયા. તેમના શિષ્ય પંડિત વીરવિજયજીએ આ સ્નાત્ર પૂજાની રચના કરી છે. ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૭૦ તીર્થંકરદેવો અને હાલમાં મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ વિહરમાન તથા અતીત, અનાગત અને વર્તમાન કાળમાં થયેલા તીર્થંકર ભગવંતોનો આ સર્વ સામાન્ય કળશ છે. જે પ્રાણી આ કળશ ગાશે, તે આનંદ મંગળ પામશે, અને ઘેર ઘેર હર્ષનાં વધામણાં થશે. હૈયું જ્યારે ભિખારી બની જાય છે ત્યારે સામો પણ તેને ભિખારી લાગે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન વિધિ ચૈત્યવંદન વિધિ વિભાગ (નીચે મુજબ પ્રથમ ઈરિયાવહિ કરવી) (નીચેનું સુત્ર બોલી એક ખમાસમણ આપવું) (યોગમુદ્રામાં) પૂર્વ ઈચ્છામિ ખમાસમણ સૂત્ર ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. ભાવાર્થ : આ સૂત્ર દ્વારા દેવાધિદેવ પરમાત્માને તથા પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોને વંદન થાય છે. (પછી નીચેના સૂત્રો ઉભા રહીને બોલવા) ઈરિયાવહિયં સૂત્ર Ř (યોગમુદ્રામાં) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ ।।૧।। ઈરિયાવહિયાએ, વિરાહણાએ ।।૨।। ગમણાગમણે ।।૩। પાણક્કમણે, બીઅક્કમણે, હરિયકમણે, ઓસા ઉનિંગ પણગ દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે ।।૪।। જે મે જીવા વિરાહિયા, ॥૫॥ એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચરિદિયા, પંચિંદિયા ।।૬।। અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા કિલામિયા, ઉવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં શાળા s સતત સ્વાધ્યાયમાં રહો એથી જ ઉત્તમ સંયમ જીવનની પ્રાપ્તિ થાય છે. 93 Page #300 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૧૦ રત્નત્રયી ઉપાસના ભાવાર્થ ઃ આ સૂત્રથી હાલતાં-ચાલતાં કોઈપણ જીવોની જાણતાં કે અજાણતાં વિરાધના થઈ હોય કે પાપ લાગ્યું હોય તે દૂર થાય છે. ૬ તસ્સ ઉત્તરી સૂત્ર ૬ (યોગ મુદ્રામાં) તસ્ય ઉત્તરી કરણેણં, પાયચ્છિર કરણેણં, વિસાહી કરણેણં, વિસલ્લી કરણેણં, પાવાણું કમાણે નિશ્થાયણઠાએ, ઠામિ કાઉસ્સગ્ગ. ભાવાર્થ ઃ આ સૂત્ર દ્વારા ઈરિયાવહિયં સૂત્રથી બાકી રહેલા પાપોની વિશેષ શુદ્ધિ થાય છે. અન્નત્થ સૂત્ર ૬ (યોગમુદ્રામાં) અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઈએણે, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ III સુહુમેહિં અંગ સંચાલેહિં, સુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિઠિ સંચાલેહિં રા એવભાઈએહિં આગારેહિં અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ૩ . જાવ અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં ન પારેમિ III તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ //પા ભાવાર્થ ઃ આ સૂત્રમાં કાઉસ્સગ્નના સોળ આગારનું વર્ણન કાયોત્સર્ગની મર્યાદા તથા કાયોત્સર્ગ કેમ કરવો તે બતાવેલ છે. (પછી જિનમુદ્રામાં એક લોગસ્સ “ચંદસુ નિમ્મલયરા” સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો, પછી કાઉસ્સગ્ગ પાર્યા બાદ બે હાથ જોડી પ્રગટ લોગસ્સ કહેવો) ગ and m naa Chat*. પ્રાણાયાકડા :- 54 -દ્વાવણી કાઢી કાઢતા , મારા .. મક પ્રક.'' + ક , મ ક મ કર મા - . . સંત પાસે જઈ ભલે સંત ન બની શકાય પરંતુ શાંત તો અવશ્ય બની શકાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ચેત્યવંદન વિધિ ૬૫ ૬ લોગસ્સ સૂત્ર ૬ (યોગ મુદ્રામાં) લોગસ્સ ઉજજોએ ગરે, ધમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઈમ્સ' ચઉવસંપિ કેવલી ||૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચંદપણું વંદે રા સુવિહિં ચ મુફદંત, સીઅલ સિર્જસ વાસુપુજજું ચ; વિમલભણતં ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ III કુંથુ અરં ચ મલ્લિં, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિકનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ૫૪ll એવું મને અભિથુઆ, વિદ્ય-રયમલા પહાણ-જમરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત પા. કિતિય-વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂગોહિલાભ, સમાહિ વર મુત્તમ દિન્ત Isll ચંદે સુ નિમ્મલ યરા, આઈચ્ચે સુ અહિય પયાસ યરા, સાગર પર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ છા ભાવાર્થ : આ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોની નામપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. (પછી ત્રણ વાર ખમાસમણ દઈ, બન્ને પગ (ઢીંચણ) જમીન ઉપર સ્થાપી હાથ જોડીને – યોગમુદ્રામાં) ઈચ્છાકારેણ સંદિસંહ ભગવન ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છે કહી ‘સકલકુશવલ્લી' કહી ચૈત્યવંદન કરવું. યોગી પાસે જઈભલેયોગીન બની શકાય પરંતુ કોઈકને ઉપયોગી તો જરૂર બની શકાય. Page #302 -------------------------------------------------------------------------- ________________ 99 રત્નત્રયી ઉપાસના સકલ કુશલ વલ્લી – પુષ્કરાવર્ત મેઘો, દુરિત તિમિર ભાનુ: કલ્પવૃક્ષોપમાનઃ ભવ જલનિધિ પોત: સર્વ સંપત્તિ હેતુ:, ભવતુ સતતં ૧ઃ શ્રેયસે શાંતિનાથ: શ્રેયસે પાર્શ્વનાથ: સ શ્રી સામાન્ય જિન ચૈત્યવંદન (આ પુસ્તકમાં આપેલ બીજાં ચૈત્યવંદન પણ બોલી શકાય) તુજ મુરતિને નીરખવા, મુજ નયણાં તલસે; તુમ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ...૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરસે; તો સેવક તાર્યાં વિના, કહો કિમ હવે સરસે. ... એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય; ‘જ્ઞાનવિમલ’ પ્રભુ નજરથી, તે શું ? જે નવિ હોય. ...૩ જંકિંચિ સૂત્ર (યોગમુદ્રામાં). જંકિંચિ નામતિર્થં, સન્ગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ ।।૧।। ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં વિદ્યમાન નામરૂપી તીર્થો અને જિન પ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવેલ છે. 5 નમુન્થુણં સૂત્ર (યોગમુદ્રામાં) નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં ॥૧॥ આઈગરાણું, તિત્શયરાણં, સયં સંબુદ્ધાણં, રા પુરિસુત્તમાણં, પુરિસ સીહાણં, પુરિસ વર પુંડરિઆણં, પુરિસ વર-ગંધહત્થીણું ॥૩॥ B આપણે દીક્ષિત કદાચ ન થઈ શકીયે પરંતુ દુષિત તો ક્યારેય ન જ થવું જોઈએ. Page #303 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન વિધિ ૬૭ s લોગરમાણે, લોગનાહાણે, લોગહિઆણં, લોગઈવાણું, લોગપmઅગરાણ. ૪ll અભયદયાણ, ચકખુદયાણું, મગ્નદયાણ, સરણદયાણ, બોહિદયાણ. પાર ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણું, ધમ્મ વર ચાઉત - ચક્કવટ્ટીર્ણ. દા. અપડિય વર - નાણ – દંસણધરાણ, વિયટ્ટ - છઉમાણે II. જિણાણે જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોહયારું, મુત્તાણું મોઅગાણું ટા. સવ્વલૂણં, સવ્યદરિસીણ, સિવ - મહેલ - ભરૂચ - મહંત-મફખય - મખ્વાબાહ – મપુણરાવિત્તિ - સિદ્ધિગઈ - નામધેયં ઠાણે સંપત્તાણ, (મસ્તક નમાવતાં) * નમો જિણાણે, જિઅભયાણ. લા જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ I૧ના ભાવાર્થ : આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે. અને શક્ર-ઈન્દ્ર મહારાજા પ્રભુની સ્તુતિ કરતી વખતે આ સૂત્ર બોલે છે. (નીચેનું સૂત્ર લલાટ ઉપર જોડેલા હાથે મુક્તાશુક્તિ મુદ્રામાં બોલવું) ૬ જાવંતિ ચેઈઆઈ સૂત્ર ૬ (મુક્તાશુક્તિ મુદ્રામાં) જાવંતિ ચેઈઆઈ, ઉ આ અહે આ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ . ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાજીઓને નમસ્કાર કરવામાં આવે છે. - THINK REPORA કરી હતી કે તે પાપી નથી ! જેને ઘોર પશ્ચાતાપ છે, તે ધર્મી નથી ! જેને ખૂબ અહંકાર છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૬૮ રત્નત્રયી ઉપાસના (નીચેનું સૂત્ર બોલી એક ખમાસમણ દેવું) ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મર્થીએણ વંદામિ. મુક જાવંત કેવિ સાહૂ સૂત્ર ૬ (મુકતશુક્તિમુદ્રામાં) જાવંત કેવિ સાહુ ભરફેરવયમહાવિદેહે અ; સવૅસિં તેસિં, પણઓ, તિવિહેણ તિરંડવિયાણ III . ભાવાર્થ આ સૂત્ર દ્વારા ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણેય ક્ષેત્રમાં વિચરતા સર્વે સાધુ સાધ્વીજી ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. (નીચેનું સૂત્ર ફક્ત પુરૂષોએ બોલવું) (યોગમુદ્રામાં) નમોડહ-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય: ભાવાર્થ ઃ આ સૂત્રમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. (આ પછી નીચેનું સ્તવન અથવા આ પુસ્તકમાંથી સુંદર અને ભાવવાહી સ્તવનોના સંગ્રહમાંથી કોઈપણ એક સ્તવન ગાવું અથવા ઉવસગ્ગહરં સૂત્ર પણ બોલી શકાય.) શ્રી સામાન્ય જિન સ્તવન (યોગમુદ્રામાં) આજ મારા પ્રભુજી ! સામું જુઓને, સેવક કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો. મારા સાંઈ રે....આજ ૧ પતિતપાવન શરણાગત વત્સલ, એ જશે જગમાં આવો રે મન રે મનાવ્યા વિણ નહીં મૂકું, એહી જ મારો દાવો. ..મારા પ્રભુનો ખરો ભકત તે છે જેને તેનો વિરહ સાલે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન વિધિ કબજે આવ્યા હવે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાઉં રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો. મહાગોપ ને મહાનિર્યામક, ઈણિ પરે બિરૂદ ધરાવો રે; તો તુમ આશ્રિતને ઉદ્ધરતાં, બહુ રે બહુ શું કહાવો ..મારા મારા ‘જ્ઞાનવિમલ’ ગુણ નિધિનો મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ-અભેદપણે અવલંબી, અહોનિશ એહિ દિલ ધ્યાવું. ..મારા પૂર્ણ ઉવસગ્ગહરં સ્તોત્ર (યોગમુદ્રામાં) ઉવસગ્ગ-હરં પાર્સ, પાસ વંદામિ કમ્મ-ઘણ-મુક્યું; વિસહર-વિસનિન્નાસ, મંગલ-કલ્લાણ-આવાસં ..૧ વિસંહરફુલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ–રોગ-મારી-દુદ્ઘ-જરા જંતિ ઉવસામં ..૨ ચિટ્ઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુ-લો હોઈ; ત્તર-તિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ષ્મ-દોગચ્ચું ..૩ તુહ સમ્મત્તે લઢે, ચિંતામણિ-કપ્પ-પાયવ-બૃહિએ; પાર્વતિ અવિશ્વેણં, જીવા અયરામરું ઠાણું..૪ ઈઅ સંથુઓ મહાયસ !, ભત્તિખ્મરનિબ્બરેણ હિયએણ; તા દેવ !, દિજ્જ બોહિં, ભવે ભવે પાસ ! જિણચંદ ! ..૫ ભાવાર્થ : શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ગુણોની સ્તુતિરૂપ આ સ્તોત્ર શ્રી ભદ્રબાહુસ્વામીનું રચેલું છે. તે સર્વ વિઘ્નોનો નાશ કરનારૂં છે. (બહેનોએ હાથ ઉંચા કરવા નહીં) જોડેલા હાથ લલાટે લગાડીને ‘મુક્તાશક્તિ’ મુદ્રામાં નીચેનું સૂત્ર બોલવું. SC જે દુઃખો ઉપર આંસુ સારે તે અનાર્ય, જે પાપો ઉપર આંસુ સારે તે આર્ય. Page #306 -------------------------------------------------------------------------- ________________ ७० રત્નત્રયી ઉપાસના જય વીયરાય સૂત્ર (મુક્તાણુક્તિ મુદ્રામાં) જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં ! ભવનિવ્વઓમગ્ગા-છુસારિઆ ઈલસિદ્ધિ. લોગવિદ્ઘચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરત્થકરણં ચ; સુગુરુજોગો તર્વ્યયણ-સેવણા આભવમખંડા. (બાકીનું સૂત્ર બે હાથ નીચે કરીને ‘યોગમુદ્રા'માં બોલવું) વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણું વીયરાય ! તુહ સમયે; તવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. દુખÐઓ કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જ મહ એઅં, તુહ નાહ ! પણામકરણેણં. સર્વ-મંગલ-માંગલ્યું, સર્વ કલ્યાણકારણમ્; પ્રધાનં સર્વ-ધર્માંણં, જૈનંજયતિ શાસનમ્. ..૧ (પછી ઉભા થઈને) અરિહંત ચેઈઆણં સૂત્ર (યોગમુદ્રામાં) ...૨ ..૪ ભાવાર્થ : આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ ગુણોની માંગણી, દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને સમકિત માટે પ્રાર્થના કરવામાં આવી છે. અરિહંતચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ ૧. વંદણવત્તિઆએ, `અણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિવસન્ગવત્તિઆએ !૨. સદ્દાએ, મેહાએ, ઘિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડ્વમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ, ૩ Lis જ્ઞાની પુરૂષ તે છે, જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી, જે કદી ઉદ્વેગ પામતો નથી. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧ ચૈત્યવંદન વિધિ ST , ભાવાર્થ : આ સૂત્રમાં જ્યાં ચૈત્યવંદન કરતા હોઈએ તે દેરાસરની તમામ પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે. ૬ અન્નત્થ સૂત્ર ૬ (યોગમુદ્રામાં) અન્નત્થ ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભેમલીએ પિત્તમુચ્છાએ III સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. રા. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ - હુજ્જ મેં કાઉસ્સગ્ગો. વા. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારે ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપાણે વોસિરામિ ૪ (કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી બે હાથ જોડીને) નમોડર્વતસિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્યઃ - (કહી થોય કહેવી) પ્રહ ઉઠી વંદું, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; - ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઈદ્ર, જિનના ગુણ ગાવે, સુરનર નારીના વૃંદ. (પછી ખમાસમણ આપી પચ્ચખાણ લેવું) અને છેલ્લે ભાવપૂજાની પૂર્ણાહુતિ કરતાં કરતાં નીચેની ભાવવાહી સ્તુતિ બોલી સુંદર ભાવના' ભાવવી. પરદુઃખ ચિંતન એ માનવતા છે. સ્વદોષ દર્શન એ મહાનતા છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ GR રત્નત્રયી ઉપાસના આવ્યો શરણે તમારા જિનવર ! કરજો, આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર હારો તુમ વિણ જગમાં, સાર તે કોણ મારી; ગાયો જિનરાજ ! આજે હરખ અધિકથી, પરમ આનંદકારી, પાયો તુમ દર્શનાએ ભવભય ભ્રમણા, નાથ ! સર્વે અમારી. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. જિન ભક્તિ ર્જિને ભક્તિ, ર્જિને ભક્તિ દિને દિને; સદા મેડસ્તુ, સદા મેડસ્તુ, સદા મેડસ્તુ ભવભવે. ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યતે વિદનવલય: મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. સર્વ મંગલ માંગલ્યમ્, સર્વ કલ્યાણ કારણમ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. (પછી ખમાસમણ આપી જમણો હાથ જમીન પર સ્થાપી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડે માંગવું.) મહાસાગરનાં મોતી" * પાપનો ઘટાડો કરવા માટે ખોટી જરૂરીયાત ઘટાડો. * અન્ય પ્રત્યે મૃદુ બનીએ, જાત પ્રત્યે વજ થઈએ. * નહિ થાકનારી લહેર ખડકના ચૂરા કરી નાખે છે. * તમારું હાસ્ય પારકાનાં આંસુઓમાંથી ન મેળવશો. * સહાય ન કરી શકો તો સહાનુભૂતિ તો જરૂર દાખવો. * કામની અધિકતા નહી, અનિયમિતતા જ અકળાવે છે. રજ:સહારાજ સર્વ રોગનું મૂળ છે મન ! Page #309 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન વિધિ ચૈત્યવંદન વિધિ પરીક GS know $ વિધિ સહિત ગુરુવંદન 4 ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ. | (એ પ્રમાણે બે વખત ખમાસમણ દેવાં, તે પછી) ઈચ્છકાર સુહ-રાઈય ?(સુહ-દેવસિ?) (સવારે ૧૨ વાગ્યા સુધી સુહ રાઈબોલવું અને બપોરે ૧૨ વાગ્યા પછી સુહ દેવસિ બોલવું) સુખ-તપ? શરીર-નિરાબાધી – સુખસંજમ જાત્રા નિર્વહો છો છે ? સ્વામી! શાતા છે છે ? ભાત-પાણીનો લાભ દેજોજી. " (પદ્મસ્થ હોય તો ખમાસમણ દેવું. પછી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અદ્ભુઠિઓમિ અભિંતર રાઈએ (દેવસિએ) ખામેઉ ? ઈચ્છ, ખામેમિ રાઈએ દિવસિએ) અંકિંચિ અપત્તિયં, પરંપત્તિયં, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણ, અંતર-ભાસાએ, ઉવરિભાસાએ, અંકિંચિ, મઝ વિણય-પરિહાણે, સુહુમ વા બાયર વા તુમ્ભ જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. | ગુરુવંદનની વિધિ પૂર્ણ II 「勇圖 બીજાના આંસુ, દુખ જોઈને આનંદ તો ન જ માણવો જોઈએ. Page #310 -------------------------------------------------------------------------- ________________ GT રાઈચ-પ્રતિક્રમણ વિધિ સહિત પ્રતિક્રમણની શરૂઆતમાં ‘સામાયિક’ લેવું. આ પ્રતિક્રમણ સવારે કરવામાં આવે છે. રત્નત્રયી ઉપાસના સામાયિક લેવાની વિધિ (શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોક્ખી જગ્યાએ ભૂમિને પૂંછને ઊંચા આસને સ્થાપનાજી અથવા સાપડા ઉપર ધાર્મિક વિષયનું-જેમાં નવકાર તથા પંચિંદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે, નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવાં. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પાસે રાખવી. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે 'અવળો રાખીને આહ્વાહન મુદ્રાએ નવકાર તથા પંચિંદિય બોલવાં.) ૨. ૩. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિ, પઢમં હવઈ મંગલં. ૧. સ્થાપના સ્થાપતાં હાથ ઊંધો રાખવાનું કારણ કોઈ વસ્તુ મૂકતાં તેવો હાથ રખાય છે. અહીં સ્થાપના સ્થાપતાં આચાર્યના છત્રીસ ગુણ મૂકવાના છે. આ મહામંત્ર છે, તેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેથી તેનું બીજું નામ ‘પંચમંગલ' સૂત્ર છે. આ સૂત્રમાં આચાર્યના છત્રીસ ગુણોનું વર્ણન કર્યું છે, અને ગુરુની સ્થાપના કરતાં બોલાય છે. પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભચેર ગુત્તિધરો; ચઉવિહ–કસાય-મુક્કો, ઈઅ અટ્લારસ ગુણેહિં સંજુત્તો.૧ d આંખમાં આંસુ રાખવાને બદલે હોઠ પર સ્મિત રાખ, દુનિયા બદલાઈ જશે. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ ૭૫ પંચ મહલ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મઝ. ૨ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉ. ૧ ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨ ગમણાગમણે. ૩ પાણઝમણે, બીયર્કમાણે, હરિયકમણ, ઓસાઉસિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમસે. ૪ જે મે જવા વિરાહિયા. ૫ એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ૬ અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈઆ, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉડિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭ તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિષ્ઠિ – સંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ જીવન શુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવું આવશ્યક હોઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે. તેમજ ક્યા ક્યા જીવોની વિરાધના થઈ છે તેનું વર્ણન છે. ૨. ઈરિયાવહિયં કર્યા છતાં જે પાપ બાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે તથા ત્રણ શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર બોલાય છે. આ સૂત્રમાં કાઉસ્સગ્ગના બાર અને બીજા ચાર આગારો મળી કુલ સોળ આગારોનું વર્ણન છે. તેમજ કાયોત્સર્ગ કરતાં શારીરિક અનિવાર્ય છૂટો રાખવામાં આવી છે. આ સિવાય વધુ છૂટ લેવામાં આવે તો કાઉસ્સગ્નનો ભંગ થાય તે જણાવ્યું છે. દેખાવમાં ચળકાટ લાગે અને અનુભવમાં ઉકળાટ કરાવે એનું નામ સંસાર. Page #312 -------------------------------------------------------------------------- ________________ Moury મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫ (અહીં એક લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉોઅગરે, ઉજ્જો અગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઈસ્યું, ચવીસંપિ કેવલી. ૧ ઉસભજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ;. પઉમપહું સુપાસ, જિર્ણ ચ ચંદુપ્પહું વંદે. સુવિહિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યં ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચવંદામિ. ૩ કુંશું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિરિનેમિ, પાસ તહ વક્રમાણં ચ. ૪ એવં મએ અભિશુઆ, વિહુય-યમલા પહીણ-જરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિત્ફયરા કે પસીમંતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ બોહિલાભં, સમાહિવરમુત્તમંદિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ છ ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ‘ઈચ્છું.’૨ ૧. આ સૂત્રમાં ચોવીશ તીર્થંકરોની નામપૂર્વક સ્તુતિ કરેલી છે, તેથી તેનું બીજું નામ નામસ્તવ છે. અહીં મુહપતિ પડિલેહવી અને તે પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેના ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એ દસ સિવાય ચાલીસ બોલ બોલવા. Al તમારી પાસે વિદ્યા ઓછી હશે તો ચાલશે, વિનય-વિવેક ઓછો હશે તો નહિ ચાલે. ૭૬ 2. રત્નત્રયી ઉપાસના ૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ Ge | મુહપત્તિના ૫૦ બોલા ૧. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહું, ૨. સમ્યકત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, ૪. મિથ્યાત્વ મોહનીય પરિહરૂં, ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિહરું, ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદરૂં, ૧૧. કુદેવ, ૧૨. કુગુરુ, ૧૩. કુધર્મ પરિહરું, ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬. ચારિત્ર આદરૂં, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, ૧૯. ચારિત્ર-વિરાધના પરિહરું, ર૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાયગુપ્તિ આદરૂં, ૨૩. મનદંડ, ર૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહરું. | બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા. (ડાબો હાથ પડિલેહતાં) ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ પરિહરું. (જમણો હાથ પડિલેહતાં), ૪. ભય, ૫. શોક, ૬. દુર્ગછા પરિહરું. (લલાટે પડિલેહતાં) ૭. કૃષ્ણ લેશ્યા ૮. નીલ ગ્લેશ્યા ૯. કાપોત લેશ્યા પરિહરું. (મોઢે પડિલેહતાં) ૧૦. રસગારવ, ૧૧. ઋદ્ધિગારવ, ૧૨. સાતાગારવ પરિહરું.. (છાતી આગળ પડિલેહતાં) ૧૩. માયાશલ્ય, ૧૪. નિયાણશલ્ય, ૧૫. મિથ્યાત્વશલ્ય પરિહરું.. (ડાબા ખભે પડિલેહતાં), ૧૬. ક્રોધ, ૧૭. માન પરિહરું. (જમણા ખભે પડિલેહતાં) ૧૮. માયા, ૧૯. લોભ પરિહ. (જમણા ઢીંચણે પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય, ૨૧. અપકાય, ૨૨. તેઉકાયની રક્ષા કરૂં. (ડાબો ઢીંચણે પડિલેહતાં) ૨૩. વાયુકાય, ૨૪. વનસ્પતિકાય, ૨૫. ત્રસકાયની જયણા કરૂં. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મÖએણ વંદામિ. ધન ઓછું હશે તો ચાલશે, વાણી હલકી નહીં જ ચાલે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ७८ રત્નત્રયી ઉપાસના ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ‘ઈચ્છે” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં ? “ઈચ્છે'. (બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. ઈચ્છકારી ભગવન્પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવો. (ગુરુ કે વડીલ પુરૂષ હોય તો તે ઉચ્ચરાવે, નહીં તો જાતે કરેમિ ભંતે કહેવું.) કરેમિ ભંતે! સામાઈયું, સાવજ્જ – પચ્ચકખામિ, જાવ નિયમ પજ્વાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણ વોસિરામિ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિશીહિઆએ, મFએણ વંદામિ. , (હવે નીચે બેસવા માટે ગુરુજીની પાસે આજ્ઞા માંગવી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહું ? “ઈચ્છ.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. આ સૂત્રનું બીજું નામ સામાયિક લેવાનું પચ્ચખાણ છે, આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુયોગ વગેરે સૂત્રના વિ ૭૧તાર રૂપ છે. આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે છ આવશ્યક સમાયેલાં છે અને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે. જીવનરૂપી નકાને મોક્ષના કિનારે પહોંચાડવા સદ્ગરરૂપી નાવિકની અત્યંત જરૂર છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ થી રાઈ-પ્રતિક્રમણ વિધિ ૭૯ પાકા કરવા બાબત કરવાના બજાર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? “ઈચ્છે.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ. (સ્વાધ્યાય માટે ગુરુજી પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું ? “ઈચ્છ.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? “ઈચ્છે.' (અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. દયાનો વિરૂદ્ધ શબ્દ નિર્દયતા છે; જ્યારે કરૂણાની વિરૂદ્ધ કંઈ છે જ નહિ; કરૂણા એકપક્ષી છે. કરૂણા મહાન છે. દયામાં રાગ ભાવ છે, કરૂણામાં સમતા ભર્યો પ્રેમ છે. માનવ જિંદગી ઘણી ટૂંકી છે. સપ્રયાસ, સવાંચન, સકામ કરવા જાત ઘસાઈ જાય તો પણ તે કરવું જોઈએ. જેના હૃદયમાં કરૂણા છે તે જ સાચો ધર્મી. - સમર્પણ છે લાકડા જેવું, એને કોઈ ડુબાડી શકતું નથી; અને અહંકાર છે લોખંડ એને કોઈ તારી શકતું નથી. જે અસંતોષી છે તે ગરીબથીય ગરીબ છે. અને જે સંતોષથી ભરપુર છે તે ધનવાનોનોય ધનવાન છે. ન શ્રદ્ધા (સમર્પણભાવ)ની દોરી વડે પરમાત્માની પ્રાપ્તિ થાય. Page #316 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રી રાઈ પ્રતિક્રમણ વિધિ રત્નત્રયી ઉપાસના પ્રથમ બતાવ્યા પ્રમાણે સામાયિક લઈ, પછી આ પ્રમાણે ‘રાઈ પ્રતિક્રમણ’ કરવું. ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કુસુમિણ, સુમિણ, ઉડ્ડાવણી રાઈય-પાયચ્છિત્ત વિસોહણત્યં કાઉસ્સગ્ગ કરૂં ! ‘ઈચ્છું', કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણી રાઈયપાયચ્છિત્ત વિસોહણથં કરેમિ કાઉસ્સગં. અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ – સંચાલેહિં. ૨ એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫ (ચાર લોગસ્સનો ‘સાગરવરગંભીરા' સુધી, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી “નમો અરિહંતાણં'' કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઈસ્યું, ચવીસંપિ કેવલી. ૧ ઉસભમજઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપહું સુપાસં, જિણં ચ ચંદુપ્પ ́ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજ્યું ચ; વિમલમણંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચવંદામિ. ૩ નાની તે વિડી ચેતનાની સંવેદના થાય તે અવસ્થાને ધ્યાન કહે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ કુંશું અરે ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્સનેમિ, પાર્સ તહ વજ્રમાણં ચ. ૪ એવં મએ અભિથુઆ, વિહુય-યમલા પહીણ-જરમરણા; ચવીસંપિ જિણવરા, તિત્ફયરામે પસીમંતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ઘા; આરુગ્બોહિલાભ, સમાહિવરમુત્તમંદિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં યાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ७ ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં ? ‘ઈચ્છું.’ 蛋蛋 શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન (રોલા છંદ) જગચિંતામણિ ! જગનાહ ! જગગુરુ, જગરણ ! જગબંધવ ! જગસત્થવાહ ! જગભાવવિઅક્ષ્ણ ! અટ્કાવય-સંઠ વિઅ-રૂવ ! કમ્મટ્ઠ -વિણાસણ ! ચઉવીસંપિ જિણવર ! જયંતુ, અપ્પડિહય-સાસણ ! ૧ (વસ્તુ છંદ) પઢમસંઘયણિ, કમ્મભૂમિહિ કમ્મભૂમિહિ, ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહત લબ્બઈ, ૧. શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ ઉપર યાત્રા કરવા ગયા ત્યારે આ ચૈત્યવંદન બનાવ્યું છે. ૮૧ isa આજે ‘શરીર’ની જરૂરીયાતોમાં જીવન વ્યતીત થાય છે અને ‘આત્મા’ ગુલામ બની ગયો છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૮૨ રત્નત્રયી ઉપાસના S - રાજા રાવલ નવ કોડિહિં કેવલીણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિહાણિ. ૨ જ્યઉ સામિય ! જયઉ સામિય ! રિસહ ! સત્તેજિ; ઉન્જિતિ પહુ નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ; ભરૂઅચ્છહિં મુણિસુવ્વય! મુહરિ પાસ દુહ-કુરિઅખંડણ, અવર વિદેહિં તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ, તીઆણાગય-સંપઈય, વંદુ જિણ સવ્વવિ. ૩ (ગાણા) સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અઠકોડીઓ, બત્તીસ-સય બાસિયાઈ, તિઅલોએ ચેઈએ વંદે. ૪ પનરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લખ અડવન્ના, * ' છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ. ૫ ક િ જે કિંચિ સૂત્ર જંકિંચિ નામ તિë, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્હાઈ વંદામિ. ૧ શ્રી નમુત્થરં સૂત્ર (શદસ્તવ) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણ. ૨. પુરિસરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીઆણં, ૧. આમાં ત્રણે લોકમાં રહેલાં તીર્થો અને ત્યાં રહેલ પ્રતિમાને વંદન કરાય છે. શક્ર-ઈન્દ્ર ભગવાનની સ્તુતિ કરતાં આ સૂત્ર બોલે છે તેથી આનું બીજું નામ શક્રસ્તવ છે. શરૂઆતમાં અરિહંત ભગવાનની જુદા જુદા રૂપ વિશેષણો દ્વારા સ્તુતિ કરવામાં આવી છે, અને પછી ત્રણે કાળના સિદ્ધ પરમાત્માની મોક્ષનું સ્વરૂપ બતાવવા પૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. આંતરિક વિકાસ માટે આધ્યાત્મિક શિબિરોની જરૂર છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ ૮૩ પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોરમાણે, લોગ-નાહાણ, લોગ-હિઆણં; લોગ-પઈવાણ લોગપો અગરાણ. ૪. અભય-દયાણું, ચખ-દયાણું, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણું. ૨. ધમ્મ-દયાણ, ધમ્મદેસયાણું, ધમ-નાયગાણ, ધમ્મ-સારહીણું, ધમ્મ-વર-ચાઉસંતચક્કવટ્ટીણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ. ૭. જિણાણે જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગાણ. ૮. સવ્હનૂર્ણ સવ્વદરિસીણ, સિવમયલમરુઅમરંતમફખયમબાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો જિહાણ જિઅ-ભયાણ. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. " ક ા ક જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉ અ અહે આ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મFણ વંદામિ. જાવંત કેવિ સાહૂ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવય-મહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણ. ૧ | (સ્ત્રીઓએ આ સૂત્ર ક્યાંય બોલવું નહીં.) * નમોહસિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય ૧. ત્રણ લોકના જિનાલયની પ્રતિમાને વંદના થાય છે. ૨. પંદર કર્મભૂમિને વિષે જે કોઈ સાધુઓ મન, વચન અને કાયાના અશુભ વ્યાપાર પોતે કરતા નથી, અન્ય પાસે કરાવતા નથી અને કરનારને અનુમોદતા નથી તે સર્વ સાધુઓને હું નમન કરું . જીવને આહાર-નિદ્રા-ભય-મૈથુન આ ચાર સંજ્ઞા અનાદિકાળથી વળગેલી છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૮૪ રત્નત્રયી ઉપાસના શ્રી ઉવસગ્ગહરં (ઉપસર્ગહર) સ્તોત્ર ઉવસગ્ગ હરે પાસ, પાસે વંદામિ કમ્મુ-ઘણ-મુક્ક; વિસહર-વિસ-નિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧ વિસહર-ફુલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગ-રોગ-મારી, દુર્દ જરા જંતિ ઉવસામં. ૨ ચિઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ-દોગચ્યું. ૩ તુહ સમ્મત્તે લદ્દે, ચિંતામણિ-કપ્પપાયવભૂહિએ; પાવંતિ અવિશ્લેણં, જીવા અયરામ ઠાણ. ૪ ઈ. સંયુઓ મહાયસ, ભત્તિબ્બર-નિર્ભરેણ હિયએણ; , તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ ! ૫ - જય વીયરાય (પ્રાર્થના સૂત્ર) જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં! ભવનિબેઓ મગ્ગાણુસારિઆ ઈઠફલ-સિદ્ધી. ૧ લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઓ પરત્થકરણ ચ; સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા. ૨ (પછી બે હાથ લલાટથી નીચા કરવા) વારિજજઈ જઈવિ નિયાણ-બંધણું વિયરાય ! તુહ સમયે; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણાë. ૩ ૧. પાર્શ્વનાથની પાર્શ્વયક્ષની સ્તુતિપૂર્વક ઉપસર્ગ તથા વિપ્નને ટાળવાની આ સૂત્રમાં માંગણી હોવાથી ઉપસર્ગહર સ્તોત્ર આ સૂત્રનું બીજું નામ છે. ૨. આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ સેવાની માગણી કરી છે. વ્યવહાર સાધના જુદી જુદી હોય, પણ નિશ્ચિય સાધના તો એક જ હોય. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ ' દુક્ષ્મ-માઓ કર્મી-ક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જઉ મહ એઅં, તુહનાહ ! પણામ-કરણેણં. ૪ સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણ; પ્રધાનં સર્વ ધર્માંણાં, જૈનં જયતિ શાસનમ્. ૫ ચારને વાંદવા. તે નીચે પ્રમાણે) જાવણિજ્જાએ, નિસીહિઆએ, (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ઈચ્છામિ ખમાસમણો ! મંદિ મર્ત્યએણ વંદામિ ! ‘“ભગવા ં’ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘આચાર્યહં’ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. “ઉપાધ્યાયહું” ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘‘સર્વસાધુહં’’ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું? ‘ઈચ્છે’. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? ‘ઈચ્છું’. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઈ મંગલં. ૮૫ BCG વિકરાળ દોષોની સામે જે ઝઝૂમે છે, તે મહાન છે; ભલે પછી તે હારી જાય. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૮ રત્નત્રયી ઉપાસના ભરહેશરની સઝાય ભરફેસર બાહુબલી, અભયકુમારો આ ઢંઢણકુમારો; સિરિઓ અણિઆઉત્તો, અઈમુત્તો નાગદત્તો અ. ૧ મેઅજજ થૂલિભદ્દો, વયરરિસી નંદિસેણ સીહગિરી; ક્યવન્નો અ સુકોસલ, પુંડરિઓ કે સી કરકંડૂ. ૨ હલ્લ વિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદ્દો અ; ભદ્દો દસન્નભદ્દો, પસન્નચંદો અ જસદ્દો. ૩ જંબૂહૂ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિસુકુમલો; ધન્નો ઈલાઈપુત્તો, ચિલાઈપુરો અ બાહુમુણી. ૪ અન્જગિરી અક્સરશ્મિએ, અજસુહન્દી ઉદાયગો મણગો; કાલયસૂરી સંબો, પજજુન્નો મૂલદેવો અ. ૫ પભવો વિટહુકુમારો, અદ્રકુમારો દઢપહારી અ સિજર્જસ પૂરગડુ અ, સિજર્જભવ મેહકુમારો અ. ૬ . એમાઈ મહાસત્તા, રિંતુ સુઈ ગુણગPહિં સંજુત્તા; જે સિં નામગ્ગહણે, પાવપૂબંધા વિલય નંતિ. ૭ સુલસા ચંદનબાલા, મણોરમા મયણરેહા દમયંતી; નમયાસુંદરી સીયા, નંદા ભદ્દા સુભદ્રા ય. ૮ રાઈમઈ રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી; જિઠ સુજિઠ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી. ૯ બંભી સુંદરી રૂપૂિણી, રેવઈ કુંતી સિવા જયંતી અને દેવઈ દોવઈ ધારણી, કલાવઈ પુષ્કચૂલા ય. ૧૦ ૧. આ સઝાયમાં જે મહાપુરૂષો અનેક સગુણ-સંપન્ન હતા. અને જેના નામ માત્ર લેવાથી જ પાપબંધન તૂટી જાય છે તેઓને યાદ કર્યા છે. દોષોનો રાજા અહંકાર છે. એ ખતમ થયા બાદ બાકીના દોષોમાં નાસ ભાગ થવા લાગે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ 26 પઉમાવઈ અ ગોરી, ગંધારી લખમણા સુસીમા ય; જંબૂવઈ સચ્ચભામા, રુપ્પિણી કહઠ મહિસીઓ. ૧૧ જખા ચ જખદિન્ના, ભૂઆ તહ ચેવ ભૂઅદિન્ના ય; સેણા વેણા રેણા, ભઈણીઓ યૂલિભદસ્ય. ૧૨ ઈચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક-સીલ-કલિ-આઓ; અન્જવિ વજ્જઈ જાસિં, જસ-પડતો તિહુઅણે સયલે. ૧૩ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. (પછી ઊભા થઈ નીચે પ્રમાણે બોલવું) ઈચ્છકાર ! સુહ-રાઈ ? સુખતા ? શરીર-નિરાબાધ ? સુખસંજમ-જાત્રા નિર્વહો છો ? સ્વામી ! શાતા છે ? ભાત-પાણીનો લાભ દેજો. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! રાઈઅ પડિક્રમણે ઠાઉં ? ઈચ્છ (કહી જમણો હાથ ચરવાલા અથવા કટાસણા ઉપર સ્થાપીને) સવ્યસ્સવિ, રાઈઅ, દુઐિતિએ, દુમ્ભાસિઅ, દુચ્ચિઠિઓ, મિચ્છામિ દુક્કડં. (પછી યોગમુદ્રાએ બેસી નમુસ્કુર્ણ નીચે પ્રમાણે કહેવું) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨. પેરિસુત્તમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપજ્જો અગરાણ. ૪. અભય-દયાણું, ચફખુ-દયાણં, વીર્ય એ રોગ પ્રતિકારક શક્તિ છે. વીર્યવાન માણસને એંશી ટકા રોગો થતા નથી. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કી રત્નત્રયી ઉપાસના મગ્ન-દયાણ, સરણ-દયા, બોહિ-દયાણ. ૨. ધમ્મ-દયાણ, ધમદેસયાણ, ધમ-નાયગાણું, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉરંતચક્કવટ્ટીર્ણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોયાણું, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વલૂર્ણ સબૂદરિસીણં, સિવમયલમરુઅમરંતમખિયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેય, ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅ-ભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ સાગલે કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (કહી ઊભા થઈ નીચેનાં સૂત્રો બોલવા) : કરેમિ ભંતે ! સામાઈયું, સાવજર્જ જોગ પચ્ચકખામિ, જાવ નિયમ પજ્વાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામ, ગરિહામિ, અધ્ધાણં વોસિરામિ. ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે રાઈઓ અઈઆરો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો. નાણે, દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહ ગુત્તીર્ણ, ચણિયું કસાયાણં, પંચણહમણુવ્રયાણ, તિરહું ગુણવ્રયાણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણું, તિહ ગુણવ્રયાણું, ચઉણહે સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિગ્ધાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. બાળે તે સ્મશાન, ઠારે તે મંદિર અને ઉગારે તે ગુરુદેવ. Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ અન્નત્યં ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઝિ – સંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫. (એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદ્રેસુ નિમ્મલયરા’ સુધી ન આવડે તો, ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો પછી ‘“નમો અરિહંતાણં’’ બોલી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો) લોગસ્સ અરિહંતે ઉજજો અગરે, કિત્તઈસ્યું, ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુð ચ; પઉમપહું સુપાસું, જિર્ણ ચ ચંદુપ્પહું વંદે. ર સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજ્યં ચ; વિમલમણંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચવંદામિ. ૩ કુંથું અહં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિરિનેમિ, પાસ તહ વક્રમાણં ચ. ૪ એવું મએ અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિત્ફયરા મે પસીમંતુ. ૫ કિત્તિય-મંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આગ બોહિલાભં, સમાહિવરમુત્તમંદિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ७ ધમ્મતિત્શયરે જિણે; ચઉવીસંપિ કેવલી. ૧ ૮૯ ઓ માનવ ! મરતાં પહેલાં તું ક્રોધ-અભિમાન કરીને રોજ ૫-૨૫ વાર મરે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૯૦ રત્નત્રયી ઉપાસના કરવા જવાબદાર બનાવવામજાજ ના પગ સવ્વલોએ અરિહંત-ચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવરિઆએ, પૂઅણ-વત્તિઓએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણવરિઆએ, બોરિલાભ-વરિઆએ. નિરુવસગ્ન-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડ્ડમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણે, નીસિસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઈએણ, ઉદુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિદ્ધિ – સંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (એક લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયા’ સુધી ન આવડે તો, ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને પુખરવર દીવસે સૂત્ર બોલવું.). (ગાથા) પુફખરવર-દીવડે, ધાયઈસંડ અ જંબૂદીવે અ; ભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧ તમ-તિમિર-પડલ-વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદમહિઅસ્સ; સીમાધરરૂ વંદે, પફોડિઅ-મોહપાલસ્સ. (વસન્તતિલકા). જાઈ જ રા-મરણ-સોગ-પણાસણમ્સ; કલ્યાણ-પુખલ-વિસાલ-સુહાવહસ, કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિઅસ્સ; ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય ? ૧. આ સૂત્રમાં અઢીદ્વીપમાં વિચરતા તીર્થકરોની તથા જ્ઞાનના સ્વરૂપની પ્રતિષ્ઠા અને મહત્તા સાથે સ્તુતિ છે. સુખીને નહિ પણ ગુણીને જોઈને સ્તબ્ધ બનો. Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ (શાર્દૂલવિક્રીડિત) સિદ્ધે ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજયે; દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈRsિઓ જગમિણું તેલુક્ક-મચ્ચાસુરં; ધમ્મો વજ્ર સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઠ્ઠઉ. સુઅલ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગં. વંદણ-વત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ– વત્તિઆએ. નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં. અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ – સંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫. (પછી પંચાચારની આઠ ગાથા, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો) નાણુંમિ હઁસમિ અ, ચરણમિ તવંમિ તહ ય વીરિયંમિ; આયરણં આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ. ૧ કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહ્વણે; વંજણ અર્થ તદુભએ, અટ્ઠવિહો નાણમાયારો. ૨ નિસ્યંકિઅ નિષ્કંખિસ, નિષ્વિતિગિચ્છા અમૂઢદિઠ્ઠી અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અટ્ઠ. ૩ પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઈહિં તી િં ગુત્તીસિં; એસ ચરિત્તાયારો, અટ્કવિહો હોઈ નાયવ્યો. ૪ ૯૧ સાધુ તે છે જેને હૈયે કરૂણા છે, સતત શુદ્ધ પ્રાયશ્ચિત છે, દેહાધ્યાસથી મુક્ત છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ૧. રત્નત્રયી ઉપાસના બારસવિહંમિ વ તરે, સબ્મિતર બાહિરે કુસલદિણ્ડે, અગિલાઈ અણાજીવી, નાયો સો તવાયારો. ૫ અણસણમૂણો-અરિયા, વિત્તીસંખેવણ રસચ્ચાઓ; કાયકિલેસો સંલીણયા ય, બજઝો તવો હોઈ. ૬ પાયચ્છિત્ત વિણઓ, વેયાવચ્ચ તહેવ સાઓ; ઝાણું ઉસ્સગ્ગો વિઅ, અભિંતરઓ તવો હોઈ. ૭ અણિમૂહિઅ બલ વીરિયો, પરક્કમઈ જો જહુત્તમાઉત્તો; જંજઈ અ જહાથામં, નાયવ્યો વીરિઆયારો.૮ (પછી ‘નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ્ગ પારી, સિદ્ધાણં બુદ્ધાણં કહેવું) 卐慶事 સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં, પરંપરગયાણું; લોઅગ્ગગમવગયાણું, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, ાં દેવા પંજલી નમંસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈક્રો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વન્દ્વમાણસ; સંસાર સાગરાઓ, તારેઈનરં વ નારિ વા. ૩ ઉજ્જિતસેલ સિહરે, દિમાા નાણું નિસીહિઆ જસ્સ; ત ધર્મીચક્કવટ્ટિ, અરિટ્નને િનમંસામિ. ૪ આમાં સર્વસિદ્ધ ભગવંતો, શ્રી મહાવીરસ્વામી, શ્રી નેમિનાથ તથા શ્રી અષ્ટાપદ ઉપર બિરાજમાન તીર્થંકરોની સ્તુતિ છે. ‘ચત્તારિ’ – ગાથામાં સમ્મેતશિખર, શત્રુંજય, ગિરનાર અને નંદીશ્વર વિગેરેની ભિન્ન-ભિન્ન સ્તુતિઓ સમાયેલ છે. ho જો તમે ગુરુ કૃપા પામશો તો સંસારરૂપી સાગર સુકાઈ જશે તેને તરવો નહિ પડે. Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી સઈય-પ્રતિકમણ વિધિ , ચરારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઠ નિઠિ અઠા, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ. ૫ (ત્રીજા આવશ્યકની મુહપતિ પડિલેહવી પછી બે વાંદણાં દેવાં.) સુગુરુવંદન સૂત્ર (પહેલાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! રાઈય વઈÉતા. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ વઈકમ. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાર્ણ રાઈઓએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સબકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્ય ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અખ્ખાણ વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસાહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસાહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપ્પકિદંતાણં બહુસુભેણ ભે ! રાઈય વઈકkતા. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ ગઈકમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાર્ણ રાઈઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, ૧. આ ઉત્કૃષ્ટ વંદન સૂત્ર છે. આમાં ગુરુનો અતિ મહાન વિનય કઈ રીતે શિષ્ય દર્શાવી શકે, તેની પદ્ધતિ અને વિનયની મહત્તા જણાવવામાં આવી છે. અહંકારના નાશ માટે પ્રભુ-ભક્તિ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૯૪ રત્નત્રયી ઉપાસના સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. . ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!' રાઈએ આલોઉ ? “ઈચ્છે આલોએમિ. જો મે રાઈઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકષ્પો, અકરણિજો, દુક્ઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગ-પાઉગ્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિહું ગુત્તર્ણ, ચહિં કસાયાણું, પંચહમણુવ્રયાણ, તિર્ણ ગુણવ્રયાણું, ચઉહ સિફખાવયાણં, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તમ્સ મિચ્છામિ દુક્કડં. સાત લાખ સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈંદ્રિય, બે લાખ તેઈંદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવયોનિ માંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧. આ સૂત્રમાં ત્રણ ભુવનમાં એક સરખા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી યોનિઓ કુલ અને અવાન્તર કેટલી છે તેના વર્ણનપૂર્વક પોતાનાથી જે જીવયોનિઓ હણાઈ હોય તે બાબતનો મિચ્છામિ દુક્કડ દેવામાં આવ્યો છે. જીવતાં તો હજુ આવડશે પણ સારી રીતે મરતાં કોઈકને જ આવડે. Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ ૯૫ અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ શલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોડ્યું હોય, તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. સવ્વસ્ત વિ રાઈઅ દુઐિતિએ, દુક્લાસિઅ, દુચિંતિએ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી જમણો પગ ઢીંચણ) ઊભો કરી નીચે પ્રમાણે કહેવું.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, - મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જોપચ્ચકખામિ, જાવ નિયમ જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્યાણ વોસિરામિ. ઈચ્છામિ પડિક્કમિઉં. જો કે રાઈઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો ૧. આ સૂત્રમાં પાપના પ્રકારો ક્રમસર જણાવી તેમાં પોતાનાથી પાપની સંભારણાપૂર્વક ક્ષમા માગવામાં આવી છે અને પાપ અઢાર પ્રકારે બંધાય છે તે પણ બતાવ્યું છે. જેણે ઈન્દ્રિયો ઉપર જીત મેળવી તેણે જાત ઉપર જીત મેળવી. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૯૬ રત્નત્રયી ઉપાસના કરનાર આડા પટણાંગારાજ દુષ્કાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિરહ ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચણહમણુવ્વાણું, તિરહું ગુણવ્રયાણ, ચહિં સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. વંદિત્ત સૂત્ર વંદિતુ સવ્યસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગ-ધમ્માઈઆરસ્ત. ૧ જે મે વયાઈઆરો, નાણે તહ દંસણે ચરિતે સુહુમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિહામિ. ૨ દુવિહે પરિગ્નેહમિ, સાવજે બહુવિહે અ આરંભે; કારાવણે આ કરણે, પડિક્કમે રાઈએ સવ્વ. ૩. જે બદ્ધ મિંદિએહિં, ચઉહિં કસાહિં અપ્પસન્થહિં રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિહામિ. ૪ - આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓને અ નિગે, પડિકામે રાઈએ સવ્વ. ૫ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ; સમ્મત્તસ્સ ઈઆરે, પડિકકમે રાઈએ સવ્વ. ૬ છક્કાય સમારંભે, પયણે આ પયાવણે આ જે દોસા; અરઠા ય પરઠ, ઉભયઠા ચેવ તે નિદે. ૭ આ સૂત્રનું બીજું નામ “શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર છે, આમાં બાર વ્રતનું સ્વરૂપ અને તેના અતિચારો દર્શાવવા સાથે શ્રાવકને કરણીય વિધિમાં થયેલા વિરાધનાની માફી માગવામાં આવી છે. સ્વદોષદર્શન-પરગુણદર્શન, સહિષ્ણુતા અને સરળતા એ ત્રણ શ્રેષ્ઠ ગુણો છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ. ૯૭ પંચણહમણુવ્રયાણ, ગુણવ્રયાણં ચ તિહમઈયારે; સિફખાણં ચ ચહિં, પડિકકમે રાઈએ સવ્વ. ૮ પઢમે અણુવ્યયમ્મિ, શૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપ્રસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૯ વહ-બંધ-છવિષ્ણુએ, અઈભારે ભત્ત-પાણ-વુચ્છેએ; પઢમ-વયમ્સ-ઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૦ બીએ અણુવ્યયમિ, પરિશૂલગ-અલિય-વયણ-વિરઈઓ; આયરિયમ-પસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૧ સહસા રહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે અ; બીય-વયસ ઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૨ તઈએ અણુવ્યયમ્મિ, શૂલગ-પરદવ્ય-હરણ વિરઈઓ; આયરિયમ-૫સન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૩ તેનાહડ-પ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધ-ગમણે અ; ફૂડતુલ-કૂડમાણે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૪ ચઉલ્થ અણુવ્યયમિ, નિચ્ચે પરદારગમણ-વિરઈઓ; આયરિયમ-૫સન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૫ અપરિગ્દહિઆ ઈત્તર, અસંગ-વિવાહ-તિબ-અણુરાગે; ચઉલ્થ વયસ્સઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૬ ઈત્તો અણુવ્રએ પંચમમ્મિ, આયરિયમપૂસસ્થગ્નેિ; પરિમાણ પરિચ્છેએ, ઈન્થ પમાય-૫સંગેસં. ૧૭ ધણ-ધન્ન-પિત્ત-વભૂ-રૂમ્પ-સુવન્ને અ કુવિચ-પરિમાણે; દુપએ ચઉમ્પયમ્મિ ય, પડિક્કમે રાઈએ સવ્વ. ૧૮ વિગઈઓ એશત્રુનું ઘર, આયંબીલનું ઋક્ષ-ભોજન મિત્રનું ઘર, ઉપવાસ એ પોતાનું ઘર. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૯૮ રત્નત્રયી ઉપાસના અ ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઢું અહે અ તિરિઅં ચ; યુગ્નિ સઈ-અંતરદ્ધા, પઢમમ્મિ ગુણત્વએ નિર્દે. ૧૯ મજ્જૈમિ અ, મંસંમિ અ, પુષ્ટ્રે અ ફ્લે અ ગંધ મલ્લે અ; ઉવભોગ-પરિભોગે, બીયમ્મિ ગુણત્વએ નિર્દે. ૨૦ સચ્ચિત્તે પડિબન્ને, અપોલિ-દુપ્પોલિઅં ચ આહારે; તુચ્છોસહિ ભક્ખણયા, પડિક્કમે રાઈઅં સર્વાં. ૨૧ ઈંગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવજ્જએ કમ્મ; વાણિજ્યું ચેવ દંત, -લક્ષ્ય-રસ-કેસ-વિસ-વિસયં. ૨૨ એવં પુ જંતપિલ્લણ, -કર્માં નિલંછણં ચ દવ-દાણું; સર-દહ-તલાય-સોસં, અસઈ-પોસં ચ વિજ્જજ્જા. ૨૩ સત્યગ્નિ-મુસલ-જંતગ, -તણ-કટ્ટે-મંત-મૂલ-ભેસજ્જ; દિન્ને દવાવિએ વા, પડિક્કમે રાઈઅં સર્વાં. ૨૪ ન્હાણુ-ટ્ટણ-વન્નગ, વિલેણે સદ્-વ-રસ-ગંધે; વત્થાસણ આભરણે, પડિમે રાઈઅં સર્વાં. ૨૫ કંદપ્પે કુક્કુઈએ, મોહરિ અહિગરણ ભોગ અઈત્તેિ; દંડમ્મિ અણદ્ઘાએ, તઈઅમ્મિ ગુણત્વએ નિર્દે. ૨૬ તિવિષે દુપ્પણિહાણે, અણવટ્ઠાણે તહા સઈ-વિહુણે; સામાઈઅ વિતહ-કએ, પઢમે સિફખાવએ નિર્દે ૨૭ આણવણે પેસવણે, સદ્દે તે અ પુગ્ગલ`વે; દેસાવગાસિઅમ્મિ, બીએ સિક્ખાવએ નિર્દે. ૨૮ સંથારુચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ; પોસહવિહિ–વિવરીએ, તઈએ સિક્ક્ખાવએ નિર્દે ૨૯ Ba જેનાથી બીજાઓ ડરી જાય તે વીર કહેવાય પણ જેનાથી કોઈ ન ડરે તે મહાવીર. Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગઈય-પ્રતિક્રમણ વિધિ : ૯૯ અવસર - સચ્ચિત્તે નિકિખવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમંદાણે, ચઉલ્થ સિફખાવએ નિદે. ૩૦ સુહિએસ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા; રાગેણ વ દોસણ વ, તે નિદે તં ચ ગરિહામિ. ૩૧ સાસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જુત્તેસુ; સંતે ફાસુ-દાણે, તે નિદે તં ચ ગરિહામિ૩૨ ઈહલોએ, પરલોએ, કવિઅ-મરણે આ આસંસ-પગે; પંચવિહો અઈયારો, મા મજઝ હુજ મરણંતે. ૩૩ કાણ કાઈઅસ્સ, પડિઝમે વાઈઅસ્સ વાયાએ; ભણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈઆરસ્સ. ૩૪ વંદણ-વય-સિફખા, -ગારવેસુ સન્ના-કસાય-દડેસુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અ ત નિદ. ૩૫ સમ્મિિઠ જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ; અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિન્દ્રધર્સ કુણઈ. ૩૬ તંપિ હુ સપડિકંમણું, સપૂરિઆવું સઉત્તરગુણં ચ; ખિપ્પ વિસામેઈ, વાહિબ્ધ સુસિખિઓ વિજજો. ૩૭ જહા વિસ કુઠ-ગયું, મત-મૂલ-વિસારયા; વિજો હણંતિ મંતહિં, તો તે હવઈ નિદ્વિસં. ૩૮ એવં અઠવિહં કમ્મ, રાગ-દોસ-સમજિજઅં; આલોઅંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવો. ૩૯ કય-પાવો વિ મણુસ્સો, આલોઈએ નિદિના ગુરુસગાસે; હોઈ અઈરેગ-લહુઓ, હરિઅ-ભરૂધ્વ ભારવહો. ૪૦ ઈચ્છા જેવું કોઈ દુખ નથી, સુખ જેવું કોઈ પાપ નથી. જન્મ જેવો કોઈ રોગ નથી. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રત્નત્રયી ઉપાસના આવસ્સએણ એએણ, સાવ જઈવિ બહુરઓ હોઈ; દુફ ખાણમંત કિરિઅ, કાહી અચિરણ કાલેણ. ૪૧ આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ-કાલે; મૂલગુણ-ઉત્તરગુણે, તે નિદ તં ચ ચરિવામિ. ૪ર તસ્ય ધમ્મસ્સ કેવલિ-પન્નત્તસ્સ- (પછી ઊભા થઈને અથવા જમણો પગ નીચે રાખીને નીચેની આઠ ગાથા બોલવી) અભુઠિઓ મિ આરોહણાએ; વિરઓ મિ વિરાણાએ, તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૪૩ જાવંતિ ચેઈઆઈ, ઉરે અહે આ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહુ, ભરફેરવય મહાવિદેહે અ; સલ્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું. ૪૫ . ચિર સંચિય-પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્સમહણીએ; ચઉવીસ-જિસ-વિણિગ્નય-કહાઈ, વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહુ સુએ ચ ધમ્મો અને સમ્મદ્િઠી દેવા, રિંતુ સમાહિં ચ બોહિં ચ. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે આ પડિક્રમણ અસદ્હણે આ તહા, વિવરીય-પરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી એ સવ્વભૂએસુ, વેરે મઝ ન કેણઈ. ૪૯ એવમહે-આલોઈએ, નિંદિની ગરહિએ દુગંછિએ સમ્મ; તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચવ્વીસ. ૫૦ જીવનમાં બાપ કમાઈ કરતાં આપ કમાઈ જ તમને સુખી બનાવશે. Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ (હવે નીચે પ્રમાણે બે વાંદણાં દેવાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાર્ય, કાય-સંફાસ, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઈય વઈકંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! રાઈઅ વઈક્કમં. ૬. આવસ્તિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું રાઈઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં...જાવણિજાએ, નિસીહિઆએ.૧. અણુજાણ મે મઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાર્ય, કાય-સંફાસ, ખમણિો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! રાઈય વઈકુંતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! રાઈઅ વઈક્કમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણં રાઈઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય–દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. વિશ્વાસ પ્રેમનું સર્જન કરે છે અને પ્રેમ શાંતિનું સર્જન કરે છે. ૧૦૧ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રત્નત્રયી ઉપાસના == ==== = અભુરિઓ (ગુરખામણા) સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અદ્ભુઠિઓમિ અભિંતર રાઈએ ખામેઉ ? ઈચ્છે, ખામેમિ રાઈએ. (પછી ચરવળા ઉપર કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપીને) જે કિંચિ અપત્તિ, પરંપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણ, અંતર-ભાસાએ, ઉવરિભાસાએ, જે કિંચિ મજ્જ વિણય-પરિહણ, સુહુર્ભ વા, બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! રાઈય વઈકkતા. ૩. જતા ભે જ ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ વઈક્કમં. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું રાઈઓએ આસાયણાએ, તિત્તીસગ્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ વય-દુકડાએ કાય-દુકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમાઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ.૧. અણજાણહ મે મિઉષ્મહં. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણ બહુસુભેણ ભે રાઈ વઈકkતા. ૩. જત્તા ભે ! ૪. જવણિજર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ વઈક્કમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણ રાઈઆએ બાળકોને ધનવાન બનવાને બદલે ગુણવાન બનવાની પ્રેરણા કરવી જોઈએ. Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્યધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. (બે હાથ જોડી મસ્તક નમાવવું) આયરિય ઉવજઝાએ આયરિય-ઉવજ્ઝાએ, સીસે સાહએિ કુલ-ગણે અ; જે મે કેઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ. સવ્વસ-સમણ-સંઘમ્સ, ભગવઓ અંજલિ કરિઅ સીસે; સર્વાં ખમાવઈત્તા, ખમામિ સવ્વસ અહયંપિ. સવ્વસ જીવરાસિસ્ટ, ભાવઓ ધમ્મ-નિહિઅ-નિયચિત્તો; સર્વાં ખમાવઈત્તા, ખમામિ સવ્વસ અહયંપિ. ૩ ૧ ર કરેમિ ભંતે ! સામાઈયં, સાવર્જા જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પન્નુવાસામિ, વિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ. પોતાની વિદ્વતા પર ગર્વ કરવો એ સૌથી મોટું અજ્ઞાન છે. ઈચ્છામિ, ઠામિ કાઉસ્સગ્ગ, જો મે રાઈઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉગ્ગો, અકપ્પો, અકરણિો દુઝાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિહૂં ગુત્તીણું, ચહું કસાયાણં, પંચહ્મણુવ્વયાણું, તિ ́ ૧૦૩ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રત્નત્રયી ઉપાસના ગુણવ્રયાણ, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉદુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિ – સંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫. *તપચિતવણીનો કાઉસગ્ગ કરવો, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો. લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવસંપિ કેવલી. ૧ * શ્રી તપચિંતવાણી કાઉસ્સગ્નની રીત શ્રી મહાવીર દેવે છ માસનો તપ કર્યો હતો. હે ચેતન ! તે તપ તું કરીશ? (અહીં મનમાં તેનો ઉત્તર ચિંતવવો કે) “શક્તિ નથી, તેવા ઉત્કૃષ્ટ પરિણામ (મનના ભાવ) પણ નથી.” તો તેથી એક ઉપવાસ ઓછો કરીશ. (ઉત્તરમાં) “શક્તિ નથી. પરિણામ નથી.” તો બે ઉપવાસ ઓછા કરીશ ? ત્રણ ઉપવાસ ઓછા કરીશ ? એમ ઓગણત્રીસ ઉપવાસ ઓછા કરવા સુધી ચિતવવું, તેના ઉત્તરમાં દરેક વખતે શક્તિ નથી, પરિણામ નથી, એમ ચિંતવવું. પછી પાંચ માસનો તપ કર, ચાર માસનો તપ કર, ત્રણ માસનો તપ કર, બે માસનો તપ કર, માસક્ષમણ કર. (અહીં પણ દરેક વખતે ઉત્તર મનમાં ચિંતવતાં જવો.) પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન એમ તેર દિવસ ન્યૂન જામinateમક * * * કોઈની ભૂલ ખાનગીમાં કાઢો, એના વખાણ જાહેરમાં કરો. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ શ્રી રાઈ-પ્રતિકમણ વિધિ ૨ ૦ , ઉસભામજિસં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ પુખદંત, સીઅલ સિજર્જસ વાસુપુજજું ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-રયમલા પહાણ-જમરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈએસુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી. બે વાંદરાં દેવા.) (૧૭ ઉપવાસ) સુધી ચિંતવવું. પછી ચોત્રીસ ભક્ત (૧૬ ઉપવાસ) કર, બત્રીશ ભક્ત (૧૫ ઉપવાસ) કર, એમ બબ્બે ભક્ત ઓછા કરતાં યાવત્ ચોથ ભક્ત કર, એમ ચિંતવવું. પછી એક ઉપવાસ કર, આયંબિલ કર, નિવિ કર, એકાસણું કર, બેસણું કર, અવઠ્ઠ કર, પુરિમડું કર, સાપરિસિ કર, પોરિસી કર, છેવટ નમુક્કારશી મુદ્ધિસહિય કર, અહીં સર્વત્ર ઉત્તરમાં (પોરિસી સુધીમાં) કાંઈ ન કરવું હોય તો “શક્તિ નથી, પરિણામ નથી” એમ ચિતવવું, પણ જે તપ પ્રથમ કોઈ વખત કર્યો હોય, તે અત્યારે કરવો ન હોય તો ત્યાં “શક્તિ છે, પરિણામ નથી.” એમ ચિંતવવું. છેવટે તે તપ કરવો હોય, તેવો પ્રશ્ન આવે ત્યારે ઉત્તરમાં “શક્તિ અને પરિણામ પણ છે.” એમ કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો. (જે તપ કરવો હોય તે તપના પ્રશ્નનો ઉત્તર આપી, ત્યાંથી જ અટકી જવું. તેથી નીચલા તપનું ચિંતવન કરવું નહીં.) ઈતિ તપચિંતવાણી કાઉસ્સગ્ન વિધિ જીવન સુખની ત્રણ ચાવીઓ છે - શ્રમ, સહનશીલતા અને સ્નેહ. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ રત્નત્રયી ઉપાસના ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ.. અણજાણહ મે મિઉગ્નહં. ૨. નિશીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! રાઈય વઈકkતા. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ વઈકમ. ૬. આવર્સીિઓએ પડિક્કમામિ, ખમાસમણાણે રાઈઓએ આસાયણાએ, તિત્તીસબ્રયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામ અપ્પાણે વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિશીહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિશીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિ લે ! કિલામો, અપૂકિલતાણં બહુસુભેણ ભે ! રાઈય વઈકkતા. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ વઈક્કમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું રાઈએ આસાયણાએ, તિત્તીસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્વધસ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. 勇圖 જે દુખો ઉપર આંસુ સારે તે અનાર્ય, જે પાપો ઉપર આંસુ સારે તે આર્ય. Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ (સકલ તીર્થ)` તીર્થ વંદના સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર. ૨ છઠ્ઠું સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદું શત ચાર. ૩ અગ્યાર બારમે ત્રણસે સાર, નવ-નૈવેયકે ત્રણસે અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. ૪ સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવર-ભવનતણો અધિકાર; લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોતેર ધાર. ૫ એકસો એશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ. ૬ સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ; સાતકોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. ૭ એકસો એશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ; તેરસે કોડ નેવ્યાશી કોડ, સાઠ લાખ વંદું કર જોડ. ૮ બત્રીસે ને ઓગણસાઠ, તિર્થ્યલોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસે વીશ ને બિંબ જુહાર. ૯ ૧ શાશ્વતી પ્રતિમાઓ ત્રણે લોકમાં કેટલી છે ? તેની ગણના સાથે અશાશ્વતી પ્રતિમાઓવાળાં પ્રસિદ્ધ તીર્થો વગેરેની સંભારણા સાથે વિહરમાન તીર્થંકરોને તથા અનંત સિદ્ધોને અને સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે. વાસનાનો નાશ ઈશ્વરની ઉપાસના વિના શક્ય જ નથી. ૧૦૭ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રત્નત્રયી ઉપાસના વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તે; જ્યભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસણ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિક્ષ વકાણો પાસ, જીરાવલો ને થંભણ-પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩ અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચમહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણિમાલ; નિત નિત ઉઠી કીર્તિ કરું, “જીવ’ કહે ભવસાગર તરૂં. ૧૫ (પછી નવકારશી, પોરિસી, સાફપોરિસી, પુરિમ, એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસાદિનું યથાશક્તિ પચ્ચખાણ લેવું.) -: મંa :* મોટા ભાગના જીવને ભોગનું બંધન દારૂડીયાને દારૂના વ્યસનથીય વધારે છે. માટે એનો ત્યાગ કરવા સખત પુરુષાર્થ કરવો પડે. * ઉત્સાહ અને પાણી - સ્વભાવ ઢળવાનો, પંપ મારનાર કોઈ ન મળે તો ઉત્સાહ સુકાય. * આંતરિક મલિન પરિણામની ઉગ્રતા બાહ્ય નજીવા પાપાચરણનેય મોટો દોષ બનાવી દે છે. તે પાસ કરી રહી હ ર ક કા ક મા કામ T . - સતત સ્વાધ્યાયમાં રહો એથી જ ઉત્તમ સંયમ જીવનની પ્રાપ્તિ થાય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ પ્રભાતનાં પચ્ચક્ખાણો ૧. નવકારશીનું પચ્ચક્ખાણ *ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં; મુસહિઅં, 'પચ્ચક્ખાઈ, ચવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઈ. ૨. પોરિસી તથા સાઙ્ગપોરિસીનું પચ્ચક્ખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કાર–સહિઅં, પોરિસિં, સાઙ્ગપોરિસિં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ; ઉગ્ગએ સૂરે; ચઉવ્યૂિ ં-પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં; અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહવયણેણં, મહત્તરા-ગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ. ૩. પુરિમ* તથા અવઝનું પચ્ચક્ખાણ સૂરે ઉગ્ગએ, પુરિમâ અવડુ-મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ, ચ—િહું પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ. + સાધુ કે સાધ્વીએ આ પચ્ચક્ખાણ લેવું હોય ત્યારે આમાં વિગઈ તથા પાણીનાં આગાર (જે આગળના પચ્ચક્ખાણમાં) છે તે જોડીને લેવું. ૧. દરેક વખતે, પોતે, સ્વયં પચ્ચક્ખાણ કરે ત્યારે 'પચ્ચક્ખામિ' અને ‘વોસિરામિ’ બોલવાનું અને બીજાને કરાવવું હોય ત્યારે ‘પચ્ચક્ખામિ’ ને બદલે ‘પચ્ચક્ખાઈ’ અને ‘વોસિરામિ’ ને બદલે, ‘વોસિરઈ’ એમ બોલવું જોઈએ. આવી રીતે દરેક પચ્ચક્ખાણમાં સમજવું. પુરિમâનું જ પચ્ચક્ખાણ હોય તો, અવઝુ એ પાઠ ન બોલવો. જો પુરિમઠ્ઠ કે અવâ કરવું હોય તો, અહીં ‘સૂરે ઉગ્ગએ પુરિમ‡ અવઠ્ઠ' એટલો પાઠ અધિક બોલવો. 6. મુનિજીવન એટલે પ્રતિકુળતાઓને વધાવીને કર્મક્ષય કરવાનું જીવન. ૧૦૯ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રત્નત્રયી ઉપાસના - - - ૪. એકાસણા તથા બિયાસણાનું પચ્ચખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પોરિસિં, સાફપોરિસિ મુઠિસહિએ પચ્ચખાઈ. ઉગ્ગએ સૂરે ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઈએ, સાઈએ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વિગઈઓ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસઠેણંવા, ઉફિખત્તવિવેગેણં, પડુચ્ચમખિએણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, એકાસણું, બિયાસણં, પચ્ચખાઈ, તિવિહંપિ આહારં, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણ-પસારેણં, ગુરુઅદ્ભુઠાણેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ. + નિવિનું પચ્ચકખાણ લેવું હોય તો વિગઈઓ’ પછી ‘નિધ્વિગઈએ', એટલો પાઠ વધારે બોલવો. એકાસણાનું પચ્ચકખાણ કરવું હોય તો, એકલું “એકાસણું બોલવું અને બિયાસણાનું કરવું હોય તો ‘બિયાસણ’ એટલો પાઠ બોલવો, પણ એકાસણ’ એ પાઠ બોલવો નહીં. એકલઠાણાનું પચ્ચકખાણ કરવું હોય તો “આઉણપસારેણં પાઠ ન કહેવો અને બિયાસણ ને બદલે એકલઠાણું બોલવું, તથા “તિવિલંપિ આહાર ને બદલે “ચઉવ્વિલંપિ આહાર' બોલવું તથા “અસણં' તથા “અસણં' પછી પાણ એટલો અધિક પાઠ બોલવો. આ પચ્ચખાણમાં જમણો હાથ અને મુખ સિવાય, બધાં અંગોપાંગ સ્થિર રાખવા-અને જમતી વખતે જ ઠામચઉવિહાર કરવાનો હોય છે. જે બહારથી શૂન્ય બનતો જાય તે અંદરથી પૂર્ણ બનતો જાય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ ૧૧૧ કરશા વાકા& ૫. આયંબિલનું પચ્ચકખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પોરિસિં, સાપોરિસિં મુઠિસહિએ પચ્ચકખાઈ. ઉગ્ગએ સૂરે ચઉવિહં પિ આહાર, અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્નસંસઠેણં, ઉખિત્તવિવેગેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, એકાસણું પચ્ચખાઈ, તિવિહે પિ આહારં, અસણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણ-પસારેણં, ગુરુ-અભુઠાણેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં; પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ. ૬. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ સૂરે ઉગ્ગએ અભત્તä પચ્ચકખાઈ, તિવિહં પિ આહાર, અસણં, ખાઈમ, સાઈબં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, પાણહાર પોરિસિ, સાપોરિસિ, મુઠિસહિઅં, પચ્ચકખાઈ; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલે, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ, લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ. ( ૭. ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ - સૂરે ઉગ્ગએ અભત્ત પચ્ચકખાઈ, ચઉલ્વિયં-પિ આહાર, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ. રાજપનાવવાના મામા - મા કામસુખનો રાગી વાનર છે, આત્મ સુખનો રોગી નર છે, આત્મ સુખનો ભોક્તા નારાયણ છે Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રત્નત્રયી ઉપાસના ૮. સવારનું પાણહારનું પચ્ચખાણ પાણહાર પોરિસિં, સાઢપોરિસિં, મુદ્ધિસહિએ પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્મ, લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ. ૯. દેશાવગાસિકનું પચ્ચખાણ *દેસાવગાસિએ ઉપભોગે પરિભોગ પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ. ૧૦. અભિગ્રહનું પચ્ચખ્ખાણ અભિગ્રહં પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ. (ઉપર્યુક્ત પચ્ચખાણોમાંથી કોઈપણ એક પચ્ચકખાણ કરવું. પછી) સામાયિક, ચઉવ્હિસન્થો, વાંદન, પડિમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી. ઈચ્છામો અણુસદ્ધિ” નમો ખમાસમણાણું નમોડહસિદ્ધાચાયોંપાધ્યાયસર્વસાધુભ્ય: (પછી પુરૂષે નીચે પ્રમાણે “વિશાલ-લોચન-દલબોલવું અને સ્ત્રીઓએ “સંસાર-દાવાનલની થોય કહેવી) + આ પચ્ચખાણ પહેલે દિવસે છ8 આદિનું પચ્ચકખાણ લીધું હોય અને બીજે દિવસે પાણી વાપરવું હોય ત્યારે સવારે લેવાનું આ પચ્ચકખાણ ચૌદ નિયમ ધારનાર પણ કરી શકે છે. * જ્યાં સ્વ અને સર્વને આત્મહિત થાય ત્યાં જ ખૂબ ધન ખર્ચવું. Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ ૧ ૧ વિશાલ-લોચન-દલં સૂત્ર વિશાલ-લોચન-દલ, પ્રોદ્યદ્ન્તાંશુ-કેસરમ્; પ્રાત†રજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાતુ ૧: કર્મ કૃત્વા, યેષામભષિક મત્તા હર્ષભરાત્ સુખં તૃણમપિ ગણયન્તિ નૈવ નાર્ક, સુરેન્દ્રા; પ્રાતઃ સન્તુ શિવાય તે જિનેન્દ્રાઃ ૨ - કલંક કુતર્ક રાહુગ્રસનું નિમ્તમમુક્ત પૂર્ણત, સદોદયમ્; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, `દિનાગમે નૌમિ બુધૈર્નમસ્કૃતમ્. 1 - ૩ (સ્ત્રીઓએ ‘સંસારદાવાનલ''ની ત્રણ થોય સુધી કહેવું.) સંસાર-ઘવાનલની સ્તુતિ સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમી; માયા-રસા-દારણ-સાર-સીરું, નમામિ વીરં ગિરિ-સાર-ધીરં.૧ ભાવાવનામ-સુર-દાનવ-માનવેન ચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક –સમીહિતાનિ; કામં નમામિ જિનરાજ પદાનિ તાનિ. ૨ ૧૧૩ આ સૂત્રમાં શ્રી વીર પરમાત્માની, સર્વ તીર્થંકરોની અને શ્રી જિનવાણીની સ્તુતિ છે, આ સવારના પ્રતિક્રમણમાં બોલાય છે. નમોડસ્તુ, વિશાલલોચન આ બે સૂત્ર પૂર્વમાંથી ઉદ્ધારેલા હોવાથી સ્ત્રીઓ બોલતી નથી. 6. ઘરમાં કલેશમય વાતાવરણ નથી જોઈતું તો ક્ષુદ્રતાનો ત્યાગ કરો. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ રત્નત્રયી ઉપાસના ' બોધાગાધ સુપદ-પદવી-નર-પૂરાભિરામ, જીવાહિસાવિરલ-લહરી-સંગમાગાહદેહં; ચૂલા-વેલ, ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર, સાર વીરાગમ-જલનિધિ સાદરે સાધુ સેવે. ૩ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨. પુરિસરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણ, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપજ્જો-અગરાણ. ૪. અભય-દયાણું, ચખુદયાણ, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણ. ૫. ધમ્મ-દયાણ, ધમ્મ-દસયાણ, ધમ્મ-નાયગાણે, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉરંતચકવટ્ટીર્ણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયછઉમાણ.૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોહયાણ, મુત્તાણું મોઅગાણ. ૮. સવ્વલૂર્ણ સવદરિસીણં, સિવમલમરુઅમરંતમખયમવ્યાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણં, નમો જિણાણ જિઅ-ભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. અરિહંત-ચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વત્તિઓએ, પૂઅણ-વરિઆએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વત્તિઓએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, માણીએ હામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણ, છીએણે, જંભાઈએણે, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં પૈસો વધે તેમ પ્રેમ ઘટે, સંપત્તિ વધે તેમ શાન્તિ ઘટે. Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ દિવ્હિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી ‘નમો અરિહંતાણં' કહેવું. ‘નમોઽર્ત્યસિદ્વાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:' કહી ‘કલ્લાણકંદં'ની પહેલી થોય કહેવી.) કલ્લાણ-કંદ પઢમં જિણિ દં, સંતિ તઓ નેમિજણ મુણિ ; પાસ પયા સુગુણિકઠાણં, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણ્યું. ૧ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઈસ્યું, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભજિઅંચ વંદે, સંભવમભિણંદણં ચ સુમર્દો ચ; પઉમપહું સુપાસું, જિર્ણ ચ ચંદ૫હું વંદે. સુવિહિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જસ વાસુપુજ્યં ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંશું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિâનેમિ, પાસ તહ વજ્રમાણં ચ. ૪ એવં મએ અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જરમરણા; ચવીસંપિ જિણવરા, તિત્ફયરા મે તિત્ફયરામે પસીયંતુ. ૫ કિત્તિય-વંયિ-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ બોહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ચંદ્રેસ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ७ સવ્વલોએ અરિહંત-ચેઈયાણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ ૧૧૫ કોઈ પણ જાતની સાંસારિક લાભ લાલચથી પર રહો તો ધર્મ વધારે શોભે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ S ૦ રત્નત્રયી ઉપાસના વરિઆએ, બોરિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણ, છીએણે, જંભાઈએણ, ઉદુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સો . ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. “નમો અરિહંતાણં' કહી, પારી, બીજી થોય કહેવી.) અપાર સંસાર સમુદ્રપાર, પત્તા સિવ દિંતુ સુઈકાસાર; સવે જિનિંદા સુરવિંદ-વંદા, કલ્યાણ-વલ્લીણ વિસાલ-કંદા. ૨ (ગાહા) ફિખરવર-દીવ, ધાયઈસંડે ય જંબૂદી ય; ભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧ તમ-તિમિર-પડલ-વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદમહિસ્સ; સીમાધરસ વંદે, પમ્ફોડિય-મોહજાળમ્સ. ૨ | (વસન્તતિલકા) જાઈ- જરા-મરણ-સોગ-પણાસણસ; કલ્લાણ-પુફ ખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણશ્ચિયમ્સ; ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય ? ૩ હૃદયની ભઠ્ઠી સળગતી હોય, પછી બહારથી ઠંડક શી રીતે મળે? Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈચ-પ્રતિકમણ વિધિ ૧૧૭ કti Raaste & ક -- (શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સભૂ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે તેલુક્ક-મચ્ચાસુર; ધમ્મો વઢઉ સાસઓ વિજ્યઓ ધમ્મુત્તર વઢઉ. ૪ સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ-વરિઆએ, પૂઅણવરિઆએ, સક્કાર-વરિઆએ, સમ્માણ-વરિઆએ, બોહિલાભવરિઆએ. નિરુવસગ્ન-વત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડુંમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્ય ઊસસિએણે, નીસિસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્યો. ૩. જવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. “નમો અરિહંતાણકહી, પારી, ત્રીજી થોય કહેવી.) નિવાણ-મગે વર-જાણકપું, પણસિયાસેસ-કુવાઈદળ્યું; માં જિગાણ સરણે બુહાણ, નમામિ નિચ્ચે તિજગ-પહાણ. ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણ, પરંપર ગયાણ; લોઅગ્નમુવમયાણ, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ Eાયક જામ:' મા' ser'રા :!: બટાકા : : : : : હs ઉત્સાહ વિનાની આવડત નકામી છે અને આવડત વિનાનો ઉત્સાહ જોખમી છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ રત્નત્રયી ઉપાસના ઈકોવિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ; સંસાર સાગરા, તારેઈ ન વ નારિ વા. ૩ ઉર્જિતસેલ સિહરે, દિકખા નાણું નિશીહિ જસ્સ; તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠ-નેમિં નમંસામિ. ૪ ચારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઠ-નિષ્ઠિ-અઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫ વેયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મિિઠસમાહિગરાણ, કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસિએણ, ખાસિએણ, છીએણં, જેભાઈએણં, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી ‘નમો અરિહંતાણં' કહી, પારી, “નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય:' કહી, ચોથી થાય કહેવી.) કુંદિંદુ-ગોખીર-તુસાર-વન્ના, સરોજ-હત્થા કમલે નિસન્ના; વાએસિરી પુત્વય-વષ્ણ-હત્યા, સુહાય સા અહ સયા પસન્થા. ૪ (પછી નીચે બેસી, “નમુત્થણ' કહેવું.) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપો -અગરાણું. ૪. અભય-દયાણ, ચકખ ક્ષમામાં પ્રકાશ છે અને વેરમાં અંધકાર છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ દયાણં, મગ્ન-દયાણં, સરણ-દયાણં, બોહિ-દયાણં. ૫. ધમ્મ-યાણં, ધમ્મ-દેસયાણું, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણું, ધમ્મ-વર-ચાઉરંતચકકવટ્ટીણં. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણં, વિયટ્ટછઉમાણં.૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સભ્રૂણં સવ્વદરિસીણં, સિવમયલમરુઅમણંતમયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેય; ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅ-ભયાણં. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા. તે નીચે પ્રમાણે) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મૃત્થએણ વંદામિ. ‘‘ભગવાન્હ’’ ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મએણ વંદામિ. ‘આચાર્યહં ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘‘ઉપાધ્યાયš’ ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ‘‘સર્વસાધુહં’’ (પછી જમણો હાથ કટાસણા કે ચરવળા ઉપર સ્થાપીને અડ્ડાઈજ્જસુ કહેવું) 卐圖卐 અઠ્ઠાઈજ્જૈસુ અઠ્ઠાઈજ્જસુ દીવ-સમુદ્દેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ, જાવંતકે વિસાહુ રયહરણ-ગુચ્છ-પડિગ્ગહધારા. CONTENT INTEN C જેના જીવનમાં ક્ષમા એને બધે ખમા ખમા. ૧ ૧૧૯ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૧૨૦ રત્નત્રયી ઉપાસના પંચ મહધ્યય-ધારા, અઠારસ-સહસ્સ-સીડંગ-ધારા, અફખુયાયાર-ચરિત્તા, તે સબૈ સિરસા મણસા મએણ વંદામિ. ૨ (પછી ત્રણ ખમાસમણ દઈ શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કરવું. આ ત્રણ દુહા એકેક ખમાસમણ દઈને બોલવા.) ક . શ્રી સીમંધરસ્વામીના દુહા અનંત ચોવીશી જિનનમું, સિદ્ધ અનંતી કોડ; કેવળધર મુગતે ગયા, વંદું બે કરોડ. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ. બે કોડી કેવળધરા, વિહરમાન જિન વીશ; સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. ૨ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મQએણ વંદામિ. જે ચારિત્રે નિર્મળા, જે પંચાનન સિંહ, | વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશદિશ. ૩ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી સીમંધરસ્વામી આરાધનાર્થે ચૈત્યવંદન કરું ? “ઈચ્છે” સુવિચાર સૌરભ * સંસારના સુખની ઈચ્છા તે પાપ છે. * સંસાર સુખને મેળવવાની ઈચ્છા એ પાપનો ઉદય છે. * સંસારનું સુખ પુણ્ય વિના મળે નહિ. ઘર્મ વિના જીવનમાં કયાંય સાચો આનંદ મળશે નહિ. Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ શ્રી સીમંઘરસ્વામીનું ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. ૧ સકલ ભક્ત તુમે ધણી, જો હોવે અમ નાથ; ભવો ભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. ૨ સયલ સંગ છંડી કરી, ચારિત્ર લઈશું; પાય તુમારા સેવીને, શિવરમણી વરીશું. ૩ એ અળજો મુજને ઘણો, પૂરો સીમંધર દેવ; ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. ૪ કર જોડી ઊભો રહું, સામો રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન. ૫ જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ–બિંબાઈ, તાð સવ્વાઈ વંદામિ. ૧ ૧૨૧ નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં. ૧. આઈગરાણું, તિત્ફયરાણં, સયંસંબુદ્ધાણં. ૨. પુરિસુત્તમાણં, પુરિસ-સીહાણું પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહત્થીણું. ૩. લોગુત્તમાણં, લોગ-નાહાણું, લોગ-હિઆણં; લોગ-પઈવાણું લોગપો-અગરાણં. ૪. અભય-દયાણં, ચપ્પુદયાણં, મગ્ન-દયાણં, સરણ-દયાણં, બોહિ-દયાણં. ૫. ધમ્મ-યાણું, ધમ્મ-દેસયાણું, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણં, ધમ્મ-વર-ચાઉરંતચકકવટ્ટીણં. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણં, વિટ્ટછઉમાણં ૭. જિણાણું જાવયાણું, તિન્નારૂં તારયાણં, બુઢ્ઢાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સત્રૂણં સવ્વદરિસીણં, સિવમયલમરુઅમણંતમયમવ્યાબાહમપુર્ણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણં સંપત્તાણું, નમો જિણાણું જિઅ-ભયાણં. ૯. Dis J કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ રત્નત્રયી ઉપાસના જે અ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ સાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. જાવંતિ ચેઈઆઈ, ઉષ્ટ અ અહે આ તિરિઅલોએ એક સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. જાવંત કે વિ સાહુ ભરહેરવય-મહાવિદેહે અ; સબેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણ. ૧ નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય: શ્રી સીમંધર સ્વામીનું સ્તવન સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વિનતડી પ્રેમ ધરીને, એણી પરે તમે સંભળાવજે. જે ત્રણ ભુવનના નાયક છે, જસ ચોસઠ ઈંદ્રના પાયક છે; નાણ દરિસણ જેહને ખાયક છે. સુણો. ૧ જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પુંડરિકગિણી નગરીનો રાયા છે. સુણો. ૨ બાર પર્ષદામાંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. સુણો. ૩ , મારા ' કેક + ecકાદાર; મ કકક ક ડાહારક, રાહત , કત નારા શત્રુ દ્વારા થતી પ્રશંસા એ સર્વોત્તમ કિતિ છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ ૧૨૩ કરકર - ભવિજનને જે પડિબોલે છે, તસ અધિક શીતલ ગુણ સોહે છે; રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો. ૪ તુમ સેવા કરવા રસિઓ છું, પણ ભારતમાં દૂરે વસિયો છું; મહા મોહરાય કર ફસિયો છું. સુણો. ૫ પણ સાહિબ ચિત્તમાં ઘરિયો છે, તુમ આણા ખગ્ન કર ગ્રહિયો છે; તો કાંઈક મુજથી ડરિયો છે. સુણો. ૬ જિંન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે “પદ્રવિજય” થાઉં શૂરો; તો વાધે મુજ મન અતિ મૂરો. સુણો. છ (પછી મુક્તાશુક્તિ-મુદ્રાએ “જયવીયરાય’ કહેવા, તેમાં મસ્તકે હાથ રાખીને “આભવમખંડા’ સુધી બોલવું) જય વિયરાય ! જગગુરુ! હોઉ મમં તુહ પભાવ ભયવં! ભવનિઘેઓ સંગ્ગાણુસારિઆ ઈઠ ફલ-સિદ્ધી. ૧ લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઓ પરત્થકરણ ચ; સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા. ૨ . (પછી બે હાથ નીચા લલાટેથી) વારિજઈ જઈ વિનિયાણ-બંધણું વીયરાય ! તુમ સમયે; તહ વિ મમ હુજજ સેવા, ભવે ભવે તુહ ચલણાë. ૩ દુઃખ-ફખો કમ્મ-ફખ, સમાહિમરણં ચ બોહિલાભો અ સંપજજઉ મહ એ, તુહ નાહ ! પણામ-કરણેણં. ૪ - ક પર અહંકારના ત્યાગ વિના ક્ષમાના માર્ગે જવું પ્રાયઃ અશક્ય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ રત્નત્રયી ઉપાસના સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણું; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫ (પછી ઊભા થઈને) : અરિહંત-ચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વત્તિઓએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વત્તિઓએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ છામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિલ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણ” કહી કાઉસ્સગ્ગ પારી, “નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય” કહી શ્રી સીમંધરસ્વામીની થોય કહેવી.) શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર-ભાષિત વાણી, જયવંતી આણા, જ્ઞાનવિમલ ગુણખાણી. (પછી શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરવા આ ત્રણ દુહા પ્રથમ એકેક ખમાસમણ દઈને બોલવા.) સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ. - ક જ સુખ, શાંતિ અને સદ્ગતિ પ્રદાન કરે એનું નામ ક્ષમા. Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ એકેકું ડગલું ભરે, શેત્રુંજા સમો જેહ, રિખવ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ. ૨ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. શેત્રુંજા સમો તીરથ નહીં, રિખવ સમો નહીં દેવ; ગૌતમ સરિખા ગુરુ નહીં, વળી વળી વંદું તેહ. ૩ ઈચ્છામિ ખમાસમણો ! મંદિ મર્ત્યએણ વંદામિ. જાવણિજ્જાએ, નિસીહિઆએ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી સિદ્ધાચલજીતીર્થ આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં ? ‘ઈચ્છું.’ 事 શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધ-ક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂરવ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવીઆ પ્રભુ પાય. ૨ સૂરજ કુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડણો, જિનવર કરૂં પ્રણામ. ૩ જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ–બિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ. ૧ મોહનો દાસ મટી શકે, તે વીતરાગનો દાસ બની શકે. ૧૨૫ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ રત્નત્રયી ઉપાસના નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં. ૧. આઈગરાણું, તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં. ૨. પુરિસુત્તમાણં, પુરિસ-સીહાર્ણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહત્થીણું. ૩. લોગુત્તમાણં, લોગ-નોહાણું, લોગ-હિઆણં; લોગ-પઈવાણું લોગપજ્જો-અગરાણં. ૪. અભય-યાણું, ચક્ષુદયાણં, મગ-દયાણં, સરણ-દયાણં, બોહિ-દયાણં. ૫. ધમ્મ-દયાણું, ધમ્મ-દેસયાણું, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણું, ધમ્મ-વર-ચાઉતચકકવટ્ટીણં. ૬. અપ્પડિહયવર-નાણ-દ્વંસણધરાણં, વિટ્ટòઉમાણં.૭. જિણાણું જાવયાણું, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સવ્વસ્તૂર્ણ સવ્વદરિસીણં, સિવમયલમરુઅમણંતમખયમવ્યાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણં સંપત્તાણું, નમો જિણાણું જિઅ-ભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. જાવંતિ ચેઈઆઈ, ઉઅે અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ; સન્થેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણં. ૧ નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય: 卐圖卐 o તપ-વ્રત તો શોભે છે શિયળ અને સદાચારના અલંકારોથી. Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલાચલ નિત વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મનો, શિવતરૂ ફળ લેવા. વિ. ૧ ઉજ્જવલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તુંગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિ. ૨ કોઈ અનેરૂં જગ નહી, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર બોલે. વિ. ૩ જે સઘળાં તીરથ કહ્યાં, યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. વિ. ૪ જનમ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે; સુજશવિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિ. ૫ (પછી મુક્તાશુક્તિમુદ્રાએ ‘જયવીયરાય’ કહેવા, તેમાં મસ્તકે હાથ રાખીને ‘આભવમખંડા' સુધી બોલવું) જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં ભવનિવ્યેઓ મગાણુસારિઆ ઈઝ્ડ ફૂલ-સિદ્ધી. ૧ લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણં ચ; સુગુરુ-જોગો તવ્યયણ-સેવણા આભવમખંડા, ૧૨૭ (પછી બે હાથ નીચા લલાટેથી) વારિજ્જઈ જઈવિનિયાણ-બંધણું વીયરાય ! તુમ સમયે; તવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. ૩ દુખ઼-Ðઓ કમ્મ-ક્ષઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જ મહ એઅં, તુમ નાહ ! પણામ-કરણેણં. ૪ ખુમારી અને ખાનદાની વિનાની જીંદગીનો કોઈ અર્થ નથી. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રત્નત્રયી ઉપાસના સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫ (પછી ઊભા થઈને) ' અરિહંત-ચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વત્તિઓએ, સક્કાર-વરિઆએ, સમ્મણ-વત્તિઓએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, દિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ હામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણં, નિસસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉદુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિ, સુમેહિં દિણ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી “નમો અરિહંતાણં' કહી, પાળી નમોડહંત-સિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય કહીશ્રી સિદ્ધાચલજીની થોય કહેવી.) શ્રી સિદ્ધાચલજીની થોચ શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાંહીં નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું, પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહી જેમ રીખવનો વંશ, નાભિતણો એ અંશ; ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપ શૂરામાં મહા મુનિવંત, શત્રુંજય ગિરિ ગુણવંત. જેના જીવનમાં લજા નથી તેના જીવનમાં સાચી મજા નથી. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ Ro સામાયિક પારવાની વિધિ ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ! ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ. ૧. ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસાઉનિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમણે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એગિયા, બેઈંદિયા, તેઈંદિયા, અઉરિદિયા, પંચિક્રિયા. ૬. અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. છ. તસ્સ ઉત્તરી–કરણેણં, પાયચ્છિત્ત-કરણે, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્ચાયણઠ્ઠાએ ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫. ન (અહીં એક લોગસ્સનો ‘ચંદ્દેસુ નિમ્મલયરા’ સુધીનો કાઉસ્સગ, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિત્શયરે અરિહંતે કિત્તઈસ્યું, ચઉવીસંપિ જિણે; કેવલી. ૧ ૧૨૯ ક્ષમાપના માનવ જીવનનું અમૃત છે. દિલ રાખો સાફ, ગુના થશે માફ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રત્નત્રયી ઉપાસના ઉસબમમિં ચ વંદે, સંભવમનિણંદણં ચ સુમઈ ચ; ૫ઉપહં સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજર્જસ વાસુપુજે ચક વિમલભણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિ સુવ્યય નમિનિણં ચ વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જમરણા; ચઉવી સંપિ જિણવરા, તિર્થીયરા, મે પસીયતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતું. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજાએ, નિસાહિએ, મÖએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? “ઈચ્છે (૫૦ બોલથી) મુહપત્તિ પડિલેહથ્વી. પછી, ખમાસમણ દઈ) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું ? યથાશક્તિ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાયું. ‘તહત્તિ (પછી, જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપી નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું) સંજોગો સુધરતા નથી તેવું લાગે ત્યારે આપણે પોતે સુધરવું જોઈએ. Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. સામાયિક પારવાનું સૂત્ર સામાઈયવય-જુત્તો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઈ અહં કર્માં, સામાઈય જત્તિયા વારા. સામાઈયમ્મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા; એએણ કારણેણં, બહુસો સામાઈયં કુ જા.. ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સંવિ કરી મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. - ૧ દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંહી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ કરી મન વચન કાયાએ મિચ્છામિ દુક્કડં. સુચના-પુસ્તકાદિની સ્થાપના સ્થાપી (પ્રતિક્રમણ કર્યું) હોય તો સામાયિક પાર્યા પછી જમણો હાથ ઉત્થાપન મુદ્રાથી સ્થાપના સમો સવળો રાખીને નવકાર ગણી, પછી ઊઠી પુસ્તકાદિ યોગ્ય સ્થાને મૂકવું. મેં થ ત જેને લક્ષ્મીનો બહુ લોભ અને મોહ, તેને ભવાંતરમાં લક્ષ્મી નહિ મળે. જેને જીભનો બહુ સ્વાદ અને શોખ, તેને ભવાંતરમાં ખાવાનું નહિ મળે. જેને વિષય અને ભોગ બહુ સારા લાગે, તેને ભવાંતરમાં ભોગ નહિ મળે. Bld સંજોગોને સમજવાની કોશિશ કરશો તો ઘણા સંઘર્ષોં ટળી જશે. ૧૩૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રત્નત્રયી ઉપાસના ચેત્યવંદન - સ્તવન - સ્તુતિ વિભાગ છે - શ્રી સીમંધરસ્વામીના ચૈત્યવંદન - સીમંધર પરમાતમા, શિવસુખના દાતા; પુખલવઈ વિજયે જયો, સર્વ જીવના ત્રાતા. ૧ પૂર્વ વિદેહ પુંડરિગિણી, નયરીએ સોહે; શ્રી શ્રેયાંસરાજા તિહાં, ભવિયણના મન મોહે. ૨ ચૌદ સુપન નિર્મલ લહી, સત્યકી રાણી માત; કુંથુ અરજિન અંતરે, શ્રી સીમંધર જાત. ૩ અનુક્રમે પ્રભુ જનમીયા, ભર યૌવન પાવે; માત પિતા હરખે કરી, રુક્ષ્મણી પરણાવે. ૪. ભોગવી સુખ સંસારના, સંયમ મન લાવે; મુનિસુવ્રત નમિ અંતરે, દીક્ષા પ્રભુ પાવે. ૫ ઘાતી કર્મનો ક્ષય કરી, પામ્યા કેવલજ્ઞાન; - વૃષભ લંછને શોભતા, સર્વ ભાવના જાણ. ૬ ચૌરાશી જસ ગણધરા, મુનિવર એકસો ક્રોડ; ત્રણ ભુવનમાં જેવતા, નહીં કોઈ એહની જેડ. ૭ દશ લાખ કહ્યા કેવલી, પ્રભુજીનો પરિવાર, એક સમય ત્રણ કાલના, જાણે સર્વ વિચાર. ૮ ઉદય પેઢાલ જિન અંતરે એ, થાશે જિનવર સિદ્ધ; | ‘જશ વિજય” ગુરુ પ્રણમતાં, મન વાંછિત ફળ લીધ. ૯ જિભ અને નિંદા આ બે ઉપર વિજય મેળવો એટલે સર્વ સિદ્ધિ તમારા હાથમાં છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ ૧૩૩ (૨) શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શોભા તુમારી. ૧ ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જયો જયકારી; વૃષભ લંછને બિરાજમાન, વંદે નરનારી. ૨ ધનુષ પાંચસે દેહડીએ, સોહીએ સોવનવાન; કીર્તિવિજય' ઉવજઝાયનો, વિનય ઘરે તુમ ધ્યાન. ૩ - શ્રી સીમંધરસ્વામીના સ્તવનો - પુફખલવઈ વિજયે જયો રે, નયરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબા ! રે; રાય શ્રેયાંસકુમાર ! નિણંદરાય ! ધરજો ધર્મસનેહ ૧ મોટા નાના આંતરું રે, ગિરુઆ નવિ દાખંત; શશિદરિશણ સાયર વધે રે, કૈરવ-વન વિકસંત-નિણંદ૦ ૨ ઠામ કુઠામ નવિ લેખવે રે, જલ વરસંત જલધાર; કર દોય કુસુમે વાસિયે રે, છાયા સવિ આધાર-જિગંદo ૩ રાય ને રંક સરીખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજળ તે બિહું તણાં રે, તાપ કરે સવિ દૂર-નિણંદ૪ સરીખા સહુને તારવા રે, તિમ તુમે છો મહારાજ ! મુજશું આંતરો કિમ કરો રે ! બાંહ્ય ગ્રહ્યાની લાજ-નિણંદ૦ ૫ મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ-નિણંદo ૬ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રુકિમણી કંત; વાચયશ એમ વિનવે રે, ભયભંજન ભગવંત-નિણંદ) ૭ અનંતા ભવોના પાપ નાશ કરવાની તાકાત જૈન ધર્મમાં છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ CS, રત્નત્રયી ઉપાસના રાજા કા . - - સ્વામી સીમંધરા ! વિનતિ, સાંભળો માહરી દેવ ! રે; તાહરી આણ હું શિર ધરું, આદરૂં તાહરી સેવ રે, સ્વામી સીમંધરા ! વિનતિ- સ્વા૦ ૧ કુગુરૂની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે, તેહને શરણ તુજ વિણ નહી, ટળવળે બાપડા ફોક રે- સ્વા૦ ૨ જ્ઞાન-દર્શન-ચરણ-ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે ? સ્વા૦ ૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પર તેહ રે ? ઈમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે- સ્વાહ ૪ કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે; દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે- સ્વા. ૫ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે ? સ્વા. ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે- સ્વા. ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે- સ્વા૦ ૮ કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે- સ્વા૯ બહુ મુખે બોલ એમ સાંભળી, નવિ ઘરે લોક વિશ્વાસ રે, ઢંઢતા ધર્મને તે થયા, ભ્રમર જિમ કમલની વાસ રે- સ્વા૦ ૧૦ edecરમત ડારવામા આજનો માનવી “એકવીસમી' નહીં પણ એક “વસમી સદીમાં જીવી રહ્યો છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ ૧૩૫ (૩) સાહેબ શ્રી સીમંધર સાહિબા ! તુમ પ્રભુ દેવાધિદેવ, સાહેબ સનમુખ જુઓ ને મ્હારા સાહિબા; સાહેબ મને શુદ્ધ કરું તુમ સેવ, એક વાર મળોને માહરા સાહિબા. ૧ સાવ સુખ દુઃખ વાતો હારે અતિ ઘણી, સાવ કોણ આગળ કહું નાથ? સાવ કેવલજ્ઞાની પ્રભુ જો મળે, સાવ તો થાઉં રે સનાથ. - એકટ ૨ સાવ ભરત ક્ષેત્રમાં હું અવતર્યો, સાવ ઓછું એટલું પુન્ય; સાવ જ્ઞાની વિરહ પડ્યો આકરો, સાળ જ્ઞાન રહ્યું અતિ ન્યૂન. એક0 ૩ સાવ દશ દ્રષ્ટાંતે દોહિલો. સા. ઉત્તમ કુળ સોભાગ; સાવ પામ્યો પણ હારી ગયો, સાવ જેમ રત્ન ઉડાડયો કાગ. એક0 ૪ સાઠ ષટરસ ભોજન બહુ કર્યા, સાવ તૃપ્તિ ન પામ્યો લગાર; સાવે જે અનાદિની ભૂલમાં, સા૦ રઝળ્યો ઘણો સંસાર. એક0 ૫ સાવ સ્વજન કુટુંબ મળ્યા ઘણાં, સાવ તેહને દુઃખે દુઃખી થાય સારુ જીવ એક ને કર્મ જૂજુઆ, સાવ તેહથી દુર્ગતિ જાય. એક૭ ૬ સાવ ધન મેળવવા હું ઘસમસ્યો, સાવ તૃષ્ણાનો નાવ્યો પાર; સાવ લોભે લટપટ બહુ કરી, સારુ ન જોયો પાપ વ્યાપાર. એક0 9 સાવ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સા. રવિ કરે તે પ્રકાશ; સાવ તિમહી જ જ્ઞાની મત્યે થક, સાવ તે તો આપે રે સમકિત વાસ. એક૦ ૮ જન્મજ - સુખની યાદ અને દુઃખની ફરિયાદ આ બે જ તત્ત્વ આપણને દીન બનાવે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ રત્નત્રયી ઉપાસના = સાઇ મેઘ વરસે છે વાડમાં, સા૦ વરસે છે ગામો, ગામ; સાવ ઠામકુઠામ જુએ નહિ, સાવ એહવાં હોટાના કામ • એક0 ૯ સાવે વસ્યો ભરતને છેડલે, સાવ તુમે વસ્યા મહાવિદેહ મોઝાર; સાવ દૂર રહી કરૂં વંદના, સાવ ભવ સમુદ્ર ઉતારો પાર. એક0 ૧૦ સાવ તુમ પાસે દેવ ઘણા વસે, સાવ એક મોકલો મહારાજ, સા મુખનો સંદેશો સાંભળો, સાવ તો સહેજે સરે મુજ કાઝ. - એક0 ૧૧ સાવ તુમ પગની મોજડી, સા. તુમ દાસનો દાસ; સારુ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સાવ મને રાખો તમારી પાસ. એક0 ૧ર (૪) મનડું તે મારું મોકલે, મારા વાલાજી રે; સસહર સાથે સંદેશ, જઈને કહેજો મારા વાલાજી રે. આંકણી ભરતના ભક્ત ને તારવા માળા. - એક વાર આવોને આદેશ | જઈ I/૧ પ્રભુજી વસો પુષ્કલાવતી માતા | મહાવિદેહ ક્ષેત્ર મોઝાર જઈગા પુરી રાજે પુંડરિગિણી માળા જિહાં પ્રભુજીનો અવતાર જઈ.. શ્રી સીમંધર સાહિબા માતા તેમની પાસે કુણ તાગ જઈ IIII IIII સજજન પુરૂષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ ૧૩૭ II૪ I/પા મન જાણે ઉડી મળુ માળા પણ પોતાને નહિ પાંખ જઈના ભગવંત તુમ જેવા ભણી માળા અલજે ઘરે છે બેહુ આંખ જઈ દુર્ગમ મોટા ડુંગરા માથા નદી નાળાંનો નહી પાર જઈવવા ઘાંટીની આંટી ઘણી માના અટવી પંથ અપાર | જઈ0. કોડી સોનૈયે કાસીદું મારા , કરનારો નહિ કોય જઈના કાગળીયો કેમ મોકલું માના હોશ તે નિત્ય નવલી હોય | જઈo iદા લખું જે જે લેખમાં માળા લાખો ગમે અભિલાષ જઈના * તમે લેજમાં તે લહો માળા મુજ મન પુરે છે સાખ / જઈ TIOા લોકાલોક સ્વરૂપના માળા જગતમાં તુમે જાણ જઈના જાણ આગે શું જણાવીએ માળા આખર અમે અજાણ / જઈ વાચકઉદયની વિનતી માળા સસહર કહ્યો સંદેશ જઈવા માની લેજો માહરી મારા વસતાં દૂર વિદેશ / જઈ IIII IIII વગર ભણેલા લાયકમાં જ્ઞાન આવે તે જ્ઞાન ભણેલોનાલાયક હોય તો તેનામાં ન આવે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ રત્નત્રયી ઉપાસના વીશ વિહરમાન તીર્થકરોનું સ્તવન સીમંધર, યુગમંધર, બાહુ, ચોથા સ્વામિ સુબાહુ, જંબુદ્વીપ વિદેહે વિચરે, કેવળ કમળા નાહો; રે ભવિકા ! વિહરમાનજિન વંદો, આતમ પાપ નિકંદો; રે ભવિકાઠ... (૧) સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીરય ચિત્ત ધરિયે; સુરપ્રભ, શ્રીવિશાળ, વજધર, ચંદ્રાનન ઘાતકી યે; રે ભવિકા .... (૨) ચંદ્રબાહુ, ભુજંગ ને ઈશ્વર, નેમિનાથ, વીરસેન, દેવજશા, ચંદ્રજશા, અજિતવીર્ય, પુખરદ્વીપ પ્રસન્ન રે ભવિકા ... (૩) આઠમી, નવમી, ચોવીશ, પચવીશમી વિદેહ વિજય જયવંતા; દશલાખ કેવળી, સો ક્રોડ સાધુ-પરિવારે ગહગહેતા રે ભવિકા... (૪) ધનુષ પાંચસે ઉચી સોહે, સોવન વરણી કાયા; દોષ રહિત સુર મહિત મહીતળ, વિચરે પાવન પાયા; રે ભવિકા......() ચોરાશી લાખ પૂરવ જિન જીવિત, ચોત્રીશ અતિશયધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબોહે નરનારી; રે ભવિકાઠ... (૬) ખિમાવિજય જિન કરૂણાસાગર, આપ તર્યા પર તારે; ધર્મનાયક શિવમારગ દાયક, જન્મ જરા દુઃખ વારે; રે ભવિકા ... (૭) તમે મહાવિદેહક્ષેત્રમાં જઈને કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે; તુમે ભરતક્ષેત્રના દુઃખ કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે. ૧ અજ્ઞાનતા અહીં છાઈ રહી છે, તત્ત્વની વાતો ભૂલાઈ ગઈ છે; એવા આત્મિક દુઃખ મારાં કહેજે ચાંદલીયા શ્રી સીમંધર તેડા મોકલે.ર પુલના મોહમાં ફસાઈ ગયો છું, કમની જાળમાં પટકાઈ રહ્યો છું; એવા કમોંના દુઃખ મારાં કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે. ૩ ગાઠ મિથ્યાદ્રષ્ટિ ગમે તેટલો ધર્મ કરે તો ય સારો ભાવ તેને ન આવે. Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ. ૧૩૯ 22 - મારું નહોતું તેને મારું કરી નાખ્યું, મારું હતું તેને નારે પીછાણું, એવા મૂર્ખતાનાં દુઃખ મારાં કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે.૪ શ્રી સીમંધરદેવ હૃદયે હું ધરતો, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતો એવા વિયોગનાં દુઃખ મારાં કહેજ ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે.૫ સંસારનું સુખ અને કારમુ રે લાગે, પ્રભુ! તુમ વિણ વાત કહુ કોની આગે; એવા અમૃતનાં દુઃખ મારા કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે. (૭) સી. ૧ સી. ર ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરિગિણી ગામ; ધન્ય તિહાંના માનવી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ, ક . સીમંધર સ્વામી કહીએ રે, હું મહાવિદેહ આવીશ, જયવંતા જિનવર કહીએ રે, હું તમને વાંદીશ. ચાંદલીયા સંદેશડોઇ, કહેજે સીમંધર સ્વામ; ભરતક્ષેત્રના માનવીજી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ. સમવસરણ દેવે રચ્યું તિહાંચોસઠ ઈંદ્ર નરેશ; સોના તણે સિહાસન બેઠા, ચામર છત્ર ધરેશ. ઈંદ્રાણી કાઢે ગહુંલી, મોતીના ચોક પુરેશ; લળી લળી લીયે લૂંછણાજી, જિનવર દીયે ઉપદેશ. એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવા પચ્ચકખાણ; *પોથી ઠવણી તિહાં કણેજ, અમૃત વાણી વખાણ. રાયને વ્હાલા ઘોડલાંજી, વેપારીને વહાલાં છે દામ; અમને વ્હાલા સીમંધર સ્વામી, જેમ સીતાને શ્રીરામ સી. ૩ સી. ૪ સી. ૫ સી, ૬ S ecરરકાર આ ભવમાં શુદ્ધ આશયથી જેટલો ઘર્મ કરશો તેટલો આવતો ભવ સુધરશે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સી. ૭ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના નહીં માગું પ્રભુ રાજ્ય ઋદ્ધિજી, નહીં માગું ગરથ ભંડાર; હું માગું પ્રભુ એટલુંજી, તુમ પાસે અવતાર. . દેવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજુર મુજરો મ્હારો માનજો), પ્રહ ઉગમતે સૂર. સી. ૮ સમયસુંદરની વિનતિજી, માનજો વારંવાર બે કરજોડી વિનવુંછ, વિનતડી અવધાર. સી. ૯ + પોથી ઠવણી તિહા નહિ. (૮) કાયા પામી અતિ ક્રૂડી, પાંખ નહીં આવું ઉડી; લબ્ધિ નહીં કોયે રૂડીરે, શ્રીયુગમંધરને કેજો, કે દધિસુત વિનતડી સુણજોરે ૧. તુમ સેવામાં હે સુર કોડી, તે ઈહાં આયે એક દોડી આશ ફલે પાતક મોડી રે. શ્રીયુગઃ ૨. દુઃષમ સમયમાં ઈણે ભાવે, અતિશય નાણી નવિ વરતે; કહીયે કહો કોણ સાંભલતે રે. શ્રીયુગ. ૩. શ્રવણે સુખીયા તુમનામે, નયા દરિસણ નવિ પામે એ તો ઝગડાને ઠામે રે. શ્રીયુગ. ૪. ચાર આંગળ અંતર રહેવું, શોકલડીની પરે દુઃખ સહેવું, પ્રભુ વિના કોણ આગળ કહેવું રે. શ્રીયુગ. ૫. મેળ કરી આપે, બેહનો તોલ કરી થાપે; સજ્જન જસ જગમાં વ્યાપે રે. શ્રીયુગ ૬. બેહનો એક મતો થાવે, કેવલનાણ જુગલ પાવે; તો સઘળી વાત બની આવે રે. શ્રીયુગ. ૭. ગજલંછન ગજગતિગામી, વિચરે વિપ્રવિજય સ્વામી; નયરી વિજ્યા ગુણધામી. શ્રીયુગ. ૮. માતા સુતારાએ, સુદઢ નરપતિ કુલ આયો; પંડિત દિન વિયે ગાયો રે. શ્રીયુગ. ૯. 圖 રાખવા કયા રાસ જેન હોય અને તેને મોક્ષની અને પરલોકની ચિંતા ન હોય તે બને કેમ ? Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ OCTS - શ્રી સીમંધરસ્વામીની સ્તુતિઓ - મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી, સોનાનું સિંહાસનજી; રૂપાનું ત્યાં છત્ર બિરાજે, રત્નમણીના દીવા દીપેજી, કુમકુમ વરણી ત્યાં ગહુંલી બિરાજે, મોતીના અક્ષતઃ સાર; ત્યાં બેઠા સીમંધરસ્વામી, બોલે મધુરી વાણીજી, કે સર ચંદન ભર્યા કચોળા, કસ્તુરી બરાસે છે; પહેલી રે પૂજા અમારી હોજો, ઉગમતે પ્રભાતે જી. (૨). સો ક્રોડ સાધુ, સો ક્રોડ સાધ્વી જાણ, ઐસે પરિવાર, શ્રી સીમંધર ભગવાન; દશ લાખ કહ્યા કેવળી, પ્રભુજીનો પરિવાર, વાચક યશ વંદે, નિત વંદુ વારે વાર. (૩) અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વદંન કહેજો રે. - શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિઓ : શત્રુંજયમંડન : (રાગ – જય જય ભવિ હિતકર) શત્રુંજયમંડન ઋષભ, નિણંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧. પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ, પંચમી ગતિ પહોતા, મુનિવર કોડાકોડ, ઈણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ.૨. કોઈ પણ સારી ચીજના ઉપયોગ વિધિપૂર્વક કરાય તો જ તે તારે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રત્નત્રયી ઉપાસના -: શ્રી શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો :(૧) વિમલ કેવલજ્ઞાનકમલા, કલિત ત્રિભુવન હિતકરું; સુરરાજસંસ્તુતચરણપંકજ, નમો આદિ જિનેશ્વરં ।।૧।। વિમલ-ગિરિવર-શૃંગમંડન, પ્રવર ગુણગણ ભૂધરું; . સુર અસુર કિન્નર કોડિ સેવિત, નમો આદિ જિનેશ્વર. ર કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગુણ મનહરં; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર. ॥૩॥ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિમનહરં; શ્રીવિમલગિરિવરįગ સિધ્યા, નમો આદિ જિનેશ્વરં ।।૪।। નિજ સાધ્ય સાધક શૂર મુનિવર, કોડિનંત એ ગિરિવરં; મુક્તિરમણી વર્યાં રંગે, નમો આદિ જિનેશ્વર, ।।૫।। પાતાલ નર સુર લોકમાંહિ, વિમલ ગિરિવર તો પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિ જિનેશ્વર. ॥૬॥ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુ:ખવિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધસત્તાસાધનાર્થ, પરમ જ્યોતિ નિપાઈએ. ।।।। જિત મોહ કોહ વિછોહ નિદ્રા, પરમ પદસ્થિતિ જયકરું; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરું. IIII (૨) ઋષભની પ્રતિમા મણીમયી, ભરતેશ્વરે કીઘી તે પ્રતિમા છે ઈણગિરિ, એહ વાત પ્રસિદ્ધિ. ૧ દેખે દરિસણ કોઈ જાસ, માનવ ઈહ લોકે ત્રીજે ભવ જે મુક્તિ યોગ્ય, નર તેહ વિલોકે. સ્વર્ણ ગુફા પશ્ચિમ દિશેએ, એ છે જાસ અહિઠાણ દાન સુહંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ. ૨ ૩ સારી ધર્મપ્રવૃત્તિ પણ આશય સારો હોય તો સાચો લાભ આપે. Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ (૩) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ સાચો; વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જાચો. ।।૧।। મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપદ્મને સહસ્રપત્ર ગિરિરાજ કહીજે. ર ઈત્યાદિક બહુ ભાતિશું એ, નામ જપો નિરધાર; ધીરવિમલ કવિરાજનો, શિષ્ય કહે સુખકાર. ॥૩॥ (૪) શ્રી શત્રુંજય મહાત્મ્યની રચના કીધી સાર; પુંડરિકગિરિના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર. ॥૧॥ એક દિન વાણી જિનની, સુણી થયો આનંદ; આવ્યા શત્રુંજય ગિરિ, પંચ ક્રોડ સહ રંગ. ॥૨॥ ચૈત્રી પૂનમને દિન એ, શિવ શું કીધો યોગ; નમિએ ગિરિને ગણધરૂં, અધિક નહીં ત્રિલોક. ॥૩॥ (૫) આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરિક જાસ, મહિમાએ મહંત. ॥૧॥ પંચ ક્રોડ મુણિંદ સાથ, અણસણ જીહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ ત્યાં લીધ. ॥૨॥ ચૈત્રી પૂનમ ને દિને એ, પામ્યા પદ મહાનંદ તે દિનથી પુંડરિકગિરિ નામ દાન સુખકંદ ॥૩॥ 卐圖卐 શ્રી વીતરાગને હૈયામાં સ્થાપવા માટે તીર્થ વારંવાર જવાનું. ૧૪૩ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ રત્નત્રયી ઉપાસના -: શ્રી શત્રુંજય તીર્થના સ્તવનો :(૧) (રાગ – મન ડોલે તન ડોલે) આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નિરખી; ગિરિને વધાવું મોતીડે, મારા હૈડામાં હરખી. આજ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાંએ તીરથ જોડી; વિમલાચલ ગિરનારને, વંદુ બે કરોડી. આજ૦ સાધુ અનંતા ઈણેગિરિ, સિદ્ધાં અણસણ લેઈ; રામ પાંડવ નારદઋષિ, બીજા મુનિવર કેઈ. આજ૦ ૩ માનવ ભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે; પાપ કરમ જે આકરાં, કહો કેણી પેરે . મીઢે. આજ૦ ૪ તીર્થરાજ સમરૂં સદા, સારે વંછિત કાજ; ' ૨ દુઃખ દોહગ દૂરે કરી, આપે અવિચલરાજ. આજ૦ ૫ સુખના અભિલાષી પ્રાણીયા, વંછે અવિચલ સુખડાં; માણેક મુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડાં. આજ (૨) શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાયો; ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો, શ્રી રે ।।૧।। મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ; ભવન કરાવ્યા કનકનાં, રાખ્યાં ભરતે નામ, શ્રી રે ।।રા નેમિ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમુ તીરથ નહીં, બોલ્યા સીમંધર વાણી, શ્રી રે ।।૩।। જેટલા પુસ્તક ભણે તેટલાને તત્ત્વજ્ઞાન ન થાય હૈયામાં ઉતારે તેને તત્ત્વજ્ઞાન થાય. Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાઈવ-પ્રતિક્રમણ વિધિ ૧૪૫ પૂરવ નવાણું સમોસર્યા, સ્વામી શ્રી ઋષભ નિણંદ, રામ પાંડવ મુક્ત ગયા, પામ્યા પરમાનંદ, શ્રી રે૪ પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીગિરીમાં પાયો; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો, શ્રી ર૦ /પા. (૩). તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશે; ઋષભ નિણંદને પૂજવા સુરજકુંડમાં ન્હાશું ....તે દિન. ૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણી, સાંભળશું સાચે મને, પરમારથ જાણી ...તે દિન- ર સમક્તિ વ્રત સૂઘાં ઘરી, સદ્દગુરુને વંદી, પાપ સર્વ આલોઈને, નિજ આતમ નિંદી ...તે દિન- ૩ પડિકકમણાં દોય ટંકના, કરશું મન કોડે, વિષય કષાય વિસારીને; તપ કરશું હોડે ....તે દિન- ૪ વહાલાને વૈરી વિચે, નવિ કરશું વહેરો, પરના અવગુણ દેખીને, નવિ કરશું ચહેરો તે દિન- ૫ ધર્મસ્થાનક ધન વાપરી, કાયને હેતે, પંચમહાવ્રત લઈને, પાળશું મન પ્રીતે તે દિન૦ ૬ કાયાની માયા મેલીને, પરિષહને સહેશું, સુખ દુઃખ સર્વે વિસારીને, સમભાવે રહીશું ...તે દિન- ૭ અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું, ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું તે દિન૮ મારગ પૈસાવાળા કહેવડાવવા કરતા નીતિમાન કહેવડાવવું વધારે સારું. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ રત્નત્રયી ઉપાસના ર સમાજ ના કાકા રાજયના જાની એ ૧ એક દિન પુંડરીક ગણધરું રે લાલ ! પૂછે શ્રી આદિ નિણંદ સુખકારી રે; કહીયે તે ભવજલ ઉતરી રે લાલ ! પામીશ પરમાનંદ ભવવારી રે ?” કહે જિન “ઈણગિરિ પામશો રે લાલ ! જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધો રે લાલ ! ' અધિક અધિક મંડાણ નિરધારી રે.” એમ નિસુણીને ઈહાં આવીઆ રે લાલ ! ઘાતી કરમ ક્યાં દૂર તમ વારી રે; પંચ કોડી મુનિ પરિવર્યા રે લાલ ! હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે. ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લાલ ! - પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લાલ ! લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. દશ વીસ ત્રીસ ચાલીશ ભલા રે લાલ ! પચ્ચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ ! જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે. એ૦ ૩ એ૦ ૪ એક ૫ બનવાનવા તારા હેવાનો અને વાણીનો મેળ તો કોઈક જીવનો જ હોય. Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ ૧૪૭ સિદ્ધાચલનો વાસી પ્યારો લાગે, મોરા રાજંદા, ઈણ રે ડુંગરીઆમાં ઝીણી ઝીણી કોરણી, ઉપર શિખર બિરાજે -મો. સી. ૧ કાને કુંડળ માથે મુગટ બિરાજે, બાંહે બાજુબંધ છાજે –મો. ચઉમુખ બિંબ અનોપમ છાજે, અદ્ભુત દીઠ દુઃખ ભાંજે –મો સિવ ૩ ચુવા યુવા ચંદન ઓર અરગજા, . કેસર તિલક વિરાજે –મો. સિ. ૪ ઈણ ગિરિ સાધુ અનંતા સિધ્યા, કહેતાં પાર ન આવે –મો સિવ ૫. જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો -મો. સિ. ૬ યાત્રા નવાણું કરીએ વિમલગિરિ, યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુજાગિરિ, ઋષભજિણંદ સમોસરીએ. વિમલગિરિ૦૧ કોડી સહસ ભવ પાતક ત્રુટ, શેત્રુજા સામાં ડગ ભરીએ. વિમલગિરિ૦૨ સાત છ દોય અઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરિએ. વિમલગિરિક પુંડરીક પદ જપીએ મનહરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમલગિરિ૦૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ, વિમલગિરિ૦૫ ભૂમિસંથારો ને નારીતણો સંગ, દૂર થકી પરિહરીએ. વિમલગિરિ૦૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદ ચરીએ. વિમલગિરિ૦૭ પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ. વિમલગિરિ૮ તરવાના આશય વિના તીર્થે જાય તેને તીર્થ શું કરે ? Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રત્નત્રયી ઉપાસના કલિકાલે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભાદરીએ. વિમલગિરિ૦૯ ઉત્તમ એ ગિરિવર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ. વિમલગિરિ૦૧૦ આંખડીએ રે મેં આજ, શત્રુંજય દીઠો રે; સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે. સફળ થયો મારા મનનો ઉમાહો, વાલા મારા, ભવનો સંશય ભાંગ્યો રે, નરક તિર્યંચગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુંજય૦ ૧ માનવભવનો લાહો લીજે, વાલા દેહડી પાવન કીજે રે, સોના-રૂપાને ફુલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. શત્રુંજય૦ ૨ દુધડે પખાડી ને કેસર ઘોળી, વાલા) શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી ધ્રુજ્યા રે. શત્રુંજય૦ ૩ શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે, વાલાવીરજિણંદ એમ બોલે રે, ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહિ કોઈ શત્રુ તોલે રે. શત્રુંજય૦ ૪ ઈન્દ્ર સરિખા એ તીરથની, વાલા ચાકરી ચિત્તમાં ચાહે રે; કાયાની તો કાગળ કાઢી, સુરજકુંડમાં નાહે રે. શત્રુંજય૦ ૫ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, વાલા સાધુ અનંતા સિધ્યા રે; તે માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધા રે. શત્રુંજય૦ ૬ નાભિરાયા સુત નયણે જોતાં, વાલામેહ અમીરસ વૂક્યા રે; ઉદયરત્ન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર ચુક્યા રે. શત્રુંજય૦ ૭ ધર્મી મોક્ષનો અર્થી જે કાંઈ માંગે તે મોક્ષની સાધનામાં અનુકૂલ હોય તે જ માગે. Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ QQCT ૧૪૯ સિદ્ધાચલગિરિ ભેટ્યા રે ધન્ય ભાગ્ય હમારા, એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પારા, રાયણ રૂખ સમોસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધ૦ ૧ મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચઉમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધારા રે. ધ૦ ૨ ભાવ ભક્તિ શું પ્રભુગુણ ગાતાં, અપના જન્મ સુધારા; યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક-તિર્યંચ ગતિ વારા રે ધ૦ ૩ દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણી ગુણ તોરા; પતિત ઉદ્ધારણ બિરૂદ તુમારૂં, એ તીરથ જગ સારા રે. ધ૦ ૪ સંવત અઢારસે ત્યાશી માસ આષાઢા, વદી આઠમ ભોમવારા; - પ્રભુજી કે ચરણ પ્રતાપકે સંઘમેં, ખિમારતના પ્રભુ પ્યારા રે. ધન્ય૦૫ (૯) ચાલો ચાલો વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને; તુમે જણાએ ધરજે પાયરે, પાર ઉતરવાને. એ આંકણી, બાલ કાલની ચેષ્ટા ટાળી, હારે હું તો ધર્મ યૌવન હવે પાયો રે; ભવ૦ ભૂલ અનાદિની દૂર નિવારી, હરે તો અનુભવમાં લય લાયો રે; પાર૦ ચાલો૦ ૧ ભવ તૃષ્ણા સવિ દૂર નિવારી, હિરે મારી જિન ચરણે લય લાગી રે; ભવ૦ સંવર ભાવમાં દિલ હવે ઠરીયું, હીરે મારી ભવની ભાવઠ ભાંગી રે. પાર૦ ચાલો૦ ૨ ઘર્મના બહાને ઠગવામાં બુદ્ધિની ઝાંખપ નથી પણ ગુણ છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ રત્નત્રયી ઉપાસના સચિત્ત સર્વનો ત્યાગ કરીને, હર નિતય એકાસણ તપ કારી રે; ભવ૦ પડિક્કમણાં દોય ટંકનાં કરશું, હરિ ભલી અમૃતક્રિયા દિલ ધારી રે. પાર૦ ચાલો૦ ૩ વ્રત ઉચ્ચર ગુરુની સાખેં હરે તો યથાશક્તિ અનુસાર રે; ભવ૦ પડિક્કમણાં દોય ટંકનાં કરશું, હરે ભલી અમૃતક્રિયા દિલ ધારી રે. પાર૦ ચાલો૦ ૩ વ્રત ઉચ્ચરશું ગુરુની સાખે - હરે તો યથાશક્તિ અનુસાર રે; ભવ૦ ગુરુ સાથે ચડશું ગિરિ પાજે, હાંરે એ તો ભવોદધિ બૂડતાં તારે રે. પાર) ચાલો૦ ૪, ભવતારક એ તીરથ ફરસી, હારે તો સુરજ કુંડમાં નાહી રે, ભવ: અષ્ટપ્રકારી ઋષભ નિણંદની, હિરે હું તો પૂજા કરીશ લય લાહી રે. પાર૦ ચાલો૦ ૫ તીરથ પતિ ને તીરથ સેવા, હરે એ તો સાચા મોક્ષના મેવા રે; ભવ૦ સાત છઠ્ઠ દોય અઠ્ઠમ કરીને, હાંરે મને સ્વામીવચ્છલની હવા રે. પાર૦ ચાલો૦ ૬ પ્રભુપદપદ્મ રાયણ તલે પૂજી, હાં રે હું તો પામીશ હરખ અપાર રે; ભવ૦ રૂપવિજય પ્રભુ ધ્યાન પસાયે, હરે હું તો પામીશ સુખ શ્રીકાર રે. પાર૦ ચાલો૦ ૭ તમે કોઈને દુખી કરો અને તમે સુખી થાઓ, એ કદી જ નહિ બને. Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ (૧૦) તુમે તો ભલે બિરાજે જી, તમે તો૦ ૧ સિદ્ધાચલકે સાહિબ ! તુમે તો ભલે બિરાજોજી ॥ મરૂદેવીનો નંદન રૂડો, નાભિ નરિંદ મલ્હાર; જુગલા ધર્મ નિવારણ આવ્યા, પૂરવ નવાણું વાર. મૂળ નાયકની સનમુખ રાજે, પુંડરીક ગણધાર; પંચક્રોડસ્યું ચૈત્રી પુનમે, વરીઆ શીવવધૂ સાર. સહસકોટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ, ચઉદશે બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ. પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂજી પરમાનંદ; અષ્ટાપદ ચવીશ જિનેશ્વર, સમ્મેત વીશ જિણંદ. મેરૂ પર્વત ચૈત્ય ઘણેરાં, ચમુખ બિંબ અનેક; બાવન જિનાલય દેવળ નીરખી, હરખ બહુ અતિરેક. તમે તો૦ ૫ સહસ્રફણાને શામળા પાસજી, સમોવસરણ મંડાણ; છીપાવશીને ખરતરવશી, કંઈ પ્રેમાવશી પરમાણ. તમે તો૦ ૬ સંવત અઢાર ઓગણ પચાશે, ફાગણ અષ્ટમી દિન; ઉજ્વળ પક્ષે ઉજ્વળ હુઓ, ગિરિ ફરસ્યા મુજ મન. તમે તો૦ ૭ ઈત્યાદિક જિનબિંબ નીહાળી, સાંભરી સિદ્ધની શ્રેણ; તમે તો૦ ૪ ઉત્તમ ગિરિવર કેણિપરે વીસરે, પદ્મવિજય કહે જેણ. તમે તો૦ ૮ (૧૧) વિમલાચલ વિમલાપાણી શીતલતફ઼ે છાયા ઠરાણી, રસવેધક કંચન ખ઼ાણી, કહે ઈન્દ્ર સુણો ઈન્દ્રાણી સનેહી સંત એ ગિરિ સેવો તમે તો૦ ૨ તમે તો૦ ૩ ચદ ક્ષેત્રમાં તીરથ નહિ એવો સનેહી.... ૧ B અપયશોથી નહિ પણ અસત્યોથી ડરે તે ધર્મી ! ૧૫૧ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ OCT રત્નત્રયી ઉપાસના . છ'રી પાલી ઉલ્લસીએ, છઠ્ઠ અઠમ કાયા કસીએ, મોહ મલ્લની સામા ઘસીએ, વિમલાચલ વેગે વસીએ.... ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે ઈશગિરિ હેઠે કરીએ, પાછળ પ્રદક્ષિણા ફરીએ, ભવજલધિ હેલા તરીએ.... શિવમંદિર ચડવા કાજે, સોપાનની પંક્તિ બિરાજે, ચઢતાં સમક્તિી છાજે, ભવ્ય અભવ્ય તે લાજે.... ૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદિશ્વર ધ્યાન ધરતાં, પરમાતમ ભાવ ભજંતા, સિદ્ધાચલ સિદ્ધા અનંતા... ૫ પાસી ધ્યાન ધરાવે, શુકરાજા તે રાજ્યને પાવે, બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે... પ્રણિધાને ભજો ગિરિ જાયો, તીર્થંકર નામ નિકાચો, મોહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો..... (૧૨) પ્રભુજી જવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણું રે લોલ, પ્રભુજી સંઘ ઘણેરા આવે કે, એ ગિરિ ભેટવા રે લોલ. પ્રભુ (૧) પ્રભુજી આવ્યું પાલીતાણા શહેર કે, તલાટી શોભતી રે લોલ, પ્રભુજી ગિરિવર ચઢતાં કે, | મન હરખે ઘણું રે લોલ. પ્રભુ (૨) પ્રભુજી આવ્યો હિંગળાજ-નોહડો કે, કેડે હાથ દઈ ચડો રે લોલ; તલાટી છે. એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે. Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ : ૧પ૩ પ્રભુજી આવ્યો છાલાકુંડ કે, શિતળ છાંયડી રે લોલ પ્રભુ (૩) પ્રભુજી આવી રામજપોળ કે, સામી મોતી વસહી રે લોલ, પ્રભુજી મોતી વસહી દીસે ઝાકઝમાલ કે, જોયાની મુક્તિ ભલી રે લોલ; પ્રભુ.(૪) પ્રભુજી આવી વાઘણ પોળ કે, ' ડાબા ચક્કસરી રે લોલ, પ્રભુજી ચકેસરી જિનશાસન રખેવાળ કે, સંઘની સહાય કરે રે લોલ. પ્રભુ. (૫) પ્રભુજી આવી હાથણ પોળ કે, સામા જગધણી રે લોલ, પ્રભુજી આવ્યા મૂળ ગભારે કે, આદિશ્વર ભેટીયા રે લોલ. પ્રભુ (૬) પ્રભુજી આદિશ્વર ભેટે ભવ દુઃખ જાય છે, - શિવ સુખ પામીયે રે લોલ; પ્રભુજીનું મુખડું પુનમ કેરો ચંદ કે, મોહ્યા સુરપતિ રે લોલ. પ્રભુ (૭) પ્રભુજી તુમ થકી નહિ રહું દૂર છે, ગિરિપંથે વસ્યા રે લોલ; પ્રભુજી એવી વીર વિજયની વાણી કે, શિવસુખ આપજો રે લોલ. પ્રભુ (૮) ગુરૂ-સાંનિધ્ય આરાધક આત્માઓ માટે સંજીવની છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ રત્નત્રયી ઉપાસના 8 શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ સહિતની પ્રતિક્રમણની શરૂઆતમાં સામાયિક લેવું. આ પ્રતિક્રમણ સાંજે કરવામાં આવે છે. સામાયિક લેવાની વિધિ , (શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખ્ખી જગ્યાએ ભૂમિને પૂંછને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનુંજેમાં નવકાર તથા પંચિદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવાનો છે. નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવા. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકાર તથા પંચિંદિય બોલવાં.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, | મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુતિધરો; ચઉવિહ-કસાય-મુક્કો, ઈસ અઠારસ ગુણહિં સંજુરો. ૧ સ્થાપના સ્થાપતાં હાથ ઊંધો રાખવાનું કારણ કોઈ વસ્તુ મૂકતાં તેવો હાથ રખાય છે. અહીં સ્થાપના સ્થાપતાં આચાર્યના છત્રીસ ગુણ મૂકવાના છે. ૨. આ મહામંત્ર છે, તેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેથી તેનું બીજું નામ “પંચમંગલ' સૂત્ર છે, તેમજ નવ પદ હોવાથી નવકાર પણ કહેવાય છે. ૩. આ સૂત્રમાં આચાર્યના છત્રીસ ગુણોનું વર્ણન કર્યું છે, અને ગુરુની સ્થાપના કરતાં બોલાય છે. 1. આપણાં શાસનમાં તો આજ્ઞા એ જ ધર્મ ! Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧પપ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ પંચ મહલ્વય જતો, પંચવિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મઝ. ૨ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ! ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉ. ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમટે, બીયક્કમe, હરિયષ્ઠમણે, ઓસાઉસિંગ-૫ણગ-દગ-મટ્ટી મકડા-સંતાણા-સંકમસે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એગિંદયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ૬. અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, 1 કિલામિયા, ઊવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭. તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉદુર્ણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. જીવન શુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવું આવશ્યક હોઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે. તેમજ ક્યા ક્યા જીવોની વિરાધના થઈ છે તેનું વર્ણન છે. ૨. ઈરિયાવહિયં કર્યા છતાં જે પાપ બાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે તથા ત્રણ શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર બોલાય છે. ૩ આ સૂત્રમાં કાઉસ્સગ્નના બાર અને બીજા ચાર આગારો મળી કુલ સોળ આગારોનું વર્ણન છે. તેમજ કાયોત્સર્ગ કરતાં શારીરિક અનિવાર્ય છૂટો રાખવામાં આવી છે. આ સિવાય વધુ છૂટ લેવામાં આવે તો કાઉસ્સગ્નનો ભંગ થાય તે જણાવ્યું છે. રાજા ના કાકા -કાકા-કાક" , માગીને મેળવેલા ભોગ તો પોતાને નષ્ટ કરે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ - - OCTS રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુહુમેહિં ખેલ-સંચાલેહિ, સુમેહિ દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. (અહીં એક લોગસ્સની “ચંદસુ નિમ્મલયરા' સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિસં ચ વદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉપ સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુર્જ ચ; વિમલભણતં ચ જિર્ણ, ધમૅ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અર ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; . વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-યમલા પહાણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોહિલાભ, સમાવિવરમુત્તમ જિંતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈએસ અહિય પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ ૧. આ સૂત્રમાં ચોવીશ તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરેલી છે તેથી તેનું બીજું નામ નાસ્તવ છે અને પંચપરમેષ્ઠી કે ૨૪ તીર્થકરોનું સ્મરણ કરવાનું હોવાથી કાઉસ્સગ્નમાં લોગસ્સ કે નવકાર ગણવામાં આવે છે. જરૂર પડ્યે શેરીએ શેરીએ કરી ત્યાગનો પોકાર કરી શકાય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ટ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ‘ઈચ્છું.’૧ મુહપત્તિના ૫૦ બોલ ૧. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહૂં, ૨. સમ્યક્ત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, ૪. મિથ્યાત્વ મોહનીય પરિ, પ. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિ, ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદ, ૧૧. કુદેવ, ૧૨. ફુગુરુ, ૧૩. કુધર્મ પરિહ, ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬. ચારિત્ર આછું, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, ૧૯. ચારિત્ર-વિરાધના પરિ, ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાયગુપ્તિ આદરૂં, ૨૩. મનદંડ, ૨૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહ. બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા. (ડાબો હાથ પડિલેહતાં) ૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ પરિહ. (જમણો હાથ પડિલેહતાં), ૪ ભય, ૫ શોક, ૬ દુર્ગંછા પરિહ. (લલાટે પડિલેહતાં) છ કૃષ્ણલેશ્યા, ૮ નીલલેશ્યા, ૯ કાપોતલેશ્યા પરિહ. ૧૫૭ (મોઢે પડિલેહતાં) ૧૦ રસગારવ, ૧૧ ઋદ્ધિગારવ, ૧૨ સાતાગારવ પરિ. (છાતી આગળ પડિલેહતાં) ૧૩ માયાશલ્ય, ૧૪ નિયાણશલ્ય, ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહ. ૧. અહીં મુહપત્તિ પડિલેહવી અને તે પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેના ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એ દસ સિવાય ચાલીસ બોલ બોલવા. દર્શન ચેતવ્યા કરે, ઝટ વિરતિ તરફ મોં વાળ. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ રત્નત્રયી ઉપાસના વા - - - - (ડાબા ખભે પડિલેહતાં) ૧૬ ક્રોધ, ૧૭ માન પરિહરૂં. (જમણા ખભે પડિલેહતાં) ૧૮ માયા, ૧૯ લોભ પરિહરું. (જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦ પૃથ્વીકાય, ૨૧ અપકાય, રર તેઉકાયની રક્ષા કરૂં. (ડાબો ઢીંચણ પડિલેહતાં) ર૩ વાયુકાય, ર૪ વનસ્પતિકાય, ૨૫ ત્રસકાયની જયણા કરું. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ‘ઈચ્છ.” ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્સામાયિક ઠાઉં ? “ઈચ્છે.” (બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો.) નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવો. (ગુરુ કે વડીલ પુરૂષ હોય તો તે ઉચ્ચરાવે, નહીં તો જાતે ‘કરેમિ ભંતે' કહેવું.) કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જેગ પચ્ચકખામિ, જાવ નિયમ પવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિરામિ, અપ્પાણે વોસિરામિ. ૧. આ સૂત્રનું બીજું નામ સામાયિક લેવાનું પચ્ચકખાણ છે, આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુયોગ વગેરે સૂત્રના વિસ્તારરૂપ છે. આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે છએ આવશ્યક સમાયેલાં છે અને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે. કલાકારરાજા : જે ભક્ષ્યમાં લોભાયો, તેને અભક્ષ્યમાં લોભાતાં વાર કેટલી ? Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિયપ્રતિક્રમણ વિધિ ૧પ૯ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મÖએણ વંદામિ. (હવે નીચે બેસવા માટે ગુરુજીની પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું ? “ઈચ્છ.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉ ? “ઈચ્છ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મઘૂએણ વંદામિ. (સ્વાધ્યાય માટે ગુરુજી પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સઝાય સંદિસાહું ? “ઈચ્છે.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું ? “ઈચ્છે.” (અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. 馬圖斯 સારી ચીજ પણ ગુણ કોને કરે? જે વિધિ મુજબ ઉપયોગ કરે તેને ! Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રત્નત્રયી ઉપાસના શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ પ્રથમ સામાયિક લેવું. પછી પાણી વાપર્યું હોય તો ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ઈચ્છે (પછી મુહપત્તિ પડિલેહવી અને આહાર વાપર્યો હોય, ખાધું હોય તો બે વાંદણાં દેવાં તે આ પ્રમાણે.) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ.1. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિ લે ! કિલામો, અપ્પકિલતાણ બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્કમ. ૬. આવસ્સિઆએ પડિકનમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ. જંકિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વ મિચ્છોયારાએ, સબૂધમ્માઈક્રમણાઓ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિમામિ નિદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, પછી પચ્ચકખાણ કરવું. તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું, બિયાસણું વગેરે કર્યું હોય તો પાણહાર'નું પચ્ચખાણ કરવું. રાત્રે પાણી પીવું ન હોય તો “ચઉવિહાર'નું પચ્ચખાણ કરવું. પાણી પીવાની ભાવના હોય તો “તિવિહાર'નું અને સ્વાદિમ-મુખવાસાદિ પણ છૂટી શકે એમ ન હોય તો દુવિહાર'નું પચ્ચકખાણ કરવું. અહીં તો શાસ્ત્ર કહે તે મતિ, બાકી બધી કુમતિઃ એમ સમ્યગ્દર્શન કહે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ; ૧૬૧ રાજા વિકાસપી ખમણિજો બે ! કિલામો, અપ્પકિદંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈર્ષાતો. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈકમ. ૬. પડિકનમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ. અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્યધમાઈકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી. 圖 સાંજના પચ્ચફખાણ (નીચે આપેલા પચ્ચખાણોમાંથી યથાશક્તિ પચ્ચખાણ કરી લેવું.) . (૧) ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ સૂરે ઉગ્ગએ અભર્ડ *પચ્ચખામિ; ચઉવ્વિલંપિ આહાર અસણં, પાણે, ખાઈમ, સાઈબં; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, *વોસિરઈ. (૨) પાણહારનું પચ્ચખાણ - પાણહાર દિવસચરિમં પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ. દરેક પચ્ચખાણમાં, સ્વયં પોતાની મેળે કરતી વખતે પચ્ચકખામિ અને “વોસિરામિ' બોલવું. તથા બીજાને કરાવતી વખતે “પચ્ચકખાઈ અને વોસિરઈ બોલવું. ચડતાને ચડવા દો ને પડતાને ઝીલો ! Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રત્નત્રયી ઉપાસના (૩) ચઉવિહારનું પચ્ચખાણ દિવસચરિમં પચ્ચખામિ; ચઉવ્વિલંપિ આહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ. (૪) તિવિહારનું પચ્ચખાણ દિવસચરિમં પચ્ચખામિ) તિવિહંપિ આહાર અસણં, ખાઈએ, સાઈમં; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ. - (૫) દુવિહારનું પચ્ચખાણ દિવસચરિમં પચ્ચખામિ) તિવિહંપિ આહાર અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં વોસિરઈ. (૬) દેશાવગાસિકનું પચ્ચખાણ દેસાવગાસિયં ઉપભોગં પરિભોગં પચ્ચખામિ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ. (ઉપર્યુક્ત પચ્ચકખાણોમાંથી યથાશક્તિ યથાયોગ્ય પચ્ચકખાણ કરી, નીચે પ્રમાણે વસિક પ્રતિક્રમણ કરવું) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? “ઈચ્છે' સકલ કુશલવલ્લી, પુષ્પરાવર્તમેઘો, દુરિત તિમિર ભાનુ કલ્પવૃક્ષોપમાન ; ભવજલનિધિપોતઃ સર્વ સંપત્તિ હેતુ ; સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ: - શ્રેયસે પાર્શ્વનાથ બીજાના આત્માના હિતની ચિંતા એ જ ખરી મૈત્રી ભાવના ! Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ DOCT ૧૩ શ્રી આદિનાથનું ચૈત્યવંદન આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય; નાભિરાયા-કુળ-મંડણો, મરૂદેવા માય. ૧ પાંચસે ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ-દયાળ, ચોરાશી લાખ પૂર્વનુ; જસ આયુ વિશાળ. ૨ વૃષભલંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણ મણિખાણ; તસ પદ-પદ્મ-સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. ૩ જે કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧ નમંત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિસ્થયરાણું, સાંસંબુદ્વાણ. ૨. પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપજ્જો-અગરાણ. ૪. અભય-દયાણ, ચબુયાણું, મગ્ન-દયાણં, સરણ-દયાણું, બોહિ-દયાણ. ૫. ધમ્મ-દયાણં, ધમ-દસયાણ, ધમ્મ-નાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંતચકકવટ્ટીર્ણ. ૬. અપ્પડિહયવર-નાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ.૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોયાણું, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વલૂર્ણ સબૂદરિસીણ, સિવમયલમરુઅમરંતમમ્બયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅ-ભયાણ. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ સાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ (ચરવળો હોય તો ઊભા થઈને અથવા ઢીંચણ નીચે કરીને.) gs : . પુણ્યના ઉદય વખતે ધર્મને જે ભૂલે તેના પાપનો ઉદય નજીકમાં જાણવો. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રત્નત્રયી ઉપાસના અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વરિઆએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વરિઆએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, માણીએ હામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિદ્ધિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિ, અભગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. | (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણ” કહેવા પૂર્વક કાઉસ્સગ્ગ પાળી, “નમોહસિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય” કહી, ગમે તે થોય જેડાની પહેલી થોય કહેવી અથવા નીચેની થોય કહેવી. બહેનોએ “નમોહત' ક્યાંય ન બોલવું.) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની થાય શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મન-વાંછિત-પૂરણ-સૂરતરૂ, જય રામાસુત અલવેસરુ. ૧ લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહતે કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી. ૧ ઉસભામજિ ચ વદે, સંભવમભિનંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, નિણં ચ ચંદuહું વંદે. ૨ સુવિહિં ચ પુત, સીઅલ સિર્જસ વાસુપુર્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે. Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ કુંથું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ઝ નેમિ, પાસ તહ વજ્રમાણે ચ. એવં મએ અભિથુઆ, વિહુય-યમલા પહીણ-જરમરણા; ચવીસંપિ જિણવરા, તિત્ફયરામે પસીયંતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ધ બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ઘા સિદ્ધિ મમ દિસંતુ. ૭ ૩ સવ્વલોએ અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગં. વૃંદણવત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ, નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિ-િ સંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ‘નમો અરિહંતાણં' કહી, પાળી બીજી થોય કહેવી.) . દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા; દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચનવર્ણ લહ્યા. ૨ ૧૬૫ નિંદા અને નિદ્રા આ બે ઉપર જે કાબૂ મેળવે તે જ આત્મસાધના કરી શકે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રત્નત્રયી ઉપાસના s (ગાહા) પુખરવર-દીવ, ધાયઈસંડે ય જંબૂદીને ય ભરફેરવય-વિદે હે, ધમ્માઈગરે ' નમં સામિ. ૧ તમ-તિમિર-પડલ-વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદમહિસ્સ; સીમાદરસ્ત વંદે, પમ્ફોડિય-મોહાલસ્સ. ' ૨ (વસન્તતિલકા) જાઈ- જરા-મરણ-સોગ-પણાસણમ્સ; કલ્યાણ-પુફખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિઅસ્સ; ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય ? ૩. (શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ ભો ! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવ-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે તેલુકક-મચ્ચાસુર; ધમ્મો વઢઉ સાસઓ વિજય ધમ્મુત્તર વઉ. ૪ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ-વરિઆએ, પૂઅણવરિઆએ, સક્કાર-વરિઆએ, સમ્માણ-વત્તિઓએ, બોરિલાભવરિઆએ, નિરુવસગ્ન-વત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણ, ખાસિએણ, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિ, સુહુમહિ દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ કાકકક કકક સંસ્કારી અને સદાચારી કન્યા બંને પક્ષને દીપાવે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ૧૬૭ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪ તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫ (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણં' કહી ત્રીજી થોય કહેવી.) આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હેડે રાખીઓ; તેનો રસ જેણે ચાખીઓ, તે હુઓ શિવસુખ સાખીઓ. ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં, પરંપર ગયાણું; લોઅગ્નવગયાણ, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકકો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વઢમાણસ્સ; સંસાર સાગરાઓ, તારે ઈ ન વ નારિ વા. ૩ ઉર્જિતસેલ સિહરે, દિખા નાણે નિસીહિઆ જસ્સ; તે ધમ્મ ચકકવડુિં, અરિષ્ઠ નેમિ નમંસામિ. ૪ ચત્તારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઠ નિઠિઅઠા, સિદ્ધી સિદ્ધિ મમ દિસંતુ. ૫ વેયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મિિઠ સમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસિસિએણં, ખાસિએણં, છીએણે, ભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫. ભવ સાગરમાં ભટકતાં જીવો માટે અરિહંત પરમાત્મા દીવાદાંડી સ્વરૂપ છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ રત્નત્રયી ઉપાસના (એક નવકારનો કાઉસ્સગ્ન કરવો, પછી “નમો અરિહંતાણં' કહી, પાળી, “નમોહસિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્યા” કહી, ચોથી થોય કહેવી.) ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ ચૂરતી, નયવિમલના વાંછિત પૂરતી. ૪ (પછી બેસી બન્ને ઢીચણ જમીન ઉપર સ્થાપી યોગમુદ્રાએ, . બે હાથ જોડી નીચે મુજબ નમુસ્કુર્ણ કહેવું) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨. પુરિસરમાણે, પુરિસ-સહાણે પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં, લોગ-ઈવાણું લોગપભ્ભો-અગરાણ. ૪. અભય-દયાણ, ચમ્મુદયાણ, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણ. ૨. ધમ્મ-દયાણ, ધમ્મ-દસયાણ, ધમ્મ-નાયગાણું, ધર્મ-સારહીણું, ધમ-વર-ચારિતચકકવટ્ટીર્ણ. ૬. અપ્પડિહયવર-નાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ.૭.. જિણા જાવયાણું, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વલૂર્ણ સબૂદરિસીણ, સિવમયલમરુઅમરંતમફખયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅ-ભયાણ. ૯. જેઅઅઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા તે આ પ્રમાણે) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. “ભગવાનë ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિશીહિઆએ, મર્થીએણ વંદામિ. “આચાયતું.” વિષયના સાધનો થી દુર રહો, તો વાસના આપોઆપ મરી જશે. Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ૧૬૯ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ‘ઉપાધ્યાયહં.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. “સર્વ સાધુë.” ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્દેવસિસ પડિક્કમણે ઠાઉં ? ઈચ્છ'. (પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપવો.) સવ્યસ્તવિ દેવસિઅ દુઐિતિએ દુબ્બાસિઅ દુચ્ચિઠિઅ મિચ્છા મિ દુક્કડં. કરેમિ ભંતે ! સામાઈયે, સાવજ્જ જોગં પચ્ચફખામિ, જાવ નિયમ પજુવાંસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ. ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જે મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુષ્કાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિહં ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણું, તિહું ગુણગ્લયાણ, ચણિહ સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમાણે નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસિએણ, ખાસિએણ, છીએણં, જંભાઈએણ, ઉદુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. ઘરમાં આવેલા દરેક જીવો સંયમના માર્ગે જાય એ ભાવના વાળો જ ખરો શ્રાવક. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ *& સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિòિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫. રત્નત્રયી ઉપાસના (પછી અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કરવો, ન આવડે તો આઠ નવકાર ગણવા. કાઉસ્સગ્ગમાં ગણવાની આઠ ગાથા નીચે મુજબ છે.) નાણુંમિ Ēસણંમિ અ, ચરણમિ તવંમિ તહ ય વીરિયંમિ; આયરણું આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ. ૧ કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિવણે; વંજણ અત્થ તદુભએ, અટ્કવિહો નાણમાયારો. ૨ નિસ્યંકિઅ નિક્સંખિઞ, નિવ્વિતિગિચ્છા અમૂઢદ્દિટ્ટી અ; વવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અ પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીહિં; એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઈ નાયવ્યો. ૪ બારસવિહંમિ વિ તવે, સબ્મિતર બાહિરે કુસલદિ, અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો. ૫ અણસણમૂણો-અરિયા, વિત્તીસંખેવણ રસચ્ચાઓ; કાયકિલેસો સંલીણયા ય, બો તવો હોઈ. ૬ પાયચ્છિનં વિણઓ, વેયાવચ્ચ તહેવ સજ્જાઓ; ઝાણું ઉસ્સગ્ગો વિઅ, અભિંતરઓ તવો હોઈ. ૭ અણિગૃહિઅ બલ વીરિયો, પરક્કમઈ જો જહુતમાઉત્તો; કુંજઈ અ જહા થામં, નાયવ્યો વીરિઆયારો. ૮ સમકિતી આત્માની પ્રવૃત્તિ હજી મેલી હોઈ શકે, પરંતુ હૃદય તો મેલું ન જ હોય. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ 2િ OCT (‘નમો અરિહંતાણં' કહી, પાળી પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજજે અગરે, ધમ્મતિQયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવી સંપિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપહં સુપાસ, જિર્ણ ચ ચંદપૂર્વ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજાર્જ ચ વિમલમહંતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં મએ અભિથુઆ, વિહુય-યમલા પહાણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (પછી ત્રીજ આવશ્યકની મુહપત્તિ (૫૦ બોલ બોલી) પડિલેહવી, પછી બે વાંદાગાં દેવાં તે આ પ્રમાણે) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજ્જાએ, નિશીહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્નહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિજો બે ! કિલામો, અપકિલતાણં બહુસુભેણ બે ! દિવસો વઈકkતો. ૩. જરા ! ૪. જવણિજ્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈકમં. ૬. આવસ્તિઓએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ સમકિતી આત્મા દેવભવમાં પણ ફસાતો નથી, અને નરકગતિમાં પણ મુંઝાતો નથી. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કાકી ન રત્નત્રયી ઉપાસના મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારી કઓ, તસ્ય ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭ (બીજા વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજ્જાએ, નિસીરિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજો બે ! કિલામો, અપ્પકિદંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈÉતો. ૩. જરા ભે ! ૪. જવણિજ્જ ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો દેવસિ વઈકકમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણ દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્યધમ્માઈકમાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ. નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. 9. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિએ આલોઉ ? ઈચ્છે,” આલોએમિ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુષ્કાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉથ્થો, નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિહું ગુત્તીર્ણ, અહિં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવ્યાણ, ચઉહું સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મસ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. 听圖听 સંસારમાં મન રાખી ધર્મ કરવો એ તો ઝેર પીને જીવવાની આશા રાખવા જેવી વાત છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિચપ્રતિક્રમણવિધિ ૧૭૩ સાત લાખ સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈંદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાસી લાખ જીવયોનિમાંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે - મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે - લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધું હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. સબ્યસ્તવિ દેવસિઅ દુઐિતિએ, દુષ્માસિસ, દુશ્ચિદ્ધિઓ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. (પછી વીરાસને બેસી અથવા ન આવડે તો જમણો પગ (ઢીંચણ) ઊભો કરી નીચે પ્રમાણે કહેવું.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. અજ્ઞાનતામાંથી પાપો જન્મે છે અને પાપોમાંથી જ દુખો જન્મે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ રત્નત્રયી ઉપાસના. d કરેમિ ભંતે ! સામાઈય, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણ વોસિરામિ. ઈચ્છામિ પડિક્કમિઉં. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજો દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિ અવ્યો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચણિયું કસાયાણ, પંચણહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણું, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. વંદિતુ સૂત્ર વંદિતુ સવૅસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગ-ધમ્માઈઆરસ્સ. ૧ , જો મે વયાઈયારો, નાણે તહ દંસણે ચરિતે અ સુહુમો આ બાયરો વા, તે નિદ તં ચ ગરિણામિ. ૨ દુવિહે પરિગ્નહંમિ, સાવજે બહુવિહે અ આરંભે; કારાવણે આ કારણે, પડિક્કમે દેસિ સવ્વ. ૩ જે બદ્ધમિદિએહિં, ચઉહિં કસાએહિં અપ્પસન્થહિં; રાગેણ વ દોસણ વ, તું નિદ તં ચ ગરિહમિ. ૪ આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓને આ નિઓગે, પડિક્કમે દેસિ સવ્વ. ૫ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગી સુ; સમ્મત્તસ્સ ઈઆરે, પડિક્કમે દેસિઅં સળં. ૬ સુખ પુણ્ય હશે તેટલું જ મળશે પણ શાંતિ તો સમજણથી જ મળશે. Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ છક્કાય સમારંભે, પયણે અ પયાવણે અ જે દોસા; અત્તઠ્ઠા ય પરટ્ઠા, ઉભયઠ્ઠા ચેવ તં નિર્દે. ૭ પંચહ્મણુષ્વયાણું, ગુણવ્વયાણં ચ તિહ્મઈયારે; સિક્ખાણં ચ ચ ં, પડિક્કમે દેસિઅં સર્વાં. ૮ પઢમે અણુવ્વયમ્મિ, થૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપસન્થે, ઈત્ય પમાય-પસંગેણં, ૯ વહ-બંધ-છવિચ્છેએ, અઈભારે ભત્ત-પાણ-વુચ્છેએ; પદ્મમ-વયમ્સ-ઈઆરે, પડિકમે દેસિઅં સર્વાં. ૧૦ બીએ અણુર્વ્યયમ્મિ, પરિથૂલગ-અલિય-વયણ–વિરઈઓ; આયરિયમ-પ્પસન્થે, ઈત્થ પમાય-૫સંગેણં. ૧૧ સહસા રહસ્ય દારે, મોસુવએસે અ ફૂડલેહે અ; બીય-વયસ્સ ઈઆરે, પડિક્કમે ફ્રેસિઅં સર્વાં. ૧૨ તઈએ અણુવ્વયમ્મિ, સ્થૂલગ-પરદવ્ય-હરણ વિરઈઓ; આયરિયમ-પસન્થે, ઈત્થ પમાય-પસંગેણં. ૧૩ તેનાહડ-પ્પઓગે, તપ્પડિડ્યે વિરૂદ્ધ-ગમણે અ; ફૂડતુલ-ફૂડમાણે, પડિક્કમે દેસિઅંસવૃં. ૧૪ ચઉત્શે અણુર્વ્યયમ્મિ, નિસ્યં પરદારગમણ-વિરઈઓ; આયરિયમ-પ્પસન્થે, ઈત્થ પમાય-પસંગેણં. ૧૫ અપરિગ્ગહિઆ ઈત્તર, -અણંગ-વિવાહ-તિઘ્ન-અણુરાગે; ચઉત્થ વયસ્સ ઈઆરે, પડિક્કમે દેસિઐ સર્વાં. ૧૬ ઈત્તો અણુએ પંચમમ્મિ, આયરિયમપ્પસત્થમ્મિ; પરિમાણ પરિચ્છેએ, ઈત્થ પમાય-પસંગેણં. ૧૭ ૧૭૫ વિશ્વ માં નો શરીરની ચિંતા કરનારા સુખી ન થાય, પણ આત્માની ચિંતા કરનારા જરૂર સુખી થાય. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ SOCTS રત્નત્રયી ઉપાસના ધણ-ધન્ન-પિત્ત-વત્યુ, રૂપ-સુવન્ને અકુવિઅ-પરિમાણે; દુપએ ચઉપયમ્મિ ય, પડિક્રમે દેસિએ સવ્વ. ૧૮ ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઠું અહે આ તિરિએ ચ; વૃદ્ધિ સઈ-અંતરદ્ધા, પઢમમ્મિ ગુણધ્વએ નિદે. ૧૯ મર્જામિ અ, સંસંમિ અ, પુરૂં અ ફલે એ ગંધ મલ્લે એ ઉપભોગ-પરિભોગે, બીયમ્મિ ગુણવ્યએ નિદે. ૨૦ સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલ-દુપ્પલિએ ચ આહારે; તુચ્છો સહિ ભફખણયા, પડિક્રમે દેસિ સળં. ૨૧ ઈગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવજએ કમ્મ; વાણિજ્જ ચેવ દંત, -લફખ-રસ-કેસ-વિસ-વિસર્યા. રર એવં ખુ અંતપિલ્લણ, કમ્મ નિત્યંછણં ચ દવ-દાણ; સર-દહ-તલા-સોસ, અસઈ-પોસ ચ વજિજજા. ર૩ સસ્થગ્નિ-મુસલ-જંતગ, -તણ-કણ્યે-મંત-મૂલ-ભેસજો; દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિ સળં. ૨૪ ન્હાણુ-બૂટ્ટણ-વજ્ઞગ, વિલેણે સદ-રૂવ-રસ-ગંધે; વત્થાસણ આભરણે, પડિક્કમે દેસિ સળં. ૨૫ કંદપે કઈએ, મોહરિ અહિગરણ ભોગ આઈરિતે; દંડમ્મિ અણઠાએ, તઈઅશ્મિ ગુણવ્યએ નિદિ. ર૬ તિવિહે દુપ્પણિહાણે, અણવઠાણે તહા સઈ-વિહૂણે; સામાઈઅ વિતહ-કએ, પઢમે સિફખાવએ નિદે. ર૭ આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલફખેવે; દેસાવગાસિઅશ્મિ, બીએ સિફ ખાવએ નિદે. ૨૮ વિષયનો વિકાર જેટલો ઘટે તેટલો આત્મ વિકાસ થયા વિના ન રહે. Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ૧૭૭ સંથારૂચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ; પોસહવિધિ-વિવરીએ, તઈએ સિફખાવએ નિદે. ૨૯ સચ્ચિત્તે નિખિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમદાસે, ચઉલ્થ સિખાવએ નિદ. ૩૦ સુહિએસ અ દુહિએસુ અ, જામે અસંજએસુ અણુકંપા; રાગેણ વ દોસણ વ, તં નિદ તં ચ ગરિહમિ. ૩૧ સાસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જજો; સંતે ફાસુઅદાણે, તે નિદે તં ચ ગરિહામિ. ૩૨ ઈહલોએ, પરલોએ, છવિઅ-મરણે આ આસંસ-પગે; પંચવિહો અઈયારો, મા મઝ હુજ મરણતે. ૩૩ કાણ કાઈઅસ્ત, પડિક્કમે વાઈઅસ્સ વાયાએ; માણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈઆરસ્સ. ૩૪ . વંદણ-વય-સિખા, -ગારવેસુ સન્ના-કસાય-દડેસુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અ ત નિદે. ૩૫ સમ્મદ્દિષ્ઠિ જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ; અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. ૩૬ તે પિ હુ સપડિક્કમણ, સમ્પરિવં સઉત્તરગુણં ચ; ખિપ્પ વિસામેઈ, વાહિબ્ધ સુસિખિઓ વિક્નો. ૩૭ જહા વિસ કુઠ-ગયું, મત-મૂલ-વિસારયા; વિજજા હણંતિ મંતેહિ, તો તે હવઈ નિવ્યિસં. ૩૮ એવં અઠવિહં કર્મ, રાગ-દોસ-સમજિજઅં; આલોખંતો અ નિદંતો, ખિપ્પ હણઈ સુસાવો. ૩૯ જેના હૈયામાં ભાવ હોય તેને છતી શક્તિએ પારકે પૈસે ઘર્મ કરવાનું મન ન હોય. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ રત્નત્રયી ઉપાસના કય-પાવો વિ મણુસ્સો, આલોઈઅ નિંદિઅ ગુરુસગાસે; હોઈ અઈરેગ-લહુઓ, ઓહરિઅ-ભરૂ ભારવહો. ૪૦ આવસ્સએણ એએણ, સાવઓ જઈવિ બહુરેઓ હોઈ; દુક્ખાણમંત કિરિઅં, કાહી અચિરેણ કાલેણ. ૪૧ આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ-કાલે; મૂલગુણ-ઉત્તરગુણે, તં નિર્દે તં ચ ગરિહામિ. ૪૨ તસ્સ ધમ્મસ્સ કેવલિ-પન્નત્તસ્સ (પછી ઊભા થઈને અથવા જમણો પગ નીચે રાખીને નીચેની આઠ ગાથા બોલાવી) અમ્બ્યુટ્ઠિઓ મિ આરાહણાએ; વિરઓમિ વિરાહણાએ, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૪૩ જાવંતિ ચેઈઆઈઁ, ૐ અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ; ' સવ્વેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ૪૫ ચિર સંચિય-પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્સમહણીએ; ચઉવીસ-જિણ-વિણિર્ગીય-કહાઈ, વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુઅં ચ ધમ્મો અ; સમ્મદ્દિઠ્ઠી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ૨. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે અ પડિક્કમણું; અસદહણે અ તહા, વિવરીઅ-પરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખરંતુ મે; મિત્તીમે સવ્વભૂએસુ, વેરું મજ્જ ન કેણઈ. ૪૯ પોતે રાચી રાચીને ભોગવાએલું પૌદ્ગલિક સુખ દુર્ગતિ આપ્યા વગર નહીં રહે. Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ૧૭૯ એવમહં-આલોઈએ, નિદિઓ ગરહિએ દુગંછિઉ સમે, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૫૦ (હવે નીચે પ્રમાણે બે વાંદણાં દેવા) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિદંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈકકમ. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્યધમ્માઈકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ૭. . (બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ.૧. અણજાણહ મે મિઉષ્મહં. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિલતાણું બહુસુભેણ બે દિવસો વઈkતો. ૩. જતાં ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈકકમં. ૬. પડિકમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુકડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપ્રાણ વોસિરામિ. ૭. (કહી ચરવલા યા કટાસણા ઉપર જમણો હાથ સ્થાપી નીચે પ્રમાણે બોલવું) ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અદ્ભુઠિઓ મિ અભિંતર સુખી જેનનું ઘર ગરમ પાણી પીનાર માટે પરબ હોય. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ રત્નત્રયી ઉપાસના દેવસિ પામેઉ ? ઈચ્છે, ખામેમિ દેવસિએ. જે કિંચિ અપતિએ, પરપતિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ મઝ વિણય-પરિહીણ, સુહુર્મ વા, બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસહિઆએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! દિવસો વર્કતો. ૩. જરા ભે ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! દેવસિએ વઈકમ. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકકમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાણે વોસિરામિ. ૭. (બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિશીહિઆએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિ કિલામો, અપૂકિલતાણ બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જા ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈકમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાણે વોસિરામિ. ૭. (પછી બે હાથ જોડીને મસ્તક નમાવવું) આત્મા સમકિતી થાય એટલે વિરતિની ભૂખ જાગ્યા વિના રહે નહીં. Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસિય પ્રતિક્રમણવિધિ $ T આયરિય વિઝાએ આયરિય-વિન્ઝાએ, સીસે સાહસ્મિએ કુલ-ગણે અ; જે મે કઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ. ૧ સવ્વસ્સ-સમણ-સંઘમ્સ, ભગવઓ અંજલિં કરિઅ સીસે; સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અયંપિ. ૨ સવ્યસ્ત જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મ-નિહિઅનિયચિત્તો; સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અત્યંપિ. ૩ કરેમિ ભંતે ! સામાઈયું, સાવજં જોગં પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએ, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે - વોસિરામિ. * ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જે મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચઉહ કસાયાણં, પંચણહમણુવ્રયાણ, તિરહું ગુણવ્રયાણ, ચઉણહ સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિએ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ તિહારો, નાણે, અતિ, અણાયામ, અકો જેને વિરતિ ગમે તેને દાન ન ગમે એ બને નહિં. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ રત્નત્રયી ઉપાસના મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫ (ચંદેસુ નિમ્મલયરા સુધી બે લોગસ્સ, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો, પછી “નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ્ગ પારવો. પછી પ્રગટ લોગસ્સ બોલવો.) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચઉવસંપિ કેવલી. ૧ ઉસભમજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચંદBહું વંદે. ૨ સુવિહિં ચ પુદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ વિમલમણાં ચ જિર્ણ, ધમ્મ અંતિં ચ વંદામિ. ૩ કુંથું અર ચ મલ્લિં, વંદે મુણિસુવ્યય નમિનિણં ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ , એવું મને અભિળ્યુઆ, વિહુય-યમલા પહાણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ્ર બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમૅલયરા, આઈચ્ચેનુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ સવ્વલોએ અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવરિઆએ, પૂઅણ-વરિઆએ, સક્કાર-વરિઆએ, સમ્માણવરિઆએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિર્વસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વતૃમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ.૩. જે સમ્યફત્વની કરણીમાં પોલો તે વિરતીમાં પાકકો ન હોય. Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ $ ૧૮૩ અન્નત્થ ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિલ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પણ વોસિરામિ. ૫. (ચંદેસુ નિમલયરા સુધી, એક લોગસ્સનો અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પછી “નમો અરિહંતાણં” બોલી કાઉસ્સગ્ગ પારવો, પછી) (ગાહા) મુફ ખરવર-દીવ, ધાયઈસંડે ય જંબૂદી ય; ભરફેરવય-વિદે હે, ધમ્માઈગરે નમંસામિ. ૧ તમ-તિમિર-પાલ-વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદમહિસ્સ સીમાધાસ્ત વંદે, પમ્ફોડિય-મોહજાળમ્સ. ૨ (વસન્તતિલકા) જાઈ જરા-મરણ-સોગ-પણાસણમ્સ; કલ્લાણ-પુફખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિયમ્સ; ધમ્મસ્સ સારમુવલબ્ધ કરે પમાય ? ૩ (શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવં-નાગરસુવન્ન-કિન્નર-ગણ-સક્યૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે તેલુક્ક-મસ્યાસુર ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વક્ઉ. ૪ જેને વિરતિમાં રસ હોય તેને સમકિતીની પ્રવૃત્તિમાં રસ હોય જ. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ રત્નત્રયી ઉપાસના સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ-વત્તિઓએ, પૂઅણવરિઆએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વરિઆએ, બોરિલાભવરિઆએ. નિરુવસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વાણીએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણ, છીએણં, જંભાઈએણ, ઉદુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિ, અભગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫ (એક લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા” સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણં” કહી પાળી, પછી) સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં, પરંપર ગયાણ; લોઅગમુવમયાણ, નમો સયા સવ્ય સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તંદેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વઢમાણસ્સ; સંસાર સાગરાઓ, તારે ઈ ન વ નારિ વા. ૩ ઉર્જિતસેલ સિહરે, દિકખા નાણું નિસાહિઆ જસ્સ; તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠનેમિં નમંસામિ. ૪ ચરારિ અઠ દસ દોય, વંદિયા જિણવર ચઉવ્વીસં; પરમઠ નિષ્ઠિઅઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતું. ૫ ‘સુદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. મોક્ષે જવાની ઈચ્છાવાળો જીવ કોઈને ય તકલીફ ન પડે તેવી રીતે જીવવાની ઈચ્છાવાળો હોય. Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ૧૮૫ | મન અન્નત્થ ઊસસિએણે, નીસિસિએણ, ખાસિએણે, છીએણ, જંભાઈએણં, ઉદુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિણ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પા વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણં” કહી નમોહત સિદ્ધાચાયોંપાધ્યાયસર્વસાધુભ્ય:' કહી પુરૂષોએ “સુઅદેવયાની થોય કહેવી અને સ્ત્રીઓએ કમલદલની થોય કહેવી.) (પુરૂષોએ બોલવાની વ્યુતદેવતાની સ્તુતિ) સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય-કમ-સંઘાય; તેસિં ખવેઉ સયાં, જેસિં સુઅ-સાયરે ભરી. ૧ (સ્ત્રીઓએ બોલવાની કમલદલની સ્તુતિ) કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલગર્ભ-સમ-ગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃતદેવતા સિદ્ધિ.... ૧ પિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. અગ્રસ્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણું, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિષ્ઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણ” કહી પાળી “નમોહસિદ્ધાચાયોંપાધ્યાય સર્વસાધુભ્ય’ કહી પુરૂષોએ “સે ખિતે સાહું એ સામાયિકનો ટૂંકો અર્થ એટલો જ કે આત્મવિચાર માટે કાઢેલી બે ઘડી. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ રત્નત્રયી ઉપાસના ક્ષેત્રદેવતાની સ્તુતિ કહેવી; અને સ્ત્રીઓએ “યસ્યા ક્ષેત્ર” એ સ્તુતિ કહેવી.) (પુરૂષોએ કહેવાની ક્ષેત્રદેવતાની સ્તુતિ) જીસે ખિને સાહુ, દંસણ-નાણહિં ચરણસહિએહિં; સાણંતિ મુખ-મગ્ગ, સા દેવી હરઉ દુરિઆઈ. ૧ (સ્ત્રીઓએ કહેવાની ક્ષેત્રદેવતાની સ્તુતિ) યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાન્નઃ સુખદાયિની. ૧ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. (પછી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી.) (પછી બે વાંદાગાં દેવાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસહિઆએ.. ' અણુજાણહ મે મિઉગઈ. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપ્રકિદંતાણં બહુસુભેણ લે દિવસો વઈÉતો. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! દેવસિ વઈકમં. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાણ દેવસિઆએ આસાયણાએ, તિત્તીસગ્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકકમણાએ, આસાયણાએ, જો મે અઈયારી કઓ, તસ્સ ખમાસમણો ! પડિમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. 9. જેને સુકથા કરતા ન આવડે તે સુકથાને પણ વિકથા બનાવે. Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ૧૮૭ (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જત્તા બે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્રમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણ દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. સામાયિક, ચઉવિસત્થો, વંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે જી. ઈચ્છામો અણુસદ્ધિ નમો ખમાસમણાણું નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય (પછી ઊંચે સ્વરે પુરૂષોએ “નમોસ્તુ વર્ધમાનાય' બોલવું) નમોસ્તુ વદ્ધમાનાય, સ્પર્તમાનાય કર્મણા; તજજયાવાપ્તમોક્ષાય, પરોક્ષય કુતીર્થિના.... ૧ યેષાં વિકચારવિન્દ-રાજ્યા, જ્યાય ક્રમ-કમલાવલિં દધત્યા; સદૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ ૨ કષાયતાપાદિત-જંતુ-નિવૃતિ, કરોતિ યો જૈનમુખાસ્તુદોગતઃ સશુક્રયાસોદ્ભવવૃષ્ટિસબ્રિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરા.... ૩ (સ્ત્રીઓએ “સંસારદાવાની ત્રણ થોય કહેવી તે આ પ્રમાણે.) સંસાર-દાવાનલ-દાહ-નીર, સંમોહ-ધૂલી-હરણે સમીર; માયા-રસા-દારણ-સાર-સીર, નમામિ વીર ગિરિ-સાર-ધીરે. ૧ ૧ વાટકી ગs's કોઈપણ વસ્તુનો લોભ લાગે એટલે ભલભલા માણસ પર અવિશ્વાસ આવે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ રત્નત્રયી ઉપાસના ભાવાવનામ-સુર-દાનવ-માનવેનચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ; કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ. ૨ બોધાગાર્ધ સુપદ-પદવી-નીર-પૂરાભિરામ, જીવાહિંસાવિરલ-લહરી-સંગમાગાહદે હં; ચૂલા-વેલ ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર, સારે વીરાગમ-જલનિધિ સાદર સાધુ સેવે. ૩ (પછી યોગમુદ્રાએ ‘નમુત્થણ કહેવું) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણ. ૧. આઈગરાણ, તિસ્થયરાણે, સયંસંબુદ્વાણું. ૨. પુરિસરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગ-નાહાણ, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપmો-અગરાણ. ૪. અભય-દયાણ, ચકખુ- . દયાણ, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણ. ૨. ધમ્મ-યાણું, ધિમ્મદેસયાણ, ધમ-નાયગાણું, ધમ્મ-સારહાણે, ધમ-વર-ચારિત ચકકવટ્ટીર્ણ. ૬. અપડિહયવર-નાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ.૭. જિણાણું જાવયાણ, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બોયાણું, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્યગૂર્ણ સબૂદરિસીણં, સિવમયલમઅમરંતમફખયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો જિણાણ જિઅભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ એ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી “નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વ સાધુભ્ય” કહી, કોઈપણ પૂર્વાચાર્ય-વિરચિત સ્તવન કહેવું, અથવા નીચે પ્રમાણે કહેવું.) સંસારી જીવોને રાજી રાખવાં, રાગાદિ કરવો તે સંસારમાં રખડવાની ક્રિયા છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ. ૧૮૯ રાજા – . શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ.૧ તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉ રે, અવર ન ધંધો આદરૂં, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ.૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહીએ, તે બાવળ જઈ નહિ બેસે રે. ગિ.૩ એમ અમે તુમ ગુણ ગોઠ, રંગે રાચ્યા ને વળી માગ્યા રે; તે કેમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે. ગિ.૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ.૫ (પછી “વરકનક' સૂત્રથી ૧૭૦ જિનને વંદન કરવું.) વરકનક શખવિદ્રુમ-મરકતઘનસન્નિભે વિગતમોહમ્; સપ્તતિશત જિનાને સમર-પૂજિત વંદે. ૧ (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા તે આ પ્રમાણે) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ. “ભગવાનë.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. “આચાર્યહ.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જવણિએ, નિસાહિએ મયૂએણ વંદામિ. “ઉપાધ્યાયહં. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિશીહિએ, મર્થીએણ વંદામિ. “સર્વસાધુહં.” પાપકર્યા પછી જેમને ઈચ્છો તોય દુખ આવે એમધર્મ કર્યા પછીના ઈચ્છો તોયસુખ આવે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. રત્નત્રયી ઉપાસના (પછી જમણો હાથ ચરવેલા અથવા કટાસણા ઉપર સ્થાપી, નીચે મુજબ ‘અઢાઈજેસુ' કહેવું.) અઢાઈજજે સુ દીવ-સમુદેસુ, પનરસસુ, કમ્મભૂમિસુ, જાવંત કે વિ સાહુ યહરણ-ગુચ્છ-પડિગ્નેહધારા. ૧ પંચ મહલ્વય-ધારા, અઠારસ-સહસ્સ-સલિંગ-ધારા, અનુયાયાર-ચરિત્તા, તે સબ્ધ સિરસા મણસા મયૂએણ વંદામિ.ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિએ-પાયચ્છિન્ન-વિસોહણë કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે દેવસિઅપાયચ્છિર વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસિએણે, નીસિએણં, ખાસિએણું, છીએણે, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ને પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. | (ચાર લોગસ્સનો “ચદેસુ નિમ્મલયરા” સુધી, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી પાળી પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચઉવસંપિ કેવલી. ૧ ઉસભમજિસં ૨ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપહં સુપાસ, નિણં ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલમણતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ સંસારમાં સુખી થવાનો રસ્તો, “આવકનો વધારો નહીં પણ જરૂરતનો ઘટાડો’ છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ S ૧૯૧ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્રય નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-યમલા પહાણ-જમરણા; ચઉવી સંપિ જિણવર, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયા, આઈચ્ચેનુ અહિયં પયાસારા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું ? “ઈચ્છે' ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજજાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? “ઈચ્છ (પછી નીચે બેસી, એક નવકાર ગણી કોઈપણ એક સક્ઝાય અથવા નીચેની સક્ઝાય કહેવી.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. 圖 જ કામ કરવા સંસારથી બચવાના અને મોક્ષ જવાના પુરૂષાર્થમાં લાગ્યા હોય તે સાધક યોગી કહેવાય. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ રત્નત્રયી ઉપાસના સામાયિક ફલ તથા પ્રતિક્રમણ સ્વરૂપ દર્શન સજ્ઝાય કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલરે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાંણ લાલરે. કર. ૧ શ્રીવીર મુખે એમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતોયે જાણ લાલરે; લાખ ખાંડી સોના તણું, દીએ દિન પ્રત્યે દાન લાલરે. `કર.ર લાખ વરસ લગે તે વળી, એમ દીએ દ્રવ્ય અપાર લાલરે; એક સામાયિકને તોલે, ન આવે તેહ લગાર લાલરે. કર.૩ સામાયિક ચવિસત્થો ભલું, વંદન દોય દોય વાર લાલરે; વ્રત સંભારો રે આપણાં, તે ભવકર્મ નિવાર લાલરે ક૨.૪ કર કાઉસ્સગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચક્ખાણ સૂદું વિચાર લાલરે; દોય સજ્ઝાય તે વળી, ટાળો ટાળો અતિચાર લાલરે. કર.પ શ્રી સામાયિક પ્રતાપથી, લહીએ અમર વિમાન લાલરે; ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલરે. કર. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. ઈચ્છામિ ખમાસમણો ! મંદિ" જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દુક્ષ્ક્ષ્ય કમ્મય નિમિત્તે કાઉસ્સગ્ગ કરું ? ‘ઈચ્છ’ દુશ્પક્ષ્ય કમ્ભક્ષ્ય નિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગ d સંસારમાં સુયોગ મળવો તેમાં પણ સુંદર પુણ્ય જોઈએ છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ત ૧૯૩ અન્નત્થ ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫ (પછી સંપૂર્ણ ચાર લોગસ્સ, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ કરી નમો અરિહંતાણં' કહી ‘નમોહતું.' કહી લઘુશાંતિ કહેવી.) લઘુ-શાન્તિ સ્તવના શાન્તિ શાન્તિ નિશાન્ત, શાન્તશાન્તાડશિવનમસ્કૃત્ય; સ્તોતુઃ શાન્તિ-નિમિત્ત, મન્ત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ. ૧ ઓમિતિ નિશ્ચિત વચસે, નમો નમો ભગવતેડહતે પૂજામ; શાન્તિજિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિના.... ૨ સકલાતિશેષક મહા-સંપત્તિ-સમન્વિતાય શસ્યાય; રૈલોકયપૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાય. ૩ સર્વોમર-સુસમૂહ-સ્વામિક-સંપૂજિતાય ન જિતાય; ભુવનજન-પાલનોદ્યત-તમાય સતત નમસ્તસ્મ. ૪ સર્વદુરિતૌઘ-નાશનકરાય સવડશિવ-પ્રશમનાય; દુષ્ટ-ગ્રહ ભૂત-પિશાચ, શાકિનીનાં પ્રમથના. ૫ યસ્યતિ નામ-મન્ન-પ્રધાન-વાક્યોપયોગ-કૃત તણા; વિજયા કુરૂતે જન-હિતમિતિ ચ નુતા નમત તે શાંતિ.... ૬ જેના દર્શનના યથાસ્થિત જ્ઞાન માટે છે એ દર્શનનું જ્ઞાન જરૂરી છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રત્નત્રયી ઉપાસના . ભવતુ નમસ્તે ભગવતિ ! વિજયે ! સુજયે ! પરાપવૈરજિતે! અપરાજિત ! જગત્યાં, જયતીતિ જયાવહ ! ભવતિ. ૭ સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદદે ! સાધૂનાં ચ સદા શિવ સ્તુષ્ટિ-પુષ્ટિપ્રદે ! જયાઃ ૮ ભવ્યાનાં કૃત-સિદ્ધ ! નિવૃત્તિનિર્વાણ-જનનિ ! સત્યાના અભય-પ્રદાન નિરતે ! નમોડસ્તુ સ્વસ્તિ-પ્રદે તુલ્યમ્. ૯ ભક્તાનાં જનૂનાં, શુભા-વહે ! નિત્યમુદ્યતે ! દેવિ ! સમ્યગ્દષ્ટિનાં ધૃતિ રતિ-મતિ-બુદ્ધિ-પ્રદાનાય. ૧૦ જિનશાસનનિરતાનાં, શાંતિનતાનાં ચ જગતિ જનતાનામ; શ્રીસંપત્કીર્તિ-યશોવર્ધ્વનિ ! જય દેવિ વિજયસ્વ. ૧૧ સલિલાનલ-વિષ-વિષધર-દુષ્ટગ્રહ રાજ-રોગ-રણભયતઃ ' રાક્ષસ-રિપુ-ગણ-મારિ-ચૌરેતિ-ધાપદાદિ લ્ય: ૧૨ અર્થ રક્ષ રક્ષ સુશિવ, કુરુ કુરૂ શાન્તિ ચ કુરુ કુરુ સદૈતિ; તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરૂ ત્વ૧૩ ભગવતિ ! ગુણવતિ ! શિવ-શાન્તિ તુષ્ટિ-પુષ્ટિ સ્વસ્તીહ કુરુ કુરુ જનાના ઓમિતિ નમો નમો હૉ હી હું ઃ યઃ ઃ હી* ફુટુ ફુટુ સ્વાહા. ૧૪ એવં યજ્ઞામાક્ષર-પુરસ્સર સંસ્તુતા જયા-દેવી; કુરૂતે શાન્તિ નમતાં, નમો નમ: શાંતયે તસ્મૃ. ૧૫ ઈતિ પૂર્વ-સૂરિ-દર્શિત, મન્ત્રપદ-વિદર્ભિતઃ સ્તવઃ શાન્તિઃ સલિલાદિ-ભય-વિનાશી, શાન્યાદિ-કર ભક્તિમતામૂ. ૧૬ અજ્ઞાનીને સમજાવવા સારા પણ વિપરીત જ્ઞાનવાળાને સમજાવવા મુશ્કેલ. Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ : ૧૯૫ યૌન પઠતિ સદા, કૃણોતિ ભાવયતિ વા યથાયોગમે; સ હિ શાતિપદ યાયાતું, સૂરિઃ શ્રીમાનદેવઢ. ૧૭ ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યતે વિન-વલયઃ મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે, ૧૮ સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ-કારણમ્; પ્રધાન સર્વ-ધમણાં, જૈન જયતિ શાસનમ્. ૧૯ (“નમો અરિહંતાણં” કહી પાળી પછી પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહતે કિન્નઈસ્લે, ચઉવીસંપિ ' કેવલી. ૧ ઉસભમજિસં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ મુફદંત, સીઅલ સિજર્જસ વાસુપુજે ચ; 'વિમલમહંત ચ જિર્ણ, ધમૅ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ વંદામિ રિઠનેમિ, પાસ તહ વસાણં ચ. ૪ એવું મને અભિથુંઆ, વિહુય-યમલા પછીણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાહિ-વરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (પછી બે ઘડી (૮ મિનિટ) પુરી થયે નીચે મુજબ સામાયિક પારવું) (અહીં દેવસિય પ્રતિક્રમણ પુરું થાય છે.) સત્યધર્મને પામવા નીકળેલો ચર્ચાથી, વાતોથી કે મતભેદોથી ડરે નહીં. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રત્નત્રયી ઉપાસના Cory સામાયિક પારવાની વિધિ ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ. ૧. ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસાઉનિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમણે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા.૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદુનિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૭. તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી–કરણેણં, પાવાણું કમ્માણ નિગ્ધાયણટ્ઠાએ ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્યં ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫. (અહીં એક લોગસ્સનો ‘ચંદ્રેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ, ન આવડે તો ચાર નરકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો. ) ઉજ્જો અગરે, ધમ્મતિત્શયરે લોગસ્સ અરિહંતે જિણે; કિત્તઈસ્યું, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભમજઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપહું સુપાસું, જિણં ચ ચંદુપ્પહં વંદે. ૨ મુનિગમ કોઈપણ દિવસ ધર્મની ચર્ચાથી કે મતભેદોથી શ્રદ્ધા ઘટતી નથી પણ વધે છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ ૧૯૭ સુવિહિં ચ પુદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિ ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિ સુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિય-રયમલા પહાણ-જમરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમલયરા, આઈએસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ . (પછી ડાબો ઢીચણ ઊંચો કરીને “ચઉકસાય” નીચે મુજબ કહેવું) ચઉકસાય-પડિમલ્લલૂરણું, દુજજયમયણ-બાણ-મુસુમૂરણું, સરસ-પિયંગુ-વસ્તૃગયગામિલે, જયઉ પાસુ ભુવણરય-સામિઉ. ૧ જસુ તણુ-કંતિ-કડપ્પ સિણિદ્ધઉ, સોહઈ ફણિમણિ-કિરણાલિદ્ધઉ, નં નવ-જલહર તડિલ્સયલંછિઉં, સો જિણ પાસુ પયચ્છઉ વંછિઉ. ૨ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણું. ૧. આઈગરાણે, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણ. ૨. પુરિસરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણ, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપmો-અગરાણું. ૪. અભય-દયાણ, ચમ્મુદયાણ, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણ. ૫. ધમ્મ-દયાણ, ધમ્મ-દસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંતચકકવટ્ટીર્ણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ.૭. જિણાણે જાવયાણ, તિન્નાખું તારયાણું, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું નિર્ચન્થ સાધુઓ વિના તીર્થ ન હોય. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ રત્નત્રયી ઉપાસના મોઅગાણું. ૮. સભ્રૂણં સદરિસીણં, સિવમયલમઅમણંતમધ્મયમવ્યાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેય; ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅ-ભયાણ્યું. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્યંતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહિણ વૃંદામિ. ૧૦. જાવંતિ ચેઈઆઈં, ઉડ્ડ અ અહે અતિરિઅલોએ અ; સાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસીહિએ, મર્ત્યએણ વંદામિ. જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ; સન્થેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણં. ૧ નમોઽર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ઉવસગ્ગ હરં પાર્સ, પાસ વંદામિ કમ્મ-ઘણ-મુક્યું; વિસહર-વિસ-નિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસ. ૧ વિસહર-ફુલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ–રોગ-મારી, દુઠ્ઠ જરા જંતિ ઉવસામં. ૨ ચિટ્ઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર–તિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુખ-દોગચ્યું. ૩ તુહ સમ્મત્તે લદ્વે, ચિંતામણિ-કપ્પાયવબ્બહિએ; પાવંતિ અવિશ્વેણં જીવા અયરામાં ઠાણું. ૪ ઈઅ સંથુઓ મહાયસ, ભત્તિખ્ખર-નિબ્બરેણ હિયએણ; તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિચંદ ! ૫ (બે હાથ જોડી મસ્તકે ધરવા) દેવતત્ત્વને અને ધર્મતત્ત્વને બતાવનાર હોવાથી એ બે તત્ત્વોની વચમાં ગુરુતત્ત્વ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયાં ! ભવનિવ્યેઓ મગ્ગાણુસારિઆઈટ્ઝલ-સિદ્ધી. લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણં ચ; સુગુરુ-જોગો તવ્યયણ-સેવણા આભવમખંડા. (પછી બે હાથ લલાટથી નાચા ધરવા) ૧ વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણું વીયરાય ! તુહ સમયે; તવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણું. ૩ દુક્ષ્મ-ક્ષઓ કર્મી-ક્ષઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જ મહ એઅં, તુહ નાહ ! પણામ-કરણેણં. ૪ સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણે; પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. । ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ‘ઈચ્છ’ ((૫૦ બોલથી) મુહપત્તિ પડિલેહવી. પછી) ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` નવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પારું ? યથાશક્તિ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્ઝએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું. “તહત્તિ’ (પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપી નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું) ૧૯૯ જે દિવસે ગુરુતત્ત્વનો અભાવ થશે તે દિવસે ધર્મતત્ત્વનો પણ અભાવ જ થવાનો. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ રત્નત્રયી ઉપાસના Ro નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્યેસિં, પઢમં હવઈ મંગલં. સામાયિક પારવાનું સૂત્ર સામાઈયવય–જુત્તો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઈ અસુહં કર્માં, સામાઈય જત્તિયા વારા. ૧ સામાઈયમ્મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા; એએણ કારણેણં, બહુસોં સામાઈયં કુજા. ૨ ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંહી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ કરી મન વચન કાયાએ મિચ્છામિ દુક્કડં. સૂચના પુસ્તકાદિની સ્થાપના સ્થાપીને પ્રતિક્રમણ કર્યું હોય તો સામાયિક પાર્યા પછી જમણો હાથ ઉત્થાપન મુદ્રાથી સ્થાપના સામો સવળો રાખીને નવકાર ગણી, પછી ઊઠી પુસ્તકાદિ યોગ્ય સ્થાને મૂકવું. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલ. ॥ સામાયિક પારવાનો વિધિ સંપૂર્ણ ॥ ઈતિ શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ સમાપ્ત. 卐圖卐 જે ભણવાથી અને સમજવાથી હેય વસ્તુ ઉપાદેય લાગે અને ઉપાદેય હેય લાગે તે મિથ્યાજ્ઞાન છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૦૧ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિસહિત 88 (સામાયિક લેવાની વિધિ) પુસ્તક નવકારવાળી પ્રમુખની સ્થાપના કરવા ડાબો હાથ સામે કરી 'નવકાર, પંચિંદિય નીચે મુજબ કહેવું. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુત્તિધરો; ચઉવિહ-કસાય-મુક્કો, ઈએ અઠારસ ગુણહિં સંજુરો. ૧ પંચ મહલ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરૂ મઝ. ૨ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉ ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયકકમસે, હરિયકમણ, ઓસાઉસિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમસે. ૪. જે મે જવા વિરાહિયા. ૫. એગિદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા.૬. અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉડિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ. ૭. ૧. આચાર્ય હોય તો નવકાર, પંચિંદિય ન કહેવું. - - ==== = જીવાદિ નવ તત્ત્વનો સાચો જ્ઞાતા સત્વહીન ન હોય. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ રત્નત્રયી ઉપાસના તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણે કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણ, ખોસિએણ, છીએણે, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુન્ન મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. (એક લોગસ્સનો “ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ગ કરવો, ન આવડે તો ચાર નવકાર ગણવા અને પછી નીચે મુજબ કહેવું) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહતે કિન્નઈટ્સ, ચઉવી સંપિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપણું સુપાસ, નિણં ચ ચંદષ્પહં વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજે ચ વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિ સુવ્યય નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વહ્રમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુય-રયમલા પછીણ-જમરણા; ચઉવી સંપિ જિણવર, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈએસ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ મરણથી ડરવું અને એમાં ડહાપણ માનવું એ તો બેવકૂફી છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૦૩ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઈચ્છે." મુહપત્તિના ૫૦ બોલ ૧. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું, ૨. સમ્યકત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય,૪. મિથ્યાત્વ મોહનીય પરિહરું, ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિહરું, ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદરું, ૧૧. કુદેવ, ૧૨. કુગુરુ, ૧૩. કુધર્મ પરિહરું, ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬. ચારિત્ર આદરૂં, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, ૧૯. ચારિત્ર-વિરાધના પરિહરું, ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાલગુપ્તિ આદરૂં, ૨૩. મનદંડ, ૨૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહરું. બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા. (ડાબો હાથ પડિલેહતાં) ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ પરિહરૂં. (જમણો હાથ પડિલેહતાં), ૪. ભય, ૫. શોક, ૬. દુર્ગાછા પરિહરું. (માથે પડિલેહતાં) ૭. કૃષ્ણલેશ્યા, ૮. નીલલેશ્યા, ૯. કાપોતલેશ્યા પરિહરું. (મોઢે પડિલેહતાં) ૧૦. રસગારવ, ૧૧. ઋદ્ધિગારવ, ૧૨. સાતાગારવ પરિહરું. (છાતી આગળ પડિલેહતાં) ૧૩. માયાશલ્ય, ૧૪. નિયાણશલ્ય, ૧૫. મિથ્યાત્વશલ્ય પરિહરું. (ડાબા ખભે પડિલેહતાં), ૧૬. ક્રોધ, ૧૭. માન પરિહરું. (જમણા ખભે પડિલેહતાં) ૧૮. માયા, ૧૯. લોભ પરિહરૂં. (ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય, ૨૧. અપકાય, ૨૨. તેઉકાયની રક્ષા કરૂં. પંડિત મરણ તો તે જ મેળવે છે કે જે એકાંતે ધર્મ જ આચરતો હોય. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ રત્નત્રયી ઉપાસના (જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૩. વાયુકાય, ૨૪. વનસ્પતિકાય, ૨૫. ત્રસકાયની જયણા કરૂં. ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ‘ઈચ્છ’ ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉ' જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ? ‘ઈચ્છું’ (એમ કહી બન્ને હાથ જોડી નીચે મુજબ એક નવકાર ગણવો.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. (જો ચરવલો હોય તો ઊભા થઈને અને ન હોય તો બેઠા બેઠા ‘કરેમિ ભંતે’ ઉચ્ચારવું) કરેમિ ભંતે ! સામાઈયં, સાવજ્જે જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પન્નુવાસામિ, વિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (હવે નીચે બેસવા માટે ગુરુજીની પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું ? ‘ઈચ્છ’ તીર્થીભૂમિ, એ સાચા યાત્રિકના હૈયામાં આવેલા ખરાબ ભાવોને કાઢવાનું સામર્થ્ય ધરાવે છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૦૫ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજજાએ, નિસાહિએ, મલ્યુએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? “ઈચ્છે' ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. (સ્વાધ્યાય માટે ગુરુજી પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું ? ઈચ્છે.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? “ઈચ્છ' (અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, * નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. સામાયિક લેવાની વિધિ સંપૂર્ણ વિણેલાં મોતી • ધર્મકથા એવી રીતે કરવી જોઈએ કે, સાંભળનારને ભવ એ કારાગાર લાગે. • જેને સંસારમાં રખડવું છે તેને આગમ ભણવામાં કે સાંભળવામાં રસ આવે જ નહીં. • વ્યાખ્યાન વાંચવું એટલે આગમ સમુદ્ર મંથવો. તત્ત્વદૃષ્ટિએ આત્મા અને આત્માને લગતી વાતો એનું નામ અધ્યાત્મ. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ રત્નત્રયી ઉપાસના *ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? “ઈચ્છે (એમ કહી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા દેવા.) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ. ૧ અણુજાણહ મે મિઉગ્રહ. ૨ નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિદંતાણં બહુસુભેણ બે ! દિવસો વઈkતો. ૩ જત્તા ભે! ૪ જવણિર્જ ચ ભે! પ ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્કમ. ૬ આવસ્તિઓએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭ (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ.. અણુજાણહ મે મિઉગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્કમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, ૧. અહીં મુહપતિ પડિલેહવી અને તે પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેના ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એમ દસ સિવાય ચાલીસ બોલ બોલવા. યોગી એટલે અધ્યાત્મમય અથવા અધ્યાત્મની પ્રીતિવાળો. Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૯ ૨૦૭ મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્વધસ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, ત ખમાસમણો ! પડિકકમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. સાંજના પચ્ચકખાણ. (નીચે આપેલા પચ્ચખાણોમાંથી યથાશક્તિ પચ્ચખાણ કરવા) ચઉવિહારનું પચ્ચખાણ દિવસચરિમં પચ્ચખાઈ, ચઉવ્વિલંપિ આહાર-અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ.. તિવિહારનું પચ્ચશ્માણ દિવસચરિમં પચ્ચકખાઈ, તિવિહંપિ આહારં-અસણં, ખાઇમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ. ૧. પછી પચ્ચખાણ કરવું. તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું, બિયાસણું વગેરે કર્યું હોય તો “પાણહાર'નું પચ્ચકખાણ કરવું. રાત્રે પાણી પીવું ન હોય તો “ચઉવિહારનું અને સ્વાદિમ મુખવાસાદિ પણ છૂટી શકે એમ ન હોય તો દુવિહાર'નું પચ્ચકખાણ કરવું ૨. દરેક વખતે, પોતે સ્વયં પચ્ચખાણ કરે ત્યારે “પચ્ચકખામિ' અને “વોસિરામિ' બોલવાનું અને બીજાને કરાવવું હોય ત્યારે “પચ્ચકખામિ' ને બદલે “પચ્ચકખાઈ અને “વોસિરામિ' ને બદલે “વોસિરઈ એમ બોલવું જોઈએ. આવી રીતે દરેક પચ્ચખાણમાં સમજવું. એકવાર વાચેલું શાસ્ત્ર બીજી વાર વાંચતા જેને આનંદ ન આવે તે, સાચો વાંચનાર નથી. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ રત્નત્રયી ઉપાસના Ca દુવિહારનું પચ્ચક્ખાણ દિવસચરિમં પચ્ચક્ખાઈ, દુવિહંપિ આહારં-અસણં, ખાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઈ. પાણહારનું પચ્ચક્ખાણ પાણહાર દિવસચરિમં પચ્ચક્ ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ. દેશાવગાસિકનું પચ્ચક્ખાણ દેસાવગાસિઅં, ઉવભોગં પરિભોગં પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ. (એમ કહી ડાબો ઢીંચણ ઊભો કરી ચૈત્યવંદન કરવું) ઈચ્છામિ ખમાસમણો ! મંદિ' જાવણિજાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં ? ‘ઈચ્છ’ સકલકુશલવલ્લી, પુષ્કરાવર્ત્ત મેઘો, દુરિતતિમિરભાનુઃ ભવજલનિધિપોત: કલ્પવૃક્ષોપમાન: સર્વસંપત્તિહેતુ: સ ભવતુ સતતં વ: શ્રેયસે શાંતિનાથ: શ્રેયસે પાર્શ્વનાથ: જે અધ્યાત્માની વાતો સાંભળી ન શકે તે આગમોને શી રીતે સાંભળી શકે ? Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ. ૨૦૯ - સકલાહિત ચેત્યવંદન સકલાહિતિષ્ઠાન, -મધિષ્ઠાન શિવપ્રિયઃ ભૂર્ભુવઃ સ્વસ્ત્રયીશાન, -માહિત્ય પ્રસિદમણે ૧ નામાકૃતિદ્રવ્યભાવૈ , પુનતસ્ત્રિજગજજન ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિ, -ન્નઈત: સમુ પાસ્મહે ૨ આદિમ પૃથિવીનાથ, -માદિમ નિષ્પરિગ્રહ આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિનું સ્તુમઃ ૩ અહત્તમજિત વિશ્વ, -કમલાકર ભાસ્કરમ્ અમ્યાન-કેવલાદર્શ, -સંક્રાન્ત જગત તુવેઃ ૪ વિશ્વભવ્યજનારામ, -કુલ્ચાતુલ્યા જયન્તિ તાઃ દેશનાસમયે વાચ: શ્રી સંભવજગત્પતેઃ ૫ અનેકાન્તમતાઝ્મોધિ, સમુલ્લાસનચન્દ્રમા: દઘાદમન્દમાનન્દ, ભગવાનભિનન્દનઃ ૬ ઘુસકિરીટશાણાગ્રો, -ત્તેજિતાંધિનખાવલિઃ ભગવાન્ સુમતિસ્વામી, તનો_ભિમતાનિ વ: ૭ પદ્મપ્રભપ્રભોઈંહ, ભાસઃ પુષ્ણતુ વઃ શ્રિયમ્ અન્તરંગારિમથને, કો પાટોપારિવારૂણાઃ ૮ શ્રીસુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમહિતાંઘયે નશ્ચિતુર્વર્ણસંઘ, -ગગનાભોગભાસ્વતે ૯ ચન્દ્રપ્રભપ્રમોશ્ચન્દ્ર, મરીચિનિચયોજજવલા મૂર્તિમૂર્તસિતધ્યાન, -નિર્મિતેવ શ્રિયેડસ્ત વ ૧૦ તીર્થમાં આવીને તપ તો તે જ ન કરે કે જે ખાધા વગર રહી શકતો ન હોય. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ રત્નત્રયી ઉપાસના કેવલશ્રિયા કરામલકવદ્વિશ્વ, કલયન્ અચિન્ત્યમાહાત્મ્યનિધિ, -સુવિધિબોધયેઽસ્તુ વ: ૧૧ સત્ત્વાનાં પરમાનન્દ, કન્દોભેદનવામ્બુદ: સ્યાદ્વાદામૃતનિસ્યન્દી, શીતલ: પાતુ વો જિન: ૧૨ મગદંકારદર્શનઃ ભવરોગાńજન્ત્ના નિ:શ્રેયસશ્રીરમણ શ્રેયાંસ: શ્રેયસેઽસ્તુ વઃ ૧૩ વિશ્વોપકારકીભૂત, તીર્થંકૃત્કર્મનિર્મિતિઃ સુરાસુરનê: પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વ: ૧૪ વિમલસ્વામિનો વાચઃ કતકક્ષોદસોદરાઃ જયન્તિ ત્રિજગચ્ચેતો,જલનમંલ્યહેતવ: ૧૫ સ્વયંભૂરમણસ્પર્દિ, -કરૂણારસવારિણ અનન્તજિદનન્તાં વ, પ્રયચ્છતુ સુખશ્રિયમ્ ૧૬ કલ્પદ્રુમસધર્માંણ, - મિષ્ટપ્રાપ્તૌ શરીરિણામ્ ચતુર્થાં ધર્મદેષ્ટાર, ધર્મનાથમુપામહે ૧૭ સુધાસોદરવાજ્યોજ્ના, નિર્મલીકૃતદિન્મુખઃ મૃગલક્ષ્મા તમઃશાન્ત્ય, શાન્તિનાથજિનોઽસ્તુ વઃ ૧૮ શ્રીકુન્થુનાથો ભગવાન,સનાથોઽતિશયદ્રિંભિ સુરાસુરનૃનાથાના, -મેકનાથોડસ્તુ વ: શ્રિયે ૧૯ અરનાથસ્તુ ભગવાં, -ૠતુર્થારનભોરવિઃ ચતુર્થપુરૂષાર્થશ્રી, વિલાસં વતનોતુ વઃ ૨૦ સુરાસુરનરાધીશ, મયુરનંવવારિદમ્ કર્મદ્રુન્મૂલને હસ્તિ, -મલ્લું મલ્લિમભિમ: ૨૧ રાગ તો અગ્નિની જ્વાલા છે. અને વિરાગ તો અમૃતનો કુંડ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ © ૨૧૧ જગન્મહામોહનિદ્રા, -પ્રત્યુષસમયોપમમ્ મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન સ્તુમઃ ૨૨ ઉઠતો નમતાં મૂર્ણિ, નિર્મલીકારકારણમ્ વારિપ્લવા ઈવ નમ:, પાન્ત પાદનખાંશવઃ ૨૩ યદુવંશસમુદ્દેન્દુ, કર્મકક્ષહુતાશનઃ અરિષ્ટનેમિભંગવાનું, ભૂયાદ્રોડરિષ્ટનાશનઃ ૨૪ કમઠ ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ પ્રભુતુલ્યમનોવૃત્તિઃ પાર્શ્વનાથઃ શ્રિયેડસ્તુ વ: ૨૫ શ્રીમતે વીરનાથાય. સનાથાયાભૂતક્રિયા મહાનન્દસરોરાજ, મરાલાયાહતે નમઃ ૨૬ કૃતાપરાધેડપિ જને, કૃપામન્થરતારયો: ઈષદ્બાષ્પાર્ટૂયોર્ભદ્ર, શ્રી વીરજિનનેત્રયોઃ ૨૭ જયતિ વિજિતા તેજા, સુરારાધીશસેવિતઃ શ્રીમાનું વિમલસાસવિરહિત, - ત્રિભુવનચૂડામણિભગવાન્ ૨૮ વીરઃ સર્વસુરાસુરેન્દ્રનહિતો વીરં બુધાઃ સંશ્રિતાઃ વીરેણાભિહતઃ સ્વકર્મનિચયો, વીરાય નિત્ય નમઃ વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો વીરે શ્રીધૃતિકીર્તિકાન્તિનિયા, શ્રી વીર ! ભદ્ર દિશ ર૯ અવનિતલગતાનાં કૃત્રિમાકૃત્રિમાનાં વરભવનુગતાનાં, દિવ્યવૈમાનિકાનામ્ ઈહ મનુજ કૃતાનાં, દેવરાજર્ચિતાનાં જિનવરભવનાનાં, ભાવતોડહં નમામિ. ૩૦ ભક્તિમાં જેટલી ઈરાદાપૂર્વકની ખામી તેટલી ભક્તિભાવમાં ખામી છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ રત્નત્રયી ઉપાસના સર્વેષાં વેધસામાઘ, -માદિમ પરમેષ્ઠિનામું દેવાધિદેવ સર્વજ્ઞ, શ્રીવીર પ્રણિદમણે ૩૧ દેવોનેકભવાર્જિતોર્જિતમા - પાપપ્રદીપાનો દેવઃ સિદ્ધિવધૂવિશાલહૃદયા - લંકાર હારોપમઃ દેવોડષ્ટાદશદોષસિન્ધરઘટા - નિર્ભેદપંચાનનો ભવ્યાનાં વિદધાતુ વાંછિતફલ, શ્રી વીતરાગો જિનઃ ૩૨ ખાતોડષ્ટાપદપર્વતો ગજપદ સમેતશૈલાભિધ: શ્રીમાન રૈવતક: પ્રસિદ્ધમહિમા શત્રુંજયો મંડપ વૈભાર: કનકાચલોડબુંદગિરિ: શ્રીચિત્રકૂટાદયસ્તત્ર શ્રી ઋષભાઇયો જિનવરા કુર્વ— વો મંગલમ્ ૩૩ જે કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્હાઈ વંદામિ. ૧ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણ. ૧. આઈગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગ-નાહાણ, લોગ-હિઆણં; લોગ-ઈવાણં લોગપો -અગરાણ. ૪. અભય-દયાણ, ચકખુદયાણ, મગ્ન-દયાણ, સરણ-દયાણું, બોહિ-દયાણ. ૫. ધમ્મ-દયાણં, ધમ-દસયાણ, ધમ-નાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંતચકવઠ્ઠીર્ણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયછઉમાણ.૭. જિણાણે જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોહયાણ, મુત્તાણું મોઅગાણ. ૮. સબવૂર્ણ સવ્વદરિસીણં, સિવમયલમરુઅમરંતમફખયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેય, ઠાણ સંપત્તાણું, નમો જિણાણે જિઅ-ભયાણ. ૯. હૈયાના ભાવ વગર મોટેથી સારો શબ્દ બોલે તો તે સારો શબ્દ પણ ફિકકો લાગે. Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાલિક પ્રતિક્રમણ વિધિ જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગલે કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (ચરવલો હોય તો ઊભા થઈને અથવા ઢીંચણ નીચે કરીને.) અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ,સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ. ૨. નિવસન્ગ-વત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્યું. ૩. અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પાળીને ‘નમોઽર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:' કહી ‘સ્નાતસ્યા' ની પહેલી થોય કહેવી, જે નીચે મુજબ) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરૂશિખરે શય્યા વિભો: શૈશવે રૂપાલોકન-વિસ્મયાત-રસ-ભ્રાન્તા ભ્રમચ્ચક્ષુષા ઉત્ક્રુષ્ટ નયન-પ્રભા-ધવલિત ક્ષીરોદકાશેંક્યા વક્ત્ર યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્ધમાનો જિનઃ ૧ લોગસ્સ ઉત્તેઅગરે, ધમ્મતિત્શયરે જિણે: અરિહંતે કિત્તઈસ્યું, ચઉવીસંપિ કેવલી. ઉસભજિö ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપ્પહું સુપાસું, જિણં ચ ચંદુપ્પહું વંદે. ૧ ૨ ૨૧૩ અગ્ર સ ગામમાં કોઈ દુઃખી હોય, તે જેનાથી ન જોઈ શકાય તેનું નામ ગ્રહસ્થ. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ રત્નત્રયી ઉપાસના સુવિહિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યં ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંશું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્સનેમિ, પાસું તહ વજ્રમાણં ચ. ४ એવં મએ અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિયરા મે પસીમંતુ. ૫ કિત્તિય-યંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ધ બોહિલાભ, બોહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ૐ ચંદ્રેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ઘા સિદ્ધિં મમ દિસંતુ. ૭ સવ્વલોએ અરિહંત-ચેઈયાણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ. ૨. નિરુવસગ્ગ-વત્તિઆએ; સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ.૩. અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિ·િસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પાળીને પછી બીજી થોય કહેવી) સુખીમાં જ ગૃહસ્થાઈ હોય અને દુઃખીમાં ન હોય એવું નથી. Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૧૫ હંસાંસાહત-પઘરેણુ-કપિશ-ક્ષીરાર્ણવાલ્મીભૂત કુંભૈરપ્સરસાં પયોધર-ભર-પ્રસ્પર્બિભિઃ કાંચને યેષાં મંદર-રત્નશૈલ-શિખરે જન્માભિષેકઃ કૃતઃ સર્વેઃ સર્વ-સુરાસુરેશ્વરગૌસ્તેષાં નતોડહં ક્રમાન ૨ (ગાણા) પુફ ખરવર-દીવડ્રે, ધાયઈસંડે ય જંબૂદી ય; ભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નભંસામિ. ૧ તમ-તિમિર-પડલ-વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદમહિસ્સ; સીમાધરસ વંદે, પફોડિય-મોહજાળમ્સ. ૨ (વસન્તતિલકા) જાઈ - જ રા-મરણ -સો ગ-પણાસણસ; ક લાણ-૫૬ ખલ-વિસાલ સુ હાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિયમ્સ; ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય ? ૩ (શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ ભોપયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે તેલુક-માસુર, ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢઉ. ૪ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ-વરિઆએ, પૂઅણવરિઆએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વરિઆએ, બોહિલાભવરિઆએ. નિરુવસગ્ગ-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વ8માણીએ હામિ કાઉસ્સગ્ગ. શકિત મુજબની દ્રવ્યભક્તિ કર્યા વિના શ્રાવક ભાવભક્તિ માટે લાયક નથી. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ રત્નત્રયી ઉપાસના અન્નત્થ ઊસસિએણં, નિસસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિલ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પાળીને ત્રીજી થોય કહેવી.) અહંફત્ર-પ્રસૂતં ગણધર-રચિત દ્વાદશાંગવિશાલ ચિત્ર બહ્મર્થ-યુક્ત મુનિગણ-વૃષભૈર્ધારિત બુદ્ધિમર્ભિઃ મોક્ષાર -દ્વારભૂત વત-ચરણ-ફલ શેય-ભાવ-પ્રદીપ ભજ્યા નિત્યં પ્રપદ્ય કૃતમહમખિલ સર્વલોકેકસારમ્ ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણ, પરંપર ગયાણ; લોઅગ્નમુવગયાણ, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તે દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ; સંસાર સાગરાઓ, તારે ઈ ન વ નારિં વા. ૩ ઉર્જિતસેલ સિહરે, દિકખા નાણે નિસહિઆ જમ્સ, તે ધમ્મ ચક્કવડુિં, અરિઠનેમિં નમામિ. ૪ ચત્તાર અઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઠ નિઠિઅઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫ વેયાવચ્ચગરાણું સંતિગરાણ સમ્મદિઠિસમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. _ કાંઈ, હોઠે કાંઈ અને વર્તનમાં કાંઈ એનું નામ દંભ. Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૧૭, Ra' - 1 અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણે, જભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પછી “નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુલ્મઃ” કહી ચોથી થોય કહેવી) નિષ્પક-વ્યોમ-નીલ-ઘુતિમલસ-દર્શ બાલચન્દ્રાભદેખું; માં ઘંટારણ પ્રસૂત-મદજલ પૂરયન્ત સમન્તાત, આરૂઢો દિવ્યનાગ વિચરતિ ગગને કામદઃ કામરૂપી; યક્ષ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યું સિદ્ધિ.... ૪ (પછી યોગમુદ્રામાં બેસી બે હાથ જોડી નીચે મુજબ બોલવું) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિત્થયરાણ, સયંસંબુદ્વાણું. ૨. પુરિસરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણં, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગ-નાહાણ, લોગ-હિઆણં; લોગ-પઈવાણં લોગપજો-અગરાણ. ૪. અભય-દયાણ, ચફખુદયાણ, મગ્ન-દયાણં, સરણ-દયાણ, બોહિ-દયાણ. ૫. ધમ્મ-દયાણં, ધમ્મદેસયાણ, ધમ્મ-નાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંતચકેવટ્ટીર્ણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ.૭. જિણાણે જાવયાણું, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વલૂર્ણ સવ્યદરિસીણં, સિવમયલમરૂઅમરંતમખયમવ્યાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેય, ઠાણ સંપત્તાણું, નમો નિણાણે જિઅ-ભયાણ. ૯. અધ્યાત્મ એ દંભરૂપી પર્વતને ભેદવા માટે વજ સમાન છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ રત્નત્રયી ઉપાસના સંપઈ જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિ ણાગએ કાલે; વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા તે આ પ્રમાણે) ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ભગવાનન્હે. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. આચાર્યહં. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઉપાધ્યાયહું. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. સર્વસાહૂં. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિય પડિક્કમણે ઠા ? ઈચ્છું. (પછી ડાબો હાથ ચરવલા ઉપર રાખી મસ્તક નમાવીને) સવ્વસ વિ દેવસિબ દુચિંતિઅ દુખ્માસિબ દુચ્ચિટ્ઠિઅ મિચ્છા મિ દુક્કડં. કરેમિ ભંતે ! સામાઈયં, સાવજ્જે જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ. ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મન્ગો, અકપ્પો, અકરણિજ્જો દુજ્જાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, પોતામાં કાંઈ ન હોવા છતાં બહુ દેખાડવાની ઈચ્છા એ પણ દંભ છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ, ૨૧૯ જવાડાનો તિહં ગુત્તીર્ણ, ચણિયું કસાયાણં, પંચણહમણુવ્રયાણ, તિ રહે ગુણવ્રયાણ, ચઉહ સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસિએણ, ખાસિએણ, છીએણે, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસર્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિષ્ઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. (પછી અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કરવો, ન આવડે તો આઠ નવકાર ગણવા. કાઉસ્સગ્નમાં ગણવાની આઠ ગાથા નીચે મુજબ છે.) નાસંમિ દંસણૂમિ અ, ચરસંમિ તવંમિ તહ ય વીરિયંમિ; આયરણે આયારો, ઈ એસો પંચહા ભણિઓ. ૧ કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવર્ણ; વંજ ણ અત્થ તદુ ભએ, અઠવિહો નાણમાયારો. ૨ નિસ્સકિઅ નિષ્ક્રખિા, નિબ્રિતિગિચ્છા અમૂઢીિ અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અઠ. ૩ પણિહાણ જોગ જુરો, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તહિં, એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયબ્યો. ૪ બારસવિહમિ વિ તવે, સર્ભિતર બાહિરે કુસલદિઠે, અગિલાઈ અણાવી, નાયબ્યો સો તવાયારો. ૫ જાતને રાજી કરવા માટે ધર્મ કરતા આવડે તો જ દંભ જાય. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ રત્નત્રયી ઉપાસના અણસણમૂણો-અરિયા, વિત્તીસંખેવણ રસચ્ચાઓ; કાયકિયેસો સંલીયા ય, બઝો તવો હોઈ. ૬ પાયચ્છિત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ' સઝાઓ; ઝાણું ઉસ્સગ્ગો વિચ, અભિંતર તવો હોઈ. ૭ અણિમૂહિબલ વીરિયો, પરકમઈ જ જહુત્તમાઉરો; જેજઈ અ જહા થામ, નાયવ્યો વરિઆયારો. ૮ (કાઉસ્સગ્ન પાળીને લોગસ્સ કહેવું, તે નીચે મુજબ છે) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; . અરિહંતે કિઈટ્સ, ચઉવસંપિ કેવલી. ૧ ઉસભામજિસં ચ વદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચે પઉમપતું સુપાસ, જિ ણં ચ ચંદપણું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજે ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્યય નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વહ્રમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુય-રયમલા પહાણ-જમરણા; ચઉવી સંપિ જિણવરા, તિન્થયરા મે પસીયતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમ્મલયર, આઈએસુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (પછી ત્રીજા આવશ્યકની મુહપત્તિ (૫૦ બોલ બોલી) પડિલેહવી, પછી બે વાર વાંદણા નીચે મુજબ દેવા) દરેક જીવોના હિતની ચિંતા આત્માને વધુ પ્રફુલ્લ બનાવનારી છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૨૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસાહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિલતાણું બહુસુભેણ બે ! દિવસો વઈકતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈકમં. ૬. આવસ્તિઓએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જંકિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્ય ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) * ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ.૧. અણજાણહ મે મિઉગ્યાં. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિદંતાણં બહુસુભેણ લે દિવસો વઈÉતો. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! દેવસિ વઈકમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્યધમાઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭. (ચરવલો હોય તો ઊભા થઈને હાથ જોડીને નીચે મુજબ બોલવું) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિએ આલોઉ ? ‘ઈચ્છે,' આલોએમિ. થોડા કાળ ખાતર ઘણો કાળ બગાડે તે મૂર્ખ છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ રત્નત્રયી ઉપાસના જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકષ્પો, અકરણિજ્જો દુક્ઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉન્ગો, નાણે દંસણ, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણ, ચઉણહ સિફખાવયાણં, બારસવિહસ્સ સાગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિએ, તમ્સ મિચ્છા મિ દુક્કડં. સાત લાખ સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપૂકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈંદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાસી લાખ જીવયોનિમાંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. - અઢાર પાપસ્થાનક સૂત્ર . પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવ જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધું હોય, તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. સવ્યસ્સ વિ દેવસિઅ દુઐિતિએ, દુષ્માસિસ, દુચ્ચિષ્ઠિા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી જમણો ઢીંચણ ઊંચો કરીને નીચે મુજબ બોલવું) ઘર્મીને આલોકની ચિંતા ગૌણ જ હોય, પ્રધાન ન હોય. Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૨૩ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જેગં પચ્ચકખામિ, જવ નિયમ જુવાસામિ, દુવિહ, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગંરિવામિ, અપાણે વોસિરામિ. ઈચ્છામિ પડિક્કમિઉ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુરો, ઉમ્મગો, અકમ્પો, અકરણિજ્જો દુગ્ગાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિ અવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચણિયું કસાયાણં, પંચણહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણું, ચઉણહ સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. વંદિતુ સૂત્ર વંદિતુ સવ્યસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉ, સાવગ-ધમ્માંઈઆરસ્સ. ૧ જે મે વયાઈયારો, નાણે તહ દંસણે ચરિતે અ; સુહુમો આ બાયરો વા, તે નિદ તં ચ ગરિહામિ. ૨ દુવિહે પરિશ્મહંમિ, સાવજે બહુવિહે અ આરંભે; કારાવણે આ કારણે, પડિક્કમે દેસિએ સવ્વ. ૩ મોહને જે શત્રુ માને તે સોહાઈવાળો, તેનામાં દંભ ન હોય. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ રત્નત્રયી ઉપાસના જે બદ્ધ મંદિએહિં, ચઉહિં કસાહિં અપ્પસન્થહિં રાગેણ વ દોસણ વ, તં નિદ તં ચ ગરિવામિ. ૪ આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે આ નિઓને, પડિક્કમે દેસિ સળં. ૫ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગી સુ સમ્મત્તસ્સ ઈઆરે, પડિક્કમે દેસિ સળં. ૬ છકકાય સમારંભે, પયણે પયાવણે અ જે દોસા; અત્તા ય પરઠા, ઉભયઠા ચેવ તે નિદે. ૭ પંચણહમણુવ્રયાણ, ગુણવ્રયાણં ચ તિહમઈયારે; સિફ ખાણં ચ ચહિ, પડિક્રમે દેસિ સળં. ૮ પઢમે અણુવ્યયમ્મિ, શૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપૂસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૯ વહ-બંધ-છવિષ્ણુએ, અઈભારે ભત્ત-પાણ-વુચ્છેએ; પઢમ-વયસ્સ-ઈઆરે, પડિક્કમે દેસિએ સવ્વ. ૧૦ બીએ અણુવ્યસ્મિ, પરિશૂલગ-અલિય-વયણ-વિરઈઓ; આયરિયમ-મ્પસન્થ, ઈર્થી પમાય-૫સંગેસં. ૧૧ સહસા રહસ્સ દારે, મોસુવએસે આ ફૂડલેહે અ; બીય-વયસ ઈઆરે, પડિક્કમે દેસિઅં સળં. ૧૨ તઈએ અણુવ્યયમ્પિ, ધૂલગ-પરદવ્ય-હરણ વિરઈઓ; આયરિયમ-મ્પસન્થ, ઈર્થી પમાય-૫સંગેસં. ૧૩ તેનાહડ-પ્પઓગે, તપ્પડિરૂવે વિરૂદ્ધ-ગમણે અ; કૂડતુલ-કૂડમાણે, પડિક્કમે દેસિઅં સળં. ૧૪ દાન એવું દેવું જોઈએ કે દાન લેનારને લક્ષ્મી કિંમતી લાગવી ન જોઈએ. Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ચઉત્શે અણુવ્વયમ્મિ, નિચ્ચ પરદારગમણ-વિરઈઓ; આયરિયમ-પસન્થે, ઈ. પમાય-પસંગેણં. ૧૫ અપરિગ્ગહિઆ ઈત્તર, -અણંગ-વિવાહ-તિવ્ય-અણુરાગે; ચઉત્થ વયસ ઈઆરે, પડિક્કમે દેસિઅં સર્વાં. ૧૬ ઇત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમસન્થમ્મિ; પરિમાણ પરિચ્છેએ, ઈત્થ પમાય-પસંગેણં, ૧૭ ધણ-ધન્ન-ખિત્ત-વત્યુ, -રૂપ્પ-સુવન્ને અ કુવિઅ-પરિમાણે; ૬૫એ ચઉયમ્મિ ય, પડિક્કમે દેસિઅં સર્વાં. ૧૮ ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઢું અહે અતિરિઅં ચ; વુદ્ધિ સઈ-અંતરદ્વા, પઢમમ્મિ ગુણવ્એ નિર્દે. ૧૯ મજ્જૈમિ અ, મંસંમિ અ, પુષ્ટ્રે અ લે અ ગંધ મલ્લે અ; ઉવભોગ-પરિભોગે, બીયમ્મિ ગુણત્વએ નિર્દે ૨૦ સચ્ચિત્તે પડિબન્ને, અપોલિ-દુપ્પોલિઅં ચ આહારે; તુચ્છોસહિ ભક્ષણયા, પડિક્કમે દેસિઅં સર્વાં. ૨૧ ઈંગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવજ્રએ કમ્મ; વાણિજ્યું ચેવ દંત, -લક્ષ્મ-રસ-કેસ-વિસ-વિસયં. ૨૨ એવં પુ જંતપિલ્લણ, -કર્માં નિલંછણં ચ દવ-દાણું; સર-દહ-તલાય-સોસં, અસઈ-પોસં ચ વિજ્જા. ૨૩ સત્યગ્નિ-મુસલ-જંતગ, -તણ-કટ્ટે-મંત-મૂલ-ભેસબ્જે; દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિઅં સર્વાં. ૨૪ ન્હાણું-ટ્ટણ-વન્નગ, વિલેષણે સદ્દ-રૂવ-રસ-ગંધે; વત્થાસણ આભરણે, પડિક્કમે ફ્રેસિયં સર્વાં. ૨૫ % = જેનો મોહ સળગી જાય તે જ કેવલજ્ઞાન પામે અને મોક્ષ જાય. ૨૨૫ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ હતો ST: રત્નત્રયી ઉપાસના કંદખે કુલ્ફઈએ, મોહરિ અહિગરણ ભોગ આઈરિત્તે; દંડમ્મિ અણઠાએ, તઈઅશ્મિ ગુણધ્વએ નિદે. ૨૬ તિવિહે દુપ્પણિહાણે, અણવઠાણે તહાં સઈ-વિહણે; સામાઈઅ વિતહ-કએ, પઢમે સિફ ખાવએ નિદે. ૨૭ આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલફ ખે; દેસાવગાસિઅશ્મિ, બીએ સિફ ખાવએ નિદે. ૨૮ સંથારૂચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભીએ; પોસહવિહિ-વિવરીએ, તઈએ સિફખાવએ નિદ. ૨૯ સચ્ચિતે નિખ્રિવણે, પિહિણે વરએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમદાસે, ચઉલ્થ સિફ ખાવએ નિદે. ૩૦ સુહિએસુ આ દુહિએસ અ. જા મે અસ્સજએસુ અણુકંપા, રાગણ વે દોસણ વ, તં નિદ તંચ ગરિહામિ. ૩૧ સાસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જુસુફ સંતે ફાસુઅ-દાણે, તે નિદે તં ચ ગરિહામિ. ૩૨ ઈહલોએ, પરલોએ, કવિઅ-મરણે અ સંસ-પગે; પંચવિહો અઈયારો, મા મજઝ હુજજે મરણતે. ૩૩ કાણ કાઈઅમ્સ, પડિક્કમે વાઈઅસ્સ વાયાએ; મણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈઆરસ્સ. ૩૪ વંદણ-વય-સિફખા, -ગારવેસુ સન્ના-કસાય-દંડે સુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જે અઈઆરો અ ત નિદે. ૩૫ સમ્મદિઠિ જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ; અપ્પોસિ હોઈ બંધો, જેણ ન નિદ્ધ ધર્સ કુણઈ. ૩૬ જે વસ્તુ પામવાની ઈચ્છા હોય તે યાદ ન આવે એ બને જ નહીં. Page #463 -------------------------------------------------------------------------- ________________ થી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ Cova તં પિ હુ સપડિક્કમણં, સવ્પરિઆવું સઉત્તરગુણં ચ; ખિરૂં ઉવસામેઈ, વાહિવ્વ સુસિક્િòઓ વિ. ૩૭ જહા વિસ કુò–ગયું, મંત-મૂલ-વિસારયા; વિાહણંતિ ભંતેહિં, તો તું હવઈ નિવ્વિસં. ૩૮ એવં અટ્ઠવિહં કમઁ, રાગ-દોસ-સમજિઅં; આલોઅંતો અનિદંતો, ખિષ્પ હણઈ સુસાવઓ. ૩૯ કય-પાવો વિ મણુસ્સો, આલોઈઅ નિંદિઅ ગુરૂસગાસે; હોઈ અઈગ-લહુઓ, ઓહરિઅ-ભરૂવ્વ ભારવહો. ૪૦ આવસ્સએણ એએણ, સાવઓ જઈવિ બહુરઓ હોઈ; દુક્ખાણમંત કિરિઅં, કાહી અચિરેણ કાલેણ. ૪૧ આલોયણા બહુવિહા, ન. યુ સંભરિઆ પડિક્કમણ-કાલે; મૂલગુણ-ઉત્તરગુણે, તં નિર્દંતં ચ ગરિહામિ. ૪ર (પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરી બોલવું) તસ્સ ધમ્મસ કેવલિ-પન્નત્તમ્સઅબ્યુટ્ઠિઓ મિ આરાહણાએ; વિરઓમિ વિરાહણાએ, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. ૪૩ જાવંતિ ચેઈઆઈઁ, ઉડ્ડ અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ; સન્થેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ૪૫ ચિર સંચિય-પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્યમહણીએ; ચઉવીસ-જિણ-વિણિગ્ગય-કહાઈ, વોલંતુ મે દિઅહા. ૪૬ Dick લોભીને વળગેલાં લોભનું તો કોઈ માપ જ હોતું નથી. ૨૨૭ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ રત્નત્રયી ઉપાસના મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુઅં ચ ધમ્મો અ; સમ્મદ્દિઠ્ઠી દેવા, કિંતુ સમાäિ ચ બોહિં ૨. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે અ પડિક્કમણું; અસદ્હણે અ તહા, વિવરીઅ-પર્ણાએ અ. ૪૮ ખામેમિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે; મિત્તીમે સવ્વભૂએસુ, વેરું મઝ ન કેણઈ. ૪૯ એવમહં-આલોઈઅ, નિદિઅગરહિઅ દુર્ગષ્ટિ સમ્મ; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૫૦ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. દેવસિઞ આલોઈઅ પડિકંતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પખિ મુહપત્તિ પડિલેહું ? ‘ઈચ્છું’ (એમ કહી મુહપત્તિ (૫૦ બોલથી) પડિલેહીને બે વાંદણા દેવા) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ.૧. અણુજાણહ મે મઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાર્ય, કાય-સંફાસ, ખમણિો ભે ! કિલામો, અપકિલંતાણં બહુસુભેણ ભે ! પક્ષો વઈકંતો. ૩. જત્તા ભે ! ૪. વણિજ્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! ક્ષિઅં વઈક્કમં. ૬. આવસ્તિઆએ પડિક્કમામિ, ખમાસમણાણં પક્ષિયાએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. ધર્મી જ્યારે મંદિરે આવે, તીર્થે આવે ત્યારે સંસારના બધા કામો ભૂલીને આવે. Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૨૯ ઉમર વડા .કાર (બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ. ૧. અણજાણહ મે મિઉમ્મહં. ૨. નિશીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિલતાણું બહુસુભેણ લે ! પો વઈકkતો. ૩. જતા ! ૪. જવણિર્જ ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો! પખિએ વઈકમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું પખિયાએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્યમિચ્છોયારાએ, સબ્ધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકકમામિ નિંદામિ ગરિફામિ અપાણે વોસિરામિ. ૭. - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંબુદ્વાખામણેણં અમ્મુઠિઓમિ અભિંતર પકિખ ખામેઉ? “ઈચ્છે ખામેમિ પકિખ એકપખસ, પન્નરસ રાઈદિયાણ, જંકિંચિ અપત્તિએ, પરંપત્તિએ, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણ, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ મઝ વિણયપરિહણં સૂક્ષ્મ વા બાયર વા તુર્ભે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી ઊભા થઈને) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પકિખએ આલોઉ ? “ઈચ્છ,” આલોએમિ. જો કે પખિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્મત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજો દુક્ઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્યો, નાણે દંસણ, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહંગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણ, તિરહ ગુણવ્રયાણ, ચઉહ સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. મન - -- - - - - - આપણને ધર્મકથા કરતાં આવડે એ પણ વ્યાખ્યાન સાંભળવાનો એક હેતુ છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ રત્નત્રયી ઉપાસન ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પકિખ અતિચાર આલોઉં ? ઈચ્છ, (એમ કહી પાક્ષિક અતિચાર કહેવા. તે નીચે મુજબ છે.) પાક્ષિક અતિચાર (મોટા અતિચાર) નાણશ્મિ દંસણમ્મિ અ, ચરણમ્મિ તવમ્મિ તહ ય વીરિયમ્મિ, આયરણે આયારો, ઈ, એસો પંચહા ભણિઓ. ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહી અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ : બાદર, જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તત્ર “જ્ઞાનાચારે' આઠ અતિચાર - કાલે વિણએ બહુમાણે ઉવહાણે તહ અનિહવર્ણ; વંજણ-અ-તદુભએ, અઠવિહો નાણમાયારો. ૧. જ્ઞાનકાળ વેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો, વિનયહીન, બહુમાન હીન; યોગ-ઉપધાન હીન, અનેરા કન્ડે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ વાંદણે, પડિક્કમણે, સક્ઝાય કરતાં, ભણતાં, ગણાતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો-ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડો કહ્યો, 'તંદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાય; સાધુતણે ધર્મે કાજે અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે, અણપસે, અસક્ઝાય અણોક્ઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યોગણ્યો, શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણાં ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, કાળવેળાએ કાજો અણઉદ્ધર્યો પત્યો. ૧. સૂત્ર અને અર્થ, ૨. ઉપાશ્રય, ૩. યોગોદ્ધહન આદિથી યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના, ૪. આચાર્યના ચરિત્રો. શાસ્ત્ર કામને ચાંડલ જેવો કહ્યો છે. કામ એટલે વેદના ઉદયથી થતી દશા. Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૩૧ જ્ઞાનોપગરણ-પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાલી, સાપડા, સાપડી, 'દસ્તરી, વહી, કાગળિયા, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, ઘૂંક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો, ઓશીસે ધર્યો, કને છતાં આહાર 'નિહાર કીધો, જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી, “પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસતાં ઉવેખ્યો; છતી શક્તિએ સાર-સંભાળ ન કીધી, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિતવ્યો. અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસદુહણા કીધી. કોઈ તોતડો બોબડો (દેખી) હસ્યો, વિર્યો, અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડ (૧) - દર્શનાચારે આઠ અતિચાર – નિસંકિય નિકંખિય, નિવ્યિતિગિચ્છા અમૂઢીિ એ, ઉવવૃહ થિરીકરણે, વચ્છલ ભાવણે અઠ. ૧. દેવ-ગુરુ-ધર્મ તણે વિષે નિશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મસંબંધીયા ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીનાં મલ-મલિન ગાત્ર દેખી દુર્ગાછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણામ્યા, વિણસતાં ઉવેખ્યા, છતી શક્તિએ સાર સંભાળ ૧. દફતર. ૨. ચોપડો. ૩. લખેલા કાગળના વીંટા. ૪. ઝાડો. ૫. ઓછી સમજને લીધે. ૬. ઉપેક્ષા. ૭. મશ્કરી કરી. જેને શીલ સાચવવાની ઈચ્છા હોય તેણે રસના ઉપર પણ કાબુ મેળવવો જોઈએ. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ રત્નત્રયી ઉપાસના નકીધી; તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. બિંબ પ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશતણો ઠબકો લાગ્યો, બિમ્બ હાથે થકી પાડ્યું, ઉસાસ નિઃસાસ લાગ્યો. દેહરે ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોઢું. દેહરામાં હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણાયરિય હાથ થકી પાડ્યાં; પડિલેહવા વિસાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ-ગુરુણી પ્રત્યે તેત્રીસ આશાતના કીધી હોય, ગુરુવચન “તહત્તિ’ કરી પડિવળ્યું નહીં. દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૨). ચારિત્રાચારે આઠ અતિચાર - પણિહાણ જોગજરો, પંચહિં સમિહિં તીહિં ગુનાહિં; એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયવ્યો. ૧. ઈર્યાસમિતિ તે અણજોએ હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન. બોલ્યા. એષણા સમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિકખેવણા-સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપુંજી છવાકુલ ભૂમિકાએ મૂકયું-લીધું. પારિષ્ઠાપનિકાસમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી છવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ મનમાં આર્તરૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ સાવધ વચન બોલ્યા. કાયપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવતણે ધર્મે સામાયિક પોસહ લીધે, રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના હુઈ. ચારિત્રચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્ય મિચ્છામિ દુક્કડં. (૩). ૧. નૈવેદ્ય. કડક કામને પરવશ બનેલા ધર્મના સ્થાને આવીને પણ ક્યાંના ક્યાં પહોંચી ગયા. Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૩૩ વિશેષતઃ શ્રાવતણે ધર્મે શ્રી સમ્યત્વમૂલ બાર વ્રત, સમ્યત્વતણાં પાંચ અતિચાર-સંકાકંખવિગિચ્છા. શંકા – શ્રી અરિહંતતણાં બલ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રિયાનાં ચારિત્ર, શ્રી જિનવચન તણો સંદેહ કીધો. આકાંક્ષા - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ ઈત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવદેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા, માન્યા; સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું-ઈછ્યું. બૌદ્ધ-સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ અનેરા દર્શનીયા તણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા, મોહ્યા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં, શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહીપૂનમ, અજા-પડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયકચોથ, નાગપંચમી, ઝીલણા છઠ્ઠી, શીલ-સાતમી, ધ્રુવ આઠમી, નૌલીનવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વચ્છે-બારશી. ધન-તેરસી, અનંતચઉદશી, અમાવસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોદ્યો; પીંપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં; ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, કહે, વાવીએ, સમુદ્ર, કુંડે, પુન્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોહ્યાં, દાન દીધાં. ગ્રહણ શનૈશ્ચર, મહામાસે નવરાત્રી ન્હાયાં. અજાણના થાપ્યાં. અનેરાઈ વ્રતવ્રતોલાં કીધાં, કરાવ્યાં. ‘વિતિગિચ્છા' - ધર્મ સંબંધીયા લતણે વિષે સંદેહ કીધો. જિન ૧. નાગદેવ-સર્પ. ૨. દિશાપાલ. ૩. ગણેશ. ૪. જુદા જુદા. ૫. દેવવિશેષ. ૬. બ્રાહ્મણ. ૭. ફકીર. ૮. અજાણ માણસોએ સ્થાપેલા. વિષયો વિષ કરતાંય ભયંકર છે, એમ જ્ઞાનીઓ કહે છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રત્નત્રયી ઉપાસન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર ઈસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી, મહાત્માની ઈહલોક પરલોક સંબંઘીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા, મહાત્માના ભાત, પાણી, મલ, શોભાતણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી; પ્રીતિ માંડી; દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો, કીધો. શ્રીસમ્યક્ત્વ-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચને, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણવ્રતે પાંચ અતિચાર –વહબંધવિચ્છેએ. દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે 'ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢે બંધને બાંધ્યો, અધિક ભારઘાલ્યો. નિર્ણાંછન કર્મ કીધાં. ચારા-પાણી તણી વેળાએ સાર-સંભાળ ન કીધી. લેહણે-દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખ્યું આપણે જમ્યા, કને રહી મરાવ્યો, બંદીધાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યાં. ઇંધન, છાણાં અણશોધ્યાં બાળ્યાં, તે માંહિ સાપ, વીંછી, ખજૂરા, સરવલા, માંકડ, જુઆ, ગિંગોડા °સાહતાં મૂઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી-મંકોડીનાં ઈંડાં વિછોહ્યાં. લીખ ફોડી, ઉર્દૂલ્હી, કીડી, મંકોડી, ઘીમેલ, કાતરા, ચુડેલ, પતંગીયા, દેડકાં, અલસીયાં, ઈયળ, કુંતા, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્યા. માળા હલાવતાં, ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઈંડા ફોડ્યા. અનેરા એકેંદ્રિયાદિક જીવ વિણામ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં, ૧. આકરો. ૨. પ્રહાર. ૩. પકડતાં. ૪. જુદા કર્યાં. જે માણસ કોઈનો ય નહીં તેની કિંમત કોડી જેટલી નહીં. Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ. ૨૩૫ અનેરા કાંઈ કામકાજ કરતાં નિર્બસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું, રૂડી જયણા ન કીધી, અણગળ પાણીએ ઝીલ્યા. લૂગડાં ધોયાં. ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા. જવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દળણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદશના નિયમ ભાંગ્યા, ધૂણી કરાવી. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૧) બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતે પાંચ અતિચાર સહસા રહસ્સેદારે. સહસત્કારે કુણહિ પ્રત્યે અજુગતું આળ-અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર, આલોચ, મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો, કૂડી સાખ ભરી, થાપણ-મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિસંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ-પગ-તણી ગાળ દીધી. કડકડા મોડ્યા, મર્મ વચન બોલ્યાં. બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૨) ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતે પાંચ અતિચાર તેના હડપ્પઓગે. - ઘર, બાહિર, ક્ષેત્રે, ખળે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, ૧. કલંક. ૨. પોતાની સ્ત્રીની છાની છાની વાત પ્રગટ કરી. ૩. થાપણ ઓળવી. ૪. હાથ ભાંગે, પગ ભાંગે એમ કહ્યું. ૫. ખરીદ કરી. sessરાજપરા સારા માણસને કેમ ખરાબ કરવો તે બધી આવડત કામમાં છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જ રત્નત્રયી ઉપાસના તેહની વસ્તુ લીધી. વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળ-સંભેળ કીધા. કૂડે કાટલે, તોલે, માને, માપે વહોય, દાણચોરી કીધી. કુણહીને લેખે 'વરસ્યો. સાટે લાંચ લીધી, કૂડો કરહો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી. પારંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ત્રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પછી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ-અદત્તાદાન-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષદિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૩) ચોથે સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર અપરિગ્રહિયા ઈત્તર. અપરિગૃહીતાગમન, ઈત્રપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા-શોકતણે વિષે દષ્ટિ-વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા. આઠમ ચૌદશ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા; ઘર-ઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. અનસંક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા-ઢીંગલી પરણાવ્યા. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસુ કીધું. ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રીગમનવિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૪) ૧. છેતર્યો. ૨. કાંટાના બે પાસા. ૩. લહેકો કરી. ૪. નાતરાં. જગતમાં ઓછા પુયવાળાઓને આશાઓ ઘણી હોય છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૩૭ પાંચમે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર ધણ ધન્ન ખિત્ત વત્યુ. - ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, ક્રિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી, મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો; માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પડ્યું નહીં, પઢવું વિસાવું, અલીધું મેલ્યુ, નિયમ વિસાય. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૫) છઠે દિગપરિમાણ વ્રતે પાંચ અતિચાર ગમણસ્સ ઉ પરિમાણે. ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિયંગુદિશિએ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘીપાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાલે ગામતરૂં કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છઠે દિગપરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૬) સાતમે ભોગોપભોગ-વિરમણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર સચ્ચિત્તે પતિબદ્ધ. સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપફવાહાર, દુષ્પફવાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉબી, પોક, પાપડી ખાધાં. ૧. ઘર વગેરે. ૨. તાંબુ, પિત્તળ, વગેરે ધાતુઓ. ૩. મોકલવા યોગ્ય વસ્તુ ૪. ઘઉનું કણસેલું. એક ઝટકો શરીરની મમતા છૂટશે ત્યારે જ મુક્તિ થવાની છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ રત્નત્રયી ઉપાસના સચિત્ત-દવ્ય-વિગઈ, વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ; વાહણ-સાયણ-વિલવણ, ખંભ-દિસિ-ન્હાણ-ભત્તેસુ. એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરો, સૂરણ, કુણી આંબલી, ગળો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું, મધુ મહુડાં, માખણ, માટી, વેગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યા ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ-અથાણું, 'આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઊગે શિરાવ્યા. તથા કર્મતઃ પન્નર કર્માદાન; ઈંગાલ-કમ્મ, વણ-કમે, સાડી-કમ્મ, ભાડી-કમે, ફોડી-કમે, એ પાંચ કર્મ. દંત-વાણિજે, લખ-વાણિજે, રસવાણિજે, કેસ-વાણિજજે, વિસ-વાણિજે, એ પાંચ વાણિજ્ય. જંત-પિલ્લણકમે, નિલૂંછણકમે, દવગિદાવણયા, સર-દહ-તલાયસોસણયા, અસઈ-પોસણયા, એ પાંચ સામાન્ય. એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, રાંગણ, લીહાલા, કરાવ્યા. ઈંટ નિભાડા પકાવ્યાં. ધાણી, ચણા, પફવાન્ન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, “દલીદો કીધો, અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, 'સૂડા, "સાલહિ પોષ્યા અનેરાં જે કાંઈ બહુ સાવધ ખર-કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી, લીંપણે, ગુંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા ૧. ખાટાં. ૨. રંગાવવાનું કામ. ૩. કોલસા કરવાનું કામ. ૪. તલમાં ગોળ પાણી નાખી ફૂટીને બનાવવાની સાની. ૫. સોનીના ચૂલો. ૬. પોપટ. ૭. વનનો પોપટ. મોલની તાલાવેલી સંસારનું સુખ ખરાબ લાગે તેને જ થાય. Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૩૯ 'સંધૂક્યા. ઘી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તેમાંહિ માખી, કુંતી, ઉદર, ગીરોલી પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગોપભોગ-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૭) આઠમે અનર્થદંડ વિરમણ વ્રત પાંચ અતિચાર કંપે કુકકુઈએ. કંદર્પ લગે વિટ-ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરૂષ-સ્ત્રીના હાવભાવ, રૂપ-શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણું કીધું, આર્ત-રૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘટી, નિસાહ, દાતરંડા પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી-ચતુર્દશીએ ખાંડવા, દલવાતણા નિયમ ભાંગ્યા. મુખપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. “અંઘોલે, નાહણે, દાતણે પગધોઅણે, ખેલ પાણી તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોલે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યા. આક્રોશ કીધા. અબોલા લીધા. કરકડા મોડ્યા, મચ્છર ધર્યો. "સંભેડા લગાડ્યા, શ્રાપ દીધા. ભેસા, સાંઢ, હુડુ, કુકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા. ખાદી લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાસિયા, કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી, વનસ્પતિ ખૂંદી.. સૂઈ-શસ્ત્રાદિક નીપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ ૧. સળગાવ્યા. ૨. હલકી વાત. ૩. તલવાર. ૪. અનાજ વગેરે ખાંડવાનો ખાંડણિયો. ૫. સાંબેલું. ૬. દાળ વાટવાની છીપર. ૭. એકઠા કરીને. ૮. પીઠી ચોળવી. ૯. શ્લેષ્મ. ૧૦. હલકી સડેલી વસ્તુ. ૧૧. સાચી જૂઠી વાત. ૧૨. પાડા. ૧૩. બોકડા. ૧૪. ખ્યાતિ માટે. અનુકંપાહીન હૈયામાં ધર્મના અંકુર પ્રગટ થઈ શકતા નથી. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ રત્નત્રયી ઉપાસના વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૮) નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિહે દુપ્પણિહાણે. સામાયિક લીધે મને આહટ દોહદ્ ચિતવ્યું. સાવધ વચન બોલ્યા. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી. વાત વિકથા ઘરાણી ચિંતા કીધી. વીજ, દીવા તણી ઉર્જેહિ હુઈ. કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડ્યા. સ્ત્રી-તિર્યંચ તણા નિરંતર પરંપર સંઘર્લ્ડ હુઆ. મુહપત્તિઓ સંઘઠી. સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિસાયું. નવમે સામાયિકવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૯) : દશમે દેશાવળાશિક વ્રત પાંચ અતિચાર આણવણે પેસવણે. આણવણપ્પઓગે, પેસવણપ્પઓગે, સાણુવાઈ, રૂવાણવાઈ, બહિયાપુગ્ગલપફએવે. નિયમિત ભૂમિકામાંહિં બહેરથી કાંઈ અણાવ્યું આપણ કન્ડે થકી બાહર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિકવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૦) ૧. સ્પર્યા. બીજાના આત્મસુખના વિચારમાં પોતાનું સુખ નિશ્ચિત જ છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૪૧ અગિયારમે પૌષધોપવાસવ્રતે પાંચ અતિચાર સંથારૂચ્ચાર વિહિ. અપડિલેહિય દુષ્પડિલેહિય સિજ્જાસંથારએ, અપડિલેહિય દુષ્પડિલેહિય ઉચ્ચાર-પાસવણ ભૂમિ. પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પૂંજી, બાહિરલાં લહુડાં વડાં અંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં, માતરું અણપૂછ્યું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં અણજાણહ જસુગ્રહો' ન કહ્યો. પરઠવ્યા પૂઠે વાર ત્રણ વોસિરે વોસિરે ન કહ્યો, પોષહશાળામાંહિ પેસતાં ‘નિસીહિ', નિસરતાં આવસ્યહિ વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અપ, તેજ, વાલ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘઠ, પરિતાપ, ઉપદ્રવ હુઆ, સંથારાપોરિસી તણો વિધિ ભણવો વિસાય, પોરિસીમાંહે ઊંધ્યા, અવિધે સંથારો પાથર્યો. પારણાદિતણી ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંદ્યાં, પડિક્કમણું ન કીધું, પોસહ અસુરો લીધો, 'સવેરો પાયોં. પર્વતિથિએ પોસહ લીધો નહીં. અગિયારમે પૌષધોપવાસવૃત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૧) બારમે અતિથિસંવિભાગવતે પાંચ અતિચાર સચિત્તે નિખ્રિવણે. સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં "મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું, અણદેવાની બુદ્ધિએ સૂતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. “વહોરવા વેળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહમ્બિવલ્લ ન કીધું. ૧. લઘુનીતિ (પેશાબ). ૨. વડીનીતિ (ઝાડો). ૩. મોડો. ૪. વહેલો. ૫. સાધુસાધ્વીને ન ખપે તેવું-અશુદ્ધ. ૬. આઘા પાછા ગયા. ભણેલા તેને કહેવાય કે જેની આંખ સામે ચોવીસે કલાક પરમાત્મા હોય. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ રત્નત્રયી ઉપાસના iામાન* અનેરાં ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્વર્યા નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિ-સંવિભાગ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૨) સંલેષણા તણા પાંચ અતિચાર ઈહલોએ પરલોએ. ઈહલોગ સંસપ્પઓગે, પરલોગાસંસપ્પગે, જીવિઆ સંસપઓગે, મરણા સંસપ્પગે, કામોગાસંસપ્પઓગે. ઈહલોકે ધર્મના પ્રભાવ લગે રાજ-દ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંચ્યા પરલોકે દેવ, દેવેન્દ્ર વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંહી; સુખ આવ્યું જીવિતવ્ય વાંચ્યું, દુઃખ આવ્યે મરણ વાંછ્યું, કામભોગતણી વાંકા કીધી. સંલેષણા વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૩) તપાચાર બાર ભેદ – છ બાહ્ય, છ અભ, અણસણ મૂણોઅરિઆ. અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરી વ્રત તે કોળિયા પાંચ સાત ઊભા રહ્યા નહીં, વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહી. રસત્યાગ તે વિગઈત્યાગ ન કીધો. કાયકલેશ લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં, પચ્ચકખાણ ભાંગ્યા, પાટલો ડગડગતો ફેક્યો નહીં. ગંઠસી, પોરિસી, સાઢપોરિસી, પુરિમટ્ટ, એકાસણું, બેઆસણું, નીવિ, આયંબિલ પ્રમુખ પચ્ચકખાણ પારવું વિચાર્યું, બેસતાં નવકાર ૧. નિર્ધન ૨. દુઃખી ૩. અટકાવ્યો નહીં-સ્થિર ન કર્યો. પોતાના સંતાન મરીને દુર્ગતિમાં ન જાય તેની માતાપિતાને ચિંતા હોવી જોઈએ. Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૪૩ 1 - - ન ભણ્યો, ઊઠતાં પચ્ચખાણ કરવું વિસાવું, ગંઠસિયું ભાંગ્યું. નીવિ, આંબિલ, ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું, વમન હુઓ. બાહ્ય તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્ય મિચ્છામિ દુક્કડં. (૧૪) અત્યંતર તપ પાયચ્છિત્ત વિણઓ. મનશુદ્ધ ગુરુકને આલોયણ લીધી નહીં; ગુરુદત્ત-પ્રાયશ્ચિત તપ લેખા શુદ્ધ પહોંચાડ્યો નહીં; દેવ, ગુરુ, સંઘ, સાહમિ પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો, ધર્મધ્યાન શુકલધ્યાન ન ધ્યાયાં, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૫) વીર્યાચારના ત્રણ અતિચાર અણિમૂહિએ બલવીરિઓ. પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયા તણું છતું બળ, છતું વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું. વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચને, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૬) ૧. ઈન્દ્રિયો અને શરીરની શક્તિ. ૨. આત્માની શક્તિ, ૩. શૂન્ય ચિત્ત ધર્મી માણસને સંવત્સરીએ ખાવું પડે તો ખાય પણ તેને ખાતા લજ્જા આવવી જોઈએ. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ રત્નત્રયી ઉપાસના *નાણાઈઅઠપઈવય, સમ્મસંહણ પણ પન્નર કમેસુ, બારસતપ વિરિઅતિગં ચઉવ્વીસસય અઈયારા. પડિસિદ્ધાણં કરણે. પ્રતિષેધ અભક્ષ્ય, અનંતાય, બહુબીજભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સહ્યા નહીં, આપણી કુમતિ લગે ઉત્સુત્ર-પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોદ્યાં હોય; દિનકૃત્ય-પ્રતિકમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુમોધું હોય, એ **ચિહું પ્રકાર માટે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચને, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૭) એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત એકસો ચોવીસ અતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. શ્રાવકના પફબી અતિચાર સમાપ્ત * જ્ઞાનાદિના એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના આઠ આઠ તે (૨૪), પ્રત્યેક વ્રતના એટલે શ્રાવકના બાર વ્રતના દરેકના પાંચ તે (૬૦), સમ્યકત્વ અને સંલેષણાના પાંચ પાંચ તે (૧૦), કર્માદાનના (૧૫), તપાચારના (૧૨) અને વીર્યાચારના (૩) એમ સર્વ મળી ૧૨૪ અતિચાર. ** ૧) પ્રતિષિદ્ધ વસ્તુનું કરવું, ૨) કરવા યોગ્ય અનુષ્ઠાનનું ન કરવું, ૩) વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી અને ૪) વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર પ્રકાર. નહિ ખાવામાં જેટલું સુખ છે તેટલું સુખ ખાવામાં નથી. Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ DS ૨૪૫ સબ્સ્સ વિ, પફિખઅ દુઐિતિએ, દુષ્માસિસ, દુચ્ચિષ્ઠિા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ઈચ્છકારી ભગવન્! પસાય કરી પફખીતપ પ્રસાદ કરશોજી. (ગુરુ) હોય તો તે કહે, નહીં તો પોતે નીચે પ્રમાણે કહે.) ચઉત્થણે એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નવિ, ચાર એકાસણાં, આઠ બેસણાં, બે હજાર સક્ઝાય યથાશક્તિ તપ કરી પહોંચાડજો. (તપ કર્યું હોય તો “પઈઠિઓ” કહેવું અને કરવાનું હોય તો ‘તહત્તિ” કહેવું અને ન કરવાનું હોય તો યથાશક્તિ” કહેવું અથવા માત્ર મૌન રહેવું.) " (પછી નીચે મુજબ બે વાંદણાં દેવા) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસીરિઆએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે કિલામો, અપકિલતાણું બહુસુભેણ બે ! પકડો વઈકÉતો. ૩. જા બે ! ૪. જવણિર્જ ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો! પખિએ વઈકમં. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું પઆિએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિમામિ અખ્ખાણ વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજાએ, નિસીરિઆએ.૧. અણજાણહ મે મિઉમ્મહં. . નિસાહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિો ભે ! કિલામો, અપકિલતાણું બહુસુભેણ લે પકો જય વ્યવહાર રાજા જેટલી જરૂરિયાત ઓછી તેટલું સુખ વધારે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ રત્નત્રયી ઉપાસના વઈકંતો. ૩. જત્તા ભે ! ૪. જવણિ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! પિÐઅં વઈક્કમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું પÐિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સ—ધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પત્તે ખામણેણં અબ્યુટ્ઠિઓ મિ અભિંતર પકિખઅં ખામે ? ‘ઈચ્છ’ ખામેમિ પકિખઅં, એકપક્ખસ્સ પન્નરસ રાઈદિયાણું બંકિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ મજ્જ વિણય પરિહીણું સુહુમં વા, બાયર વા તુષ્ણે જાણહ અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. (સકળ સંઘને મિચ્છામિ દુક્કડં) (પછી બે વાંદણાં નીચે મુજબ દેવા) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ.૧. અણુજાણહ મે મઉગ્ગહં. ર. નિસીહિ અહો-કાર્ય, કાય-સંફાસં, ખમણિો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! પકખો વઈકંતો. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! પિÐઅં વઈક્કમં. ૬. આવસ્તિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું પિÐઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. Da સમકિત ન હોય તો પણ અધ્યાત્મ હોઈ શકે છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૪૭ | (બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ.૧. અણજાણહ મે મિઉગ્નહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિ કિલામો, અપકિલતાણ બહુસુભેણ ભે ! પકખો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજ્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! પખિએ વઈકમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું પખિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સબકાલિઆએ સબમિચ્છોયારાએ, સબૂધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ૭. - દેવસિઅ આલોઈઅ પડિકલંતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! પખિએ પડિફકમ્મામિ (અથવા પડિક્કમું) ? ‘ઈચ્છ' સમ્મ પડિક્કમામિ. કરેમિ ભંતે ! સામાઈયે, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજ્વાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પણ વોસિરામિ. ઈચ્છામિ પડિકમિઉ. જો મે પખિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુષ્કાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉથ્થો, નાણે દંસણ, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચઉë કસાયાણં, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણ, ચણિયું સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગ-ધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. અતિશય કૃપણો પ્રાયઃ મંદિર કે ઉપાશ્રયમાં ન દેખાય. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ રત્નત્રયી ઉપાસના ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિાએ, નિસીહિઆએ, મન્થેઅણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પક્ષી સૂત્ર પઢું ? ‘ઈચ્છ’ (પછી નવકાર ત્રણ વાર ગણવો, સાધુ હોય તો તે “કિખસૂત્ર’’ કહે અને ન હોય તો શ્રાવક ‘વંદિત્તાસૂત્ર” કહે. તે નીચે મુજબ છે.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિ, પઢમં હવઈ મંગલં. વંદિત્તુ સૂત્ર વંદિત્તુ સવ્વસિદ્ધે, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉ, સાવગ-ધમ્માઈઆરસ. ૧ જો મે વયાઈયારો, નાણે તહ દૂસણે ચરિત્તે અ; સુહુમો અ બાયરો વા, તં નિર્દે તં ચ ગરિહામિ. ૨ દુવિષે પરિગ્ગહંમિ, સાવ બહુવિહે અ આરંભે; કારાવણે અ કરણે, પડિક્કમે પક્ષ્મિઅં સર્વાં. ૩ જં બટ્ટુ મિંદિએહિં, ચઉહિં કસાએહિં અપ્પસન્થે િં; રાગેણ વ દોસેણ વ, તં નિર્દે તં ચ ગરિહામિ. ૪ આગમણે નિગમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અનિઓગે, પડિક્કમે પÐિઅં સર્વાં. ૫ ખાસ નોંધઃ ચઉમાસી પ્રતિક્રમણ કરતી વખતે પિÐઅંની જગ્યાએ ચઉમાસી બોલવું અને સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે પિક્ષઅંની જગ્યાએ સંવત્સરી બોલવું. પાપ પ્રત્યે મનનો બળાપો એક એવી ચીજ છે કે જે પાપ કરતા અટકાવે. Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૪૯ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ; સમ્મસ ઈઆરે, પડિક્કમે પિિખએ સવ્વ. ૬ છકકાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા; અરઠા ય પરઠા, ઉભયઠા ચેવ તે નિદે. ૭ પંચહમણુવ્રયાણ, ગુણવ્રયાણં ચ તિહમઈયારે; સિફ ખાણં ચ ચહિ, પડિક્કમે પફિખએ સવ્વ. ૮ પઢમે અણુવ્યયમિ, શૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપૂસન્થ, ઈર્થી પમાય-પસંગેણં. ૯ વહ-બંધ-વિચ્છેએ, અઈભારે ભર-પાણ-વચ્છેએ; પઢમ-વયસ્સ-ઈઆરે, પડિક્કમે પખિએ સવ્વ. ૧૦ બીએ અણુવ્યયમ્મિ, પરિશૂલગ-અલિય-વયણ-વિરઈઓ; આયરિયમ-૫સન્થ, ઈર્થી પમાય-પસંગેણં. ૧૧ સહસા રહસ્સ દારે, મોસુવસે ફૂડલેહે અ; બીય-વયમ્સ ઈઆરે, પડિક્કમે પખિએ સવ્વ. ૧૨ તઈએ અણુવ્યયમિ, થુલગ-પરદવ્ય-હરણ વિરઈઓ; આયરિયમ-પસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૩ તેનાહડ-પગે, તપડિ વિરૂદ્ધ-ગમણે આ ફૂડતુલ-કૂડમાણે, પડિક્રમે પખિએ સવ્વ. ૧૪ ચઉલ્થ અણુવ્રયમ્મિ, નિચ્ચે પરદારગમણ-વિરઈઓ; આયરિયમ-મ્પસન્થ, ઈર્થી પમાય-પસંગેણં. ૧૫ અપરિગ્દહિઆ ઈત્તર, -અણંગ-વિવાહ-તિવ્ય-અણુરાગે; ચઉલ્થ વયસ્સ ઈઆરે, પડિક્કમે પફિખએ સળં. ૧૬ ધર્મક્રિયા, દુનિયાના બધા કામ છોડવા માટે કરવાની છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ રત્નત્રયી ઉપાસના ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમર્પસત્યમ્મિ; પરિમાણ પરિચ્છેએ, ઈત્થ પમાય-પસંગેણં. ૧૭ ધણ-ધન્ન-ખિત્ત-વત્યુ, -રૂપ્પ-સુવન્ને અ કુવિઅ-પરિમાણે; દુપએ ચઉયમ્મિ ય, પડિક્કમે પÐિરું સળં. ૧૮ ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઢું અહે અ તિરિઅં ચ; . વુગ્નિ સઈ-અંતરદ્વા, પઢમમ્મિ ગુણવ્એ નિર્દે. ૧૯ મજ્જૈમિ અ, મંસંમિ અ, પુદ્દે અ ફ્લે અ ગંધ મલ્લે અ; ઉવભોગ-પરિભોગે, બીસમ્મિ ગુણત્વએ નિર્દે. ૨૦ સચ્ચિત્તે પડિબઢે, અપોલિ-દુપ્પોલિઅં ચ આહારે; તુચ્છોસહિ ભક્ખણયા, પડિક્કમે પશ્મિઅં સર્વાં. ૨૧ ઈંગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવજ્રએ કમ્મ; વાણિજ્યું ચેવ દંત, -લક્ષ્મ-રસ-કેસ-વિસ-વિસયં. ૨૨ એવં પુ જંતપિલ્લણ, -કર્માં નિલંછણં ચ દવ-દાણું; સર-દહ-તલાય-સોર્સ, અસઈ-પોર્સ ચ વિજ્જા. ૨૩ સત્યગ્નિ-મુસલ-જંતગ, -તણ-કટ્ટે-મંત-મૂલ-ભેસબ્જે; દિન્ને દુવાવિએ વા, પડિક્કમે પિક્મઅં સર્વાં. ૨૪ ન્હાણુ-વ્પટ્ટણ-વન્નગ, વિલેવણે સદ્-વ-રસ-ગંધે; વસ્થાસણ આભરણે, પડિક્કમે પશ્મિઅં સર્વાં. ૨૫ કંદપે ફુક્કુઈએ, મોહરિ અહિગરણ ભોગ અઈરિત્તે; દંડમ્મિ અણદ્ઘાએ, તઈઅમ્મિ ગુણત્વએ નિર્દે ૨૬ તિવિષે દુપ્પણિહાણે, અણવટ્ઠાણે તહા સઈ-વિણે; સામાઈઅ વિતહ-કએ, પદ્મમે સિક્ખાવએ નિર્દે ૨૭ 9/6 ( શ્રી વીતરાગ પરમાત્માએ કહેલી બધી ક્રિયાઓ અધ્યાત્મ જ છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૫૧ આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલફખેવે; દેસાવગાસિઅમિ, બીએ સિફખાવએ નિદે. ૨૮ સંથારૂચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભીએ; પોસહવિહિ-વિવરીએ, તઈએ સિફ ખાવએ નિદે. ૨૯ સચ્ચિત્તે નિખિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમદાસે, ચઉલ્થ સિફખાવએ નિદે. ૩૦ સુહિએસુ આ દુહિએસુ અ, જા મે અસ્સજએસુ અણુકંપા; રાગણ વે દોસણ વ, તે નિદે તંચ ગરિહામિ. ૩૧ સાસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જુસુફ સંતે ફાસુ-દાણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૩૨ ઈહલોએ, પરલોએ, કવિઅ-મરણે આ આસંસ-પગે; પંચવિહો અઈયારો, મા મજઝ હુજજ મરણતે. ૩૩ કાણ કાઈઅસ્ત, પડિક્કમે વાઈસ વાયાએ; ભણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈઆરસ્સ. ૩૪ વંદણ-વય-સિફખા, -ગારવેસુ સન્ના-કસાય-દડે સુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અ ત નિદે. ૩૫ સમ્મદિઠિ જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિષ્ક્રધર્સ કુણઈ. ૩૬ તે પિ હું સપડિક્કમણ, સપૂરિઆવું સઉત્તરગુણ ચ; ખિપ્પ વિસામેઈ, વાહિબ્ધ સુસિખિઓ વિજજે. ૩૭ જહા વિસ કુઠ-ગયું, મંત-મૂલ-વિસારયા; વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિખ્રિસં. ૩૮ ઘર્મક્રિયાઓ સંસારરૂપિ રોગનો નાશ કરનારી દવા છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ રત્નત્રયી ઉપાસના એવં અઠવિહં કમ્મ, રાગ-દોસ-સમજિજઅં; આલોઅંતો અ નિંદતો, પિમ્પ હણઈ સુસાઓ. ૩૯ કય-પાવો વિ મણુસ્સો, આલોઈએ નિદિએ ગુરૂસગાસે, હોઈ અઈરેગ-લહુઓ, હરિઅ-ભરૂધ્વ ભારવહો. ૪૦ આવસ્સએણ એએણ, સાવ જઈવિ બહુરઓ હોઈ . દુફખાણમંત કિરિઅ, કાહી અચિરણ કાલેણ. ૪૧ આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ-કાલે; મૂલગુણ - ઉત્તરગુણે, તે નિદૈ ત ચ ગરિહામિ. ૪૨ તસ્ય ધમ્મસ્સ કેવલિ-પન્નત્તસ્સ(પછી ઊભા થઈને અથવા જમણો પગ નીચે રાખીને નીચેની આઠ ગાથા બોલવી) અબુદ્ધિઓ મિ આરાણાએ વિરઓ મિ વિરાણાએ, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવી. ૪૩ જાવંતિ ચેઈઆઈ, ઉરે અહે આ તિરિઅલોએ અ સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહુ, નરહરવય મહાવિદેહ અ સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણ. ૪૫ ચિર સંચિય-પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્સમણીએ; ચઉવીસ-જિસ-વિણિગ્નય-કહાઈ વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહુ સુ ચ ધમો અ; સમ્મદિઠી દેવા, રિંતુ સમાહિં ચ બોહિ ચ. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિાણમકરણે આ પડિક્કમણું; અસહણે આ તહા, વિવરીઅ-પરૂવણાએ અ. ૪૮ જેને ભાવ જાગે તે, તે વસ્તુ માટે પ્રવૃત્તિ કર્યા વિના ન રહે. Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ. ૨૫૩ ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિતી એ સવ્વભૂએસુ, વેરે મજઝ ન કેણઈ. ૪૯ એવમહં–આલોઈએ, નિદિના ગરહિએ દુગંછિઍ સમ્મ; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. ૫૦ (પછી મૃતદેવતાની નીચે મુજબ સ્તુતિ કહેવી.) સુઅદેવયા ભગવઈ, નાણાવરણીયકમ્મસંઘાય; તેસિ ખવેઉ સયય, જે સિં સુયસાયરે ભરી. ૧ (પછી નીચે બેસી જમણો ઢીચણ ઊભો કરી નીચે મુજબ કહેવું.) નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, * નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે! સામાઈય, સાવજ્જ જેગ પચ્ચકખામિ, જાવ નિયમ પજ્વાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણું વોસિરામિ. ઈચ્છામિ પડિક્કમિઉં. જો કે પદ્ધિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો, નાણે દંસણ, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચઉë કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિર્ણ ગુણવ્રયાણં, ચઉહ સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. ખરી મહેનત તો સંસારના સુખને ભૂંડુ લગાડવા માટે જ કરવાની છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના CTS વંદિતુ સૂત્ર વંદિતુ સવ્વસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉ, સાવગ-ધમ્માઈઆરસ. ૧ જે મે વયાઈઆરો, નાણે તહ દંસણે ચરિતે અ; સુહુમો આ બાયરો વા, તે નિદે તં ચ ગરિહામિ. ૨ દુવિહે પરિહમિ, સાવજે બહુવિહે અ આરંભે; કારાવણે આ કારણે, પડિક્કમે પખિએ સવ્વ. ૩ જે બદ્ધ મિંદિએહિં, ચઉહિં કસાઅહિં અપ્પસન્થહિં; રાગેણ વ દોસણ વ, તું નિદ તં ચ ગરિહામિ. ૪ આગમણે નિગ્નમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે આ નિગે, પડિક્કમે પખિએ સવ્વ. ૫ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ સમ્મત્તસ્સ ઈઆરે, પડિક્કમે પખિએ સવ્વ. ૬ છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા, અરઠા ય પરઠા, ઉભયઠો ચેવ તે નિદે. ૭ પંચણહમણુવ્વાણું, ગુણવ્રયાણં ચ તિહમઈયારે; સિફખાણં ચ ચણિયું, પડિક્કમે પખિએ સવ્વ. ૮ પઢમે અણુવ્યસ્મિ, શૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપ્રસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં, ૯ વહ-બંધ-છવિષ્ણુએ, અઈભારે ભર-પાણ-વુચ્છેએ; પઢમ-વયમ્સ-ઈઆરે, પડિક્કમે પફિખએ સવ્વ. ૧૦ કલાકાર = સંસારનો રાગ એ તો દુઃખનું ઘર છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૫૫ કરાવવા બીએ અણુવ્રયમ્મિ, પરિશૂલગ-અલિય-વયણ-વિરઈઓ; આયરિયમ-પસન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૧ સહસા રહસ્સ દારે, મોસુવસે આ કૂડલેહે અ; બીય-વયસ્સ ઈઆરે, પડિક્રમે પફિખએ સવ્વ. ૧૨ તઈએ અણુવ્યયમ્મિ, શૂલગ-પરદવ્ય-હરણ વિરઈઓ; આયરિયમ-૫સન્થ, ઈર્થી પમાય-૫સંગેણં. ૧૩ તેનાહડ-પ્પઓગે, તપ્પડિરૂવે વિરૂદ્ધ-ગમણે આ ફૂડતુલ-કૂડમાણે, પડિક્કમે પખિએ સવ્વ. ૧૪ ચઉલ્થ અણુવ્યયમ્મિ, નિચ્ચે પરદારગમણ-વિરઈઓ; આયરિયમ-મ્પસન્થ, ઈર્થી પમાય-૫સંગે સં૧૫ અપરિગ્દહિઆ ઈત્તર, -અસંગ-વિવાહ-તિબ-અણુરાગે; ચઉલ્થ વયસ્સ ઈઆરે, પડિક્કમે પખિએ સળં. ૧૬ ઈતો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમપૂસસ્થમિ; પરિમાણ પરિચ્છે એ, ઈત્ય પમાય-પૂસંગેણં. ૧૭ ઘણ-ધન્ન-પિત્ત-વલ્થ, -રૂપ-સુવન્ને અ કુવિચ-પરિમાણે; દુપએ ચઉમ્પયમ્મિ ય, પડિક્કમે પખિએ સવ્વ. ૧૮ ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઠું અહે આ તિરિએ ચ વૃદ્ધિ સઈ-અંતરદ્ધા, પઢમમ્મિ ગુણશ્વએ નિદે. ૧૯ મર્જમિ અ, સંસંમિ અ, પુસ્કે આ ફલે આ ગંધ મલ્લે અને ઉપભોગ-પરિભોગે, બીયમ્મિ ગુણશ્વએ નિદે. ૨૦ સચ્ચિત્તે પડિબ, અપોલિ-દુષ્પોલિએ ચ આહારે; તુચ્છો સહિ ભફખણયા, પડિક્કમે પફિખએ સળં. ૨૧ ભગવાને જેને ખોટું કહ્યું તે ખોટું ન લાગે ત્યાં સુધી ભગવાન ઉપર પ્રેમ નહીં થાય. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ રત્નત્રયી ઉપાસના ઈંગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવજ્રએ કમ્મ; વાણિજ્યું ચેવ દંત, -લક્ષ્મ-રસ-કેસ-વિસ-વિસર્યું. ૨૨ એવં ખુ જંતપિલ્લણ, -કર્માં નિલંછણં ચ દવ-દાણું; સર-દહ-તલાય-સોસં, અસઈ-પોસં ચ વિજ્જા. ૨૩ સત્યગ્નિ-મુસલ-જંતગ, -તણ-ક-મંત-મૂલ-ભેસન્જે; દિન્ને દવાવિએ વા, પડિક્કમે પÐિë સર્વાં. ૨૪ ન્હાણુ-વ્પટ્ટણ-વન્નગ, વિલેણે સદ્-રૂવ-રસ-ગંધે; વસ્થાસણ આભરણે, પડિક્કમે પક્ષિઅં સર્વાં. ૨૫ કંદપ્પે કુક્કુઈએ, મોહરિ અહિગરણ ભોગ અઈરિત્તે; દંડમ્મિ અણદ્ઘાએ, તઈઅમ્મિ ગુણવ્એ નિર્દે. ૨૬ તિવિષે દુપ્પણિહાણે, અણવટ્ઠાણે તહા સઈ-વિહુણે; સામાઈઅ વિતહ-કએ, પઢમે સિક્ખાવએ નિર્દે ૨૭ આણવણે પેસવણે, સદ્ રૂવે અ પુગ્ગલ ખેવે; દેસાવગાસિઅમ્મિ, બીએ સિક્ખાવએ નિર્દે. ૨૮ સંથાચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ; પોસહવિહિ–વિવરીએ, તઈએ સિક્ક્ખાવએ નિ. ૨૯ સચ્ચિત્તે નિકિખવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમદાણે, ચઉત્ને સિક્ ખાવએ નિર્દે. ૩૦ સુહિએસુ અ દુહિએસ અ, જા મે અસંજએસુ અણુકંપા; રાગેણ વે દોસેણ વ, તં નિર્દં તંચગરિહામિ. ૩૧ સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જુત્તેસુ; સંતે ફાસુઅ-દાણે, તં નિર્દે તં ચ ગરિહામિ. ૩૨ 12 મંદિર જેટલું વધારે આકર્ષક તેટલી ભવ્ય જીવની આંખ વધારે ખેંચે. Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ઈહલોએ, પરલોએ, જીવિઅ-મરણે અ આસંસ-પઓગે; પંચવિહો અઈયારો, મા મઝ હુજ મરણંતે. ૩૩ કાએણ કાઈઅસ, પડિક્કમે વાઈઅસ્સ વાયાએ; મણસા માણસિઅલ્સ, સવ્વસ વયાઈઆરમ્સ. વંદણ-વય-સિક્ક્ખા, -ગારવેસુ સન્ના-કસાય-દંડે સુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અતં નિર્દે. ૩૫ સમ્મદ્દિષ્ઠિ જીવો, જઈ વિ હુ પાળં સમાયરે કિંચિ; અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિભ્રંધરું કુણઈ. ૩૬ તં પિ હુ સપડિક્કમણું, સર્પારિઆવું સઉત્તરગુર્ણ ચ; ખિરૂં ઉવસામેઈ, વાહિવ્વ સુસિખિઓ વિો. ૩૭ જહાં વિસંકુó-ગયું, મંત-મૂલ-વિસારયા; વિજાહણંતિ મંતેહિં, તો તું હવઈ નિવ્વિસં. ૩૮ એવું અટ્ઠવિહું કમ્મ, રાગ-દોસ-સમજ઼િઅં; આલોઅંતો અનિદંતો, ખિરૂં હણઈ સુસાવઓ. ૩૯ કય-પાવો વિ મણુસ્સો, આલોઈઅ નિંદિઅ ગુરૂસગાસે; હોઈ અઈરેગ-લહુઓ, ઓહરિઅ-ભરૂવ્વ ભારવહો. ૪૦ આવસ્સએણ એએણ, સાવઓ જઈવિ બહુરઓ હોઈ; દુખાણમંત કિરિë, કાહી અચિરેણ કાલેણ. ૪૧ આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ-કાલે; મૂલગુણ-ઉત્તરગુણે, તું નિર્દંતં ચ ગરિહામિ. ૪૨ તસ્સ ધમ્મસ કેવલિ-પન્નત્તમ્સ ૩૪ (પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરીને બોલવું) અબ્યુટ્ઠિઓ મ આરાહણાએ; વિરઓ મિવિરાહણાએ, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. ૪૩ 26 ગૃહસ્થ માટે થોડો પણ ધર્મ ભૂષણરૂપ છે. ૨૫૭ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ રત્નત્રયી ઉપાસના જાવંતિ ચેઈઆઈઁ, ઉઢે અ અહે અતિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ; સન્થેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ૪૫ ચિર સંચિય-પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્સમહણીએ; ચઉવીસ-જિણ-વિણિગ્ગય-કહાઈ, વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુઅં ચ ધમ્મો અ; સમ્મદ્દિઠ્ઠી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે અ પડિક્કમણું; અસદ્દહણે અ તહા, વિવરીઅ-પરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવ્વ જીવે, સબ્વે જીવા ખમંતુ મે; મિત્તીમે સવ્વભૂએસુ, વેરું મજ્જ ન કેણઈ. ૪૯ એવમહં-આલોઈઅ, નંદિઅ ગરહિઅ દુર્ગંછિઅં સમ્મ; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૫૦ કરેમિ ભંતે ! સામાઈયું, સાવર્જા જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પન્નુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ. ઈચ્છામિ ઠામિ કાઉસ્સગં. જો મે પિક્ષઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉગો, અકપ્પો, અકરણિજ્જો દુઝાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ, તિ ં ગુત્તીર્ણ, ચણ્યું કસાયાણં, પંચહ્મણુયાણું, તિહૂં ગુણવ્લયાણું, ચહું સિક્ખાયાણં, બારસવિહસ્સ સાવગ-ધમ્મસ, જં ખંડિઅં, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. સંખ઼ારમાં રહીને પણ ‘જરૂરિયાત ઉપર કાપ મૂકીને’ જીવન જીવાય તે ‘શ્રાવક જીવન.’ Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૫૯ તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉડ્ડએણં, વાયનિસગે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મેં કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪ તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ. ૫ (પછી બાર લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ્ન કરવો, ન આવડે તો અડતાળીસ નવકાર ગણવા, પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.) - લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભમજિસં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદપણું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજ્જ ચ; વિમલમેણં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિં, પાસ તહ વઢમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-રયમલા પહાણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ નોધઃ ચઉમાસી પ્રતિક્રમણમાં બાર લોન્ગસ્સની જગ્યાએ વીસ લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને સંવત્સરી પ્રતિક્રમણમાં બાર લોગ્ગસ્સની જગ્યાએ ચાળીસ લોન્ગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને ઉપર એક નવકાર ગણવો. સારામાં સારી રીતે જીવવાની કળા તેનું નામ જ આર્ય સંસ્કૃતિ. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ રત્નત્રયી ઉપાસના કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમલયરા, આઈએસુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (પછી મુહપત્તિ પડિલેહવી અને બે વાંદણા નીચે મુજબ દેવા) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ.. અજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે કિલામો, અપ્પકિલતાણ બહુસુભેણ ભે! પકખો વઈકkતો. ૩. જત્તા ૪. જવણિજ્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! પખિએ વઈકમ. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું પઆિએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ ભાણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્ય ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અખ્ખાણ વોસિરામિ. 9.. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસીરિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ગહે. ૨. નિશીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણ બહુસુભેણ ભે! પશ્નો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજ્જ ચ ભે ! પ. ખામેમિ ખમાસમણો! પખિએ વઈકમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું પઆિએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્વધસ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ. ૭. માતા-પિતા એ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સમાપ્ત ખામણેણં અભ્રુટ્ઠિઓમિ અભિંતર પકિખરું ખામેઉં? ‘ઈચ્છ’ ખામેમિ પકિખઅં, એકપક્ખસ્સ પન્નરસ રાઈદિયાણં જં કિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જં કિંચિ મજ્જ વિણય પરિહીણં સુહુમં વા બાયરું વા, તુબ્સે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ખિ ખામણાં ખામું ! ‘ઈચ્છું’ (એમ કહી પ્રત્યેક ખામણાંની પહેલાં એક ખમાસમણ આપી ડાબો હાથ ચરવલા અથવા આસન ઉપર રાખી માથું નમાવી, સાધુ ન હોય તો નીચે મુજબ ચાર ખામણાં દેવા) ૧. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, • એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. સિરસા મણસા મર્ત્યએણ વંદામિ. ૨. ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. નોંધઃ ચઉમાસી પ્રતિક્રમણમાં ક્ષિયની જગ્યાએ ચઉમાસી ખામણા ખામું અને સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે પિક્ષયની જગ્યાએ સંવત્સરી ખામણા ખામું એમ બોલવું. Do માતા-પિતાનું વર્તન એ બાળક માટે શિક્ષણ છે. ૨૬૧ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૨૨ રત્નત્રયી ઉપાસના નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. સિરસા મણસા મર્ત્યએણ વંદામિ. ૩. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સન્થેસિ, પઢમં હવઈ મંગલં. તસ્સ મિચ્છામિ દુક્કડં. ૪. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઈ મંગલં. સિરસા મણસા મર્ત્યએણ વંદામિ. પÐિઅં સમ્મત્ત દેવસિઅં ભણામિ (પડિક્કમામિ) (પછી બે વાંદણા દેવા) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ.૧. મારો પત્થર જોઈને કોઈને દુશ્મન યાદ આવે કોઈને દેવ, જેવા જેના સંસ્કાર. Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૬૩ = =ક જ કon અણજાણહ મે મિઉમ્મહં. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજો કિલામો, અપ્પકિદંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈકર્કતો. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈકમ. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ૭. (બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્યાં. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપ્પકિલતાણ બહુસુભેણ ભે ! દિવસો વઈકkતો. ૩. જત્તા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! દેવસિએ વઈકમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્યમિચ્છોયારાએ, સબંધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અભુઠિઓમિ અભિંતર દેવસિએ ખામેઉ ? ઈચ્છ, ખામેમિ દેવસિએ. (પછી ચરવળા ઉપર કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપીને) જંકિંચિ અપત્તિ, પરંપત્તિએ, ભરૂ, પાણે વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિ તમે અર્જુન જેવા બની જાઓ, શ્રીકૃષ્ણ આપોઆપ મળી આવશે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ રત્નત્રયી ઉપાસના ભાસાએ, જં કિંચિ મજ્જ વિણય પરિહીણું સુહુમ વા બાયરું વા, તુબ્સે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. (હવે અવગ્રહની બહાર નીકળી વાંદણાં બે દેવાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાર્ય, કાય-સંફાસ, ખમણિો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈકંતો. ૩. જત્તા ભે ! ૪. જવણિજ્યં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઅં વઈક્કમં. ૬. આવસ્તિઆએ પડિક્કમામિ, ખમાસમણા દેવસિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. (બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજાએ, નિસીહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ અહો-કાર્ય, કાય-સંફાસ, ખમણિજ્જો ભે ! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈક્કતો. ૩. જત્તા ભે ! ૪. જવણિ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઈક્કમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જંકિંચિ મિચ્છાએ, મણ દુક્કડાએ વય દુકકડાએ કાય દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોવયારાએ, સવ્વધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. (પછી બન્ને હાથ જોડી મસ્તકે લગાવી નીચેનું સૂત્ર બોલવું) કર્મ એ કામધેનુ છે તેને દોહતાં આવડી જાય તો આનંદરૂપી દૂધ મળે. Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૬૫ આયરિય ઉવજઝાએ આયરિય-વિન્ઝાએ, સીસે સાહગ્નિએ કુલ-ગણે અ; જે મે કે ઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ. ૧ સવ્વસ્સ-સમણ-સંઘમ્સ, ભગવઓ અંજલિં કરિઅ સીસે; સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્ત અહયં પિ. ૨ સવ્યસ્ત જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મ-નિહિઅ-નિયચિત્તો; સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અયં પિ. ૩ કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે ! પડિકકમામિ, નિંદામિ, ગરિણામિ, અપ્રાણ વોસિરામિ. ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્મત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુક્ઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિાળ્યો, અસાવગપાઉગ્યો, નાણે દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચણિયું કસાયાણ, પચહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણ, ચઉણ સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, . જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણ, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિઠિ રાજકાજલ બારડ ના કાકા એ મનુષ્યનો પ્રાથમિક ધર્મ પોતાને જે ન ગમે, તે બીજા પ્રત્યે ન આચરવાનો છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ રત્નત્રયી ઉપાસના સંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપાણે વોસિરામિ. ૫. (બે લોગસ્સ “ચદેસુ નિમ્મલયરા' સુધી અથવા આઠ નવકારનો કાઉસ્સગ્ન કરીને પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિમં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદપણું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજે ચ; વિમલમહંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મલ્લેિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વક્ટ્રમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિદ્ય-રયમલા પહાણ-જમરણા; ચઉવી સંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમૅલયરા, આઈચ્છેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીર, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ. ૭ સવ્વલોએ અરિહંત-ચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવરિઆએ, પૂઅણ-વત્તિઓએ, સક્કાર-વરિઆએ, સમ્માણવરિઆએ, બોખિલાભ-વત્તિઓએ. ૨. નિર્વસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડુંમાણીએ હામિ કાઉસ્સગ્ગ.૩. સર્વદા વધ્યા પાળવી. Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૧૭ અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. | (એક લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા” સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી “નમો અરિહંતાણં” બોલી કાઉસ્સગ્ગ પારવો.) પુફખરવર-દીવ, ધાયઈસંડે ય જંબૂદી ય; ભરફેરવય-વિદે હે, ધમ્માઈગરે નમંસામિ. ૧ તમ-તિમિર-પાલ-વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદમહિયસ્ત; સીમાધરસ્ટ વંદે, પફોક્સિ-મોહજાળસ્સ. ૨ . (વસત્તતિલકા) જાઈ - જ રા-મરણ – સો ગ – પણાસણ સ; ક લાણ-૫ક ખલ-વિસાલ-સુહાવહસ, કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિયમ્સ; ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય ?. ૩ | (શાર્દૂલવિકીડિત) સિદ્ધ ભો ! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સભૂ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે તેલુક્ક-પચ્ચાસુર, ધમ્મો વડ઼ઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઉ. ૪ ન કરવા જાય નિરંતર ધર્મપૂર્વક સત્યવચન બોલવું. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ રત્નત્રયી ઉપાસના સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગં. વંદણ-વત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભવત્તિઆએ. નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં. અન્નત્યં ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫. (એક લોગસ્સ ‘ચંદ્રેસુ નિમ્મલયરા' સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરીને સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર નીચે પ્રમાણે કહેવું) સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં, પરંપર ગયાણું; લોઅગ્ગમુવગયા, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમંસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈક્કો વિ નમુક્કારો, જણવર વસહસ્સ વન્દ્વમાણસસ; સંસાર સાંગરાઓ, તારેઈનરં વ નારિવા. ઉજ્જિતસેલ સિહરે, દિક્ખા નાણું નિસીહિ જસ્સ; ત ધર્મચક્રવર્કિં, અરિટ્સને િનમંસામિ. ચત્તારિ અટ્ઠ દસ દોય, મંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઝ્ડ નિટ્ઠિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫ ભવણદેવયાએ કરેમિ કાઉસ્સગં. 26 ઈંદ્રિયોને કુમાર્ગે પ્રવર્તાવવી નહી. ૩ ૪ 1 Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૬૯ અન્નત્થ ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણ, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨ એવભાઈએહિં આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ. ૫ (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી “નમોહત” કહી નીચેની સ્તુતિ કહેવી.) જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્ય સ્વાધ્યાયસંયમરતાનામ; વિદધાતુ ભવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ. ૧ ખિત્ત દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણ, નસસિએણં, ખાસિએણ, છીએણ, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિલ્કિસંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપાણે વોસિરામિ. ૫ (એક નવકારનો કાઉસ્સગ્ન કરી ‘નમોહત” કહી નીચેની સ્તુતિ કહેવી.) યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા; સા ક્ષેત્ર-દેવતા નિત્ય, ભૂયાનઃ સુખદાયિની. ૧ નમો અરિહંતાણ, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. ઈદ્રિયોને ધર્મમાર્ગે પ્રવર્તાવવી. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ રત્નત્રયી ઉપાસના (છઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી અને નીચે મુજબ બે વાંદણા દેવા) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ ૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહોકાયં, કાય-સંફાસે, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જતા ભે ! ૪. જવણિજર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્રમ. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકકમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. 9. (બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ન. ૨. નિસીહિ અહો-કાર્ય, કાય-સફારું, ખમણિજ્જો લે કિલામો, અપકિલતાણ બહુસુણ દિવસો વઈકkતો. ૩. જત્તા બે -૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો દેવસિ વઈકમ. ૬. પડિક્રમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ ભાણાએ માયાએ લોભાએ, સબકાલિઆએ સવ્વમિચ્છોવાયારાએ, સવ્યધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ૭. સામાયિક, ચઉવ્વિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી. શીલ ખંડન કરવું નહી. Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૭૧ s (આ રીતે છ આવશ્યક સંભારવા) ઈચ્છામો અણુસદ્ધિ નમો ખમાસમણાણું. નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય: (પુરૂષો “નમોજું વર્તમાનાય'ની સ્તુતિ બોલે) નમોડસ્તુ વદ્ધમાનાય, સ્પર્તમાનાય કર્મણા; તજજયાવાપ્તમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિના.... ૧ યેષાં વિકચારવિન્દ-રાજ્યા, જ્યાયક્રમ-કમલાવલિં દધત્યા; સદૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્તુ શિવાય. તે જિનેન્દ્રાઃ ૨ કષાયતાપાર્દિત-જંતુ-નિવૃતિ, કરોતિ યો જૈનમુખાસ્તુદોગતઃ સ શુક્રમાસીદ્ભવવૃષ્ટિસન્નિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરા.... ૩ (સ્ત્રીઓએ “સંસારદીવા'ની ત્રણ થોય કહેવી તે આ પ્રમાણે.) સંસાર-દાવાનલ-દાહ-નીર, સંમોહ-ધૂલી-હરણે સમીરં; માયા-રસા-દારણ-સાર-સીર, નમામિ વીર ગિરિ-સાર-ધીરે. ૧ ભાવાવનામ-સુર-દાનવ-માનવેન. ચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ; કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ. ૨ બોઘાગાધ સુપદ-પદવી-નીર-પૂરાભિરામ, જીવહિંસાવિરલ - લહરી-સંગમાગાહદે હં; ચૂલા-વેલ ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર, સાર વીરાગમ-જલનિધિ સાદર સાધુ સેવે. ૩ (પછી યોગમુદ્રાએ નમુત્યુ કહેવું) કુશીલીયાનો સંસર્ગ કરવો નહી કેમકે જેવી સંગતિ હોય તેવી જ બુદ્ધિ પણ થાય. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ રત્નત્રયી ઉપાસના નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગ-નાહોણું, લોગ-હિઆણં, લોગ-ઈવાણ લોગપmો-અગરાણ. ૪. અભય-દયાણું, ચમ્મુદયાણુ, મગ-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણું. ૨. ધમ્મ-દયાણ, ધમ્મ-દસયાણ, ધમ્મ-નાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંતચક્રવટ્ટીર્ણ. ૬. અપડિય-વરનાણ-દંસણધરાણ, વિયક્છઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોહયાણ, મુત્તાણું મોઅગાણ. ૮. સવ્વઝૂર્ણ સલૂદરિસીણં, સિવમયલમરુઅમરંતમફખયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅ-ભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્સ્તવન ભણું ? ઈચ્છે.” (નીચે મુજબ અજિતશાંતિનું સ્તવન બોલવું) નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્યઃ અજિતશાંતિ સ્તવન અજિએ જિઅ-સબ્યુભય, સંતિ ચ પસંત-સવ્ય ગય-પાવે; જયગુરુ સંતિગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. ના ગાહા વડગય-મંગલભાવે તેહ વિઉલ તવ નિમ્પલસતાવે; નિરૂવમ-મહમ્પ્રભાવે, થોસામિ સુદિઠસન્માવે. મારા ગાહા સલ્વદુખપસંતીખું, સવ્વપાવપ્પ-સંતિણું; સયા અજિઅસંતીણ, નમો અજિઅસંતિયું. કા સિલોગો -- ---- - -- --- ગુરૂનું વચન લોપવું નહી. Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૭૩ અજિઅજિણ! સુહપ્પવત્તણે, તવ પુરિસુત્તમ ! નામકિત્તણું; તહ ય ધિઈ-મઈપ્પવત્તણે, તવ ય જિગુત્તમસંતિ ! કિdણે. પાકા માગહિઆ કિરિઆ-વિહિ-સંચિઅ-કશ્મ-કિલેસ-વિમુફખયરું, અજિએ નિચિ ચ ગુણહિં મહામુણિ-સિદ્ધિગય; અજિઅસ્સ ય સંતિ મહામુણિણો વિઅ સંતિકર, સયયે મમ નિÖઈ-કારણથં ચ નમસણય. પપા આલિંગણય પુરિસા ! જઈ દુખવારણ, જઈ અ વિમગ્ગહ સુફખકારણે, અજિએ સંતિં ચ ભાવઓ, અભયકરે સરણે પવન્જહા. દાદા માગહિઆ અરઈ રઈ તિમિર વિરહિએ-મુવરય-જરમાણે, સુર-અસુર-ગરૂ લ-ભુ યગવાઈ - પયય-પણિવઈ અં, અજિઅ-મહમવિ અ સુનય-નય-નિઉણ-મભયકર, સરણ-અવસરિઅ ભુવિ-દિવિજ-મહિએ સમયમુવણમે. છા સંગમય તં ચ જિ ગુત્તમ-મુત્તમ-નિત્તમ-સત્તધર, અજજ વ-મેદવ-ખંતિ-વિમુત્તિ-સમાહિનિહિં, સંતિકર પણમામિ દમુત્તમ-તિર્થીયર, સંતિ-મુણી મમ સંતિસમાવિવર દિસઉ. પટા સોવાણય સાવત્નિ-પુથ્વપત્નિવં ચ વરહત્યિ-મÖય-પસન્થ વિલ્વિન્નસંધિય, થિર-સરિચ્છ-વચ્છ, મયગલ-લીલાયમણ-વરગંધહત્યેિપત્થાણ-પસ્થિય સંથવારિહે, હર્થીિ-હત્વબાહું દંતકણગ-અગનિરૂવય-પિંજર : પવર-લક ખોવચિઅ-સોમ-ચારૂ-રૂવું સુઈસુહમણાભિરામ-પરમ-રમણિજ્જ-વરદેવ-દુહિ-નિનાય-મહુરયરસુહગિર. મલા વેઠ્ઠઓ જેમ ગુરૂ કહે, તેમજ પ્રવર્તવું. Page #510 -------------------------------------------------------------------------- ________________ २७४ રત્નત્રયી ઉપાસના અજિઅં જિઆરિગણું, જિઅ સવ્વભયં ભવોહર, પણમામિ અહં પયઓ, પાવું પસમેઉ મે ભયવં. ।।૧૦|| રાસાલુદ્ધઓ. કુરૂજણવય-હત્થિણા ઉર-નરીસરો પઢમં તઓ મહાચકવટ્ટિભોએ મહપ્રભાવો, જો બાવત્તરિપુરવર-સહસવરનગર-નિગમજણવયવઈબત્તીસા–રાયવરસહસ્સાણુયાય–મગ્ગો, ચઉદસવરરયણ-નવ મહાનિહિ–ચઉસટ્ઠિ–સહસ્સપવરજુવઈણ સુંદરવઈ, ચુલસી-હય-ગંયરહ–સયસહસ્સસામી છન્નુવઈ-ગામકોડિ-સામી આસી જો ભારમિ ભયવં. ૧૧। વેડુઓ તં સંતિ સંતિકરૂં, સંતિષ્ણે સવ્વભયા, સંતિ થુણામિ જિર્ણ, સંતિ વિષે મે. ૫૧૨૫ રાસાનંદિઅયં ઈખ઼ાગ ! વિદેહનરીસર ! નરવસહા ! મુણિવસહા ! નવસારય–સસિસકલાણણ ! વિગયતમા ! વિહુઅરયા ! અજિઉત્તમ-તેઅ ગુહિં મહામુણિ-અમિઅબલા ! વિઉલકુલા ! પણમામિ તે ભવ-ભય-મૂરણ ! જગસરણા ! મમ સરણું. ૫૧૩ા ચિત્તલેહા દેવ-દાણ-વિંદ-ચંદ-સૂર-વંદ ! હટ્ટ-તુટ્ટ જિટ્ટ-પરમ-, લઠ્ઠરૂવ ! ધંત-રૂપ-પટ્ટ-સેય-સુદ્ધ-નિદ્ધ-ધવલ, દંત-પંતિ-સંતિ ! સત્તિકિત્તિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-પવર ! દિત્તતેઅ ! વંદ ! ધેય ! સવ્વલોઅભાવિયપભાવ ! ણેય ! પઈસ મે સમાહિં. ૫૧૪ા નારાયઓ વિમલસસિ–કલાઈરેઅ-સોમં, વિતિમિર-સૂરકરાઈરેઅ-તેઅં, તિઅસવઈ–ગણાઈરેઅ-રૂવં, ધરણિધરપ્પવરાઈરેઅ-સારું. ૫૧પા કુસુમલયા સત્તે અ સયા અજિઅં, સારીરે અ બલે અજિઅં, તવ સંજમે અ અજિઅં, એસ થુણામિ જિર્ણ અજિઅં. ૫૧૬૫ ભુઅગ-પરિરિંગઅં અગન માર્ગમાં ચપળપણે ચાલવું નહી. Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૭૫ સોમગુણહિં પાવઈ ન ત નવ-સરય-સસી, તેઅ-ગુણહિં પાવઈ ન ત નવ-સરય-રવી, રૂવગુણે હિં પાવઈ ન તં તિઅસ–ગણવઈ, સારગુણહિં પાવઈ ન ત ધરણિધરવઈ. ૧છા ખિજિજઅય તિસ્થવર-પવાય તમરય-રહિય, ધીરજ ણ-યુઅશ્ચિએ ચુઅ-કલિ-કલુસ, સંતિસુહ-૫વત્તય તિગરણ-પયઓ, સંતિમહં મહામુહિં સરણમુવણમે. ૧૮ લલિઅય વિણઓણય-સિરરઈ-અંજલિ-રિસિગણ-સંધુએ થિમિએ, વિબુહાહિવ-ધણવઈ-નરવઈ-થુઅ-મહિ-અગ્નિએ બહુસો, અઈમ્મય-સરય-દિવાયર-સમહિઅ-સપ્પભે તવસા, ગયણ-ગણ-વિમરણ-સમુઈઅ-ચારણ-વંદિએ સિરસા. શાળા કિસલયમાલા અસુર-ગરૂલ-પરિવંદિય, કિન્નરોરગ-નર્માસિએ, દેવકોડિસય-સંધુએ, સમણસંઘ-પરિવંદિ. પારના સમુહ અભય અણહં, અરયં અર્ય, અજિએ અજિઅં, પયઓ પણમે. મારો વિન્જવિલસિએ આગયા વરવિભાણ-દિવ્યંકણગ-રહ-તુરય-પહકરસએહિં હુલિએ, સસંભમોઅરણ-ખુશિઅ-લુલિઅ-ચલ-કુંડલ ગય-તિરડ-સોહંતમઉલિમાલા. પરરા વેઠુઓ જે સુરસંઘા સાસુરસંઘા વેરવિઉત્તા ભત્તિસુજુત્તા, આયર-ભૂસિઅ-સંભમપિંડિઅ-સુડ્ડ-સુવિવ્હિા -સબૂબલોઘા, ઉત્તમ-કંચણ-યણ-પરૂનિઅ-ભાસુર-ભૂસણ-ભાચુરિઅંગા, ગાય-સમોણય-ભત્તિ-વસાગય-પંજલિ-પેસિય-સીસ-પણામા. અરયા યણમાલા વાર - મન, નીચી દૃષ્ટિરાખી છવચન કરતાં ચાલવું. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ રત્નત્રયી ઉપાસના વંદિmણ થોઊણ તો જિર્ણ, તિગુણમેવ ય પુણો પાહિણ, પણમિણ ય જિર્ણ સુરાસુરા, પમુઈઆ સભવણાઈ તો ગયા.પારકા ખિત્તય તે મહામુણિ મહંપિ પંજલી, રાગદોસ-ભય-મોહજિયં, દેવ-દાણવ-નરિંદ-વંદિએ, સંતિ-મુત્તમ મહાતવં નમે. હરપા ખિત્તયું અંબરં તર-વિઆરણિ આ હિં, લલિએ-હંસ-વહુ - ગામિણિઆહિ, પીણ-સોણિ-થણ-સાલિણિ હિં, સકલ-કમલ-દલ – લોઅણિઆહિં. મારા દીવયં પીણ-નિરંતર-થણભર-વિણમિય-ગાય-લયહિં, મણિ-કંચણ-પસિઢિલ-મેંહલ-સોહિય-સોણિતડાહિં, વર-બિંખિણિ-નેઉર-સતિલય-વલય-વિભૂસણિઆહિં, રઈકર-ચઉર-મણોહર-સુંદર-સણિઆહિં. મારા ચિત્તખરા દેવસુંદરીહિં પાયવંદિઆહિં, વંદિયા ય જસ્ટ તે સુવિકમાકમા, અપ્પણો નિડાલએહિં મંડણોણ-પગારએહિં કેહિં કેહિં વિ; અવંગ-તિલય-પત્તલેહ-નામઅહિં ચિલ્લએહિં સંગર્યા ગયાહિં, ભત્તિસન્નિવિઠ-વંદણાગયાહિં હુંતિ તે વંદિઆ પુણો પુણો. શારદા નારાયણ તમહં જિણચંદ, અજિએ જિ અમોહં, ધુયસબૂકિલેસ, પયઓ પણમામિ. મારા નંદિગયું થય-વંદિઅયસ્સા રિસિગણ-દેવગણે હિં, તો દેવહુહિં, પયઓ પણમિઅસ્સા, પોતાને કુલ યોગ્ય દ્રવ્યાનુસાર વેશ પહેરવો. Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૭૭ જસ જગુત્તમ-સાસણઅસ્સા, ભત્તિ-વસાગય-પિંડિઅયાહિં, દેવ-વચ્છરસા-બહુઆહિ, સુરવર-રઈગુણ-પંડિઅયા હિં. ૩૦ ભાસુરય વંસસ૬-તંતિતાલ-મેલિએ, તિઉફખરા-ભિરામ-સમીસએ કએ અ, સુઈ-સમાણ-હેઅ-સુદ્ધ-સજજ-ગીય-પાયજાલ-ઘંટિઆહિં, વલય-મેહલા-કલાવ-નેઉરાભિરામ-સમીસએ કએ અ, દેવ-નષ્ક્રિઆહિં હાવભાવ-વિભમષ્પગારએહિં, નચ્ચિઉણ અંગહારએહિં, વંદિઆ ય જસ્ટ તે સુવિક્રમા કમા, તયં તિલોયસબસત્ત-સંતિકારયું, પરંતસવ્વ-પાવ-દોસએસ હું નમામિ સંતિમુત્તમં જિર્ણ. પહેલા નારાયઓ છત્ત-ચામર-પડોગ-જુ અ-જ વ-મંડિઆ, ઝયવરમગર-તુટ્ય-સિરિવચ્છ – સુલંછ ણા, દીવ-સમુદ્ર - મંદર- દિ સાગય- સો હિઆ, સન્જિઅ-વસહ-સીહ-રહ-ચકક-વરંક્યા. શાહરા લલિઅયં સાવલઠા સમપૂઈઠા, અદોસદુઠા ગુણે હિં જિઠા, પસાયસિઠા તવેણ પુઠા, સિરીહિંઈઠા રિસીહિં જુઠા. ૩યા વાણવાસિઆ તે તવેણ ધુઅ-સવ્વપાવયા, સવ્વલોઅ-હિઅ-મૂલ-પાવયા, સંથુઆ અજિઅ-સંતિ-પાયા, હુંતુ મે સિવસુહાણ દાયયા. પ૩૪ો અપરાંતિકા એવં તવ-બલ-વિલિ, યુએમએ અજિઅ-સંતિ-જિણ-જુઅલ, વડગય-કમ્પ-ર-મલ, ગઈ ગયું સાસય વિલિ. પ૩પા ગાહા તે બહુગુણપસાય, મુફખસુહેણ પરમેણ અવિસાયં, નામેઉ મે વિસાયં, કુણઉ આ પરિસાવિ અપ્પસાય. ૩૬ ગાહા વાંકી દૃષ્ટિએ કોઈની સામું જોવું નહી. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ રત્નત્રયી ઉપાસના તં મોએઉ અ નંદિ, પાવેઉ અ નંદિસેણમભિનંદિ, પરિસાવિ અ સુહ-નંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ. ૩છા ગાહી પફિખા-ચાઉમ્માસિસ, -સંવચ્છરિએ અવસ્સે ભણિઅવ્યો, સોઅવ્યો સલૅહિં, ઉવસગ્ન-નિવારણો એસો. ૩૮ જ પઢઈ જે આ નિસુણઈ, ઉભો કાલંપિ અજિઅસંતિથયું, ન હુ હુતિ તસ્સ રોગા, પુલ્વપન્ના વિનાસંતિ. ૩લા જઈ ઈચ્છહ પરમપયું, અહવા કિત્તિ સુવિત્થડે ભુવણે; તા તેલુળુ દૂરણે, જિણવયણે આયર કુણહ. ૪૦ (પછી “વરકનક' સૂત્રથી ૧૭૦ જિનેશ્વરોને વંદન કરવું) વરકનક શખવિદ્રુમ-મરક્તઘનસન્નિભં વિગતમોહમ્; સપ્તતિશત જિનાનં, સર્વોમર-પૂજિત વંદે. ૧ (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા તે આ પ્રમાણે) . ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિએ, મFણ વંદામિ. “ભગવાનë.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. “આચાર્યોં.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. “ઉપાધ્યાયાં.” ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિશીહિઆએ, મર્થીએણ વંદામિ. “સર્વસાધુë.” (પછી જમણો હાથ ચરવળા પર રાખીને માથું નમાવીને) પોતાની જિહા સંવરી રાખવી. Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૭૯ અઠ્ઠાઈજજે સુ દીવ-સમુદેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ, જાવંત કે વિ સાહુ યહરણ-ગુચ્છ-પડિગ્નેહધારા. ૧ પંચ મહબ્ય-ધારા, અઠારસ-સહસ્સ-સીલંગ-ધારા, અફખુયાયાર-ચરિત્તા, તે સબૈ સિરસા મણસા મત્યુએણ વંદામિ. ૨ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિય-પાયચ્છિન્ન-વિસોહણë કાઉસ્સગ્ન કરું ? ઈચ્છ, દેવસિય-માયચ્છિર વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિં અંગ-સંચાલેહિંસુહુહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (એમ કહી ચાર લોગસ્સ “ચદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ગ કરવો, ન આવડે તો સોળ નવકાર ગણવા. પછી પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભમજિસં ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમuહું સુપાસ, જિર્ણ ચ ચંદuહું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલભણતં ચ જિર્ણ, ધમૅ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વક્ટ્રમાણે ચ. ૪ - અવિચારિત કાર્ય ન કરવું, વિચાર કરવું. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ રત્નત્રયી ઉપાસના -- એવું મને અભિથુઆ, વિદ્ય-રયમલા પછીણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિન્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈચ્ચેનુ અહિયં પયાસયરા;. સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજ્જાએ, નિસીરિઆએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું ? “ઈચ્છ'. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું? ‘ઈચ્છ'. (પછી નીચે બેસી એક નવકાર ઉવસગ્ગહર કહી “સંસારદાવાની સઝાય બોલવી) નમો અરિહંતાણ, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. ઉવસગ્ગ હર પાસે, પાસે વંદામિ કમ્મ-ઘણ-મુક્ક; વિસર-વિસ-નિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસ. ૧ વિસહર-ફુલિંગ-મંત, કંઠે ધારે) જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી, દુઠ જરા જંતિ ઉવસામં. ર પોતાના કુળનો રૂડો આચાર લોપવો નહી. Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૮૧ ---- ચિઠઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએ સુ વિ જવા, પાવંતિ ન દુખ-દોગચ્યું. ૩ તુહ સમ્મતે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવભૂહિએ; પાવંતિ અવિશ્લેણં, જવા અયરામ ઠાણ. ૪ ઈઅ સંયુઓ મહાયસ, ભત્તિબ્બર-નિબ્બરેણ હિયએણ; તા દેવ દિન્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ ! ૫ સંસાર દાવાનલની સ્તુતિ સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમીર; | માયા-રસા-દારણ-સાર-સી, નમામિ વીર ગિરિ-સાર-ધીરે. ૧ ભાવાવનામ-સુર-દાનવ-માનવેનચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક-સમોહિતાનિ; કામં નમામિ જિનરાજ પદાનિ તાનિ. ૨ બોધાગાધ સુપદ-પદવી-નીર-પૂરાભિરામ, જીવહિંસાવિરલ-લહરી-સંગમાગાહદે હં; ચૂલા-વેલ ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર, સારે વીરાગમ-જલનિધિ સાદરે સાધુ સંવે. ૩ આમૂલાલોલ-ધૂલી-બહુલ-પરિમલાલીઢ-લોલાલિમાલા, ઝંકારારાવ-સારામલ-દલ-કમલાગાર-ભૂમી-નિવાસે ! છાયા-સંભાર-સારે ! વરકમલ-કરે ! તાર-હારાભિરામે ! વાણી-સંદોહ-દેહે ! ભવ-વિરહ-વરં દેહિ મે દેવિ ! સાર. ૪ પારકા મર્મ બોલવા નહી કેમકે તે રોષ્યો થકો પોતે મરે અથવા આપણને મારે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ રત્નત્રયી ઉપાસના નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજજાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુફખફખય કમ્મખય નિમિત્તે કાઉસ્સગ્ન કરું? ‘ઈચ્છ' દુફખખય કમ્મફખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ ઊસસિએણ, નસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. પ. (ચાર લોગસ્સ સંપૂર્ણ ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરીને નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય” કહી બૃહત્ શાંતિ’ કહેવી) શ્રી બૃહત્ શાંતિ સ્તોત્ર (૧. મંગલાચરણ-મન્દાક્રાન્તા છંદ) ભો ભો ભવ્યાઃ ! ભુત વચન પ્રસ્તુત સર્વમેતદ્, યે યાત્રામાં ત્રિભુવન-ગુરો-રાઈતા ભકિતભાજ, તેષાં શાનિર્ભવતુ ભવતા-મીંદાદિ - પ્રભાવાદારોગ્ય શ્રી ધૃતિ-મતિ-કરી કલેશ-વિધ્વંસહેતુઃ ૧ કોઈને કૂડું આળ દેવું નહી. Page #519 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્ શાંતિ સ્તોત્ર ૨૮૩ મ કરે સરકાર (૨. પીઠિકા) ભો ભો ભવ્યલોકા ! ઈહિ ભરતૈરાવત-વિદેહસંભવાનાં સમસ્તતીર્થ-કૃતાં જન્મેન્યાસન-પ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટા-ચાલનાન્તરં સકલ-સુરાસુરેન્ડેઃ સહ સમાગટ્ય, સવિનયમહદ્ભટ્ટારકે ગૃહીત્યા, ગત્વા કનકાદ્રિ-શંગે, વિહિત-જન્માભિષેક: શાન્તિમુદ્દોષયતિ, યથા તતોડહં કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પત્થા ” ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્ર પીઠે સ્નાત્ર વિધાય શાન્તિ-મુદ્દઘોષયામિ તપૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવાનન્તરમિતિ કૃત્વા કર્ણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા.૨, . (૩. શાંતિપાઠ) » પુણ્યાતું પુણ્યાહુ પ્રયન્તાં પ્રીયનાં ભગવન્તોડઈન્તઃ સર્વજ્ઞા સર્વદર્શિનસ્ત્રિલોકનાથાત્રિલોકમહિલાસ્ત્રિલોકપૂજ્ય-સ્ત્રિલોકેશ્વરાસ્ત્રિલોકોદ્યોતકરા: ૩. છ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિપદ્મપ્રભ-સુપાર્શ્વ-ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્યવિમલ-અનન્ત-ધર્મ-શાન્તિ-કુન્દુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિનેમિ-પાર્ધ-વર્તમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકર ભવન્તુ સ્વાહા ૪. » મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુર્ભિક્ષ-કાન્તારેષુ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા ૫. » હી શ્રી શ્રુતિ-મતિ-કીર્તિ-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેઘા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષ સુગૃહીત-નામાનો યતુ તે જિનેન્દ્રા ૬. » રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજશૃંખલા-વજકુશ-અપ્રતિચક્રાપુરૂષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાસા-મહાવાલા ૧. પ્રચલિત પાઠ હીં* શ્રી* છે, પણ તે અશુદ્ધ છે કારણ કે અહીં બધી ગાથાઓ » થી શરૂ થાય છે અને અહીં શ્રી-હી-એ દેવીઓના નામ છે મંત્રાક્ષર નથી. કોઈને આક્રોશ વચન કહી શાપ ન દેવો. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ રત્નત્રયી ઉપાસના માનવી-વૈરોટ્યા-અછુપ્તા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્ય સ્વાહા 0. » આચાયપાધ્યાય-પ્રકૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રીશ્રમણ સંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ ૮ ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર-રાહુકેતુસહિતાઃ સલોકપાલા સોમ-યમ-વરૂણ-કુબેર-વાસવાદિત્ય-સ્કન્દવિનાયકોપેતા યે ચાન્યપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયતે સર્વે પ્રીયનાં પ્રયન્તાં અક્ષીણ-કોશ-કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા ૯ » પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહ-સ્વર્જન-સંબંધિ-બંધુવર્ગસહિતાઃ નિત્ય ચામોદ-પ્રમોદ-કારિણઃ અસ્મિશ્ચ ભૂમંડલે આયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાણાં રોગોપસર્ગ-વ્યાધિ-દુઃખ-દુર્ભિક્ષ-દૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ. છે તુષ્ટિ - પુષ્ટિ - સદ્ધિ - વૃદ્ધિ - માંગલ્યોત્સવાડ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્ત દુરિતાનિ, શત્રવ: પરાક્ષુખા ભવન્તુ સ્વાહા. (૪. શ્રી શાંતિનાથ સ્તુતિ - અનુરુપ) શ્રીમતે શાન્તિનાથાય નમ: શાન્તિ-વિધાયિને રૈલોક્યસ્યામરાધીશ- મુકુટાભ્ય-ર્ચિતાંઘયે ૧ શાન્તિઃ શાન્તિકર: શ્રીમાનું શાન્તિ દિશતુ મે ગુરુ શાન્તિરેવ સદા તેષાં ચેષાં શાન્તિગૃહે ગૃહે ૨ (ગાથા) ઉત્કૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ, -ગ્રહ-ગતિ-દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ, સંપાદિત-હિત-સંપન્- નામગ્રહણ જયતિ શાતેઃ ૩ - - - - sa - ગુણવંત પુરૂષનો ઉપકાર કરવો. Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્ શાંતિ સ્તોત્રા ૨૮૫ (૫. શ્રી શાંતિ-વ્યાહરણ ગાથા) શ્રી સંઘ-જગજજનપદ - રાજાધિપ-રાજસન્નિવેશાનાં ગોષ્ઠિક-પુરમુખાણાં, વ્યાકરણે -વ્યહવેચ્છાન્તિ... ૪ શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ, શ્રી જનપદાનાં શાન્તિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાન્તિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતુ, શ્રી પૌરમુખાણાં શાન્તિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાનિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ. (૬. આહુતિત્રયમ) છે સ્વાહા છે સ્વાહા » શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. (૭. વિધિ-પાઠ) એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાઘવસાનેષુ શાન્તિકલાં ગૃહીત્યા કુંકુમ-ચન્દન-કરાગરુ-ધૂપવાસ-કુસુમાંજલિ-સમેતઃ સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતઃ શુચિશુચિ-વપુઃ પુષ્પ-વસ્ત્રચન્દનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા શાન્તિમુદ્દઘોષયિત્વા શાન્તિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ. (૮. પ્રાસ્તાવિક-પદ્યાનિ-ઉપજાતિ) નૃત્યન્તિ નૃત્ય મણિ-પુષ્પ-વર્ષ, સૃજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ સ્તોત્રાણિ ગોત્રાણિ પયંતિ મન્નાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે ૧ (ગાથા) શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવતુ ભૂતગણાઃ દોષા: પ્રયાન્ત નાશ સર્વત્ર સુખી ભવતુ લોક: ૨ અહં તિસ્થયર-માયા સિવાદેવી તુચ્છ નયર-નિવાસિની અચ્છ સિવં તુમ્હ સિવં અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા. ૩ ઉપકાર કરી બીજા આગળ પ્રકાશવો નહી. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ રત્નત્રયી ઉપાસના (અનુપ) ઉપસર્ગો ક્ષય યાન્તિ છિદ્યન્ત વિજ્ઞવલ્લયર મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે ૪ સર્વમંગલ - માંગલ્ય સર્વકલ્યાણ - કારણમ્ પ્રધાન સર્વધર્માણાં જૈન જયતિ શાસનમ્ ૫. | (પછી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોન્ગસ્સ કહેવો) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવી સંપિ કેવલી. ૧ ઉસભમજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચંદપૂર્ણ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજે ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિય-રયમલા પહાણ-જમરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિરિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિંદ્ધા; આરુગ્મ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમલયરા, આઈચ્ચેનુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ. ૭ (ઘણા સ્થળે પ્રતિક્રમણ પૂરું થયા પછી “સંતિકર બોલાય છે) દુઃખમાં રૂડા માણસને આલંબન આપવું. Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્ શાંતિ સ્તોત્ર ૨૮૭ 4 હજાર કરોડ “શ્રી આદિનાથ ભગવાનની ધૂન” જય જયશ્રી આદિનાથ, જય જયશ્રી આદિનાથ. મારા મનમાં આદિનાથ, મારા તનમાં આદિનાથ. મારા હૈયે આદિનાથ, મારા હોઠે આદિનાથ. અણુએ અણુએ આદિનાથ, રોમે રોમે આદિનાથ. મારા વહાલા આદિનાથ, મારા પ્યારા આદિનાથ. પ્રેમસે બોલો આદિનાથ, ભાવસે બોલો આદિનાથ. આજે ભજીએ આદિનાથ, કાલે ભજશું આદિનાથ. સુરવર બોલે આદિનાથ, મુનિવર બોલે આદિનાથ. દેવો બોલે આદિનાથ, દાનવ બોલે આદિનાથ. ભાઈઓ બોલે આદિનાથ, બેનો બોલે આદિનાથ. મોટા બોલે આદિનાથ, નાના બોલે આદિનાથ. મારા મુખે આદિનાથ, સૌને મુખે આદિનાથ. રક્ષા કરે આદિનાથ, કૃપા કરે આદિનાથ. સુખ આપે આદિનાથ, દુઃખ કાપે આદિનાથ. કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ. શત્રુંજયમાં આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ. હસ્તિનાપુરમાં આદિનાથ, આબુમાં આદિનાથ. હસ્તગિરિમાં આદિનાથ, કદંબગિરિમાં આદિનાથ. રાણકપુરમાં આદિનાથ, ભાયખલામાં આદિનાથ. 圖 મોટું સંકટ આવી પડે તો પણ કોઈની આગળ હાથ માંડવો નહી. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ રત્નત્રયી ઉપાસના સમરો શત્રુંજય ગિરિરાજ સમરો શત્રુંજય ગિરિરાજ, એ છે ત્રણ ભુવન શિરતાજ, એને સમરે નરને નાર, એ તો ઉતારે ભવપાર. સમરો..૧ સારો આવે નરસો આવે, આવે ચતુર ને મંદ, સુખીયો આવે, દુઃખીયો આવે, પાવે પદ મહાનંદ. સમરો....૨ ફાગણ સુદ તેરસના દિવસે, આવે નરને નારી, છ ગાઉની યાત્રા કરીને, પાવે મોક્ષની બારી. સમરો...૩ વરસીતપનું પારણું કરવા, અક્ષય તૃતીયા ગાજે, લાખો નરને નારી હરખે, સિદ્ધાચલ ગિરિરાજે. સમરો....૪ કાર્તિક પૂનમે યાત્રી આવે, ડગ-ડગ કર્મ ખપાવે, ચાર માસના વિરહે આજે, શત્રુંજય શુભ ભાવે. સમરો...૫ 圖 : સામાયિક પારવાની વિધિ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, , મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ. ઈચ્છામિ પડિકમિઉ ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨. ગમણાગમe. ૩. પાણક્કમણે, બીયક્રમો, હરિયÆમણે, ઓસા-ઉસિંગ-પણગ-દગમટ્ટી મકડા-સંતાણા-સંકમe.૪. જે મે જવા વિરાહિયા. ૫. એગિદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬. અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, વિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭. તસ્ય ઉત્તરી-કરણેણં, પાયેચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિઘાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. કોઈ આપણને પ્રાર્થના કરે તો છતિ શક્તિએ પ્રાર્થનાનો ભંગ ન કરવો. Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધે અન્નત્યં ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારે ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫. (અહીં એક લોગસ્સ ‘ચંદ્રેસુ નિમ્મલયરા’ સુધીનો કાઉસ્સગ, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.) લોગસ્સ ઉત્તેઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઈસ્યું, ચઉવીસંપિ કેવલી. ઉસભજિö ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપહું સુપાસું, જિણં ચ ચંદુપ્પણં વંદે. ૧ ર સુવિહિં ચ પુદંતં, સીઅલ સિસ વાસુપુજ્યં ચ; વિમલમણંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચવંદામિ. ૩ કુંશું અરું ચ મલ્લિ, વંદ્દે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્સનેમિ, પાસ તહ વજ્રમાણં ચ. ૪ એવું મએ અભિક્ષુઆ, વિહુય-યમલા પહીણ-જરમરણા; ચવીસંપિ જિંણવરા, તિત્ફયરા કે પસીમંતુ. ૫ કિત્તિય–વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ધ બોહિલાભં, સમાહિવરમુત્તમં તુિ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ઘા સિદ્ધિ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (પછી ડાબો ઢીંચણ ઊંચો કરીને ‘ચઉક્કસાય’ નીચે મુજબ કહેવું) ૨૮૯ પોતામાં ઘણા ગુણ હોય તો પણ પોતાની પ્રશંસા સ્વમુખે કરવી નહી. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ રત્નત્રયી ઉપાસના ચઉકકસાય-પડિમલ્લૂરણ, દુજજયમયણ-બાણ-મુસુમૂરણ, સરસ-પ્રિયંગુ-વત્રુ ગયગામિઉં, જ્યઉ પાસુ ભુવણરય-સામિઉ. ૧ જસુ તણુ-કંતિ-કડમ્પ સિણિદ્ધઉ, સોઈ ફણિમણિ-કિરણાલિદ્ધઉ, નં નવ-જલહર તડિલ્સયલંછિઉં, સો જિણ પાસુ પયચ્છઉ વંછિઉ. ૨ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણ. . પુરિસરમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહન્દીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં; લોગ-પઈવાણ લોગપmો-અગરાણ. ૪. અભય-દયાણ, ચખુ-દયાણં, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણ. ૨. ધમ્મ-દયાણું, ધમ્મુદેસયાણ, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીશું, ધમ્મ-વર-ચાઉસંતચક્કવઠ્ઠીર્ણ. ૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાશંછ. જિણાણે જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગા સં. ૮. સવ્વલૂર્ણ સવ્યદરિસર્ણ, સિવમયલમરૂઅમરંતમદ્ભયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધગઈ-નામધેય, ઠાણે સંપત્તાણું, . નમો જિણાણે જિઅ-ભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. જવંતિ ચેઈઆઈ, ઉદ્દે આ અહે આ તિરિઅલોએ આ સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તલ્થ સંતાઈ. ૧ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ, મFએણ વંદામિ. જાવંત કે વિ સાહૂ, ભરફેરવય-મહાવિદેહે અ; સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડ-વિરયાણ. ૧ નમોહસિદ્ધાચાયપાધ્યાય સર્વસાધુભ્ય: દુર્જન માણસની નિંદા કરવી નહી. Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ઉવસગ્ગહરં પાર્સ, પાસ વંદામિ કમ્મ-ઘણ-મુક્યું; વિસહર-વિસ-નિન્નારું, મંગલ-કલ્લાણ-આવાસ. વિસહર-ફુલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી, દુ· જરા જંતિ વસામં. ૨ ચિટ્ઠ દૂરે મંતો, તુજ્જ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુક્ષ્મ-દોગÄ. ૩ તુહ સમ્મત્તે લઢે, ચિંતામણિ-કપ્પપાયવભંહિએ; પાર્વતિ અવિશ્નેણં, જીવા અયરામર ઠાણું. ४ ઈઅ સંઘુઓ મહાયસ, ભત્તિખ્ખર-નિબ્બરેણ હિયએણ; તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ ! ૫ (બે હાથ જોડી મસ્તકે ધરવા) ૧ જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયાં ! ભવનિવ્યેઓ મગાણુસારિઆઈ′લ-સિદ્ધી. ૧ ૨૯૧ લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણ-પૂઆ પરત્થકરણં ચ; -તવ્યયણ-સેવણા આભવમખંડા. સુહગુરુ-જોગો ર સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણું; પ્રધાનં સર્વ ધર્માંણાં, જૈનં જયતિ શાસનમ્. । (પછી બે હાથ લલાટેથી નીચા) વારિજજઈ જઈ વિ નિયાણ-બંધણું વીયરાય ! તુહ સમયે; તકવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણું. ૩ દુખ-ફખઓ કર્મી-ક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ મહ એઅં, તુહ નાહ ! પણામ-કરણેણં. ૪ જેનો જેવો સ્વભાવ હોય તે મૂકે નહી. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ રત્નત્રયી ઉપાસના POL ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ‘ઈચ્છ’ (૫૦ બોલથી) મુહપત્તિ પડીલેહવી. પછી ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પારૂં ? યથાશક્તિ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું. “તહત્તિ’’ પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપી નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. 慶事 સામાયિક પારવાનું સૂત્ર સામાઈયવય-જુત્તો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઈ અસુહં કમ્મ, સામાઈય જત્તિયા વારા. ૧ સામાઈયમ્મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા; એએણ કારણેણં, બહુસો સામાઈયં કુજા. ૨ % વૈરીનો વિશ્વાસ કરવો નહી. Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૯૩ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ કરી મન વચન કાયાએ કરી મિચ્છામિ કુકડ. (ત્યારબાદ સ્થાપનાચાર્યનું સ્થાપન કર્યું હોય તો સવળો હાથ રાખી એક નવકાર બોલવો. ગુરુ હોય ને આચાર્યજીની સન્મુખ પ્રતિક્રમણ કર્યું હોય તો નવકાર ગણવાની જરૂર નથી.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, - એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. સામાયિક પારવાનો વિધિ સંપૂર્ણ / ઈતિ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ સમાપ્ત. 明圖 બ્રુિવા-કણિકા – ખાલી હાથે આવ્યો છે ને ખાલી હાથે પાછો જઈશ. અભિમાન લેવું જ હોય તો તારા પોતાના લોહીમાં લેજે, તારાં વિચારોમાં લેજે અને તારાં સંતાનમાં લેજે. ડીગ્રી એ ગણિતમાં આવતાં શૂન્ય જેવી જ છે. જ્યાં સુધી એની સામે એકડો ના લાગે ત્યાં સુધી એની કિંમત શૂન્ય જ રહેવાની. ઈશ્વરની ચેતના સત્ય અને નમ્રતારૂપી એકડો લાગે ત્યારે જ તેની ખરી કિંમત જીવનમાં થશે. જે આપણા ઉપર વિશ્વાસ રાખે, તેની સાથે કોઈ રીતે વિશ્વાસઘાત ન કરવો. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ હમ કર રત્નત્રયી ઉપાસના ચઉમાસી પ્રતિક્રમણની વિધિ બધુંજ પખિ પ્રતિક્રમણ પ્રમાણે કરવું. પણ આટલો તફાવત છે. ૧) બાર લોગસ્સને બદલે વીશ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. ૨) જ્યાં પખિ શબ્દ આવે ત્યાં ચઉમાસી બોલવું. ૩) વાંદણામાં ‘વઈક્કતો' ના બદલે વઈઝંતા બોલવું. ૪) તપને બદલે છઠ ભd, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બેયાસણાં, ચાર હજાર સઝાય આ પ્રમાણે કહેવું છે ૫) અભુઠિઓ ખામવામાં “એક પખસ્સ પારસ રાઈદિયાણં ને બદલે ચાર માસાણ, આઠ પફખાણ એકસો વીશ રાઈદિયાણ કહેવું. સંવચ્છરી પ્રતિક્રમણની વિધિ બધુંજ પખિ પ્રતિક્રમણ પ્રમાણે કરવું પણ આટલો તફાવત છે. ૧) બાર લોગસ્સનો કાઉસ્સગ્ગને બદલે ચાલીસ (૪૦) લોગસ્સ અને એક નવકાર અથવા ૧૬૦ એકસો સાઈઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૨) પશ્મીના સ્થાને સંવચ્છરી બોલવું. ૩) તપને ઠેકાણે “એક પખસ્સ પન્નરસ રાઈદિયાણ' ના સ્થાને અઠમભક્ત, ત્રણ ઉપવાસ, છ આયંબિલ નવ નીવિ બાર એકાસણાં, ચોવીશ બેયાસણાં, છ હજાર સક્ઝાય આ પ્રમાણે બોલવું. ૪) અબ્યુટૂિઠઓ ખામવામાં “એક પકખસ્સ પન્નરસ રાઈદિયાણ' ના સ્થાને બાર માસાણાં, ચોવીશ પખાણ, ત્રણસો સાઈઠ રાઈદિયાણું કહેવું. કોઈનો કરેલો ઉપકાર વીસારવો નહી. Page #531 -------------------------------------------------------------------------- ________________ થી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૯૫ છીંક આવે તો પદ્ધિ-ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલાં છીંક આવે, તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવી જોઈએ અને અતિચાર પછી છીંક આવે તો દુખખિય કમ્મખિયના કાઉસ્સગ્ગ પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો. છીંકના કાઉસ્સગ્નની વિધિ સક્ઝાય કર્યા પછી ઈચ્છા. સંદિસહ ભ. શુદ્રોપદ્રવ ઓહઠ્ઠાવણë કાઉસ્સગ્ન કરું ? ઈચ્છ, સુદ્રોપદ્રવ ઓહઠ્ઠાવણë કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ. ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ન ન આવડે તો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન પાળી નમોહતું. કહી નીચેની થોય કહેવી. સર્વે યક્ષામ્બિકાઘા યે, વૈયાવૃચકરા જિને શુદ્રોપદ્રવ સંઘાત, તે તૃત કાવયનુ ના અર્થ :- જિનેશ્વરને વિષે વૈયાવચ્ચ કરનારા સર્વે યક્ષ અને અંબિકાદિ વગેરે દેવો જલ્દીથી અમારા ક્ષુદ્ર ઉપદ્રવના સમૂહને દૂર કરો. પછી લોગસ્સ કહી આગળનો વિધિ ચાલુ કરવો. • આત્મ મંથન * હજારો ખુશીયાં કમ હૈ એક ગમ ભુલાને કે લીયે, એકહી ગમ કાફી હૈઃ છંદગી ભર રૂલાને કે લીયે. * ખોવાયેલા આત્માને ખોળવો હોય તો આપણે જગતમાંથી ખોવાઈ | - જવું પડે. * આત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા નજીક લઈ જાય | તે પર્યુષણ પર્વ. * લોકોને નહીં પ્રભુને રીઝવો; બુદ્ધિજીવી નહીં પ્રભુજીવી બનો; કોઈમાં નહિ પ્રભુમાં પાગલ બનો. ગુણવંત ઉપર રાચીચે પ્રશંસા કરીએ. Page #532 -------------------------------------------------------------------------- ________________ , રત્નત્રયી ઉપાસના ૨૯૬ છે ઝાકળ બિંદુ -: પ્રાર્થના :પ્રાર્થના એટલે આત્માને પરમાત્મા બનાવનાર સાચું અને ઉત્તમ રસાયણ અથવા માનવ જીવન જીવાડનારી સંજીવની બુટ્ટી. સંસારના કીચડમા ખુંચેલાને હાથ પકડી બહાર કાઢનાર અનુપમ કાવ્ય! જ્ઞાની આત્માઓ પ્રાર્થનાને મોક્ષની નીસરણી કહે છે. ઈશ્વર સાથે સંયોગ પ્રાપ્ત કરવાનો મનુષ્યનો પ્રયાસ એટલે જ પ્રાર્થના, મહાન આધ્યાત્મિક શક્તિ છે. એ તેટલું નક્કર સત્ય છે જેટલું ગુરૂત્વાકર્ષણનું બળ. હાર્દિક પ્રાર્થનાનો અવાજ ગગનભેદી શિવપુરીમાં રહેલા સિદ્ધ સુધી પહેચી જાય છે. એક નાનકડા બાળકનું રૂદન જેમ માતાને પોતાની તરફ આકર્ષે છે, તેમ પ્રાર્થના માનવીને ઈશ્વરની ભેટ કરાવે છે. પ્રાર્થના શુદ્ધ આધ્યાત્મિક પ્રવાહનું નિર્માણ કરે છે અને મનની શાંતિ સર્જી છે. તમે નિયમિત પ્રાર્થના કરો તો ધીમે-ધીમે તમારા જીવનનું પરિવર્તન થશે. પ્રાર્થના એટલે ઈશ્વરના ગુણોનું સ્મરણ, કે જે સ્મરણ કરતાં ઉત્કૃષ્ટ રસ, આવે તો ઈશ્વર બની જવાય છે. દુઃખદારિદ્ર આપનાર અનેક કમને પ્રાર્થના ક્ષય કરે છે. પ્રભાતે ચા પીધા પછી જેમ આખો દિવસ તેની ખુમારી ટકી રહે છે તેમ પ્રભાતમાં પ્રાર્થના કરવાથી આખો દિવસ આનંદમય પસાર થાય છે. Prayer is an exercise of soul, source of strength and the recognition of laws. પ્રાર્થના આત્માની કસરત, શક્તિનો સ્તોત્ર અને પ્રાકૃતિક કાનુનોની સ્વીકૃતિ છે. પ્રાર્થના એટલે ઈશ્વરની ઓળખાણ તેનાથી શાંતિ, સ્વસ્થતા અને શક્તિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે. Prayer is an interview with God પ્રાર્થના એ ભગવાનની મુલાકાત કરાવનાર પ્રતિનિધિ છે. નિઃસ્નેહી ઊપર સ્નેહ ન કરવો. પરંતુ મધ્યસ્થ પણે રહેવું. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શ્રી રાયણ પગલાનું પૈત્યવંદન ૨ST 2 - શ્રી રાયણ પગલાનું ચૈત્યવંદન :એહ ગિરિ ઉપર આદિ દેવ, પ્રભુ પ્રતિમા વંદો; રાયણ હેઠે પાદુકા, પૂજીને આણંદો. ૧ એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ; ચૈત્રી પૂનમને દિને, તેહ અધિકો જાણ. ૨ એહ તીરથ સેવા સદા, આણી ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકો, દાન વિજય જયકાર. ૩ શ્રી રાયણ પગલાનું સ્તવન - નીલુડી રાયણ તરૂતળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે ગુણ મંજરી; ઉજ્જવલ ધ્યાને ધ્યાઈએ, સુણ. એહી જ મુક્તિ ઉપાય રે. ગુણ. ૧ શીતળ છાયાએ બેસીએ, સુણ. રાતડો કરી મનરંગ રે, પૂજીએ સોવન ફૂલડે, સુણ. * જેમ હોય પાવન અંગ રે. ગુણ.૨ ખીર ઝરે જેહ ઉપરે, સુણ. નેહ ધરીને એહ રે, ગુણ. ત્રીજે ભવે તે શિવ લહે, સુણ. થાયે નિર્મળ દેહ રે, ગુણ.૩ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણ. દીએ એહને જે સાર રે. ગુણ. અભંગ પ્રીતિ હોય તેહને, સુણ. ભવોભવ તુમ આધાર રે. ગુણ.૪ પાત્રની પરીક્ષા કરી સુપાત્રને દાન દેવું. સન્માન કરવું, કેમ કે પુરૂષનો આ કળિકાળમાં ગોટો છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ રત્નત્રયી ઉપાસના - a de ' sી. કુસુમ પત્ર ફળ મંજરી, સુણ.' શાખા થડ ને મૂળ રે, ગુણ. દેવ તણા વાસાય છે, સુણ. તીરથને અનુકૂળ રે, ગુણ.૫ તીરથ ધ્યાન ધરો મુદા, સુણ. સેવો એહની છાંય રે, ગુણ. . “જ્ઞાનવિમલ” ગુણ ભાખીયો, સુણ. શત્રુંજય મહાત્મ માંય રે. ગુણ.૬ - શ્રી રાયણ પગલાની સ્તુતિ - શ્રી શત્રુંજય આદિજિન આવ્યા, પૂર્વ નવાણું વારજી, અનંત લાભ ઈંહાં જિનવર જાણી, સમોસર્યા નિરધાર; . વિમલગિરિવર મહિમા મોટો, સિદ્ધાચલ ઈણે ઠામજી; કાંકરે કાંકરે અનંતા સીંધ્યા, એકસો ને આઠ ગિરિનામજી. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરૂષના ચોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઓષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. પોતાનું સાહસ સત્વ છોડવું નહી. જો પોતામાં સત્વ હોય તો સર્વ કારજ થાય. Page #535 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચેત્યવંદનો ૨૯૯ ચોવીસ તિર્થંકર ભગવાનના ચેત્યવંદનો - સ્તવનો તથા સ્તુતિઓ | - ૧) શ્રી ઋષભદેવ ભગવાન -: શ્રી ઋષભદેવ ભગવાનના ચૈત્યવંદના : આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય નાભિરાયા કુલ મંડણો, મરૂદેવા. માય (૧) પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ (૨) વૃષભ લંછન જિન વૃષ ધરૂએ, ઉત્તમ ગુણ મણિખાણ, તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ઠાણ (૩) (૨). આદિદેવ અરિહંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી ત્યાં ત્યાં કરૂં પ્રણામ ........ શત્રુજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખવ જુહાર ...૨..... અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીશે જોય, મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય ...૩... સમેતશીખર તીરથ વડું, જિહાં વીસે જિન પાય, વૈભારગરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય ....૪.... માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ ...૫... લોક નિંદા કરે તેવું કામ ન કરવું. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ રત્નત્રયી ઉપાસના (૩). કલ્પવૃક્ષની છાંયડી, નાનડીયો રમતો, સોવન હિંડોલે હિંચતો, માતાને મનગમતો ૧ સહુ દેવી બાળક થઈ, ઋષભજીને તેડે, વહાલા લાગો છો કહી, પ્રભુ ઈંડાશું ભીડ ૨ જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન, ઈન્દ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો મંડાણ ૩ ચોરી બાંધી ચિહું દિશિ, સુરગૌરી ગીત ગાવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે ૪ સકલ સંગ ઠંડી કરી, કેવળજ્ઞાનને પામે, અષ્ટ કર્મનો ક્ષય કરી, પહોંચ્યા શીવપુર ધામે ૫ ભરતે બિંબ ભરાવીયા એ, શત્રુંજય ગિરિરાય, શ્રી વિજયપ્રભસૂરિ તણા, ઉદયરત્ન ગુણ ગાય ૬ - શ્રી ઋષભદેવ ભગવાનના સ્તવનો - દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દ્યો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે; કોઈ આવે પગપાળે, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર; . દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો દાદા દરિશન ધો.૧ શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે; હું આવું પગપાળે, દાદાને દરબાર, - હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી. ૨ કોઈ મૂકે સોના રૂપા, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી. ૩ ssssssss વ્યસનની ઉપર મોહિત ન થાવ. Page #537 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૩૦૧ શેઠ મૂકે સોનારૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર દાદા આદીશ્વરજી. ૪ કોઈ માંગે કંચનકાયા, કોઈ માંગે આંખ; કોઈ માંગે ચરણોની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી. ૫ પાંગળો માગે કંચનકાયા, આંધળો માંગે આંખ, હું માંગુ ચરણોની સેવા, દાદાને દરબાર. હાં હાં દાદાને દરબાર દાદા આદીશ્વરજી. ૬ હીરવિજ્ય ગુરુ હીરલો ને વીરવિજય ગુણ ગાય; શત્રુંજયના દર્શન કરતાં, આનંદ અપાર. હાં હાં આનંદ અપાર. દાદા આદીશ્વરજી. ૭ (૨) માસું મુઢે બોલ બોલ બોલ આદેસર વહાલા કાંઈ થારી મરજરે માસું, મુઢે બોલ. મારૂદેવા માતા વાટ જોવંતા ઈતરે વધાઈ આઈ રે; આજ રૂષભજી ઉતર્યા બાગમે, સુણ હરખાઈ રે, મારું મુઢે બોલ. ન્યાય ઘોયને ગજ સવારી, કરી મરૂદેવી માતા રે; જાય બાગમેં નંદન નિરખી પાઈ સાતા રે. માસું. રાજ છોડીને નિકળ્યા રીખભા, આ લીલા અદ્ભુતિ રે; ચામર છત્ર ને ઓર સિંહાસન, મોહન મૂર્તિ રે. માસું. દિનભર બેઠી વાટ જોવંતી, કદા મારો રીપભો આવે રે; કહેતી ભરતને આદિનાથકી ખબર લાવો રે. માસું. જા. IIII IIII IIII – કોઈની સાથે ઘણો સ્નેહ ન કરવો જેટલો સ્નેહ કરીએ તેટલો દુઃખદાયી થાય. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ રત્નત્રયી ઉપાસના કિસી દેશમે ગયો વાલેસર, તુજ વિના વિનીતા સુની રે; વાત કહો દિલ ખોલ લાલજી, ક્યું બન્યા મુનિ રે. માસું. રહ્યા મઝેમે હો સુખશાતા, ખુશ કીયા દિલ છાયા રે; અબ તો બોલ આદેસર માસું, કમ્પે કાયા રે. માસું. ખેર હુઈ સો હો ગઈ વહાલા, બાત ભલી નહી કીની રે; ગયા પછી કાગળ નહિ દીનો; માહરી ખબર નહિ લીની રે. માસું. (3) માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારૂં મન લોભાણું છ; . મારૂં દિલ લોભાણું જી, દેખી તાહરી મૂરતિ મારૂં ચિત્ત ચોરાણુંજી. ૧ કરૂણા નાગર કરૂણા સાગર, કાયા કંચન વાન; ઘોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. માતા. ૨ ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પર્ષદા બાર; યોજન ગામિની વાણી મીઠી, વરસંતી જળધાર. માતા. ૩ ઉર્વશી રૂડી અપચ્છરાને, રામા છે મન રંગ; પાયે ને ઉર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા. ૪ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગ તારણહાર; તુંજ સરિખો નહિ દેવ જગતમાં, અડવડીઆ આધાર. માતા. ૫ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તું હી જગતનો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. ૬ શ્રી સિદ્ધાચળ તીરથ કેરો, રાજા ઋષભ જિણંદ; કિર્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવભય ફંદ. માતા. ૭ BEE અભીષ્ટ ઉપર પ્રતિ દિવસ રોષ ન કરવો. પા 11811 11011 Page #539 -------------------------------------------------------------------------- ________________ તિર્થકર ભગવાનના ચૈત્યવંદનો. ૯ ૩૦૩ (૪) સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી જિનજી પ્યારા, આદિનાથને વંદન હમારા, પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે, અમીરસ ધારા, આદિનાથને વંદન હમારા ૧ પ્રભુજીનું મુખડું છે મલક મલાકર, દિલમેં ભક્તિની જ્યોત જગાકર, ભજી લે પ્રભુજીને ભાવે, દુર્ગતિ કદી ન આવે, જિન”. ૨ ભમીને લાખ ચોર્યાસી હું આવ્યો, પુણ્ય દર્શન તુમારૂં હું પાયો, ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો, જિન”. ૩ પ્રભુ અમે માયાના વિલાસી, તમે છો મુક્તિપુરીના વાસી, કર્મબંધન કાપો, મોક્ષસુખ આપો, જિન. ૪ અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તુમારી, કહે હર્ષ હવે, સાચા સ્વામી તમે, પૂજન કરીએ અમે, જિનજી. ૫ પ્રથમ જિનેશ્વર વંદિએ, સારથપતિ ધન નામ લાલરે; પૂર્વવિદે હે સાધુને, દીધાં ધૃતનાં દાન લાલરે. પ્રથમ. ૧ યુગલ સુધમ્ સુર થયા, મહાબલ ભૂપ વિદેહ લાલરે; લલિતાંગ સુર ઈશાનમાં, સ્વયંપ્રભાસું નેહ લાલરે. પ્રથમ. ૨ વજ જંઘરાય વિદેહમાં, યુગલિ સોહમદેવ લાલરે; કેશવ વૈદ્ય વિદેહમાં, ચાર મિત્ર મુનિસેવ લાલરે. પ્રથમ. ૩ અશ્રુત અમર વિદેહમાં, વજનાભ ચક્રધાર લાલરે; છ જણ સાથિ સંજમિ, બાંધે જિનપદ સાર લાલરે. પ્રથમ. ૪ સર્વારથમાં ઉપના, તિહાંથી ઋષભ અવતાર લાલરે; ઈકબાગ ભૂમિ સોહામણી, આદિ ધર્મ કહેનાર લાલરે. પ્રથમ. પ કોઈ સાથે કલેશ ન કરવો. Page #540 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ રત્નત્રયી ઉપાસના કુલગર નાભિ નરિંદનો, મરૂદેવીનો નંદ લાલરે. વૃષભ લંછન કંચન વર્ષે, સેવે સુરનર ઈદ લાલરે. પ્રથમ. ૬ ગૃહવાસે પણ જેહને, કલ્પદ્રુમ ફલભોગ લાલરે; પાણી ખીર સમુદ્રનું, પૂરે સુરવર લોગ લાલરે. પ્રથમ. ૭ યુગલાધર્મ નિવારણો, તારણો ભવજલ રાશિ લાલરે; જ્ઞાનવિમલ સૂરિંદની, પૂરો વંછિત આશ લાલરે, પ્રથમ. ૮ - શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિઓ: આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા, મરૂદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મોક્ષ નગરે સિધાયા. ૧ સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુ:ખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષેપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર નારી, જેહ વિશ્વોપકારી. ૨ સમોસરણે બેઠા, લાગે જે જિનછ મીઠા, કરે ગણપ પઈઠા, ઈન્દ્રચંદ્રાદિ દીઠા; દ્વાદશાંગી વરિષ્ઠા, ગુંથતાં ટાલે રિઠા, ભવિજન હોય હિઠા, દેખી પુણ્ય ગરિઠા. ૩ સુર સમકિત વંતા, જેહ કહે મહતા, જે સજજન સંતા, ટાલીયે મુજ ચિન્તા; અન્યાયથી લક્ષ્મી ઊપાવી નહી. Page #541 -------------------------------------------------------------------------- ________________ વિર ભગવાનના ચૈત્યવંદનો ૩૦૫ કરવા બરાબર યાદw જિનવર સેવંતા, વિન વારો દૂરન્તા, જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખદિન્તા. ૪ (૨). પ્રહ ઉઠી વંદું, ઋષભદેવ ગુણવંત; પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઈંદ્ર; જિનના ગુણ ગાવે, સુર નરનારીના વંદ. ૧ બાર પર્ષદા બેસે, ઈદ્ર ઈદ્રાણીરાય; નવકમળ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવ દુંદુભિ વાજે, કુસુમ વૃષ્ટિ બહુ હેત; એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત. ૨ જિન ભોજન ભૂમિ, વાણીનો વિસ્તાર; પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર; જિન વચન વખાણી, લીજે ભવનો પાર. ૩ જક્ષ ગોમુખ ગિરવો, જિનની ભક્તિ કરે; તિહાં દેવી ચકકે સરી, વિગ્ન કોડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સૂરિરાય; તસ કેરો શ્રાવક, રૂષભદાસ ગુણગાય. ૪ (૩) (રાગ:- તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો) જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી વહેતો કીધો સુગમ સઘળો મોક્ષનો માર્ગ જેણે વજું તે ઋષભજિનને ધર્મ ધોરી પ્રભુને. ૧ બાળકને પણ પ્રિયવચને બાલાવવું. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ રત્નત્રયી ઉપાસના ૨) શ્રી અજિતનાથ ભગવાન -: શ્રી અજિતનાથ ભગવાનના ચૈત્યવંદનો : (૧) સિદ્ધાચલ ગીરિ સમરીએ, ભેટે ભવદુઃખ જાય. નેમ વિના ત્રેવીસ પ્રભુ, પુનિત કરે ગીરિરાય ૧ ઈણ ગીરિ ચોમાસું રહ્યા, બીજા અજિતનાથ, તિમ વળી ચક્રી પાંચમા, સોળમા· શાંતિનાથ ૨ નંદિષેણજી મહામુનિ, આવે વંદન કાજ, દેહશી દેખી તેહની, મનમાંહે અતિ લાજ ૩ અજિત-શાંતિ સ્તવના કરે, એક મને ઉદાર, તીરથ જિનવર ભક્તિથી, થાયે દેવની વહાર ૪ પૂરવ પશ્ચિમ જેહના, આજુબાજુ થાય, બિલીમોરામાં તે થુણે, દીપવિજય કવિરાય ૫ (૨) અજિતનાથ પ્રભુ અવતર્યાં, વનીતાનો સ્વામી, જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી. ૧ બહોતેર લાખ પૂરવ તણું, પાળ્યું જિણે આય, ગજલંછન લંછન નહીં, પ્રણમે સુરરાય. સાડા ચારશે. ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પદ્મ તસ પ્રણમીયે, જિમ લહએ શિવ ગેહ. ૩ ર વૈરીને મધુરવચને બોલાવવો જેથી તે સુખ પામે તો આપણી સાથે કલહ ન કરે. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો પારો ક. - શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન - પ્રીતલડી બંધાણી રે, અજિત જિણંદશું, પ્રભુ પાખે ક્ષણ, એક મન ન સુહાય જો; ધ્યાનની તાલી રે, લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવસુત વાહન દાય જો. પ્રીત. ૧ નેહ-ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન-મન-ધન એ કારણથી પ્રભુ મુજ જો; મહારે તો આધાર રે સાહેબ ! રાઉલો; અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો. પ્રીત. ૨ સાહિબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કિમ કરીને રહું, બિરૂદ તમારું તારણ તરણ જહાજ જો. પ્રીત. ૩ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જે; તુજ કરૂણાની લ્હરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો. પ્રીત. ૪ કરૂણા-દષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મનવાંછિત ફળિયા રે તુજ આલંબને, કર જોડીન “મોહન” કહે મનરંગ જો. પ્રીત. ૫ ઘણી લક્ષ્મી હોય તો પણ તે બપોરની છાયા સરખી જાણી અહંકાર ન કરવો. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ - -- OCTS: રત્નત્રયી ઉપાસના - શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિઓ : વિજયા સુત વંદો, તેજથી ક્યું દિગંદો, શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીદો; મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરિંદો, લહો પરમાણંદો, સેવતાં સુખ કંદો. | તારંગા તીર્થાધિપતિ શ્રી અજિતનાથાય નમઃ | દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં કરે છે. ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારૂં ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે. આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. 8) શ્રી સંભવનાથ ભગવાન -: શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન :સાવત્થી નયરી ઘણી, શ્રી સંભવનાથ, જિતારિ ગૃપ નંદનો, ચલવે શિવ સાથ. ૧ સેનાનંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહ માન, પ્રણો મનરંગે. ૨ સાઠ લાખ પૂરતણું એ, જિનવર ઉત્તમ આય, તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય. ૩ લક્ષ્મી ન હોય તો વિખવાદ ન કરવો. સર્વદા સમભાવે રહેવાથી સંતાપ ન થાય. Page #545 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો.... -: શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન : સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણજ્ઞાતા રે; ખામી નહીં મુજ ખિજમતે, કદીય હોશો ફળદાતા રે. સંભવ. ૧ કર જોડી ઊભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જો મનમાં આણો નહિ, તો શું કહીએ થાને રે. સંભવ. ૨ ખોટ ખજાને કો નહીં, કાળ લબ્ધિ દીજીએ વાંછિત દાનો રે; કરૂણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો રે. સંભવ. ૩ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે. સંભવ. ૪ દેશો તો તુમ હી ભલું, બીજા તો નવિ જાચું રે; વાંચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સંભવ. ૫ સર્વ કોઈ પ્રત્યે સરસ સકોમલ અને થોડું ધર્મસંયુક્ત વચન બોલવુ. ૩૦૯ Page #546 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦. ST રત્નત્રયી ઉપાસના - - શ્રી સંભવનાથ ભગવાનની સ્તુતિઃસંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, પટુ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુ:ખ દોહગ વાતા, જાસ નામે પલાતા. | સાવત્થી તીર્થાધિપતિ શ્રી સંભવનાથાય નમઃ ૪) શ્રી અભિનંદનનાથ ભગવાન -- શ્રી અભિનંદનનાથ ભગવાનનું ચૈત્યવંદન :નંદન સંવર રાયના, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરો, ભવદુઃખ નિકંદન. ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન તાય, સાડા ત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય. ૨ વિનીતાવાસી વંદીએ એ, આયુ લખ પચાસ, પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩ - શ્રી અભિનંદનનાથ ભગવાનનું સ્તવન - અભિનંદન જિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ; મત મત ભેદે રે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિ. ૧ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમે ઘેયો રે અંધો કિમ કરે, - રવિ શશિ રૂપ વિલેખ. અભિ. ૨ સેવકના વખાણ તેના મુખ આગળ કરવા. Page #547 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ત્યવંદનો.. ૩૧૧ હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમ વાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ, અભિ. ૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરું, સેગું કોઈ ન સાથ. અભિ. ૪ દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણ-રોઝ સમાન; જે હને પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. અભિ. ૫ તરસ ન આવે તો મરણ જીવન તણી, સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપાથકી, - “આનંદઘન” મહારાજ. અભિ. ૬ - શ્રી અભિનંદનનાથ ભગવાનની સ્તુતિ :* સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણગણ માચો, એહના ધ્યાને રાચો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. | અયોધ્યા તીર્થાધિપતિ શ્રી અભિનંદન સ્વામિને નમઃ | પુત્રના વખાણ તેની પાછળ કરવાં પણ તેના મુખ આગળ ન કરવા. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ રત્નત્રયી ઉપાસના ) શ્રી સુમતિનાથ ભગવાન -: શ્રી સુમતિનાથ ભગવાનનું સૈત્યવંદન :સુમતિનાથ સુલંકરૂ, કોસલ્લા જસ નયરી, મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી. ૧ કૌચ લંછન જિનરાજિયો, ત્રણસેં ધનુષની દેહ, ચાળીશ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ, તસ પદપા સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. ૩ - શ્રી સુમતિનાથ ભગવાનનું સ્તવન :- . સુમતિનાથે ગુણશું. મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ, - સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ ૧ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહીમાહે મહકાય. સોભ ગી. ૨ આંગળીએ નવિ મેરૂ ઢંકાયે, છાબડીએ રવિ તેજ, અંજલીમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ, સોભાગી. ૩ - પોતાના શત્રુ અને મિત્રનો વિનય કરવો. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... વંદનો પારો રે , હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી. ૪ ઢાંકી ઈક્ષ પરાળશું, ન રહે લહી વિસ્તાર; “વાચક યશ' કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સોભાગી. ૫ - શ્રી સુમતિનાથ ભગવાનની સ્તુતિ :સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ, મેરૂને વલી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઉણિમ કાંઈ, સેવિયે તે સદાઈ. મ | માતર તીર્થાધિપતિ શ્રી સુમતિનાથાય નમઃ | ૬) શ્રી પદ્મપ્રભ ભગવાન - શ્રી પદ્મપ્રભ ભગવાનનું ચૈત્યવંદન:કોસંબીપુર રાજિયો, ધર નરપતિ તાય, પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ૧ ત્રીસ લાખ પૂરવતણું, જિન આયુ પાળી, ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાળી. ૨ પદ્મવિજય પરમેશ્વરૂ એ, જિનપદ પદ્મની સેવ, પદ્મવિજય કહે કીજિયે, ભવિજન સહુ નિતમેવ. ૩ પારકા ગુણશીલ હોય તે બોલવા. પણ અવગુણ તો ન જ બોલવા. Page #550 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ રત્નત્રયી ઉપાસના - - - - - શ્રી પદ્મપ્રભ ભગવાનનું સ્તવન - પદ્મપ્રભ પ્રાણસે પયારા, છોડાવો કર્મની ધારા; કરમ ફંદ તોડવા ધોરી, પ્રભુજી સે અર્જ હૈ મોરી. પદ્મ.૧ લઘુવય એક થે જીયા, મુક્તિમેં વાસ તુમ કિયા; ન જાણી પીડ' તે મોરી, પ્રભુ અબ ખીંચ લે દોરી. પદ્મ.૨ વિષય સુખ માની મો મનમેં, ગયો સબ કાલ ગફલતમેં નરક દુ:ખ વેદના ભારી, નીકળવા ના રહી બારી. પદ્મ.૩ પરવશ દીનતા કીની, પાપકી પોટ શિર લીની; ન જાણી ભકિત તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી. પદ્મ.૪ ઈસવિધ વિનતિ તોરી, કરૂં મેં દોય કર જોડી, આતમ આનંદ મુજ દીજો, “વીર”નું કાજ સબ કીજે. પદ્મ.૫ પરવા પાપકી પો) છે, પોતાના પ્રિયનો વિશેષ ઉપકાર કરવો. Page #551 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચેત્યવંદનો... ૩૧૫ - શ્રી પદ્મપ્રભ ભગવાનની સ્તુતિ :અઢીશ ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુક્લ જે ધ્યાન ધ્યાયા; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષ નગરે સિધાયા. કોશામ્બી તીર્થાધિપતિ શ્રી પદ્મપ્રભસ્વામિને નમઃ | ૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન - શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન : શ્રી સુપાર્થ નિણંદ પાસ, ટાળ્યો ભવ ફેરો, પૃથ્વી માત ઉરે જયો, તે નાથ હમેરો. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદર, વાણારસી રાય, વીશ લાખ પૂરવ તણું પ્રભુજીનું આય. ૨ ધનુષ બનેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર, પદ પદ્મ જસ રાજતો, તાર તાર ભવ તાર. ૩ - શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું સ્તવન - શ્રી સુપાસ જિન વંદીએ, સુખ સંપત્તિનો હેતુ-લલના, શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ-લલના. શ્રી.૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના, સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના. શ્રી.૨ શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના, જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના. શ્રી.૩ ગુણવંતની પૂજા કરવી. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ રત્નત્રયી ઉપાસના ==== અલખ નિરંજન વચ્છલુ, સકળ જંતુ વિશ્રામ લલના, અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. શ્રી.૪ વીતરાગ મદ કલ્પના, રતિ-અરતિ ભય સોગ લલના, નિદ્રા-તંદ્રા દુરદશા, રિહિત અબાધિત યોગ લલના. શ્રી.૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના, . પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાન્ન લલના. શ્રી.૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ લલના, અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના. શ્રી. એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના, જેહ જાણે તેહને કરે, “આનંદઘન” અવતાર લલના. શ્રી.૮ - શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ :સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુંથાણી, ષટુ દ્રવ્યશું જાણી, કર્મ પીલે રૂં ઘાણી. માંડવગઢ તીર્થાધિપતિ શ્રી સુપાર્શ્વનાથાય નમઃ | ૮) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન - શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું ચૈત્યવંદન :લક્ષ્મણા માતા જનમીયો, મહસેન જસ તાય, ઉડુપતિ લંછના દીપતો, ચંદ્રપુરીનો રાય. ૧ દશ લાખ પૂરવ આયખું, દોઢસો ધનુષની દેહ, સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સસને. ૨ બીજાની પાસે મંત્ર આલોચ ન કરવો. Page #553 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... આ જ ૩૧૭ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીએ, પ્રભુ મુજ પાર ઉતાર. ૩ - શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું સ્તવન - મુજ ઘટ આવજો રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને, - દાસને કરજો સનાથ. મુજ.૧ ચંદ્રપ્રભ જિનરાજીયા, " તુમ વાસ વિષમો દૂર, મળવા મન અલજે ઘણો, કિમ આવીયે હજૂર. મુજ.૨ વિરહ વેદના આકરી, ' કહી પાઠવું કુણ સાથ; પંથી તો આવે નહિ, - તે મારગે જગનાથ. મુજ.૩ તું તો નીરાગી છે પ્રભુ, પણ વાલો મુજ જોર, એક પછી એ પ્રીતડી, - જિમ ચંદ્રમાને ચકોર. મુજ.૪ તુજ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડાધાર; પણ તેહના આદર થકી, તસ ફલ તણો નહિ પાર. મુજ.૫ અમે ભક્તિયોગે આણશું, મનમંદિરે તુમ આજ; વાચક વિમલ' ના રામશું, ઘણું રીઝશો મહારાજ. મુજ.૬ પારકે ઘેર એકલા ન જવું. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વિકી ST રત્નત્રયી ઉપાસના - શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનની સ્તુતિ : સેવે સુર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠમ જિન ચંદા, ચંદવણે સૌહંદા; મહસેન નૃપ નંદા, કાપતા દુ:ખ દંદા, લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા. ચંદ્રપુરી તીર્થાધિપતિ શ્રી ચંદ્રપ્રભસ્વામિને નમઃ | ૯) શ્રી સુવૈિદિનાથ ભગવાન - શ્રી સુવિધિનાથ ભગવાનનું ચૈત્યવંદન :સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત. ૧ આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષ્યની કાય; કાકંદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય. ૨ - ઉત્તમ વિધિ જેહથી લહ્યો છે, તેણે સુવિધિ જિનનામ; નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ. ૩ -- શ્રી સુવિધિનાથ ભગવાનનું સ્તવન - તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મુને મીઠી રે, એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે. લોકોત્તરશી જોગની મુદ્રા, નિરૂપમ આસન સોહે; સરસ રચિત શુક્લધ્યાનની ધારે, સુરનરના મન મોહે રે. લાગે.૧ સ્ત્રીએ પતિવ્રતા ધર્મ પાળવો. Page #555 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ST ૩૧૯ ત્રિગડે રતન સિંહાસન બેસી, ચિહું દિશે ચામર ઢલાવે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે. લાગે. અમૃત ઝરણી મીઠી તુજ વાણી, જેમ આષાઢો ગાજે; કાન મારગ થઈ હિયડે પેસી, સંદેહ મનના ભાંજે રે. લાગે.૩ કોડિગમે ઊભા દરબારે, જય મંગલ સુર બોલે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે. લાગે.૪ ભેદ લહું નહિ ોગ જુગતિનો, સુવિધિ નિણંદ બતાવો; પ્રેમશું “કાન્તિ” કહે કરી કરૂણા, મુજ મનમંદિર આવો રે. લાગે.૫ - શ્રી સુવિધિનાથ ભગવાનની સ્તુતિ :નરદેવ ભાવ દેવો, જે હની સાથે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં ક્યું મેવો; જોતાં જગ એહવો, દેવ દીઠો ન તેહવો, સુવિધિ’ જિન જે હવો, મોક્ષ દે તતખેવો. | કાકંદી તીર્થાધિપતિ શ્રી સુવિધિનાથાય નમઃ | જેની સાથે અત્યંત પ્રીતિ કરવા વાંછીયે તો તેને ઘેર જમવું. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ રત્નત્રયી ઉપાસના - = ૧૦) શ્રી શીતલનાથ ભગવાન - શ્રી શીતલનાથ ભગવાનનું ચેત્યવંદન :નિંદા દઢરથ નંદનો, શીતલ શીતલનાથ; રાજા ભક્તિલપુર તણો, ચલવે શિવપુર સાથ. ૧ લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ. ૨ શ્રીવત્સ લંછન સુંદર એ, પદ પરે રહે જાસ; તે જિનની સેવા થકી, લહિયે લીલ વિલાસ. ૩ - શ્રી શિતલનાથ ભગવાનનું સ્તવન - (૧) મુજ મનડામાં તું વસ્યો રે, ક્યું પુષ્પોમાં વાસ; અલગો ન રહે એક ઘડી રે, સાંભરે શ્વાસોશ્વાસ, તુજશું રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ધાત, તુજશું રંગ લાગ્યો, શ્રી જિનરાજ, તુજશું રંગ લાગ્યો, ત્રિભુવનનાથ. તુજશું. ૧ શીતળ સ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર; તે દિનથી મન મારું રે, લાગ્યું તાહરી લાર. તુજશું. ૨ મધુકર ચાહે માલતીને, ચાહે ચંદ્ર ચકોર; મિત્રને વસ્ત્રાદિકનું દાન આપવું. Page #557 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... PPC Cong તિમ મુજને પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જોર. તુજશું. ૩ ભર્યાં સરોવર ઊલટે રે, નદિયાં નીર ન માય; તો પણ યાચે મેઘકું રે, જિમ ચાતક જગમાંય. તુજશું. ૪ તિમ જગમાંહે તુમ વિના રે, મુજ મન નાવે રે કોય; ‘‘ઉદય’’ વદે પદ સેવના રે, દીજે સન્મુખ જોય. તુજશું. ૫ (૨) શીતળ જિનવર સાહિબ વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રેફરી ફરી નાચતા, કિમઈ ન આવ્યો પાર. શી. ૧ લાખ ચોરાશી રે યોનિમાં વળી, લીધાં નવનવ વેષ; ભમંત ભમંતા રે પુણ્ય પામીઓ, આર્ય માનવ વેષ. શી. ૨ તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેથી સીઝે રે કાજ; તે પામીને ધર્મ જે નવિ કરે, તે માણસને રે લાજ. શી. ૩ જ્ઞાન દર્શન ચારિત્ર ભલું, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિશ્ચય પામશે, વહેલો ભવનો પાર. શી. ૪ તુમ્હ સેવાથી રે સાહિબ પામીઓ, અવિચળ પદવી વાસ; ઋદ્ધિ કીર્તિ રે અનંતી થાપે, આપે શિવપુર વાસ. શી. ૫ કોઈનું અપમાન કરવું નહી. ૩૨૧ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ . રત્નત્રયી ઉપાસના - શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ : શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, સવિ શિવસુખ કામી, પ્રણમીએ શીશ નામી. છે કલકત્તા તીર્થાધિપતિ શ્રી શીતલનાથાય નમઃ | ૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન - શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ચૈત્યવંદન : શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય, વિષ્ણુ માતા જે હની, એસી ધનુષની કાય: ૧ વરસ ચોરાસી લાખનું, પાલ્યું જેણે આય, ખગી લંછન પદક જે, સિંહપુરીનો રાય. ૨ રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલ થાન. ૩ - શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન - શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી. ૧ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે; પોતાના ગુણનો ગર્વ ન કરવો. Page #559 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિ:કામી રે. શ્રી. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાથે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તો તેહશું રઢ મંડો રે. શ્રી. ૪ શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણ ગ્રહણ મતિ ધરો રે. શ્રી. પ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન’” મતવાસી રે. શ્રી. ૬ -: શ્રી શ્રેયાંસનાથ ભગવાનની સ્તુતિ ઃવિષ્ણુ જસ માત, જેના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ શાત. ॥ સિંહપુરી તીર્થાધિપતિ શ્રી શ્રેયાંસનાથાય નમઃ । %A ગર્વ કરવાથી ગુણહીન થઈયે. ૩૨૩ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ રત્નત્રયી ઉપાસના ૧૨) શ્રી વાસુપુજયસ્વામી ભગવાન - શ્રી વાસુપુજ્યસ્વામી ભગવાનનું ચૈત્યવંદન : વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧. મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ. ૨. સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. ૩. - શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાનનું સ્તવન - (૧) સ્વામી ! તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું; સાહિબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય જિગંદા, અમે પણ તુમ શું કામણ કરશું, - ભક્તિ ગ્રહી મનઘરમાં ધરશું. સાહિબા. ૧. મનઘરમાં ધરીયા ઘર શોભા, * દેખત નિત રહેશો થિર થોભા; મન વૈકુંઠ અકુંઠિત ભગત, યોગી ભાખે અનુભવ યુક્ત. સાહિબા. ૨. કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તો અમે નવનિધિ ઋદ્ધિ પામ્યા. સાહિબા. ૩. બહુરત્ના વસુંધરા છે માટે પૃથ્વીમાં વિચિત્ર આશ્ચર્ય દેખી વિસ્મય પામવું નહી. Page #561 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૩૨૫ સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા; અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સાહિબા. ૪. ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીરનીર પરે તુમશું મળશું, વાચક યશ” કહે હેજે હળશું. સાહિબા. ૫. વાસવ વંદિત. વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કયોંજી, અંતર રિપુ જયકાર. ગુણાકર અદ્ભુત તાહરીરે વાત, સુણતાં હોય સુખ શાંત. ગુણાકર. ૧ અંતર રિપુ ક્રમ જય કયોંજી, પામ્યો કેવલજ્ઞાન; શૈલેશી કરણે દહ્યાજી, શેષ કરમ શુભ ધ્યાન. ગુણાકર. ૨ બંધન છે દાદીક થકીજી, જઈ ફરસ્યો લોકાંત; જિહાં નિજ એક અવગાહનાજી, તિહાં ભવ મુક્ત અનંત. ગુણાકર. ૩ અવગાહના જે મૂળ છે જ, તેહમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્ય ગુણા હોયેજી, ફરસિત જિન ભગવંત. ગુણાકર. ૪ અસંખ્ય પ્રદેશ અવગાહના, અસંખ્ય ગુણ તિણે હોય; જ્યોતિમાં જ્યોતિ મિલ્યા કરે છે, પણ સંકીર્ણ ન કોય. ગુણાકર. ૫ સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર; અચલ અમલ નિષ્કલંક તું છે, ચિદાનંદ ભરપૂર. ગુણાકર. ૬ નિજ સ્વરૂપમાંહી રમેજી, ભેળા રહત અનંત; પદ્મવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત. ગુણાકર. ૭ મોટું કાર્ય આરંભીને પછી ન્હાનું કરીયે તો લોકમાં હાંસી થાય. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ૩ST રત્નત્રયી ઉપાસના - શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાનની સ્તુતિ : વિશ્વના ઉપકારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યો નરનારી, દુઃખ દોહગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં નિત્ય વારી.. // ચંપાપુરી તીર્થાધિપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમઃ | ૧૩) શ્રી વિમલનાથ ભગવાન , - શ્રી વિમલનાથ ભગવાનનું ચૈત્યવંદન : કંપિલપુર વિમલપ્રભુ, શ્યામા માત મલ્હાર; કૃતવર્મા નૃપ કુલ નભે, ઉગમિયો દિનકાર. ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખ સમુદાય. ૨ - વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, સેવું ધરી સસનેહ. ૩ - શ્રી વિમલનાથ ભગવાનનું સ્તવન - હો પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો, રાગદશાથી તું રહે ન્યારો, | હું મન રાગે વાળું દ્વેષ રહિત તું સમતા ભીનો, ષ મારગ હું ચાલું. હો પ્રભુજી. ૧ મોહ લેશ ફરસ્યો નહીં તુંહી, મોહ લગન મુજ પ્યારી; નહાન કાર્ય આરંભીને પછી તેને મોટું કરીએ તો લોકમાંહે પ્રશંસા થાય. Page #563 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી. હો પ્રભુજી. ૨ તું હિ નિરાશી ભાવ પદ રાજે, હું આશા સંગવિન્દ્વો; તું નિશ્ચલ હું ચલ તું શુદ્ધો, હું આચરણે ઊંધો. હો પ્રભુજી. ૩ તુજ સ્વભાવથી અવળા મારા, ચરિત્ર સકળ જગે જાણ્યાં; એહવા અવગુણ મુજ અતિ ભારી, ન ઘટે તુજ મુખ આણ્યા. હો પ્રભુજી. ૪ પ્રેમ નવલ જો હોઈ સવાઈ, વિમલનાથ જિન આગે; “કાંતિ” કહે ભવરાન ઊતરતાં, તો વેળા નવિ લાગે. હો પ્રભુજી. ૫ -: શ્રી વિમલનાથ ભગવાનની સ્તુતિ ઃ વિમલ જિન જુહારો, પાપ સંતાપ વારો, શ્યામાંબ મલ્હારો, વિશ્વ કીર્તિ વિક઼ારો, યોજન વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણગણ આધારો, પુણ્યના એ પ્રકારો. || કમ્પિલક તીર્થાધિપતિ શ્રી વિમલનાથાય નમઃ । ૩૨૭ સર્વજીવને પોતા સરખા જાણી કોઈને દુભવીયે નહી રાગ-રોષ આણીયે નહી. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ OCTS: રત્નત્રયી ઉપાસના ૧૪) શ્રી અનંતનાથ ભગવાન - શ્રી અનંતનાથ ભગવાનનું ચૈત્યવંદન :અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી; સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર; વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર. ૨ લંછન સિચાણા તણું એ, કાયા ધનુષ પચાસ; જિનપદ પદ્મ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ. ૩ - શ્રી અનંતનાથ ભગવાનનું સ્તવન - ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ધાર. ૧ એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. ધાર. ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર. ૩ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. Page #565 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો.. ૩૨૯ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, - વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, આ સાંભળી આદરી કાં રાચો. ધાર. ૪ દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે ? કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કહી, છાર પર લીંપણું તે જાણો. ધાર. ૫ પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિગ્યું, - ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરીખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ધાર. ૬ - એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત “આનંદઘન” રાજ પાવે. ધાર. ૭ - શ્રી અનંતનાથ ભગવાનની સ્તુતિ : અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણી, સુર નર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણી. |સુરત તીર્થાધિપતિ શ્રી અનંતનાથાય નમઃ | સફળજન્ચ એ બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. Page #566 -------------------------------------------------------------------------- ________________ 330 ૧૫) શ્રી ધર્મનાથ ભગવાન -: શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન : ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજ્ર લંછન વજ્ર નમે, ત્રણ ભુવન વિખ્યાત., ૧ દશ લાખ વરસનું આઉખું, વધુ ધનુષ પિસ્તાલીસ; રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીસ. ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તિણે તુજ પા૬ પદ્મતણી, સેવા કરૂં નિરધાર. -: શ્રી ધર્મનાથ ભગવાનનું સ્તવન : થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહેશો તો લેખે. મેં રાગી પ્રભુ થૈ છો નીરાગી, અણજુગતે હોય હાંસી; એક પખો જે નેહ નિર્વહેવો, તેહમાં તે શી શાબાશી. થાણું. ૧ નીરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમેં નવિ આણું; ળે અચેતન પણ જિમ સુરમણિ, રત્નત્રયી ઉપાસના તિમ તુમ ભક્તિ પ્રમાણું. થાશું. ૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુ:ખ ગમાવે, પ્રભુગુણ પ્રેમ સ્વભાવે. થાશું. ૩ Dick અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. Page #567 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... Roy વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશીને તેહ સંબંધે; અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાણું. ૪ દેવ અનેરા તુમથી છોટા, થૈ જગમેં અધિકેરા; ‘‘યશ’' કહે ધર્મ જિનેશ્વર ગાશું, દિલ માન્યા હૈ મેરા. થાશું. પ : શ્રી ધર્મનાથ ભગવાનની સ્તુતિ - ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલ શ્રી જોરી, જેહ ચોરે ન ચોરી; દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરનર કોરી, તે વરે સિદ્ધિ ગોરી. || કાવી તીર્થાધિપતિ શ્રી ધર્મનાથાય નમઃ । ૧૬) શ્રી શાંતિનાથ ભગવાન -: શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન : શાંતિ જિનેસર સોળમા, અચિરા સુત નંદો; વિશ્વસેન ફુલ નભોમણિ, વિજન સુખ કંદો. ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ. ૨ ચાળીશ ધનુષની દેહડી એ, સમચઉરસ સંઠાણ; વદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ. ૩ ૩૩૧ જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ Tગ રત્નત્રયી ઉપાસના - શ્રી શાંતિનાથ પ્રભુના સ્તવનો : (રાગ : એ મેરે વતન કે લોગો) સુણો શાંતિજિણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી; તમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુણો. ૧ હું તો ક્રોધ કષાયનો ભરિઓ, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરીઓ, તું તો કેવળ કમળા વરીઓ. સુણો. ૨ હું તો વિષયા રસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કરમને ભારે ભાયો, તે તો પ્રભુ ! ભાર ઉતાય. સુણો. ૩ હું તો મોહ તણે વશ પડીઓ, તેં તો સબળા મોહને હણીઓ; હું તો ભવ સમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવ મંદીરમાં પહોંચ્યો. સુણો. મારે જન્મ મરણનો જોરો, તેં તો તોડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો. ૫ મને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી;. હું તો સમકિતથી અધૂરો, તું તો સકળ પદારથે પૂરો. સુણો. ૬ મારે તો છે પ્રભુ તુંહી એક, ત્યારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માન રહિત ભગવાન સુણો. ૭ મારૂં કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુણો. ૮ એકવાર જો નજરે નિરખો, તો કરો મુજને તુજ સરીખો; જે સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો. ૯ ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુણો. ૧૦ હિયા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. Page #569 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવદનો... ૩૩૩ . (૨) મારો મુજરો લ્યોને રાજ ! સાહિબ ! શાંતિ ! સલૂણાં ! અચિરાજીના નંદન તોરે, દરિસન હેતે આવ્યો; સમકિત રીઝ કરીને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યો. મારો. ૧ દુઃખ ભંજન છે બિરૂદ તમારું, અમને આશ તુમારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી ? મારો. ૨ કહેશે લોક “ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જે બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે. મારો. ૩ મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો. ૪ અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હયું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો. ૫ - શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિઓ :' (૧) (રાગ : શાન્તિ જિનેશ્વર સમરીયે) શાન્તિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે. ૧ પાસ વીર વાસુપૂજ્યજી, નેમ મલ્લિકુમારી, રાજ્યવિહુણા એ થયા, આપે વ્રતધારી; શાન્તિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી, મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. Page #570 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના કનક કમલ પગલાં ઠવે, જગ શાન્તિ કરજે, રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીયા, ફલ લેતાં રીઝે, પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે. ક્રોડવદન શૂકરારૂઢો, શ્યામ રૂપે ચાર, હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જ ગરૂડ વામ પાણિએ, નકુલાક્ષ વખાણે, નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે. છે ભોપાવર તીર્થાધિપતિશ્રી શાંતિનાથાય નમઃ | વંદો જિન શાંતિ, જાસ સોવન કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ, દ્રવ્ય-ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક-સંતાપ-વાંતિ. દોય જિનવર નીલા, હોય ધોળા સુશીલા, દોય રકત રંગીલા, કાઢતાં કર્મ કલા, ન કરે કોઈ હિલા, દોય શ્યામ સલીલા, સોળ સ્વામિજી પીલા, આપજે મોક્ષલીલા. જિનવરની વાણી મોહ-વલ્લી કૃપાણી ! સૂત્રે દેવાણી સાધુને યોગ્ય જાણી, અરથનું થાણી દેવ મનુષ્ય પ્રાણી, પ્રણામો હિત આણી, મોક્ષની એ નિશાણી. વાગીશ્વરી દેવી હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી, જે નિત્ય સમરેવી, દુ:ખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ એવી. ૪ જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર. Page #571 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો. ૩૩૫ ૧૭) શ્રી કુંથુનાથ ભગવાન - શ્રી કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન :કુંથુનાથ કામિત દીએ, ગજપુરનો રાય; સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીસ ધનુષની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીએ, ભાવે શ્રી જિનરાય. ૩ - શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન - મનડું કિમ હી ન બાજે હો કુંથુજિન, મનડું કિમ હી ન બાજે જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભારે હો. કુંથુ.૧ રજની વાસર વસતી ઉજજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કુંથુ.ર મુક્તિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિતે, નાંખે અવળે પાસે હો; કુંથુ.૩ આગમ આગમધરને હાથે, નાવે કિણ-વિધ આકું; કિહાં કણે જો હઠ કરી અટકું તો વ્યાલ તણી પરે વાંકું હો; કુંથુ.૪ જે ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ.૫ જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો હો. કુંથુ.૬ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. Page #572 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ OCTઝ રત્નત્રયી ઉપાસના મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે હો. કુંથુ.૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એહિ જ વાત છે મોટી હો. કુંથુ.૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ ! મારું આણો, તો સાચું કરી જાણે હો. કુંથુ.૯ - શ્રી કુંથુનાથ ભગવાનની સ્તુતિ :કુંથુ જિનનાથ, જે કરે છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ, એહનો તજે સાથ, બાવળ દીએ બાથ, તરે સુરનર સાથે, જે સુણે એક ગાથ. ને હસ્તિનાપુર તીર્થાધિપતિ શ્રી કુંથુનાથાય નમઃ | ૧૮) શ્રી અરનાથ ભગવાન - શ્રી અરનાથ ભગવાનનું ચૈત્યવંદન :નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ, દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ. ૧ લંછન નંદાવર્તનું, કાયા ધનુષ ત્રીસ, સહસ ચોરાસી વરસનું, આયુ જાસ જગીશ. ૨ અરૂજ અજર અર જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ, તસ પદપદ્મ આલંબતાં, લહીયે પદ નિરવાણ. ૩ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચાર આજના દિવસમાં પ્રવેશ કર. Page #573 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના રીત્યવંદનો.. ૩૩૭ - શ્રી અરનાથ ભગવાનનું સ્તવન - અરનાથકું સદા મોરી વંદના, મેરે નાથકું સદા મોરી વંદના. જગ ઉપકારી ઘન જ્યાં વરસે, વાણી શીતલ ચંદના. અર.૧ રૂપે રંભા રાણી શ્રી દેવી; ભૂપ સુદર્શન નંદના. અર.૨ ભાવ ભગતિ શું અહનિશ સેવે, દુરિત હરે ભવ ફંદના. અર.૩ - છ ખંડ સાધી ભીતિ દ્વધા કીધી, દુર્જય શત્રુ નિકંદના. અર.૪ ન્યાયસાગર” પ્રભુ સેવા-મેવા, માગે પરમાનંદના. અર.૫ - શ્રી અરનાથ ભગવાનની સ્તુતિ : અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નિંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઈંદ્ર-ઈંદ્રાણી ગાયા. | નાદિયા તીર્થાધિપતિ શ્રી અરનાથાય નમઃ | - - --------- ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૩૩. ૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન -: શ્રી મલ્લિનાથ ભગવાનનું ચૈત્યવંદન :મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ થયરી. તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય. વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩ -: શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન : પ્રભુ મલ્લિ જિણંદ, શાંતિ આપજો, કાપજો મારા ભવોદધિનાં પાપ રે; દયાળુ દેવા, પ્રભુ મલ્લિ જિણંદ શાંતિ આપો. રત્નત્રયી ઉપાસના વીતરાગ દેવને વંદું સદા, બાળ બ્રહ્મચારી જગ વિખ્યાત રે. દયાળુ. અચલ અમલ ને અકલ તું, કષાય મોહ નથી લવ લેશ રે. દયાળુ. સર્પ ડસ્યો છે મને ક્રોધનો, રગે રગે વ્યાપ્યું તેનું વિષ રે. દયાળુ. માન પત્થર સ્તંભ સારીખો, મને કીધો તેણે જડવાન રે. દયાળુ. ૧ ર ૧ ૩ 6 દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કર ં Page #575 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૩૩૯ ૬ ૭ ૮ માયા ડાકણ વળગી મને, આપ વિના કોણ છોડાવનાર રે. દયાળુ. લોભ સાગરમાં હું પડ્યો, ઉભ-ગયો છું ભવ દુઃખ અપાર રે. દયાળુ. આપ શરણે હવે આવીયો, રક્ષણ કરો મુજ જગનાથ રે. દયાળુ. અરજ સ્વીકારી આ દાસની, “જ્ઞાનવિમળ” લેજો બાળ હાથ રે. દયાળુ. - શ્રી મલ્લિનાથ ભગવાનની સ્તુતિ - મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ દમયે, આણ જિનની નક્રિમીયે; ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે, નિજ ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. | ભોયણી તીર્થાધિપતિ શ્રી મલ્લિનાથાય નમઃ | ૯ ૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન - શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ચૈત્યવંદન : મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન, પા માતા જેહની સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઊદામ સમીર. ૨ ત્રીસ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ રત્નત્રયી ઉપાસના 763 -: શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું સ્તવન : મુનિસુવ્રત મન મોહ્યું મારૂં, શરણ ગ્રહ્યું મેં તુમારું; પ્રાતઃ સમય જ્યારે હું જાણું, સ્મરણ કરૂં છું તુમારું, હો જિનજી; તુજ મૂરતિ મન હરણી, ભવસાગર જલ તરણી, હો જિનજી. તુજ.૧ આપ ભરોશો આ જગમાં છે, તારો તો ઘણું સારું, જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો છે મેં તારો, હો જિનજી. તુજ.૨ ચું ચું શું શું ચિડીયા બોલે, ભજન કરે છે તુમારું; મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિં તારું; હો જિનજી. તુજ.૩ ભોર થતાં બહુ શોર સુછું હું, કોઈ હસે કોઈ રુવે ન્યારું, સુખીઓ સુવે ને દુ:ખીઓ રુવે, અકલ ગતિએ વિચારું; હો જિન. તુજ.૪ . ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું; જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું; હો જિનજી. તુજ.૫ માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં, ‘‘ઉદયરત્ન’’ એમ જાણી પ્રભુ તારૂં, શરણ ગ્રહ્યું છે મેં સારૂં; હો જિનજી. તુજ.૬ સ્તુતિ ઃ - : શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે; ન કો તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. Page #577 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... છે ૩૪૧ દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. | ભરૂચ તીર્થાધિપતિ શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | ૨૧) શ્રી નમિનાથ ભગવાન - શ્રી નમિનાથ ભગવાનનું ચૈત્યવંદન :મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મૃત માચો. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ, નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય; 'પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. ૩ * - શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન :શ્રી નમિનાથને ચરણે નમતાં, મન ગમતાં સુખ લહીયે રે; ભવ-જંગલમાં ભમતાં રહીએ, કર્મ નિકાચિત દહીએ રે. શ્રી.૧ સમતિ શિવપુરમાંહિ પહોંચાડે, સમક્તિ ધરમ આધાર રે; શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમક્તિનો સાર રે. શ્રી.૨ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકશે. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ રત્નત્રયી ઉપાસન જે સમકિતથી હોય ઉપરાંઠા, તેના સુખ જાયે નાઠા રે; જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ ન લીજે રે. શ્રી.૩ વપ્રારાણીનો સુત પૂજો, જિમ સંસારે ન ધૂને રે; ભવજલતારક કષ્ટ નિવારક, નહિ કોઈ એવો દૂજે રે. શ્રી.૪ કીર્તિવિજય ઉવઝાયનો સેવક, “વિનય” કહે પ્રભુ સેવો રે; ત્રણ તત્ત્વ મનમાંહી અવધારી, વંદો અરિહંત દેવો રે. શ્રી.૫ - શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ - . નમીએ નમિ નેહ, પુણ્ય થાયે ક્યું દેહ, અઘ સમય જેહ, તે રહે નાહી રેહ; લહે કેવલ તેહ, સેવના કામ એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છે. | નેનાવા તીર્થાધિપતિ શ્રી નેમિનાથાય નમઃ | ઇંદ્રિયો તમને તે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. ઓછામાં ઓછો પણ અર્થ પ્રહર ઘર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. Page #579 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૨૨) શ્રી નેમનાથ ભગવાન - શ્રી નેમનાથ ભગવાનનું ચૈત્યવંદન :નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. ૧ દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ. ૩ - શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન - મેં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા; પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા, કમોં કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા; અને તોડી જગતકી માયા. જીને. મેં રેવતગિરિ મંડરાયા, કલ્યાણક તીન સોહાયા; દીક્ષા કેવલ શિવરાયા, જગતારક બિરુદ ધરાયા; તુમ બેઠે ધ્યાન લગાયા. તુમ. મેં.૨ અબ સુનો ત્રિભુવનરાયા, મેં કમોં કે વશ આયા; મેં ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા; તે ગિનતી નહિ ગણાયા. તે ગિનતી. મેં.૩ મેં ગર્ભાવાસમેં આયા, ઊંધે મસ્તક લટકાયા; આહાર અરસ વિરસ મુક્તાયા, એમ અશુભ કરમ ફલ પાયા, ઈણ દુઃખસે નાહીં મુકાયા. ઈસ. મેં૪ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરતો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. Page #580 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ * રત્નત્રયી ઉપાસના નરભવ ચિંતામણિ પાયા, તબ ચાર ચોર મીલ આયા; મુજે ચૌટેમેં લૂટ ખાયા, અબ સાર કરો જિનરાયા; કિસ કારણ દેર લગાયા. કિસ. મેં૫ જિણે અંતરગતમેં લાયા, પ્રભુ નેમિ નિરંજન ધ્યાયા; દુઃખ સંકટ વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા ફિર સંસારે નહિ આયા.ફિર. મેં.૬ મેં દૂર દૂર દેશમેં આયા, પ્રભુ ચરણે શીષ નમાયા; મેં અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા; એમ “વીરવી” ગુણ ગાયા. એમ. મેં - શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિઓ:- . ૧ રાજુલ વર નારી, રૂપથી રતિ હારી, તેહના પરિહારી, બાળથી બ્રહ્મચારી; પશુ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવળસિરિ સારી પામિયા ઘાતી વારી. ત્રણ જ્ઞાન સંયુક્તા, માતની કુખે હુંતા, જનમે પુરÇતા આવી સેવા કરતા; અનુક્રમે વ્રત ધરતા, પાંચ સમિતિ ધરંતા, મહિયલ વિચરતા, કેવલશ્રી વસંતા. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે, તત્ત્વ વાણી સુણાવે. ૨ ૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૩૪૫ શાસનસુરી સારી અંબિકા નામ ઘારી, જે સમકિતી નર નારી પાપ સંતાપ વારી; પ્રભુસેવાકારી જાપ જપીએ સવારી, સંઘદુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી. ૪ (૨) (રાગ - શ્રી શત્રુંજ્ય તીરથ સાર) શ્રી ગિરનાર શિખર શણગાર, રામતી હૈડાનો હાર, જિનવર નેમકુમાર, પૂરણ કરૂણારસ ભંડાર, ઉગાર્યા પશુઆ એ વાર, સમુદ્રવિજય મલ્હાર; મોર કરે મધુરો કિકાર, વિચે વિચે કોયલના ટહુકાર, સહસ્રગમે સહકાર, સહસાવનમાં હુઆ અણગાર, પ્રભુ પામ્યા કેવલ સાર, પોહોંતા મુક્તિ મોઝાર. ૧ સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, - ચિત્રકુટ વૈભાર, સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જિહાં બાવન વિહાર; કુંડલ રૂચક ને ઈક્ષકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર. ૨ પ્રગટ છઠે અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની, ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ રત્નત્રયી ઉપાસના વિધિશું કીધી ઉલટ આણી, નારદ મિથ્યાદષ્ટિ અન્નાણી, છાંડ્યો અવિરતિ જાણી; શ્રાવકકુલની એ સહિનાણી, સમકિત આલાવે આખ્યાણી, સાતમે અંગે વખાણી; પૂજનીક એ પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી, તે સુણજો ભવિ પ્રાણી. ૩ કેડે કટ મેખલા ઘુઘરીયાલી, પાયે નેઉર રમઝમ ચાલી, ઉર્જિતગિરિ રખવાલી, અઘર લાલ જિમ્યા પરવાલી, કંચનવાન કાયા સુકુમાલી, કર લહકે અંબડાલી; વૈરીને લાગે વિકરાલી, સંઘના વિઘ્ન હરે ઉજમાલી, અંબાદેવી માલી, મહિમાએ દશ દિશિ અજુઆલી, ગુરુશ્રી સંઘવિજય સંભાલી, દિન દિન નિત્ય દીવાલી. ૪ - (રાગ : મારી આ જીવન નૈયા). શામલીયા નેમજી પાતલીયા નેમજી, સૌભાગી નેમજી રંગલા નેમજી; નેમ હિયે રે વિમાસો, કાંઈ પડે રે વરસો જબ કેર્યું જાશો મુજ પડે રે તરાંસો. નેમ હું તોરી દાસી જુઓ વાત વિમાસી, ઈમ જાતાં નાશી, જગ થાશે હો હાંસી. એકવાર પધારો, વિનતિ અવધારો, મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકશે. Page #583 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો ૩૪૭. છે જ ૮ મુજ કામ વધારો, પછી વહેલા સીધાવો. શિવનારી ધૂતારી, સાધારણ નારી, મુજ કીધી શું વારી, નેમ લીધો ઉગારી. કહેતા ઈમ વાણી, રાજુલ ઉજાણી, ભેટ્યો નેમ નાણી, પહોતા નિરવાણી. કીર્તિવિજય ઉવજઝાયા, લઈ તાસ પસાયા, તેમજ ગુણ ગાયા, ‘વિનયે' સુખ પાયા. ૧. પસ્તાવો. ૨. લાજ II ગિરનાથ તીર્થાધિપતિ શ્રી નેમિનાથાય નમઃ | - ૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન - શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યવંદનો - જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી; અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભયતણાં, પાતક સબ કહીએ. ૨ » હું વર્ણ જેડી કરી, જપીએ પારસનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ. ૩ . (૨) આશા પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરું, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા. ૨ બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈને જીવ જતો હોય તો અટકશે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ રત્નત્રયી ઉપાસના એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; ‘પદ્મ' કહે મુક્ત ગયા, નમતાં સુખ નિરધાર. ૩ - શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્તવનો - આવો આવો પાસજી મુજ મળીયા રે, મારા મનના મનોરથ ફળીયા; આવો આવો. તારી મૂરતિ મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી રે, તમને મોહી રહ્યા સુરનરનારી. આવો.૧ અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડા ઉપર જાઉ વારી રે, નાગ-નાગણીની જોડ ઉગારી. આવો.” ધન્ય ધન્ય દેવાધિદેવા રે, સુરલોક કરે છે સેવા રે; અમને આપોને શિવપુર મેવા. આવો.૩ તમે શિવ રમણીના રસીયા રે, જઈ મોક્ષપુરીમાં વસીયા રે, મારા હૃદય કમળમાં વસીયા. આવો.૪ જે કોઈ પાર્શ્વતણા ગુણ ગાશે રે; ભવભવનાં પાતિક જાશે રે, તેનાં સમકિત નિર્મળ થાશે. આવો.૫ પ્રભુ વેવીશમાં જિનરાયા રે, માતા વામાદેવીના જાયા રે; અમને દરિશન ઘોને દયાળા. આવો.૬ હું તો લળી લળી લાગું છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ ‘માણેકવિજય” ગુણ ગાય. આવો. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે. Page #585 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૩૪૯ દેખી શ્રી પાર્શ્વતણી દેખી શ્રી પાર્શ્વતણી, મૂરતિ અલબેલડી, ઉજ્જવળ ભયો અવતાર રે, મોક્ષગામી ભવથી ઉગારજો, શિવગામી ભવથી ઉગારજો, દેખી...૧ મસ્તકે મુગટ સોહે, કાને કુંડળીયા, ગલે મોતીયન કા હાર રે, મોક્ષગામી ભવથી ઉગારજે, દેખી...૨ પગલે પગલે તારા ગુણો સંભારતાં, અંતરના વિસરે ઉચાટ રે, મોક્ષગામી ભવથી ઉગારજો, દેખી...૩ આપણા દરિશને આત્મા જગાડ્યો, જ્ઞાન દીપક પ્રગટાવ રે મોક્ષગામી ભવથી ઉગારો, દેખી...૪ આત્મા અનંતા પ્રભુ આપે ઉગારીયા, તારો સેવકને ભવપાર રે, મોક્ષગામી ભવથી ઉગારજો, દેખી...૫ (૩) અમી ભરેલી અમી ભરેલી નજરું રાખો, શંખેશ્વરના પારસનાથ દર્શન આપો, દુઃખડા કાપો, શંખેશ્વરના પારસનાથ ચરણ કમલમાં શીષ નમાવી, દર્શન કરૂં શ્રી પાર્શ્વનાથ રે દયા કરીને ભક્તિ દેજો...શંખેશ્વરના પારસનાથ...અમી. હું દુઃખિયારો તારે દ્વારે, આવી ઉભો શ્રી પાર્શ્વનાથ રે આશિષ દેજે, ઉરમાં લેજો... શંખે. તારે ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો શ્રી પાર્શ્વનાથ રે બની સૂકાની પાર ઉતારો... શંખે. ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજે શ્રી પાર્શ્વનાથ રે જેન મંડળની અરજી સુણજે... શંખે. જો આજે તારાથી કોઈમહાન કામ થતું હોય તો તારા સર્વસુખનો ભોગ પણ આપી દેજે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ હતો ST: રત્નત્રયી ઉપાસના (૪) હે શંખેશવર સ્વામી હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી; તમને વંદન કરીએ, (૨) શિવ સુખના સ્વામી. હે શંખેશ્વર સ્વામી. ૧ મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ; (૨) તારા નામે ચાલે, (૨) મારા શ્વાસોશ્વાસ. હે શંખેશ્વર સ્વામી. ૨ દુઃખ સંકટને કાપો સ્વામી, વાંછિતને આપો; (૨) પાપ અમારા હરજો, (૨) શિવ સુખને દેજો. હે શંખેશ્વર સ્વામી. ૩ નિશદિન હું માંગું છું. સ્વામી, તુમ ચરણે રહેવા; (૨) ધ્યાન તમારું ધ્યાવું, (૨) સ્વીકારો સેવા. હે શંખેશ્વર સ્વામી. ૪ રાત દિવસ ઝંખું છું સ્વામી, તમને મળવાને; (૨) આતમ અનુભવ માંગું, (૨) ભવ દુઃખ ટળવાને. હે શંખેશ્વર સ્વામી. ૫ કરૂણાના છો સાગર સ્વામી, કૃપા તણા ભંડાર; (૨) ત્રિભુવનના છો નાયક, (૨) જગના તારણહાર. હે શંખેશ્વર સ્વામી. ૬ મારા શામલા છો મારા શામલા છો નાથ, પ્યારા પારસજી હો લાલ-૨ વિનંતી કરું કર જોડીને નાગ અગ્નિમાંથી ઉગાર્યો, જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકશે. Page #587 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ફૂંકી મંત્રી ધરણેન્દ્ર બનાવ્યો, તેમ તારી લેજો નાથ પ્રભુ હુઁ હું અનાથ, વિનંતી... શહેર વારાણસી તારૂં મોટું ધામ છે, પ્યારા પાર્શ્વ શામલિયા તારૂં નામ છે કેવો દીપે છે દરબાર આંગી લાલ ગુલાલ, વિનંતી... અંગે આંગી બની છે સારી, તારે માથે મુગટ છે ભારી કાને કુંડલનો શણગાર, એવો મારો દીનાનાથ, વિનંતી... જૈન સેવક આજે ગાવે, ભક્તિ ભાવથી પૂજા ભણાવે સહુ સાથે મળી નાથ, તને વિનવું છું નાથ, વિનંતી... મારા શામલા છો નાથ... (૬) કોયલ ટહુંકી રહી મધુવનમે, પાર્શ્વ શામળીયા બસો મેરે મનમે; કાશી દેશ વારાણસી નગરી, જન્મ લીયો પ્રભુ ક્ષત્રિયકુ લમે...કોયલ. બાલપણામાં પ્રભુ અદ્ભૂત જ્ઞાની, કમઠકો માન હો નાગ નિકાલા કાષ્ઠ ચિરાકર, નાગકું કિયો સુરપતિ એક છીનમે...કોયલ. એક પલમે...કોયલ. સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમ ભીંજ ગયો એક રંગમે...કોયલ. સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્શ્વજીકો મહિમા તોન ઉદયરતનકી એહી અરજ દિલ અટકો તોરા ચરણ ભુવનમે...કોયલ. હૈ, કમલમે...કોયલ. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. ૩૫૧ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૩પ૨ રત્નત્રયી ઉપાસના E - - - - શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિઓ : પાસ જિગંદા વામાનંદા, જબ ગરબે ફળી, સુપનાં દેખે અર્થ વિશેષે, કહે મઘવા મલી; જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિરાજ ચિત્ત વિરાજ, વિલોકિત વ્રત લીયે. ૧ વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધૂરે જિન પતિ, પાસ ને મલ્લિ ત્રયશત સાથે, બીજા સહસે વ્રતી; ષટુ શત સાથે સંયમ ધરતા, વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજે મુજને ઘણી. ૨ જિનમુખ દીઠી વાણી મીઠી, સુરતરૂ વેલડી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી; સાકર સેંતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું સુર વધૂ ગાવતી. ૩ ગજમુખ દક્ષો વામન યક્ષો, મસ્તકે ફણાવલી, ' ચાર તબાહી કચ્છપ વાહી, કાયા જસ શામલી; ચઉકર પ્રોંઢા નાગારૂઢા, દેવી પદ્માવતી, સોવન કાન્તિ પ્રભુ ગુણ ગાતી, વીર ધરે આવતી. ૪ (રાગ-વીર જિનેશ્વર અતિ અલવેસર) શ્રી પાસજિર્ણસર ભુવન દિસેસર, શંખેશ્વરપુર સોહે છે, બાવના ચંદન ઘસી ઘણું ભાવે, પૂજતાં મન મોહે છે; પુરિસાદાણી વામાવાણી, જાયો એહ જિબિંદો છે, કમઠ શઠ હઠ એહ નિવારી, નાગ કીયો ધરણિદો છે. ૧ સપુરૂષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. Page #589 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૠષભાદિક ચોવીશે જિનવર, ભાવ ધરીને વંદો જી, વર્તમાન જિનમૂર્તિ દેખી, હઈડે હોવે આણંદો છ; અઢીદ્વીપમાં હુઆ વળી હોસે, જિનવર કરું પ્રણામ જી, કર્મ ક્ષય કરી મુગતે પોહોતા, ધ્યાં તસ જિન નામ જી. ૨ જિનવર વાણી અમીય સમાણી, સકલ ગુણની ખાણી જી, અગ્યાર અંગ ને બાર ઉપાંગ જ, ગણધરદેવે ગુંથાણી જી; જે તે લોકો સુણે રે ભવિકા, હૃદય ઉલટ આણી જી, ભવોદધિનો પાર ઉતરવા, નાવા 3ડી જાણી જી. ૩ રજનીકરમુખી મૃગલોચની, શ્રીદેવી પદ્માવતી જી, ઉપદ્રવ હરતી વાંછિત પૂરતી, પાસતણા ગુણ ગાવતી જી; ચવિંહ સંઘને રક્ષાકારી પાપ તિમિરને કાપે જી, દેવવિજય કવિ શિસ તત્ત્વને, વાંછિત તેહ જ આપે જી. ૪ (3) (રાગ આદિ જિનવર રાયા) - શ્રી પાસ જિણંદા, મુખ પુનમ ચંદા, પ૬ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઈંદા; લંછન નાગિંધ્રા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખકંદા. જન્મથી વર ચાર, કર્મ નાસે અગ્યાર, ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર; સવિચોત્રીસ ધાર, પુણ્યના એ પ્રકાર, નમીએ નરનાર, જેમ સંસાર પાર. એકાદશ અંગા, અંગા, તેમ બારે ઉથંગા, ષટ્ છેદ સુચંગા મૂલ ચારે સુરંગા; ૧ R ૩૫૩ >> } # તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર. નવીન વ્યસન કરતાં અટક. Page #590 -------------------------------------------------------------------------- ________________ ૩પ૪ રત્નત્રયી ઉપાસના દશ પઈન સુસંગા, સાંભળો થઈ એકંગા, અનુયોગ બહુ ભંગા, નંદી સૂત્ર પ્રસંગા. ૩ પાસે યક્ષ પાસો, નિત્ય કરતો નિવાસો, અડતાલીસ જાસો, સહસ પરિવાર ખાસો; સહુએ પ્રભુ દાસો, માગતા મોક્ષ વાસો, કહે પદ્મ નિકાસો, વિદનનાં વૃંદ પાસો. ૪ (૪). શ્રી શંખેશ્વર પુરવર મંડન, પાસ અને સર રાજે છે. ભાવ ધરી ભવિયણ જે ભેટે, તસ ઘર સંપત્તિ છાજે છે, જસ મુખ નિરૂપમ નૂર નિહાલી, માનું શશધર લાજે છે, અશ્વસેન નરપતિ કુલ દિનકર જસ મહિમા જગ ગાજે છે....૧ વર્ધમાન જિનવર ચોવીશે, અરચો ભાવ અપાર છે, ચંદન કેસર કુસુમ કૃષ્ણાગરૂ, ભેળીમાંહિ ધનસારજી, ઈણિ પેરે અરિહંત સેવા કરતાં, મન વાંછિત ફલ સાધેજી, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, નેહ અહનિશ આરાધેજ ..૨ શ્રી જિનવર ભાષિત આદરશે, નિજ ઘર લક્ષ્મી ભરશે જ, દુસ્તર ભવસાગર તે તરશે, કેવલ કમલા વરશે; દુર્ગતિ દુષ્કૃત દૂર કરશે, પરમાનંદ અનુસરશે છે, શ્રી શંખેશ્વર પાસ નિણંદને, જે નર મન મોહી ધરશે જી ...૩ શ્રી શંખેશ્વર પાસતણા જે, જે સેવે અહનિશ પાયજી, ધરણરાજ પઉમાવઈ સામિણી, પેખે પાપ પલાય છે, શ્રી રાધનપુર સકલ સંઘને, સાંનિધ્ય કરજો માય છે, શ્રી શુભવિય સુધી પદ સેવક, જય વિજયં ગુણ ગાયજી ...૪ છે શ્રી શંખેશ્વર તીર્થાધિપતિ શ્રી પાર્શ્વનાથાય નમઃ | જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સવપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. Page #591 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... (૫) પાર્શ્વ પ્રભુનાં ચરણ નમીને, અરજ કરૂં ગુણખાણી; મિથ્યાદેવીની મૂર્તિ સેવી, સાહિબ તુમ છો જ્ઞાની, હો પ્રભુજી ! એહવો હું છું અનાથી, સાહિબ તુમે સોભાગી હો પ્રભુજી! એ. ૧ ગીત અજ્ઞાન નાટકમાં હું ભમિયો, ફુગુરુ તણો ઉપદેશ; રંગભર રાતે ને મદભર માતો, ભમિયો દેશ-વિદેશ. હો પ્રભુજી! એ. ૨ જિનપ્રસાદમેં જયણા ન કીધી, જીવદયાથી હું નાઠો; ધર્મ ન જાણ્યો મેં જિનજી તુમારો, હૃદય કર્યો ઘણો કાઠો. હો પ્રભુજી ! એ. ૩ પરિનંદામાંય રહું પૂરો, પાપ તણો છું હું વાસી; કહો સાહિબ શી ગતિ હમારી, ધર્મસ્થાનક ગયા નાશી હો પ્રભુજી ! એ. ૪ ત્રણભુવનમાં ભમતાં ભમતાં, કોઈએ ભાળ બતાવી; મહાદાતાર જિનેશ્વર મોટા, મહેર વિપુલના વાસી. હો પ્રભુજી ! એ. ૫ કોઈ એક પુરવ પુન્ય સંયોગે, આરજકુલ અવતરિયો; પુન્ય સંયોગે જિનવર મળિયા, ભવના ફેરા ટળિયા. હો પ્રભુજી ! એ. ૬ તે માટે હું અરજ કરીને, આવ્યો છું દુ:ખ વાસી; મિથ્યાદેવની મૂર્તિ મૂકી, ચાકરી કરૂં તુમ ખાસી. હો પ્રભુજી ! એ. ૭ વામાદેવીના નંદન સુણજો, આતમ અરજ અમારી; મન મોહ્યું જિનજી તુમ સાથે, તારી મૂરતિ ઉપર જાઉં વારી. હો પ્રભુજી ! અ. ૮ ઉદયરત્નનો સેવક પભણે, મોઝ માગું ગુણખાણી; ભવોભવ તુમ ચરણોની સેવા, એહ ઉપર હું રાગી. હો પ્રભુજી ! એ. ૯ ૩૫૫ મો ત આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ રત્નત્રયી ઉપાસના ૨૪) શ્રી મહાવીરસ્વામી ભગવાન - શ્રી મહાવીર સ્વામી ભગવાનનું સૈત્યવંદન :સિદ્ધારથ સુત ચંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રિય કુંડમાં અવતય, સુર નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિનરાયના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩ - શ્રી મહાવીરસ્વામી ભગવાનનું સ્તવનો : સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચીયો, હવે મુજ દાન દેવરાવ; * હવે મુજ પાર ઉતાર. સિદ્ધા. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, * જિમ નાવે રે સંતાપ; દાન દિયતા રે પ્રભુ કોસર કિસી ? આપો પદવી રે આપ. સિદ્ધા. ર ચરણ અંગૂઠે ર મેરૂ કંપાવીયો, મોડ્યાં સુરનાં રે માન;. અષ્ટ કરમમા રે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન. સિદ્ધા. ૩ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ) રર શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારથનો રે વંશ દિપાવીઓ, પ્રભુજી ! તુમે ધન્ય ધન્ય. સિદ્ધા.૪ વાચકશેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધરમતણાં એ જિન ચોવીશમા, વિનયવિજય” ગુણ ગાય. સિદ્ધા.૫ | (૨) વિષ ભરીને વિષધર સૂતો ચડકોશીયા નામે, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી જાશોમા પ્રભુ પંથ વિકટ છે. ઝેર ભયોં એક નાગ નિકટ છે. હાથ જોડી વિનવે વીરને, લોક બધા ભય પામીમહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી, આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઈને વેરી, કંઈક સમજ તું, કંઈક સમજ એમ કહી કરૂણા આણી મહા ભયંકર, દૂધ વહ્યું જ્યાં પ્રભુના ચરણે, ચંડકોશીયો આવ્યો શરણે, હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભીષણ જામી. મહાભયંકર, વેરથી વેર શમે નહિ જગમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં પ્રેમ ધર્મનો પરિચય પામી નાગ રહ્યો શીષ નામી-મહાભયંકર. અd &ણીકા આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સલ્ફીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી-પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત, બાલ્યાવસ્થા, આત્મતત્વનું ચિંતવન, એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. શુદ્ધ સચ્ચિદાનંદ, કરૂણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ રત્નત્રયી ઉપાસના દીન દુઃખીયાનો તું છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો નહિ પાર (૨) રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર, તારા મહિમાનો નહિ પાર (૨) ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળી વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશીયાને તે તારી, કીધો ઘણો ઉપકાર ...તારા. ૨ કાને ખીલા ઠોક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે, તોય પ્રભુજી શાંત વિચારે ગોવાળનો નહિ વાંક લગારે, ક્ષમા કરીને તે જીવોને તારી દીધો સંસાર ...તારા. ૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધાર વહાવે, ક્યાં ગયા એકલા મૂકી મુજને, હવે નથી જગમાં કોઈ મારે, પશ્ચાત્તાપ કરતાં કરતાં ઉપન્યું કેવલજ્ઞાન ...તારા. ૪ - જ્ઞાનવિમલ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવે ભાવે, થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર કરાવે, અરજ અમારી દિલમાં ધારી કરીએ વંદન વારંવાર ...તારા મહિમાનો પાર (૨) . (૪) મહાવીર સુકાની થઈને સંભાળો મહાવીર સુકાની થઈને સંભાળ, નૈયા મધદરિયે ડોલતી; સાચો કિનારો કંઈક બતાવ, તું છે જીવનનો સારથિ જીવનનૈયા, ભવદરિયે ડોલતી, આશાની આભમાં અંધારે ઝૂલતી, વાગે માયાનાં મોજાં અપાર, હાંકું તારા આધારથી .. સાચો. દિવસની ભૂલ માટે રાત્રે હસશે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. Page #595 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... – ૩પ૯ •..સાચો. વૈભવના વાયરા, દિશા ભુલાવતા, આશાનાં આભલાં, મનને ડોલાવતાં. તોફાન જાગ્યું છે દરિયા મોઝાર, હોડી હલકારા મારતી. ...સાચો. ઊંચે છે આભ ને નીચે છે ધરતી, માન્યો છે એક મેં સાચો તું સારથિ, જૂઠો જામ્યો આ સઘળો સંસાર, જીવું હું તારા આધારથી...સાચો. કાયાની દાંડીનું કાચું છે લાકડું, તું છે મદારી અને હું છું તારું માંડું, દોરી મેં ભક્તિની ઝાલી કિરતાર, નીકળું હું ખોટા સંસારથી...સાચો. તોફાની સાગરમાં નૈયાને તારો, છેલ્લી અમારી પ્રભુ અરજી સ્વીકારજો, પ્રભુ દર્શન દેજો તત્કાળ, છૂટું હું તારા વિયોગથી - (૫) જય જયકર સાહિબ, શાસનપતિ મહાવીર, માનવ મનરંજન, ભંજન મોહ જંજીર; દુઃખ દારિદ્ર નાસે, તિહુઅણ જણ કોટીર, આયુ વર્ષ બહોંતેર, સોવનવર્ણ શરીર. ઋષભાદિક જિનવર, સોહે જગ ચોવીશ, વળી તેહના સુંદર, અતિશય વર ચોત્રીશ; ભવ દવ ભય ભેદક, વાણી ગુણ પાંત્રીશ, જિન ત્રિભુવન તીરથ, પ્રહ ઊઠી પ્રણમીશ. પ્રભુ બેસી ત્રિગડે, વીર કરે વખાણ, દાન શીલ તપ ભાવ, સમજે જાણ અજાણ; સંસાર તણું જે હ, જાણે સકલ વિન્નાણ, જિનવાણી સુણતાં, ફલ લાભે કલ્યાણ. ૩ જ . : સહેલામાં સહેલો ઉપાય છે કે દોષને ઓળખી દોષને ટાળવા. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ રત્નત્રયી ઉપાસન પાય ઝાંઝર ઝમકે, ઘુઘરીનો ધમકાર, કટિ મેખલ ખલકે, ઊર એકાવલી હાર; સિદ્ધાયિકા સેવે, વીર તણો દરબાર, કવિ તિલકવિજય બુધ, સેવકનો જયકાર. (૬) માતા ત્રિશલાનંદ કુમાર, જગતનો દીવો રે, મારા પ્રાણતણો આધાર, વીર ઘણું જીવો રે; આમલકી ક્રીડાએ રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે, સુણજોને સ્વામી અંતરામી, વાત કહું શીરનામી રે. સુધર્મા દેવલોકે રહેતા, અમો મિથ્યાત્વે ભરાણાં રે; નાગદેવની પૂજા કરતાં, શીર ન ધરી પ્રભુ આણા રે. એક દિન ઈંદ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બોલે રે; ઘીરજ બલ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાલક તોલે રે. સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની રે; ફણિધર ને લઘુ બાલક રૂપે, રમત રમીયો છાની રે. વર્ધમાન તુમ ધૈરજ મોટું, બલમાં પણ નહિ કાચું રે; ગિરૂમાના ગુણ ગિમા ગાવે, હવે મેં જાણ્યું સાચું રે. એકજ મુષ્ઠિ પ્રહારે મારૂં, મિથ્યાત્વ ભાગ્યું જાય રે; કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહિ થાય રે. આજ થકી તું સાહિબ મારો, હું છું સેવક તાહરો રે; ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારૂં, પ્રાણથકી તું પ્યારો રે. જગ. ૭ મોહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગ સિધાવે રે; મહાવીર પ્રભુ નામ ધરાવે, ઈંદ્રસભા ગુણ ગાવે રે. પ્રભુ મલપંતા નિજ ઘર આવે, સરખા મિત્ર સોહાવે રે; શ્રી શુભવીરનું મુખડું નીરખી, માતાજી સુખ પાવે રે. સત્ય પણ કરૂણામય બોલવું. જગ. ૧ જગ. ૨ જગ. ૩ જગ. ૪ જગ. ૫ જગ. ૬ જગ. ૮ જન્મ. ૯ Page #597 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... જિ . ૩૬૧ - શ્રી મહાવીરસ્વામી ભગવાનની સ્તુતિ :મહાવીર જિ ગંદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગઈદા, જાસ પાયે સોહંસા, સુર નર વર ઈદા, નિત્ય સેવા કરતા, ટાળે ભવ ફંદા, સુખ આપે અમદા. પાવાપુરી તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામીને નમઃ | -: શ્રી ચોવિસ તીર્થંકર ભગવાનની સ્તુતિઓ : (રાગ :- તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો) જે ણે કીધી સકલ જનતા નીતિને જાણનારી ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી વહેતો કીધો સુગમ સઘળો મોક્ષનો માર્ગ જેણે વંદું હું તે ઋષભજિનને ધર્મધારી પ્રભુને. ૧ દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં ઠરે છે. ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે. આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. ૨ જે શાંતિના સુખ સદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિક જનના ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રોની પ્રણય ભરતી ભકિત જેને જ છાજે, વંદું તે સંભવજિન તણા પાદપઢો હું આજે. ૩ ચોથા આરા રૂપ નભ વિષે દીપતા સૂર્ય જેવા, ઘાતી કમોં રૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા, સાચે ભાવે ભવિક જનને આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણ યુગલે હું ચાહું નિત્ય રેવા. ૪ હૃદયને વેરાગી રાખવું. Page #598 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ રત્નત્રયી ઉપાસના આ સંસારે ભ્રમણ કરતાં શાંતિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યા કુમતિ વશથી મેં બહુ હે મુનિન્દ્ર ! તોયે નાવ્યો ભવ ભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિ દાતા સુમતિજિન દેવ છે તું જ મારે. ૫ સોના કેરી સુર વિરચિતા પદ્મની પંક્તિ સારી, . પદ્મો જેવા પ્રભુ ચરણના સંગથી દીપ્તિ ધારી, દેખી ભવ્યો અતિ ઉલટથી હર્ષનાં આંસુ લાવે, તે શ્રી પદ્મપ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે. ૬ આખી પૃથ્વી સુખમય બની આપના જન્મ કાલે ભવ્યો પૂજે ભય રહિત થઈ આપને પૂર્ણ વહાલે, પામે મુક્તિ ભવ ભય થકી જે સ્મરે નિત્યમેવ, નિત્ય વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્શેષ્ટ દેવ. ૭ જેવી રીતે શશીકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે. તેવી રીતે કઠિન હૃદયે હર્ષનો ધોધ વહે છે. દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્રપ્રભજિન મને આપજો સેવ સારી. ૮ સેવા માટે સુર-નગરથી દેવનો સંઘ આવે, ભકિત ભાવે સુરગિરિપરે સ્નાત્ર પૂજા રચાવે, નાટ્યારંભે નમન કરીને પૂર્ણ આનંદ પાવે, સેવા સારી સુવિધિજિનની કોણને ચિત્ત નાવે ? ૯ આધિ વ્યાધિ પ્રમુખ બહુ એ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલજિનની જાણીને હર્ષ આણી, નિત્યે સેવે મન વચનને કાયથી પૂર્ણ ભાવે, કાપી અંતે દુરિતગણને પૂર્ણ આનંદ પાવે. ૧૦ આ આહાર, વિહાર, આળસ, નિદ્રા ઈત્યાદિને વશ કરવાં. Page #599 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... જે હેતુ વિણ વિશ્વનાં દુ:ખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે અંતર શત્રુના સ્વબળથી, દ્વેષાદિથી વેગળા વાણી મધુરી વદે ભવહરી ગંભીર અથે ભરી. તે શ્રેયાંસ જિણંદના ચરણની ચાહું સદા ચાકરી. ૧૧ જે ભેદાય ન ચક્રથી, ન અસિથી, કે ઈન્દ્રના વજ્રથી એવાં ગાઢ કુકર્મ તે જિનપતે ! છેદાય છે આપથી જે શાંતિ નવ થાય ચંદન થકી, તે શાંતિ આપો મને, વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને. ૧૨ જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય, તેવી રીતે વિમલજિનના ધ્યાનથી નષ્ટ થાયે, પાપો જૂનાં બહુ ભવતણાં અજ્ઞતાથી કરેલાં, તે માટે હે જિન ! તુજ પદે પંડિતો છે નમેલા. ૧૩ જેઓ મુક્તિનગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ-સંત, જેની સેવા સુરમણિ પરે સૌમ્ય આપે અનંત, નિત્યે મારા હૃદયકમળે આવો શ્રી અનંત. ૧૪ સંસારાંભોનિધિ જળ વિષે બૂડતો હું જિનેન્દ્ર, તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર, લાખો યત્નો યદિ જન કરે તો'ય ના તેહ છોડું, નિત્યે ધર્મપ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું. ૧૫ જાણ્યાં જાયે શિશુ સકળનાં લક્ષણો પારણાથી, શાંતિ કીધી પણ પ્રભુ તમે માતાના ગર્ભમાંથી, ષટ્ખંડોને નવનિધિ તથા ચૌદ રત્નો ત્યજીને, પામ્યા છો જે પરમપદને આપજો તે અમોને. ૧૬ S સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. 393 Page #600 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ - રત્નત્રયી ઉપાસના જે હની મૂર્તિ અમૃત ઝરતી ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે, જે હની સેવા પ્રણય ભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથુજિન ચરણમાં ચિત્ત મારાં ઠરે છે. ૧૭ જે દુઃખોના વિષમ ગિરિઓ વજની જેમ ભેદે, . ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છે દે. જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઈન્દ્ર જેવા, એવી સારી અરજિન મને આપજે આપ સેવા. ૧૮ તાય મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ જિનપતિ મને આપજે સેવ સારી. ૧૯ અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યાં, જેણે અષ્ટ પ્રકારનાં કઠિન છે, કમોં બધાં તે દહ્યાં. જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા શ્રી મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા, ૨૦ વૈરિછંદ નમ્યો પ્રભુ જનકને, ગર્ભ પ્રભાવે કરી, કીર્તિચંદ્ર કરો જજવલાદશદિશિ, આ વિશ્વમાં વિસ્તરી. આપી બોધ અપૂર્વ આ જગતને, પામ્યા પ્રભુ શર્મને, પુણ્ય શ્રી નમિનાથ આપ ચરણે, પામ્યો ખરા ધર્મને. ૨૧ લોભાવે લલના તણા લલિત શું, ત્રિલોકના નાથને, કંપાવે ગિરિ ભેદી વાયુ લહરી, શું સ્વર્ણના શૈલને, શું સ્વાર્થે જિનદેવ એ પશુ તણા, પોકાર ના સાંભળે, શ્રીમન્નેમિજિનેન્દ્ર સેવન થકી, શું શું જગે ના મળે. ૨૨ ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. Page #601 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ત્યવંદનો. ૩૬૫ ધૂણીમાં બળતો દયાનિધિ તમે, શાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને, કીધો શ્રી ધરણેન્દ્રને ભવ થકી તાર્યા ઘણા ભવ્યને આપો પાર્શ્વ જિનેન્દ્ર નાશરહિતા, સેવા તમારી મને. ૨૩ શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલ નભે, ભાનુ સમા છો વિભુ, હારા ચિત્તચકોરને જિન તમે, છો પૂર્ણ ચંદ્ર પ્રભુ પામ્યો છું પશુતા ત્યજી સુરપણું, હું આપના ધર્મથી, રક્ષો શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહા કર્મથી. ૨૪ છે ત્યવંદનનો સંગ્રહ એકસો સિત્તેર જિન ચૈત્યવંદન સોળે જિનવર શામળા, રાતા ત્રીસ વખાણ; લીલા મરકત મણી સમા, આડત્રીસ ગુણખાણ. પીળા કંચન વર્ણ સમા, છત્રીશે જિનચંદ; શંખવરણ સોહામણું, 'પચ્ચાસે સુખકંદ. સીત્તેર સો જિન વંદિએ, ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુવા, વંદુ થઈ ઉજમાળ. નામ જપતા જિનતણું, દુરગતિ દૂર જાય; ધ્યાન ધ્યાતા પરમાત્માનું, પરમ મહોદય થાય જિનવર નામે જશ ભલો એ, સફળ મનોરથ સાર; શુદ્ધ પ્રતિતી જિન તણી, શિવ સુખ અનુભવ ધાર. ૫ વૈશાખ શુદિ દશમી દિને, ધ્યાન શુક્લ મન ધ્યાય; શમીવૃક્ષ તળે પ્રભુ, પામ્યા પંચમનાણ. ૬ તત્ત્વધર્મ સર્વજ્ઞતાવડે પ્રણીત કરવો. Page #602 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના સંઘ ચતુર્વિધ સ્થાપવા, દેશના દિયે મહાવીર; ગૌતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજૂર. ૭ કાર્તિક અમાવાસ્યા દિને, શ્રી વીર લહ્યા નિર્વાણ; પ્રભાતે ઈંદ્રભૂતિને, આખું કેવળનાણ. જ્ઞાનગુણે દીવા કર્યાએ, કાર્તિક કમળા સાર; ‘પુણ્ય' મુગતિ વધૂ વર્યા, વરતી મંગળ માળ. ૯ TET પંચતીર્થના પૈત્યવંદનો સુખદાઈ શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદો, ચંપાપુરી શ્રી વાસુપુજ્ય, મુખ પુનમ ચંદો ....૧.. ગિરનાર શ્રી નેમિનાથ, સુખ સુરતરું કંદો, સમેતશિખરે શ્રી પાર્શ્વનાથ, પૂજી આણંદો ........ અપાપા નયરી વીરજી એ, કલ્યાણક શુભ ઠામ, રૂપવિજય કહે સાહિબા, એ પાંચે આતમરામ ....૩... ૬ દિ 5 શ્રી ચોવીશ જિનના વર્ણનું ચૈત્યવંદન પદ્મપ્રભને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભને સુવિધિનાથ, દો ઉજજ્વલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. સોળે જિન કંચન સમાએ, એવા જિન ચોવીશ; ધીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૧ ૨ ૩ વેરાગી અને ગંભીરભાવથી બેસવું. Page #603 -------------------------------------------------------------------------- ________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... શ્રી દેરાસર જવાના ફલ વિષે ચૈત્યવંદન પ્રણમ્ શ્રી ગુરુરાજ આજ, જિન મંદિર કેરો; પુન્ય ભણી કરશું સફલ, જિન વચન ભલેરો. દેહરે જાવા મન કરે, ચોથ તણું ફલ પામે; જિનવર જુહારવા ઉઠતાં, છટ્ઠ પોતે આવે. જાવા માંડ્યું જેટલે, અટ્ઠ મતણાં ફલ જોય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણો ફલ હોય. જાઈસ્યુ જિનહર ભણી, મારગ ચાલંતા; હોવે દ્વાદશ તણું, પુણ્ય ભક્તિ માલંતા. અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામી તણું ભુવન, લહિએ એક માસ. જિનવર પાસે આવતાં એ, છ માસિ ફલ સિદ્ધ; આવ્યા જિનવર બારણે, વરસિ તપ ફલ લીધ. સો વરસ ઉપવાસ, પુન્ય, પ્રદક્ષિણા દેતા; સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતા. ભાવે જિનવર જુહારિએ, ફલ હોવે અનંત; તેહથી લહીએ સો ગુણો, જો પૂજો ભગવંત. ફલ ઘણો ફૂલની માલનો, પ્રભુ કંઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરા ફલ ભણતાં. શિર પૂછ પૂજા કરો એ, સુર ધૂપ તણું ધ્યાન; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુ રૂપ. નિર્મલ તનમન કરીએ, શુંણતા ઈમ જગીશ; નાટિકભાવનાં ભાવતાં પામે પદવી જગીશ. જિનહર ભક્તિ વલિ એ, પુન્યે પ્રકાશી; સુણી શ્રી ગુરુ વયણસાર, પુરવ ઋષિએ ભાખી. ટાલવા આઠ કર્મને, જિન મંદિર જાસ્યું; ભેટી ચરણ ભગવંતના, હવે નિર્મલ થાસ્યું. કીર્તિવિજય ઉવજ્ઝાયનો એ, વિનય કહે કર જોડ; સફળ હોજો મુજ વિનંતિ, પ્રભુ સેવાના કોડ. Dick વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. ૬ ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૩૬૦ Page #604 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ રત્નત્રય ઉપાસના સઝાયોનો સંગ્રહ શ્રી ગજસુકુમાલની સઝાય સોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે; કૃષ્ણજીની દ્વારકામાં, જોવાની લાગી રઢ રે. ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાર રે, આ પુરાં પુન્ય પામીયા. ૧ નેમિનિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાર વીરા, સાથે બોલાઈ રે. ચિરંજીવો. ૨ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરંજીવો. ૩. ઘેર આવી એમ કહે, રજા દીયો માતા રે; સંયમ સુખ લહું, જે હથી પામું શાતા રે. ચિરંજીવો. ૪ મુછણી માડી કુંવર, સુણી તારી વાણી રે; કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો. ૫ હૈયાનો હાર વીરા, તો કેમ જાય રે; દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો. ૬ સોના સરિખા વાળ તારા, કંચન વરણી કાયા રે; એહવી રે કાયા એક દિન, થાશે ધૂળધાણી રે. ચિરંજીવો. ૭ સંયમ ખાંડા ધાર, તેમાં નથી સુખ રે, બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો. ૮ દુ:ખથી બળેલો દેખું, સંસાર અટારો રે; કાયાની માયા જાણે, પાણીનો પરપોટો રે. ચિરંજીવો. ૯ સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. Page #605 -------------------------------------------------------------------------- ________________ 39€ સજઝાયોનો સંગ્રહ - ક જાદવ કૃષ્ણ એમ કહે, રાજ્ય વીરા કરો રે; હજારો હાજર ઉભાં, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૦ સોનૈયાના થેલા કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાત્રા વીરા લાવો, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો. ૧૧ રાજપાટ વીરા તુમે, સુખે હવે કરો રે; દીક્ષા આપો હવે મનિ, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કીધો, સંયમ લીધો આપે રે; " દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે. ચિરંજીવો. ૧૩ મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે; કર્મ ખપાવી ઈહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો. ૧૪ કુંવરે અંતેઉર મેલી, સાધુ વેષ શીદ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને, સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો. ૧૫ જંગલે જમાઈ જોઈને, સોમીલ સસરા કોપ્યા રે; ખેરના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો. ૧૬ મોક્ષપાઘ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે; વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો. ૧૭ ધન્ય જન્મ થયો તુમે, ગજસુકુમાર રે; કર્મ ખપાવા તુમે, હૈયે ધરી હામ રે. ચિરંજીવો. ૧૮ વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે; કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો. ૧૯ 圆明 પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ રત્નત્રય ઉપાસના શ્રી અરણીક મુનિની સજઝાય મુનિ અરણીક ચાલ્યા ગોચરી રે વનના વાસી, એનું રવિ તપે રે લલાટ; મુનિવર વૈરાગી. ૧ મુનિ ઉચા મંદિર કોશ્યાતણા રે વનના વાસી, જઈ ઉભા રહ્યા ગોખની હેઠ; મુનિવર વૈરાગી. ૨ કોશ્યાએ દાસી મોકલી ઉતાવળી રે વનના વાસી, પેલા મુનિને અહીં તેડી લાવ; મુનિવર વૈરાગી. ૩ મુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે વનના વાસી, તિહાં જઈ દીધો ધર્મલાભ; મુનિવર વૈરાગી. ૪ મુનિ પંચરંગી બાંધો પાઘડી રે વનના વાસી, તમે મેલો ઢળકતા તાર; મુનિવર વૈરાગી. ૫ મુનિ નવા નવા નિીત લઉ વારણા રે વનના વાસી, તમે જમો મોદકના આહાર; મુનિવર વૈરાગી. ૬ મુનિની માતા શેરીએ શોધતી રે વનના વાસી, ત્યાં જોવા મલ્યા બહુ લોક; મુનિવર વૈરાગી. ૭ કોઈએ દીઠો મારો અરણીકો રે વનના વાસી, એ તો લેવા ગયા છે આહાર; મુનિવર વૈરાગી. ૮ મુનિ ગોખે બેઠે રમે સોગઠે રે વનના વાસી, ત્યાં સાંભળ્યો માતાજીનો શોર; મુનિવર વૈરાગી. ૯ મુનિ ગોખેથી હેઠા ઊતર્યા રે વનના વાસી, જઈ લાગ્યા માતાજીને પાય; મુનિવર વૈરાગી. ૧૦ મુનિ ન કરવાના કામ તમે કર્યા રે વનના વાસી, તમે થયા ચારિત્રના ચોર; મુનિવર વૈરાગી. ૧૧ અમે શીલા ઉપર જઈ કરશું સંથારો રે વનના વાસી, અમને ચારિત્ર નહિ રે પળાય; મુનિવર વૈરાગી. ૧૨ મુનિએ શીલા ઉપર જઈ ક્યોં સંથારો રે વનના વાસી, ત્યાં તો ઉપન્યું છે કેવલજ્ઞાન; મુનિવર વૈરાગી. ૧૩ હીરવિજય ગુરુ હીરલો રે વનના વાસી, ત્યાં તો લબ્ધિવિજય ગુણ ગાય; મુનિવર વૈરાગી. ૧૪ શુકલભાવથી મનુષ્યનું મન હરણ કરવું. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ સજઝાયોનો સંગ્રહ છે . શ્રી જંબુસ્વામીની સજઝાય રાજગૃહી નગરી વસે, ઋષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબૂકુમાર નમું, બાળપણે બ્રહ્મચારી રે. જંબૂ કહે જનની સુણો, સ્વામી સુધર્મા આયા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ ઘો મોરી માયા રે. જંબૂ. ૨ માતા કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે; તરૂણ પણે તરૂણી વરી, છાંડી કેમ છૂટીજે રે ? માયા. ૩ આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે; નાટકણી નેહે કરી, આષાઢ ભૂતિ ભોળાય. રે. માયા. ૪ વેશ્યા વશ પડિયા પછી, નંદિષેણ નગીનો રે; આÁ દેશનો પાટવી, આદ્રકુમાર કાં કીનો રે. માયા. ૫ સહસ વરસ સંજય લીયો, તો હી પાર ન પાયા રે; કંડરીક કરમે કરી, પછી ઘણું પસ્તાયા રે. માયા. ૬ મુનિવર શ્રી રહનેમીજી, નેમિસર જિન ભાઈ રે; રાજીમતી દેખી કરી, વિષયતણી મતિ આઈ રે. માયા. ૭ દીક્ષા છે વચ્છ દોહિલી, પાળવી ખાંડાની ધાર રે; અરસ નિરસ અન્ન જમવું, સૂવું ડાભ સંથાર રે. માયા. ૮ દીક્ષા છે વચ્છ ! દોહિલી, કહ્યું અમારું કીજે રે; પરણો પનોતા પદ્મણી, અમ મનોરથ પૂરીજે રે. માયા. ૯ જંબૂ કહે જનની સુણો, ધન્ય ધન્નો અણગારો રે; મેઠ મુનિસર મોટકો, શાલિભદ્ર સંભારો રે. જંબૂ. ૧૦ ગજસુકુમાલ ગુણે ભય, આતમ સાધના કીધો રે; પદ્માસી તપ પારણે, ઢંઢણે કેવળ લીધો રે. જંબૂ. ૧૧ દશાર્ણભદ્ર સંયમ લહી, પાય લગાડ્યો ઈંદો રે; પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યો છે પરમાનંદો રે. જંબૂ. ૧૨ શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવો. Page #608 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ રત્નત્રય ઉપાસના લડવા એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાય રે; અનુમતિ ઘો મોરી માવડી, ક્ષણ લાખીણો જાય રે. જંબૂ. ૧૩ પાંચસે સત્તાવીશ સાથે, જંબૂ કુમાર પરવરીઓ રે; પંચ મહાવ્રત ઉચ્ચરી ભવજલ સાયર તરીયો રે. જંબૂ. ૧૪ જંબૂ ચરમ જ કેવલી, તાસ તણાં ગુણ ગાયા રે, પંડિત લલિત વિજ્ય તણો, હેત વિજય સુપસાયા રે. જંબૂ. ૧૫ ૬ થી ૬ શ્રી ઈલાચીપુત્રની સજઝાય નામે ઈલાચી પુત્ર જાણીએ, ધનદ શેઠનો પુત્ર, નટડી દેખી રે મોહી રહ્યો, નવિ રાખ્યું ઘર સુત્ર; કર્મ ન છૂટે રે પ્રાણીયા, પૂરવ સ્નેહ વિકાર, નિજકુલછડી રે નટ થયો, નાવી શરમ લગાર. કર્મ ન છૂટે રે. ૧ માતાપિતા કહે પુત્રને, નટ નવિ થઈયે રે જાત; પુત્ર પરણાવું રે પદ્મિણી, સુખ વિલસો તે સંઘાત. કર્મ ન છૂટે રે. ૨ કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ; નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખ્યા રે લેખ. કર્મ ન છૂટે રે. ૩ એક પૂર આવ્યો નાચવા રે, ઊંચો વાંશ વિશેષ; તિહાં રાય જોવાને આવીયો, ભલીયા લોક અનેક. કર્મ ન છૂટે રે. ૪ ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ, પાય પગ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર નાદ. કર્મ ન છૂટે રે. ૫ દોય પગ પરીરે પાવડી, વંશ ચઢ્યો ગજ ગેલ; નોધારો થઈ નાચતો, ખેલે નવા નવા ખેલ. કર્મ ન છૂટે રે. ૬ નટડી રંભા રે સારખી, નયણે દેખે રે જામ; જો અંતે ઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. કર્મ ન છૂટે રે. ૭ મન, વચન અને કાયાના યોગવડે પરપત્નિ ત્યાગ. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ સજઝાયોનો સંગ્રહ તે તવ તિહાં ચિતે રે ભુપતિ, લુબ્ધ નટડીની સાથ; જો વટ પડે રે નાચતો, તો નટડી કરું મુજ હાથ. કર્મ ન છૂટે રે. ૮ કર્મ વિશે રે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો કોણ કરવો વિચાર. કર્મ ન છૂટે રે. ૯ દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વંછુ રે રાયનું, રાય વંછે મુજ ઘાત. કર્મ ન છૂટે રે. ૧૦ દાન લહું જો હું રાયતું, તો મુજ જીવિત સાર; એમ મનમાંહે રે ચિંતવી, ચઢીઓ ચોથી રે વાર. કર્મ ન છૂટે રે. ૧૧ થાલભરી શુદ્ધ મોદક, પદ્મિણી ઉભેલી બાર; લ્યો લ્યો કે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કર્મ ન છૂટે રે. ૧૨ એમ તિહાં મુનિવર વોરતા, નટે પંખ્યા મહાભાગ્ય; ધિક ધિક વિષયારે જીવને, એમ નટ પામ્યો વૈરાગ્ય, કર્મ ન છૂટે રે. ૧૩ સંવર ભાવે રે કેવલી, થયો મુનિ કર્મ ખપાય; કેવલ મહિમારે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ ન છૂટે રે. ૧૪ વૈરાગ્યની સજઝાય એક દિવસમાં ક્ષણે ક્ષણે ને, શિરપર ભમે કાળજી; લઈજાવે જમ જીવડા તિમ, તતર ઉપર બાજે હો મન પંખીડા, મન પડે જીમ પિંજરે, સંસાર માયા જાળ હો. મન. ૧ મન આયુષ્યરૂપી જીવ જાણ્યો, ને ધર્મ રૂપી પાળજી; એવો અવસર જે ચુકશે, તેને જ્ઞાનીએ ગણ્યો ગમાર હો. મન. ૨ અઢી રે હાથનું કપડું લાવીને, શ્રીફળ બાંધ્યા ચાર; ખોખરી હાંડીમાં આગ મૂકી, લઈ ચાલ્યા તત્કાલ હો. મન. ૩ જ્યારે સરોવર ભર્યા હતા, ત્યારે ન બાંધી પાળ; નીર હતા તે વહી ગયા, પછી હાથ ઘસે શું તાય હો. મન. ૪ વેશ્યા, કુમારી, વિધવાનો ત્યાગ. Page #610 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ રત્નત્રય ઉપાસના મન કાચો રે કુંભ જળે ભર્યો, તેને ફુટતા ન લાગે વારજી; હંસલો તે ઉડી ગયો, પછી કાયા માટીમાં જાય હો. મન. ૫ હાડ બળે જેમ લાકડું ને, કેશ બળે જેમ ઘાસજી; કંકુ વર્ણી તારી કાયા બળે, ખોળી બાળે હાડ હો. મન. ૬ ઉબર લગે સગી સુંદરી ને, શેરી સુધી મા ને બાપજી; સ્મશાન લગે સગો બાંધવો, પછી કોઈ ન આવે તારી સાથ હો. મન. ૭ માતા રૂવે તારી ઘડી ઘડીને, બેની રૂવે ષટ માસજી; પ્રિયા રૂવે એક વર્ષ લગે, પછી શોધે ઘરનો વાસ હો. મન. ૮ કોના છોરૂ ને કોના વાછરૂ ને, કોના માને બાપજી; પ્રાણી જવું એકલા એમ ‘વીરવિજય'ની વાણી હો. મન. ૯ 新事 ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો. ભમીયો દિવસ ને રાત. માયાનો બાંધ્યો પ્રાણીઓ, ભમે પરિમલ જાતકુંભ કાચો ને કાયા કારમી, તેના કરો તે જતન્ન; વિણસતાં વાર લાગે નહિં, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો. ૨ કેહનાં છોરૂ કેહનાં વાછરૂં, કેહના માય ને બાપ; અંતે રે જાવું છે એકલું, સાથે પૂન્ય ને પાપ. ભૂલ્યો. ૩ જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધનસંચી સંચી રે કાંઈ કરો, કરો દૈવની વેઠ. ભૂલ્યો. ૪ ધંધો કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ; મરણની વેલા રે માનવી, લીયો કંદોરો છોડ. ભૂલ્યો. ૫ મૂર્ખ કહે ધન માહરૂં, ધોખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઈ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યો. ૬ ભવસાગર દુ:ખ જલે ભર્યો, હવે તરવો છે રે તેહ; વચમાં ભય સબળો થયો, કર્મ વાયરો ને મેહ. ભૂલ્યો. ૭ DC મન, વચન કાયા અવિચારે વાપરવા નહીં. Page #611 -------------------------------------------------------------------------- ________________ સઝાયોનો સંગ્રહ ૩૭૫ લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ; ગર્વ કરી ગોખે બેસતાં, સર્વ થયા બળી રાખ. ભૂલ્યો. ૮ ધમણ ધખતી રે રહી ગઈ, બુજ ગઈ લાલ અંગાર; એરણકો ઠબકો મીટ્યો, ઉઠ ચલ્યો રે લુહાર. ભૂલ્યો. ૯ ઉવટ મારગ ચાલવું, જાવું પેલે રે પાર; આગળ હાટ ન વાણીયો, સંબલ લેજો રે સાર. ભૂલ્યો. ૧૦ પરદેશી પરદેશ મેં, કુણશું કરો રે સ્નેહ, આવ્યા કાગળ ઉઠ ચાલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યો. ૧૧ કે ઈ ચાલ્યા રે કે ઈ ચાલશે, કે ઈ ચલણહાર; કે ઈ બેઠાં બુઢા બાપડા, જાયે નરક મોઝાર: ભૂલ્યો. ૧૨ જે ઘર નોબત વાગતી, થાતાં છત્રીશે રાગ; ખંડેર જઈ ખાલી પડેયા, બેસણ લાગ્યા છે કાગ. ભૂલ્યો. ૧૩ ભમરો આવ્યો રે કમલમાં, લેવા પરિમલ પૂર; કમળ મીંચાયે માંહે રહ્યો, જબ આથમતે સૂર. ભૂલ્યો. ૧૪ રાતનો ભૂલ્યો રે માનવી, દિવસે મારગ આય; દિવસનો ભૂલ્યો રે માનવી; ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો. ૧૫ સદ્દગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ; આપણો લાભ ઉગારીયે લેખું સાહિબ હાથ. ભૂલ્યો. ૧૬ ઊંચા તે મંદિર માળીયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો, એક રે દિવસ એવો આવશે. ૧ મને સબળો જ સાલે, મંત્રી મળ્યા સર્વે કારમાં છે તેનું કંઈ નવ ચાલે. એક. ૨ સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવ નવા વાઘા; ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક. ૩ સુગંધી દ્રવ્ય વાપરવા નહીં. Page #612 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ રત્નત્રય ઉપાસના ચરૂ કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિં લેખું; ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક. ૪ કેના છોરૂ ને કેના વાછરૂ, કેના માયને બાપ; અંતકાળે જાવું (જીવને) એકલું, સાથે પુણ્ય ને પાપ. એક. ૫ સગીરે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂપે. એક. ૬ વ્હાલાં તે વ્હાલાં શું કરો ? વ્હાલાં વોળાવી વળશે; વ્હાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક. ૧ નહીં ત્રાપો નહીં તુંબડી, નથી તરવાનો આરો; ઉદય રતન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારો. એક. ૮ 新事 રહનેમીની સજ્ઝાય કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમી નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે છે દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવનો પાર રે. દેવ. વરસાદે ભીનાં ચીવર મોકળા કરવા, રાજુલ આવ્યા તેણે ઠામ રે. દેવ. ૧ રૂપે રતિ રે વસ્ત્ર વર્જીત બાળા, દેખી ખેલાણો તેણે કામ રે; દેવ. દિલડું લોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ. ૨ જાદવ કુળમાં જીનજી નેમ નગીનો, વમન કરી છે મુજ ને તેણ રે; દેવ. બંધવ –તેહના તમે શિવાદેવી જાયા, એવડો પટંતર કારણ કેણ રે. દેવ. ૩ પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભ બોધી હોય પ્રાય રે; દેવ. સાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહનો છુટકારો કદીય ન થાય રે. દેવ. ૪ અશુચી કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે; દેવ. હું તે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી. દેવ. ૫ ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઈચ્છે, નાગ અગંધન કુલના જેમ રે; દેવ. ધિક્ કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ. ૬ વિશેષ પ્રસાદ લેવો નહીં. Page #613 -------------------------------------------------------------------------- ________________ સઝાયોનો સંગ્રહ ૩૭૭ એવા રસીલા રાજુલ વયન સુણીને, બુઝયા રહનેમી પ્રભુજી પાસ રે, દેવ. પાપ આલોયણ કરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ. ૭ ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે; દેવ. રૂપ કહે તેહના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ. ૮ ( 5 ) . સંસારના ખોટા સગપણની સઝાય સગુ તારું કોણ સાચું રે સંસારીયામાં સગુ. પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિ ધાયો; ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગુ. ૧ કૂડું કૂડું હેત કીધું, તેને સાચું માની લીધું અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયામાં. સગુ. ૨ વિસવાસે વહાલા કીધાં, પ્યાલા ઝેરના પીછા; પ્રભુને વિસારી દીધા રે. સંસારીયામાં. સગુ. ૩ મન ગમતામાં મહાલ્યો, ચોરને મારગે ચાલ્યો; પાપીઓનો સંગ ઝાલ્યો રે. સંસારીયામાં. સગુ. ૪ ઘરને ધંધે ઘેરી લીધો, કામીનીયે વશ કીધો; ઋષભ દાસ કહે દગો દીધો રે. સંસારીયામાં. સગુ. ૫ શ્રી અધ્યાત્મપઠ સજઝાય નાવમાં નદીમાં ડૂબી જાય, મુજ મન અચરિજ થાય; નાવમાં નદીયા ડૂબી જાય. કીડી ચાલી સાસરે મેં, સો મણ ચૂરમો સાથ; હાથી ધરીયો ગોદમેં, ઉંટ લપેટ્યો જાય. નાવ. ૧ કચ્ચા ઈંડા બોલતાં, બચ્ચા બોલે નાય; દર્શનમેં સંશય પડીયો તો જ મુક્તિ મીલ જાય. નાવ. ૨ સ્વાદિષ્ટ ભોજન લેવું નહીં. Page #614 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ રત્નત્રય ઉપાસના એક અચંબો એસો દીઠો, મડદો રોટી ખાય મુખસે બોલે નહિં, ડગડગ હસતો જાય. નાવ. ૩ બેટી બોલે બાપને વિણ જાયો વર લાય; વિણજાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય. નાવ. ૪ સાસુ કુવારી વહુ પરણેલી, નણદલ ફેરા ખાય; દેખણવાલી હુલર જાયો, પાડોસણ ફુલરાય. નાવ. ૫ એક અચંબો એસો દીઠો, કૂવામાં લાગી આગ; કચરો કરબટ સબહી બલ ગયો, પણ ઘટ ભરભર જાય. નાવ. ૬ આનંદધન કહે સુણ ભાઈ સાધુ, એ પદસે નિરવાણ; ઈસ પદકા કોઈ અર્થ કરેંગા, શીધ્ર હોવે કલ્યાણ; નામે નદીમાં ડૂબી જાય. ૭ 勇圖 અનિત્યસગપણની સઝાય કેના રે સગપણ કેની માયા, કેહના સજ્જન સગાઈ રે; સજ્જન વરગ કોઈ સાથે ન આવે, આવે આપ કમાઈ રે. ૧ મારું મારું સૌ કહે પ્રાણી, હારૂં કોણ સગાઈ રે; આપ સવારથ સહુને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે. ૨ ચલણી ઉદરે બ્રહ્મદર આયો, જુઓ માત સગાઈ રે; પુત્ર મારણને અગ્નિ જ કીધી, લાખનાં ઘર નિપજાઈ રે. ૩ કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ગ્રહી દોડે ધાઈ રે; કોણીકે નિજ તાત જ હણીયો, તો કિહાં રહી પુત્ર સગાઈ રે. ૪ ભરત બાહુબળ આપે લડીયા, આયે સજજ થાઈ રે; બાર વરસ સંગ્રામ જ કીધો, તો કિહાં રહી ભ્રાતૃ સગાઈ રે. ૫ ગુરુ ઉપદેશથી રાય પ્રદેશી, સુધો સમકિત પાઈ રે; સ્વારથ વિણ સુરકાન્તા નારી, માર્યો પિયુ વિષ પાઈ રે. ૬ કામ વિષયને લલિત ભાવે યાચવું નહીં. Page #615 -------------------------------------------------------------------------- ________________ સઝાયોનો સંગ્રહ ૩૭૯ નિજ અંગજનાં અંગજ છેદે, જુહો રાહુ કેતુ કમાઈ રે; સહુ સહુને નિજ સ્વારથ હાલો, કુણ ગુરુ ને કુણ ભાઈ રે. ૭ સુભમ પરશુરામ જ દોઈ, માંહો માંહે વેર બનાઈ રે; ક્રોધ કરીને નરકે પહોંચ્યા, તો કિહાં ગઈ તાત સગાઈ રે. ૮ ચાણકયે તો પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈ રે; મરણ પામ્યો ને મનમાં હરખ્યો, તો કિહાં રહી મિત્ર સગાઈ રે. ૯ આપ સ્વાસ્થ સહુને વહાલો, કુણ સજ્જન કુણ ભાઈ રે; જમરાજાનો તેડો આવ્યો, ટગટગ જોવે ભાઈ રે. ૧૦ સાચો શ્રી જન ધર્મ સખાઈ, આરાધો લય લાઈ રે, દેવવિજય કવિનો શિષ્ય ઈણીપરે, કહે તત્ત્વ વિજય સુખ દાઈ રે. ૧૧ ' TET 5 મેતારજ મુનીની સજઝાય અમદમ ગુણના આગરુજી રે, પંચ મહાવ્રત ધાર. માસક્ષમણને પારણેજી, રાજગૃહિ નગરી મોઝાર. મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર. સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય; જવલા ઘડતો ઉઠીયોજી, વંદે મુનિના પાય. મેતારજ. ૨ આજ ફલ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર; લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદક્તણો એ આહાર. મેતારજ. ૩ કૌચ જીવ જવલા ચણ્યો, વહોરી વલ્યા ઋષિરાય, સોની મન શંકા થઈ છે, સાધુ તણા એ કાજ. મેતારજ. ૪ રીશ કરી ઋષિનો કહેજ, ઘો જવલા મુજ આજ; વાઘર શિર્ષે વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ. ૫ ફટ ફટ ફુટે હાંડકાં ત્રટ ત્રટ તુટે છે ચામ; સોનીડે પરિસહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજ. ૬ વીર્યનો વ્યાઘાત કરવો નહીં. Page #616 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ) 9 ક રત્નત્રય ઉપાસના એવા પણ મોટા યતિજી, મન ન આણે રે રોષ, આતમ નિદે આપણોજી, સોનીનો શો દોષ. મેતારજ. ૭ ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ ખેર અંગારા શિરે ધર્યાજી, મુગતે ગયા તત્કાળ. મેતારજે. ૮ વાઘણે શરીર વલુરીયું છે, સાધુ સુકોશલ સાર, કેવલ લહી મુગતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતારજ. ૯ પાપી પાલક પીલીયા, ખંધકસૂરિના રે શિષ્ય, અંબડ ચેલા સાતશેજી, નમો નમો તે નિશદિન. મેતારજ. ૧૦ એવા ઋષિ સંભારતાછ, મેતારજે ષિરાય, અંતગડ હુઆ કેવલીજી, વંદે મુનિના પાય. મેતારજ. ૧૧ ભારી કાષ્ઠની સ્ત્રી એ તિહાંજી, લાવી નાંખી તેણીવાર; ધબકે પંખી જાગીયોજી, જવલા કાઢ્યા તેણે સારે. મેતારજ. ૧૨ દેખી જવલા વિષ્ટમાંજી, મનમાં લાજ્યો સોનાર, ઓઘો મુહપત્તિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારજ. ૧૩ : આતમ તાય આપણોજી, સ્થિર કરી મન વચ કાય; રાજવિજય રંગે ભણેજી, સાધુ તણી એ સક્ઝાય. મેતારજ. ૧૪ 5 e 5 શ્રી ઘડપણની સઝાય ઘડપણ કાં તું આવીયો રે, તુજ કોણ જુએ છે વાટ? તું સહુને અળખામણો રે, જેમ માકડ ભરી ખાટ રે. ઘડપણ કોણે મોકલ્યું. ગતિ ભાગે તું આવતાં રે, ઉદ્યમ ઊઠી રે જાય; દાંતડલા પણ ખસી પડે રે, લાળ પડે મુખમાંય રે. ઘડપણ. ૨ વધારે જળપાન કરવું નહીં. Page #617 -------------------------------------------------------------------------- ________________ સજ્ઝાયોનો સંગ્રહ બળ ભાંગે આંખો તણું રે, શ્રાવણે સુણ્યું નવિ જાય; તુજ આવે અવગુણ ઘણા રે, વળી ધોળી હોવે રોમરાય રે. ઘડપણ.૩ કેડ દુ:ખે ગુડા રહે રે, મુખમાં શ્વાસ ન માંય; ગાલે પડે કરચલી રે, રૂપ શરીરનું જાય રે. ઘડપણ. ૪ જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય; ઘડપણ. ૬ ઘેર સહુને અળખામણો રે, સાર ન પૂછે કોય રે. ઘડપણ. પ દીકરા તો નાસી ગયા રે, વહુઓ દીએ છે ગાળ; દીકરી નાવે ફુંકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે. કાને તો ધાકો પડી રે, સાંભળે નહીંય લગાર; આંખે તો છાયા વળી રે, એ તો દેખી ન શકે લગાર. ઘડપણ. ૭ ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ; ગોળી તો ગંગા થઈ રે, તમે જુઓ જરાના વેશ રે. ઘડપણ. ૮ ઘડપણમાં વહાલી લાપશી રે, ઘડપણે વહાલી ભીંત; ઘડપણમાં વહાલી લાકડી રે, તમે જુઓ ઘડપણની રીત રે. ઘડપણ. ૯ ઘડપણ તું અકહ્યાગરો રે, અણ તેડ્યો મા આવીશ; જોવનિયું જગ વહાલું રે, જતન હું તાસ કરીશ રે. ઘડપણ. ૧૦ ફટ લટ તું અભાગીઆ રે, જોવન તો તું કાલ; રૂપ રંગને ભાંગતા હૈ, તું તો મોટો ચંડાલ રે. ઘડપણ. ૧૧ નિસાસે ઉસાસમે રદિવને દીજીએ ગાળ; ૩૮૧ ઘડપણ કાં તું સરજીયો રે, લાગ્યો માહરે નિલાડ રે. ઘડપણ. ૧૨ ઘડપણ તું સદા વડો રે, હું તુજ કરૂ રે જુહાર; જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર રે. ઘડપણ. ૧૩ કોઈ ન વંછે તુજને રે, તું તો દૂર વસાય; વિનયવિજય ઉવજ્ઝાયનો રે, રૂપવિજય ગુણ ગાય રે. ઘડપણ. ૧૪ 卐 事 મોહનીય સ્થાનકમાં રહેવું નહીં. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ રત્નત્રય ઉપાસના સુકૃતની સજ્ઝાય જીવડા સુકૃત કરજે સાર, નઈતર સ્વપ્નું છે સંસાર; પલકતણો નિશ્ચય નથી ને, નથી બાંધી તેં ધર્મની પાળ. જીવડા. ૧ ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યા છે બાર. જીવડા. ર ઉપર ફૂલડાં ફરહરે ને, બાંધ્યા શ્રીફળ ચાર; ઠાકઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોકના પોકાર. જીવડા. ૩ શેરી લગે જબ સાથે ચલેગી, નારી તણો પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સૌ કરશે ખાનપાન સાર. જીવડા. ૪ સેજ તલાઈ વિના નવિ સુતો, કરતો ઠાઠ હજાર;' સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ઠના ભાર. જીવડા. ૫ અગ્નિ મૂકીને અળગા રહેશે, ત્યારે વરસસે અંગે અંગાર; ખોળી ખોળીને બાળશે, જેમ લોઢું ગાળે લુહાર. જીવડા. ૬ સ્નાન કરીને ચાલીયા, સૌ સાથે મીલી નરનાર; દશ દિવસ રોઈ રોઈને રહેશે, પછી તે મૂકીયા વિસાર. જીવડા. ૭ એવું જાણી ધર્મ કરી લે, કરી લે, પર ઉપકાર; ‘સત્ય’ શિયળથી પામી જા જીવડા, શિવતરૂ ફળ સહકાર. જીવડા.૮ 慶事 શ્રી પડિક્કમણાંના ફળની સજ્ઝાય ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે; પ્રતિક્રમણથી શ્યું ફળ પામીએ રે, શું શું થાયે પ્રાણીને બંધ ગો. ૧ સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે; પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો. ર ઈચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે; પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવે થાશે અંધો અંધ રે. ગો. ૩ કટાક્ષદ્દષ્ટિથી સ્ત્રીને નીરખવી નહીં. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ સઝાયોનો સંગ્રહ થી ૩ પાંચ હજાર ને ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે; જવાભિગમ ભગવાઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો. ૪ પાંચ હજાર ને ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જેહ રે; તેહને અભયદાન દેતા થકાં રે, મુપતિ આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દશ હજાર પ્રમાણ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ગો. ૬ તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ગો. ૭ શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે; એકે કો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવલો આપ્યાનું પુન્ય એહરે. ગો. ૮ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જે હ રે; એહવા ક્રોડપંજર કરતાં થકાં રે, કાંબલિયું આપ્યાનું ફળ એહ રે. ગો. ૯ સહસ એક્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે; સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનો બંધ રે. ગો. ૧૦ શ્રી જિન પ્રતિમા સોવનમય કરે રે, સહસ અઠ્યાસીનો પ્રમાણ રે; એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઈરિયાવહી પડિક્કમતાં ફલ જાણ રે. ગો. ૧૧ આવશ્યક પન્નવણા જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્કમણાનો સંબંધ રે; જીવા ભગવઈ આવશ્યક જોઈને રે, સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ગો. ૧૨ વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાલે શુદ્ધ પડિક્રમણાનો વ્યવહાર રે; અનુત્તર સમ સુખ પામે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો. ૧૩ કોધની સઝાય કડવા ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસતણો રસ જાણીએ, હલાહલ તોલે કડવા... ૧ ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય કડવા... ૨ હસીને વાત કરવી નહીં. (સ્ત્રીથી) Page #620 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ રત્નત્રય ઉપાસના સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ કડવા... ૩ આગ ઉઠ જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે કડવા... ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી કડવા... ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજે ગળે સાહી; કાયા કરજે નિર્મળી, ઉપશમ રસે નાહી કડવા. ૬ - શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન :એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ, પૂછે શ્રી આદિનિણંદ-સુખકારી રે; કહીયે તે ભવજલ ઊતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક. ૧ કહે જિન ઈણ ગિરિ પામશો રે લાલ, - જ્ઞાન અને નિર્વાણ જ્યકારી રે; તીરથ મહિમા વાધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક. ૨ ઈમ નિસુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમારી રે; પંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લોલ, હુઆ સિદ્ધિ હજૂર ભવવારી રે. એક૩ અસત્ય ઉપદેશ આપવો નહીં. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ સઝાયોનો સંગ્રહ હ ક ચૈત્રી પૂનમ દિન કીજીયે રે લા, પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લોલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. એક. ૪ દશ વીશ ત્રીશ ચાળીશ ભલા રે લોલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીયેરે લાલ, જેમ હોય “જ્ઞાન” વિશાલ મનોહારી રે. એક. ૫ - શ્રી પુંડરીકસ્વામીની સ્તુતિ : પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચળ રિદ્ધ, પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર ક્રોડા-ક્રોડ, ઈણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ - શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન : આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંકે મહંત. ૧ પંચ કોડી સાથે મુણીંદ, અણસણ તિહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતા અમૂલ, કેવલ વર લીધ. ૨ ચૈત્રી પૂનમને દિને એ પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ૩ ક્રિયા સદોષી કરવી નહીં. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ રત્નત્રય ઉપાસન હારૂTo રત્નત્રય ઉપાસન પ્રભુજી માંગુ તારી પાસ, (રાગ.. તમે દેરાસર એવા રે ગજાવજો...) પ્રભુજી માંગુ તારી પાસ, મારી પૂરી કરજો આશ. માંગી માંગી માંગુ છું બસ એટલું. મને આવતો ભવ એવો આપજો ... Iril જન્મ મહાવિદેહમાં હોય, વળી તીર્થકર કુળ હોય. પારણામાં નવકાર સંભળાય જો. મને પરા વર્ષ આઠમું જ હોય, પ્રભુ સમોસર્યા હોય. ઉમંગે વ્યાખ્યાન જવાય છે. મને . સુણતાં વૈરાગ્ય જ થાય, વળી અનુજ્ઞા મળી જાય. કોઈ આવે નહીં અંતરાય . મને ૪ll પ્રભુ હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય. અને ચૌદ પૂરવ ભણાય છે. મને પા. જિનકલ્પીપણું હોય, ઉગ્ર અભિગ્રહ હોય. માસ-માસ ક્ષમણ કરાય જો. મને દા ક્ષપકશ્રેણીએ ચઢાય, ઘાતી કર્મ અપાય. કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. મને liળા. માનવ જન્મ મળી જાય, એવી કરણી કરાય. અને મુક્તિ પુરીમાં જવાય જો. મને પટા અહંપદ રાખવું કે ભાખવું નહીં. Page #623 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ સઝાયોનો સંગ્રહ રૂ મ . શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ જેના સ્મરણથી જીવનના સંકટ બધા દુરે ટળે, જેના સ્મરણથી મનતણા વાંછીત સહુ આવી મળે, જેના સ્મરણથી આધિને વ્યાધિ ઉપાધિ ના ટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...૧ વિદનો તણા વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિના કંટક ભલે ચોમેર વેરાઈ જતાં, વિશ્વાસ છે જશ નામથી એ દૂર ફેંકાઈ જતા, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...૨ ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં વિખ્યાત મહિમા જેમનો, અદ્ભુત છે દેદાર જેના દર્શનીય આ દેહનો, લાખો ક્રોડો સુર્ય પણ જસ આગળ ઝાંખા પડે, એવા શ્રી. ૩ ધરણેન્દ્રને પદ્માવતી જેની સદા સેવા કરે, ભક્તો તણા વાંછીત સઘળા ભક્તિથી પુરા કરે, ઈદ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો જપ કરતા જેમનો એવા શ્રી. ૪ જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા, જેના હવણથી જાદવોના દુ:ખ દુર ભાગતા, જેના શરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા, એવા શ્રી... ૫ બે કાને કુંડળ જેના માથે મુગટ બિરાજતો, ઓખો મહીં કરૂણા અને નિજ હૈયે હાર બિરાજતો, દર્શન પ્રભુનું પાણી મનનો મોરલો મુજ નાચતો, એવા શ્રી... ૬ છે . હી પદોને જોડીને શંખેશ્વરાને જે જપે, ધરણેન્દ્ર પદ્માવતી પતિ શંખેશ્વરાને જે જપે, જન્મો જન્મના પાપને સહુ અંતરાયો ત્વરા તુટે, એવા શ્રી... ૭ કલિકાળમાં હાજરાહજુર દેવો તણા તે દેવ છે ભક્તો તણી ભવ ભાવઠોને ભાંગનારા દેવ છે મુક્તિ કિરણની જ્યોતિને પ્રગટાવનારા દેવ જે, એવા શ્રી... ૮ સમ્યફ પ્રકારે સૃષ્ટિ ભણી દ્રષ્ટિ કરવી. Page #624 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ 9 ક રત્નત્રય ઉપાસના રત્નત્રય ઉપાસના : - & પૂ. પ્રેમસૂરિદાદાની અંતિમ આરાધના માટે છે એવો અવસર મારો ક્યારે આવશે, કયારે જ ઈશું જિનવર દેવ હજૂર જો, આણા શ્રી જિનવરની શિરપર ધારીને, વિચરણું પરભાવદશાથી દૂર જો. ....એવો.૧ મોહ મહમદ છાક મને મુંઝવે ઘણું, ઢાંક્યું જેણે જીવતણું છે ભાનજો, દૂર થશે પડદો ક્યારે એ જવનો, પ્રાપ્ત થશે કયારે પોતાનું સ્થાન જો. ....એવો. ૨ ભવાભિનંદિતાને પગલાનંદિતા દોય દશાનો અનાદિ છે મુજ યોગ આત્માનંદ દશા અનુભવના યોગથી, અળગો થાશે જ્યારે એ મારો રોગ છે. .... એવો. ૩ આર્તરૌદ્રયગ્સ અનાદિકાળનું, વર્તે છે મુજ આતમમાં બડભાગજો, ધર્મશુકલ અગ્નિના અતિશય જોરથી, ભસ્મીભૂત થશે જ્યારે એ સાવ જો. ... એવો. ૪ આસવ પાંચ અનાદિ શત્રુ જીવના, હિંસા તેમાં સૌથી મોટી બહેનજો, મૃષાવાદ ચોરી મૈથુન પરિગ્રહા, અળગું થાશે જ્યારે એ મોહનું ઘેન જે. .... એવો. ૫ દાન શીયલ તપ ભાવ જિનેશ્વરે ભાખીયા, મુજને મળશે જ્યારે એનો યોગ જો, અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરવો નહીં. Page #625 -------------------------------------------------------------------------- ________________ પૂ. પ્રેમસૂરિદાદાની અંતિમ આરાધના ૩૮૯ પ્રત્યેક કરણી કરશું જિનવચનો ગ્રહી, મિટાવશું વળી કર્મતણો કબરોગ જે... એવો. ૬ સમવસરણ જિનવરનું જોશું કઈ પળે બાર પર્ષદામાં બેસશું કે ઈ વાર જો વાણી શ્રી જિનવરની સુણના કારણે શરીરવાણી ને માનસ થશે એક તાર જો. .... એવો. ૭ પ્રવચનમાતા આઠે મુજ માતા થશે, આણા જિનની કરશે મુજ સહકારજે, ચરણ કકરણ સિત્તરીઓ સહકારી થશે, વાસ કરશું સંયમગુણ દરબાર જે. .... એવો. ૮ કેવલજ્ઞાની મન:પર્યવ ઓહી મુણી, પૂર્વધરને ગણધર લબ્ધિવંત જો, ગૌતમસ્વામી સુધર્મા જંબૂ સમા, મુજને મળશે જ્યારે એવા સંત જે. .... એવો. ૯ શ્રી જિનવરની પાસે સંયમ આદરી, ક્યારે થઈશું અત્યંતર અણગાર જો, મન-વચન-કાયા રત્નત્રયી રટતાં હશે, અળગા થાશે જ્યારે દોષ અઢાર જો. ... એવો. ૧૦ ગીતાર્થ ગુરૂવરનું શરણું આદરી, વિચરશું વિકથા. ચારથી દૂર જે, સર્વકાળ સ્વાધ્યાય સખા થઈને વળી, ધ્યાતા રહીશું ધર્મધ્યાન ભરપૂર છે. .... એવો. ૧૧ બાહ્ય અત્યંતર ગ્રંથિ મુજ દૂર થશે, પ્રશમસુધાનું કરશું ક્યારે પાન જે, સર્વ સંસારી સંયોગો દૂર કરી, ગિરિ ગૃહામાં રહીશું કબ એકતાન જે. .... એવો. ૧૨ ધર્માનુરકત દર્શનથી વિચરવું. Page #626 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ રત્નત્રય ઉપાસના કાલ અનાદિ સંજ્ઞા ચોકી ચારની અળગી થાશે ક્યારે આતમથી સાવ જો, નંદન મુનિવર જીવ જિનેશ્વર વીરના, જેવો તપશું તપ ભવદરિયે નાવ જો. .... એવો. ૧૩ રૂપ ગંધ રસ સ્પર્શ શબ્દના વંદની, બાહ્ય અત્યંતર ત્યાગ ક્યારે મુજ થાય જો, ગજસુકુમાલ સુકોશલ મેતારજ મુનિ, જેવો થઈને જિતું ચાર કષાય જો. .... એવો. ૧૪ કાકંદી નગરીનો ધન્નો મુનિવરૂ, ધન્ના શાલી મુનિવર મેઘકુમાર જો, બાહુબલી ઢંઢણને બંધક ત્યાગીઆ, જેવા વ્રત પાળશું નિરતિચાર જો..... એવો. ૧૫ જ્યારે રહીશું કાઉસગ્નમાં એકતાનજો, અપૂર્વકરણ ગુણકાણું ક્યારે પામશું, ક્ષપણશ્રેણિનો કરશું કયારે સ્વાદ જો, સહજાનંદ સ્વભાવદશા મળશે કદી, યથાવાતનો મેળવશું આહલાદ જો. ... એવો. ૧૭ જન્મ ભલે મુજ જ્યારે જ્યાં ત્યાં જે મળે, પણ મળજો મુજ અપુનબંધક ભાવ જો, સુખદુ:ખને સહેવાની સાચી ધીરતા, સોડહં પદનું રટન થજો શુભભાવ જો. ... એવો. ૧૮ અનિત્ય અશરણ આદિ બારે ભાવના, મૈત્રી-પ્રમોદ આદિ ભાવના ચાર જજે, પંચ મહાવ્રત કેરી પચવીશ ભાવના, ભાવીને ઉતરશું ક્યારે પાર જો. .... એવો. ૧૯ સર્વ પ્રાણીમાં સમભાવ રાખવો. Page #627 -------------------------------------------------------------------------- ________________ પૂ. પ્રેમસૂરિ દાદાની અંતિમ આરાધના – ૩૯૧ પાંચશો ત્રેસઠ જીવ જિનેશ્વરે ભાખીયા, ચાર ગતિના છ કાયધારી સર્વ જો, સુક્ષ્મ બાદર પ્રસને સ્થાવર જીવથી, ત્રિવિધ ખામણાં કરશું મૂકી ગર્વ છે. .... એવો. ૨૦ મરણ ભવોભવ જિનવરને જપતાં થજો, સિદ્ધ નિરંજન કેરું મળજો ધ્યાન જો, સૂરિ વાચકને મુનિવરથી નિમણા, જિનવાણીમાં ચિત્ત રહો એકતાન જો. .... એવો. ૨૧ સિંહ સમો થઈ સંયમ આરાધુ સદા, સત્ય ભાવ મન વચ કાયા મુજ થાય જો, કપૂર થકી પણ આતમ ઉજ્જવળતા વધે, ક્ષમા પ્રમુખ દશા ધર્મ મળે સુખદાય જે. .... એવો. ૨૨ - જિન ઉત્તમ પદપદ્મ તણી સેવા મળે, રૂપ નિરખવા રોજ મળે જિનરાજ જો, શાસન કીર્તિ કસ્તુરી ખુશબુ મળે, ચિન્તામણી સમ મળે મને ગુરૂરાય છે. .... એવો. ૨૩ વીર વીર વીતરાગ પ્રભુના નામનો, પ્રતિ પ્રદેશે થઈ રહેજે મુજ વાસ છે, સિદ્ધ સુખની વાંછા એકજ વાંછા બધી, મુજ મનમાંથી દૂર થશે તુજ પસાય જો. . એવો. ૨૪ વિનય ચતુર્વિધ સંઘ કેરો મળજો મને, ભક્તિ મળજો મુનિવર, શ્રી જિનદેવ જો, સુંદર શાસન મળજો શ્રીવીતરાગનું, ભવોભવ મળજે જિનચરણની સેવ જો. ... એવો. ૨૫ - પૂ. ચરણવિજય મ. સાહેબ સુખદુઃખ પર સમભાવ કરવો. Page #628 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ રત્નત્રયી ઉપાસના - શ્રી બીજનું ચૈત્યવંદન:દુવિધ ધર્મ જિણે ઉપદીશ્યો ચોથા અભિનંદન બીજે જન્મ્યા તે પ્રભુ ભવ દુ:ખ નિકંદન-૧ દુવિધ ધ્યાન તમે પરિહરો આદરો દોય ધ્યાન એમ પ્રકાશ્ય સુમતિજીને તે ચવિયા બીજ દીન-૨ દોય બંધન રાગ દ્વેષ તેહને ભવિ તજીએ મુજ પરે શીતલન પરે બીજ દીને જીવ ભજીએ-૩ જવા જીવ પાદર્થનું કરી નાણ સુજાણ બીજ દીને વાસુ પુજ્ય પરે લણો કેવલજ્ઞાણ-૪ નિશ્ચયને વ્યવહાર દોય અદકાંતે ન ગ્રહીએ અરજીન બીજ દીને ચવી એમજીન આગળ કહીયે-પ વર્તમાન ચોવીશીએ એમ છનના કલ્યાણ બીજ દીને કે ઈ પામીયા પ્રભુ નાણ અને નિર્વાણ-૬ એમ અનંત ચોવીશીએ હુઆ બહુ કલ્યાણ જીન ઉત્તમ પદ પક્ષને નમતા અવિચળ સ્થાને - શ્રી બીજનું સ્તવન - “દોહા” સરસ વચન રસ વરસતી, સરસ્વતી કળા ભંડાર; બીજ તણો મહીમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર; આપા જંબુદ્વીપના ભરતમાં, રાજગૃહી નયરી ઉદ્યાન; વીર નિણંદ સમોસર્યા, વાંદવા આવ્યા રાજન; રાઈ શ્રેણીક નામે ભૂપતી, બેઠા બેસણ ઠાય; પૂછે શ્રી જીનરાયને, ઘો ઉપદેશ મહારાય; તેવા ક્રોધી વચન ભાખવા નહીં. Page #629 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ Jા ર ) 9 ૩૯૩ રૂ ત્રિગડે બેઠા ત્રિભુવન પતિ, દેશના દીયે નરાય; કમળ સુકોમળ પાંખડી, એમ ન હૃદય સોહાય; શશિ પ્રગટે જિમ તે દીને, ધન્ય તે દીન સુવિહાણ; એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ; પા - શ્રી બીજની સ્તુતિ - (રાગ - શંખેશ્વર પાસજી પૂછયે) . અનુવાલી તે બીજ સોહાવે રે. ચંદારૂપ અનુપમ ભાવે રે. ચંદા વિનતડી ચિત ધરજે રે. સીમંધર ને વંદના કહેજો રે. (૧) વીશ વિહરમાનને વંદો રે. જિન શાસન પૂજી આણદો રે. ચંદા એટલું કામ મુજ કરજો રે. સિમંધરને વંદણા કહેજો રે. (૨) સીમંધર જિનની વાણી રે તે તો પીતાં અમીય સમાણી રે. ચંદા તમે સુણી અમને સુણાવો રે. ભવ સંચિત પાપ ગમાવો રે. (૩) સીમંધર જિનની સેવા રે. જિન શાસન ભાસન મેવા રે. ચંદા હોજો સંઘના ત્રાતા રે. જગત ચંદ્ર વિખ્યાતા રે. (૪) - શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન :ત્રિગડે બેઠા વીરજિન ભાખે ભવિજન આગે; ત્રિકરણ શું ટિહું લોકજન, નિસુણો મન રાગે (૧) આરાધો ભલી ભાતમેં, પંચમી અનુવાળી; જ્ઞાન આરાધન, કારણે, અહીજ તિથિ નિહાળી. (૨) જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે; શિવપદ સુખ શ્રીકાર. (૩) અસત્ય આજ્ઞા ભાખવી નહીં. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ - ૩ - રત્નત્રયી ઉપાસના જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન, લોકલોક પ્રકાશ કર, જ્ઞાન એક પ્રધાન. (૪) જ્ઞાની શ્વાસો શ્વાસમાં, કરે કર્મનો છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે તે. (૫) દેશ આરાધક કિરિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન (૬) પંચમાસ લઘુ પંચમી, જાવજીવ ઉત્કૃષ્ટી; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભ દ્રષ્ટિ (૭) એકાવનહી પંચનો એ કાઉસ્સગ્ગ લોગસ્સ કેરો; ઉજમણું કરો ભાવશું; ટાળો ભવ ફેરો. (૮) એમ પંચમી આરાધિયે એ, આણીભાવ અપાર, વરદત ગુણમંજરી પરે રંગ વિજય હો સાર. (૯) - શ્રી જ્ઞાનપંચમીનું સ્તવન - પંચમી તપ તમે કરો રે પ્રાણી, જિમ પામો નિર્મલ જ્ઞાન રે, પહેલું જ્ઞાન ને પછી કિરિઆ, નહીં કોઈ જ્ઞાન સમાન રે. ૫.૧ નંદીસૂત્રમાં જ્ઞાન વખાણ્ય, જ્ઞાનના પાંચ પ્રકાર રે, મતિ શ્રત અવધિ ને મન:પર્યવ કેવલ જ્ઞાન શ્રીકાર રે. ૫.૨ મતિ અઠ્ઠાવીશ શ્રુત ચઉદહ વીશ, અવધિ છે અસંખ્ય પ્રકાર રે; દોય ભેદે મન:પર્યવ દાખ્યું, કેવલ એક ઉદાર રે. ૫.૩ ચન્દ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા, એકથી એક અપાર રે; કેવલ જ્ઞાન સમું નહીં કોઈ, લોકાલોક પ્રકાશ રે. પં.૪ પારસનાથ પ્રસાદ કરીને, મહારી પૂરો ઉમેદ રે, સમયસુંદર કહે હું પણ પામું, જ્ઞાનનો પાંચમો ભેદ રે. ૫.૫ અપચ્ચ પ્રતિજ્ઞા આપવી નહીં. Page #631 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ : -: શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ ઃ(રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર) કારતક શુદિ પંચમી તપ કીજે, ગુરુ મુખથી ઉપવાસ કરીજે, આગળ જ્ઞાન ભણીજે, દીપક પંચ પ્રગટ કરી જે, બહુ સુગંધિ ધુપ ધૂપીજે, સુરભિ કુસુમ પુજીજે, પંચવરણના ધાન, ઢોઈજે, વળી પાંચે શ્રી ફળ મુકીજે, પકવાન પાંચણે ઢોઈજે, નમો નાણસ્સ પદએહ ગુણીજે, ઉતરાભિમુખ સામા રહીજે, સહસ દોય ગુણીજે...(૧) પંચમીનો તપ વિધિ આરાધો, પાંચે જ્ઞાન સર્વે સાધો, સૌભાગ્ય જ વધો. શ્રી નેમ જન્મ કલ્યાણક જાણો વરસે વાર્ એક દિવસ વખાણો, તપ કરી ચિતમાં આણો; પાંસઠ માસે તપ પૂરો થાયે, વરદતની પર કષ્ટ પલાયે આગળ, જ્ઞાન ભણાયે, ગુણ મંજરી, કુંવરી ગુણ ખાણી તપ કરી હુઈ શિવ ઠકુરાણી, સુણીએ અનવર વાણી..(૨) પાટી પોથી ઠવળી કવળી, કાંબી કાતરને વળી ધવળી લેખણ ખડિયા ચવળિ, સઘળા પાંઠાને રૂમાલ ચાબખી લહકે ઝાક ઝમાળ, નવકાર વાળી પરવાળ, વાસ કુંપી ધોતિયા ધરે વો, કળશ આરતી મંગળ દીવો. શ્રી જિન બિંબ પુજે વો, સિદ્ધાંત લખાવી જે ગુણ ગેહ, પાંચ પાંચ વસ્તું સર્વે એહ જ. કરીએ ઉજમણું ધરી નેહ...(૩) સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખવો નહીં. ૩૯૫ Page #632 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જીવકરત્નત્રયી ઉપાસના . પાંચમનો તપ એણી પરે કીજે પંચ મહાવૃત સુણી જે, લક્ષ્મી લાહો લીજે, મન વચન કાયા વશ કીજે, દાન સુપાત્રે અધિકો દીજે, સ્વામીની ભક્તિ કરી છે, શ્રી નેમિનાથની શાસન દેવી, સુરનર નારી જેણે સેવી, શ્રી સંઘના વિઘન હરેવી, શ્રી વિશાલ સોમ સૂરી ગણધર બિરાજે શ્રી દયા વિમળ પંડિત તસ છાજે, શ્રી જસ વિજય અધિક બિરાજે. - શ્રી જ્ઞાનપંચમીની સજઝાય - શ્રી ગુરુ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાય આત્મા; વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં પાતક જાય આત્મા, પંચમી તપ પ્રેમે કરો રે લોલ. ૧ મન શુદ્ધ આરાધીએ રે લોલ, તૂટે કર્મ નિદાન આત્મા; ઈહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન. આત્મા, ૫. ૨ સકલ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુઆ વિખ્યાત આત્મા; જ્ઞાન મુર્ણ કરી જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત. આત્મા ૫. ૩ જે ગુરુ જ્ઞાને દીપતી રે લોલ, તે તરીઆ સંસાર આત્મા; જ્ઞાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર. આત્મા ૫. ૪ અજવાળી પક્ષ પંચમી રે લોલ, કરો ઉપવાસ જગદીશ આત્મા; છે હી નમો નાણસ્સ ગણણું ગણો રે લોલ, નવકારવાળી વીશ. આત્મા. પં. ૫ પાંચ વરસ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પાંચ માસ આત્મા; યથા શક્તિ કરી ઉજવો રે લોલ, જેમ હોય મનને ઉલ્લાસ. આત્મા ૫. ૬ વરદત્ત ને ગુણમંજરી રે લોલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિ વિજય ઉવઝાયનો રે લોલ, કાંતિવિજય ગુણ ગાય. આત્મા પં. ૭ A રાત્રિભોજન કરવું નહીં. Page #633 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ -: શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન : મહા શુદિ આઠમને દિને, વિજયા સુત જાયો; તેમ ફાગણ શુદિ આઠમે, સંભવચવિ આયો. (૧) ચૈતર વદની આઠમે, જન્મ્યા ઋષભ જિણંદ; દીક્ષા પણ તે દિન લહી, હુવા પ્રથમ મુનિચંદ (૨) માધવ શુદિ આઠમે દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર (૩) એહીજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિ જિણંદ; આઠ જાતિ કળશે કી; વરાવે સુરઈદ્ર. (૪) જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી (૫) શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગભાણ; તિમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ (૬) ભાદરવા વદિ આઠમ દિન એ, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવવાસ (૭) -: શ્રી અષ્ટમીનું સ્તવન : ઢાળ બીજી શ્રી ઋષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર લહ્યું ભલે વાન રે; ત્રીજા સંભવનું ચ્યવન કલ્યાણ-ભવિજન ! અષ્ટમી તિથિ સેવો રે. એ છે શિવવધૂ વરવાનો મેવો-ભવિજન. ૧ શ્રી અજિત સુમતિ જિન જન્મોયા રે, અભિનંદન શિવપદ પામ્યા રે, જિન સાતમા ચ્યવન દીપાવ્યા-ભવિજન. ૨ ન | SE જેમાંથી નશો, તે સેવવું નહીં. ૩૯૭ Page #634 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ રત્નત્રયી ઉપાસના વીશમા મુનિસુવ્રત સ્વામી રે, તેહનો જન્મ હોય ગુણ ધામી રે; બાવીસમા ષિવ વિશરામી-ભવિજન. ૩ પારસ જિન મોક્ષ મહંતા રે, ઈત્યાદિક જિન ગુણવંતા રે; કલ્યાણક મુખ્ય કહેતા-ભવિજન. ૪ શ્રીવીર જિણંદની વાણી રે, નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણખાણી-ભવિજન. ૫ આઠ કર્મ તે દૂર પલાય રે, એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે; તેણે કારણ સેવો ચિત્ત, લાય-ભવિજન. ૬ શ્રી ઉદય સાગર સૂરિ રાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાયા રે; તસ ન્યાયસાગર જસ ગાયા-ભવિજન. ૭ : શ્રી અષ્ટમીની સ્તુતિ ઃ (રાગ : વીર અનેસર અતિ અલવેસર) વીર જીનેસર ભુવન દિનેસર નિરૂપમ જગ ઉપગારીજી વાસવ વંદિત ભવ નિકંદિત તુમચી જાઉં બલીહારીજી શ્રી મુખ ગૌતમ ગણધર આગે ભાખે તિથી વિચારજી અષ્ટમી તપ આરાધી પ્રાણી કેઈ પામ્યા ભવપારજી-૧ ચ્યવન કલ્યાણક જન્મને દિક્ષા કેવળ ને નિરવાણજી અષ્ટમીદિન બહુ જિનનાં જાણો એહવી આગમ વાણજી અનુભવ સંગી નિજ ગુણ રંગી અષ્ટમીજે આરાઘેજી સુજસ મહોધ્ય કમલ વિમલા મનવાંછિત સુખ સાધેજી-૨ વાણી સુધારસ વરસી વિભુ પાપ તિમિર કરે દૂરજી ભવિક કમલ પ્રતિ બોધ કહેવા ઉગ્યો સમકિત સૂરજી અષ્ટમી મહિમા એણી પરે ભાખે જીવનવર જગત દયાળજી એ તપ આરાધી ભવિ પ્રાણી પામ્યાં ગુણ મણી માલજી-૩ Find પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખવું નહીં. Page #635 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ દંડવીર્યાદિ ભૂપ આરાધી અષ્ટમી વિશ્વાવિશજી અષ્ટ કરમ મલ દૂર કરીને પામ્યાં સિદ્ધ જગીશજી સિદ્ધાઈદેવી સંકટ ચૂરે વીર શાસન રખવાળીજી જીન ઉત્તમ અવલંબન કરતાં રત્ન લહે ગુણ માળજી-૪ * શ્રી અષ્ટમીની સજ્ઝાયઃ અષ્ટ કર્મ ચુરણ કરી રે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે રે; ક્ષાયિક સમકિતના ઘણી રે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે પ્યારે રે. અષ્ટ.૧ અનંતજ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથું વીર્ય અનંત મેરે; અગુરુ લઘુ સુક્ષ્મ કહ્યા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે. અષ્ટ.ર જેહની કાયા જેહવી રે લાલ, ઉણી ત્રીજે ભાગ મેરે; સિદ્ધશિલાથી જોયણે રે લાલ, અવગાહન વીતરાગ મેરે. અષ્ટ.૩ સાદી અનંતા તિહાંડ ઘણાં રે લાલ, સમય સમય તેહ જાય મેરે; મંદિર માંહી દીપાલિકા રે લાલ, સઘળા તેજ સમાય મેરે. અષ્ટ.૪ માન ભવથી પામીયે રે લાલ, સિદ્ધ તણા સુખ સંગ મેરે; એહનું ધ્યાન સદા ધરો રે લાલ, એમ બોલે ભગવતી અંગ મેરે. અષ્ટ.૫ શ્રી વિજયદેવ પટ્ટધરૂ રે લાલ, શ્રી વિજયસેન સૂરિશ મેરે; સિદ્ધ થણાં ગુણ એ કહ્યા રે લાલ, દેવ દીયે આશીષ મેરે. અષ્ટ. 蛋蛋 એકાદશીનું ચૈત્યવંદન : આજ ઓચ્છવ થયો ગુજ ઘરે એકાદશી મંડાય શ્રી જીનનાં ત્રણશે ભલા કલ્યાણક ઘર જાણ સુરતર્ સુરમણી સુરઘટ કલ્પાવેલી ફળી મારે એકાદશી આરાધતાં બોધિ બીજ ચિત્ત ઠોર Ba અતિથિનું સન્માન કરવું. ૧ ર ૩૯૯ Page #636 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ Sજ રત્નત્રયી ઉપાસના નેમી અનેસર પૂજતાએ પહોંચે મનનાકોડ જ્ઞાન વિમલ ગુણથી લહો પ્રણમો બે કરજોડ - ૩ - શ્રી એકાદશીનું સ્તવન - પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે; કરે વિનતિ ગુણની રાશિ, મલ્લિ જિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે. મલ્લિ. તમે કરૂણારસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે, સેવકનો કરો ઉદ્ધાર. મલ્લિ. ૧ પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગના દારિદ્ર દુઃખ કાપે રે; ભવ્યત્વપણે તસ થાપે. મલ્લિ. ૨ સુરપતિ સઘળા મળી આવે રે, મણિ રયણ સોવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ. ૩ તીથોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે, સુરપતિ ભગતે નવરાવે. મલ્લિ. ૪ વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલમાલા હૃદય પર ધારે રે, દુઃખડાં ઈંદ્રાણી ઓવારે. મલ્લિ. ૫ મળ્યા સુર નર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કરજોડી રે, ભક્તિ યુક્તિ મદ મોડી. મલ્લિ. ૬ મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે, વર્યા સંયમ વધુ લટકાલી. મલ્લિ. ૭ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રે રે, કહે રૂપવિજય સસનેહ. મલ્લિ. ૮ પરમાત્માની ભક્તિ કરવી. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ ઉIક. - શ્રી એકાદશીની સ્તુતિ :ગોયમ બોલે ગ્રંથ સંભાળી વર્ધમાન આગળ રઢિયાળી, વાણી અતિ હી રસાલી, મૌન અગ્યારસ મહિમા ભાળી, કોણે કીધીને કહો કોણે પાળી, પ્રશ્ન કરે ટંકશાલી, કહોને સ્વામી પર્વ પંચાલી, મહિમાં અધિક અધિક સુવિશાલી, કુણ કહે કહો તુમ ટાલી, વીર કહે માગશર અજુઆલી, દોઢસો કલ્યાણક નિહાળી, અગિયારસ કૃષ્ણ પાળી- ૧ નેમિનાથને વારે જાણો કાનુડો ત્રણ ખંડનો રાણો, | વાસુદેવ સપરાણો, પરિગ્રહણને આરંભે ભરાણો, એકદીન આતમ કીધો શાણો, જિન વંદન ઉજાણો, નેમનાથને કહે હિત આણો, વરસે વારૂ દિવસ વખાણો, પાળી થાઉ શિવરાણો, અતિત અનાગત ને વર્તમાન, નેવું જિનના હુઆ કલ્યાણક, અવર એહ સમાન- ૨ આગમ આરાધો ભવિ પ્રાણી, જેહમાં તીર્થકરની વાણી, ગણધર દેવ કહાણી, દોઢસો કલ્યાણકની ખાણી એહ અગ્યારસનો દિન જાણી, છે એમ કહે કેવલ નાણી, પુન્ય પાપ તણી જિહાં કહાણી, સાંભળતાં શુભ લેખ લખાણી, તેહની સ્વર્ગ નિસાણી, વિદ્યાપૂરવ ગ્રંથે રચાણી, અંગ ઉપાંગ સુત્રે ગુથાણી, સુણતા દીએ શિવરાણી- ૩ વિદ્વાનોને સન્માન આપવું. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ રત્નત્રયી ઉપાસના જિનશાસનમાં જે અધિકારી, દેવ દેવીહોએ સમકિત ધારી, સાનિધ્ય કરે સંભાળી ધરમ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, જે છે પર ઉપકારી, વડ મંડણ મહાવીરજી તારી, પાપ પખાલી જિનને જુહારી, લાલ વિજય હિતકારી, માતંગજક્ષ સિદ્ધાયિકા સારી, ઓલગ સારે સુર અવતારી, સંઘના વિઘ્ન નિવારી.- ૪ -: શ્રી એકાદશીની સજ્ઝાય : આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ; પુછ્યાનો પડુત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ. આજ. ૧ મારો નણદોઈ તુજને વહાલો, મુજને તારો વીરો; ધૂમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હીરો. આજ. ર ઘરનો ધંધો ઘણો કર્યો પણ, એકે ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ ઝાલે, તે મુજને દેખાડો. આજ. ૩ માગશર શુદ્ધિ અગીયારસ મોટી, નેવું જિનના નિરખો; દોઢસો કલ્યાણક મોટા, પોથી જોઈ જોઈ હરખો. આજ. ૪ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીઓ; પાવકે પુર સઘળું પર-જાળ્યુ, એહનો કાં ન દહીયો. આજ. ૫ આઠ પહોરનો પોસહ કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જો વશ કરીએ, તો ભવસાગર તરીએ. આજ. ૬ ઈર્યાસમિતિ ભાષા ન બોલે, આડું આવળું પેખે; પડિક્કમણા શું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે. આજ. ૭ Ba માચાવીને વિદ્વાન કહેવું નહીં. Page #639 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ YO3 કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તો ચિહું દિશિયે ડોલે, ઈણ ભજને સુખ નહિ. આજ. ૮ પૌષધશાળે ભેગા થઈને, ચાર કથા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે. આજ. ૯ એક ઉઠતી આળસ મોડે, બીજી ઉઘે બેઠી; નદીઓમાંથી કોઈક નિસરતી, જઈ દરિયામાં પેઠી. આજ. ૧૦ આઈ બાઈ નણંદ ભોજાઈ, હાની મોટી વહુને; સાસુ સસરો માને માસી, શિખામણ છે સહુને. આજ. ૧૧ ઉદયરતન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; - પોષહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ. ૧૨ - શ્રી દિવાળી પર્વના ચૈત્યવંદનો - (૧) મગધદેશ પાવાપુરી, પ્રભુ વીર પધાર્યા; સોલ પહોર દિયે દેશના, ભવિ જીવને તાર્યા. ૧ ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત છસી વાણી; દેશનાદેતાં રહીએ, પરણ્યા શિવરાણી. ૨ રાય ઉઠી દીવા કરે, અજવાળાને હેત; અમાવસ્યા તે કહી વલી દીવાળી કીજે. ૩ મેરૂ થકી આવ્યા ઈદ્ર, હાથે લેઈ દીવો; મેરઈયા દિન સફલ કરી, લોક કહે સવિ જીવો. ૪ - વડતા અધર્મની સ્તુતિ કરવી નહીં. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ રત્નત્રયી ઉપાસના કલ્યાણક જાણી કરી, દીવા તે કીજે; જાપ જપો જિનરાજ પાતિક સવિ છાજે ૫ બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવળજ્ઞાન; બાર સહસ ગુણણું ગણો, ઘર હોશે ક્રોડ કલ્યાણ. ૬ સુરનર કિન્નર સહુ મલી, ગૌતમને આપે; . ભટ્ટારક પદવી દેઈ, સહુ સાખે થાપે. ૭ જુહારક ભટ્ટારક થકી, લોક કરે જ હાર; બેને ભાઈ જમાડીયો, નંદિવર્ધન સાર. ૮ ભાઈબીજ તિહાં થકી, વીરતણો અધિકાર; જયવિજય ગુરુ સંપદા, મુજને દીયો મનોહાર. ૯ (૨) શાસનના શણગાર વીર, મુક્તિપુરી શણગારી; ગૌતમની પ્રીતિ પ્રભુ, અંતસમય વિસારી. ૧ દેવશર્મા પ્રતિબોધવા, મોકલ્યો મુજને સ્વામ; વિશ્વાસી પ્રભુ વીરજી, છેતર્યો મુજને આમ. ૨ હાં હાં વીર આ શું કર્યું ? ભારતમાં અંધારું કુમતિ મિથ્યાત્વી વધી જશે, કુણ કરશે અજવાળું. ૩ નાથ વિનાના સૈન્ય જેમ, થયા અમે નિરધાર; ઈમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુની ધાર. ૪ કોણ વીર ને કોણ તું ? જાણી એહવો વિચાર, ક્ષપકશ્રેણી આરોહતા, પ્રભુ પામ્યા કેવલ સાર. ૫ વીર પ્રભુ મોક્ષે ગયા એ, દિવાળી દિન જાણ; ઓચ્છવ રંગ વધામણાં, નામે કલ્યાણ. ૬ આત્મપ્રશંસા ઈચ્છથ્વી નહીં. Page #641 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ, ૪૦૫ - શ્રી દીવાળી પર્વનું સ્તવન - મારે દિવાલી થઈ આજ, પ્રભુ મુખ જોવાને; સર્યા સર્યા રે સેવકના કાજ, ભવ દુઃખ ખોવાને. મહાવીર સ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળજ્ઞાન રે. ધન્ય અમાવસ્યા ધન્ય દીવાળી, વીર પ્રભુ નિર્વાણ. જિનમુખ. ૧ ચારિત્ર પાળ્યા નિર્મળાને, ટાળ્યા તે વિષય કષાય રે; એવા મુનિને વંદીએ તો, ઉતારે ભવપાર. જિનમુખ. ૨ બાકુળ વહોય વીરજિને, તારી ચંદનબાળા રે; કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા, પામ્યા ભવનો પાર. જિનમુખ. ૩ એવા મુનિને વંદીએ જે, પંચ જ્ઞાનને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુ તાર્યા નર ને નાર. જિનમુખ. ૪ ચોવીસમા જિનેશ્વરૂએ, મુક્તિતણા દાતાર રે; કરજોડી કવિ એમ ભણે રે, પ્રભુ ! ભવનો ફેરો ટાળ. જિનમુખ. ૫ (૨) ધનધન મંગળ આજ સફળ ઊઠી પ્રભાતે રે ચાલી આજ મારે દિવાળી ઉજવાય (1) ગાવો ગીત વધાવો ગુરુને મોતીડે થાળ ભરાવો ચાર ચાર અંગે છત્ર ચડાવો આજ અજરામર શુખ પ્રગટાવો રે આજ મારે દિવાળી અજવાળી રે (૨) આજ તો મારે ધનતેરસ એ ધનરૂડો સારી ગવરી ગાયના દુધ મંગાવો ધનની પૂજા કરો રે જ મારે દિવાળી અજવાળી રે (૩) પ્રમાદ કોઈ કૃત્યમાં કરવો નહીં. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ PfCoa કાલ તો મારે કાળી ચૌદસ એ ધન રૂડો સારો રે આક પોરના પૌષધ કીધા પાપ ગયા પ્રગટાવો રે. આજ મારે દિવાળી (૪) રત્નત્રયી ઉપાસના પુનમની તો પરવ દિવાળી ફરતી જાક જોમાવી રે ધરધરતો દિવલીયા દીસે રાત દિસે રદિયાળી રે આજ મારે દિવાળી (૫) અમવસની પોસલી રાતે આઠ કર્મ કર્યા મહાવીર સ્વામી મોક્ષે પહોરયા ગૌતમ કેવળ જ્ઞાન પહોચ્યા રે. આજ મારે દિવાળી (૬) એકમનો તો જાર પટારા એ ધન રૂડો સારો કમળ કેકુ ધોળીયાથી કમળ મલ્યા ચોના ઘર ગૌમને સરકા વખાળો ઘર દીસે રઢીયાળ આજ મારે દિવાળી (૭) બીજ તો મારે લાયલા બીજ બેનડી તેડાવો પાય દડાડા ફેર પત્રોતી હરખે હરખે ગાઓ રે આજ મારે દિવાળી (૮) કરો જોળી કરો પોળી કરો સેવ સુવાળી મોન વીજયના પંડીત બોલ્યા જય જય વાગે તાળી રે. આજ મારે દિવાળી (૯) -: શ્રી દીવાળી પર્વની સ્તુતિ શાસનનાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર હરિલંછન જસ ધીર, જેહના ગૌતમ સ્વામી વજીર, મદન સુભટગંજન વડવીર, સાયર પેરે ગંભીર; કાર્તિક અમાવસ્યા નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, દીપક શ્રેણી મંડાણ, દીવાળી પ્રગટી અભિધાન, પ્રભાત સમે શ્રી ગૌતમજ્ઞાન, વર્ધમાન ધરો ધ્યાન. ૧ માંસાદિક આહાર કરવો નહીં. - Page #643 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ You ચોવીશે જિનવર સુખકાર, પરવ દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શણગાર; મેરાઈયા કરે અધિકાર, “મહાવીર સર્વત્તાય’ પદ સાર, જપીએ દોય હજાર, મજિઝમ રમણી દેવ વાંધીજે મહાવીર પારંગતાય નમીજે, સહસ તે દોય ગુણીજે; વળી ગૌતમ સર્વશાય નમીજે, પર્વ દીપોચ્છવ ઈણિ પરે કીજે, માનવભવ ફલ લીજે. ર અંગ અગ્યાર ને ઉપાંગ બાર, દશ પયના છેદ મૂલ ચાર, નંદી અનુયોગદ્વાર, છ લાખ ને છત્રીસ હજાર, ચૌદપૂર્વ વિરચે ગણધાર, ત્રિપદીનો વિસ્તાર, વીર પંચ કલ્યાણક જેહ, કલ્પસૂત્રમ્ ભાખ્યો તેહ, દીપોચ્છવ ગુણગેહ, ઉપવાસ છઠ અમ કરે જેહ, સહસ લાખ કોડિલ લહે તેહશ્રી જિનવાણી એહ. ૩ વીર નિર્વાણ સમે સુર જાણી, આવે ઈંદ્ર અને ઈંદ્રાણી, ભાવ અધિક મન આણી, હાથ ગ્રહી દીવી નિસિ જાણી, મેરાઈઆ બોલે મુખ વાણી, દીવાળી કહેવાણી; ઈણિપરે દીપોચ્છવ કરો પ્રાણી, સકલ સુમંગલકારણ જાણી, લાભવિમલ ગુણખાણી; વદતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણી, ઘો સરસતી વર આણી. ૪ - શ્રી દીવાળી પર્વની સઝાય - દિવાળી રઢીયાળી પર્વ સોહામણું, પ્રેમ ધરીને આરાધે નર નાર રે; મન વચન કાયાની સ્થિરતા કેળવી, જીવન જ્યોત જગાવે જયજયકાર જો. ૧ સુરપતિ નરપતિ સેવિત તીર્થપતિ પ્રભુ, સિદ્ધારથ ત્રિશલાદેવીના નંદ જે; ચોમાસુ છેલ્લું કરવાને પધારીયા, પાવાપુરીમાં ઘરઘર વત્ય આનંદ . ૨ ચૌદશ દિવાળીનો છઠ તપ આદરી, સમવસરણમાં બેસી શ્રી ભગવાન જો; સોલ પહોર સુધી આપે મધુરી દેશના, સમવસરણમાં કરવા જગ કલ્યાણ જે. ૩ પંચાવન અધ્યયન પુણ્ય વિપાકના, પંચાવન પાપનો કુલ વિસ્તાર જે વણ પૂછયા છત્રીશ સવાલો દાખવે, ઉપદેશે આગમનિગમનો સાર જે. ૪ દિવાળીની રાત્રે છેલ્લાં પહોરમાં, સ્વાતિ નક્ષત્ર વર્ધમાન ભગવાન જે; નાગ કરણમાં સર્વાથસિદ્ધ મુહૂતમાં, કમોં તોડી પામ્યા પદ નિર્વાણ જે. ૫ તૃષ્ણાને શમાવવી. Page #644 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ રત્નત્રયી ઉપાસના મલ્લકી નવ નવ લચ્છવી ગણનાં રાજવી, અહોરાત પૌષધ લઈ સાંભળે ધર્મ રસાળ જો; ભાવ ઉધોત ગયો ને અંધારું થયું, એમ એ જાણી પ્રગટાવે દીપમાળ જે. ૬ પડવે પ્રાત:કાળે ગૌતમ સ્વામીને, પ્રગટ્ય કેવલ તેણે એ પર્વ પ્રધાન જો; બીજે જમાડયાં બહેને નંદીવર્ધનભાઈને, ભાઈબીજનું પર્વ થયું એ પ્રધાન જો. 9 ત્યારથી પર્વ દિવાળી પ્રગટ્ય વિશ્વમાં, વીર સંભારણું સ્થિર બન્યુ જગમાંય જે લોકેલોકાત્તરમાં છે. પર્વ એ મોટડું, ઉજવતાં નરનારી સૌ હરખાય જો. ૮ ધર્મી જીવ દિવાળીનો છઠ ઉચ્ચરે, દિવાળીનો પોષણ કરે બહુમાન જો; વીરપ્રભુને વંદન પૂજન જાપથી, ભકિતભાવે આરાધે એકતાન જે. ૯ શ્રી મહાવીર સર્વજ્ઞ પારંગત પ્રભુ, ગૌતમ સ્વામી સર્વશનો કરે જપ જો; છે. હૃી શ્રી પ્રારંભે ને અંતે મેં નમ:, માળા વીસ એ કાપે સઘળાં દુઃખ જે. ૧૦ દિવાળીમાં શુદ્ધ તપ જપ જે કરે; લાખ કોડ ફળ પામે તે ઉજમાળ જે; નવલે વર્ષે ઉત્સવ રંગ વધામણાં, પદ્મ વિજય કહે ઘરઘર મંગળ માળ જે. ૧૧ - શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન :વડા કલ્પ પૂરવ દિને, ઘરે કલ્પને લાવો; રાત્રિ જાગરણ પ્રમુખે કરી, શાસન સોહાવો. ૧ હય ગય રથ શણગારીને, કુંવર લાવો ગુરુ પાસે; વડાકલ્પ દિન સાંભળો, વીર ચરિત ઉલ્લાસે. ૨ છઠ દ્વાદશ તપ કીજીએ, ધરીએ શુભ પરિણામ સ્વામિવત્સલ પ્રભાવના, પૂજા અભિરામ. ૩ જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે, કહેજો એકવીશ વાર, ગુરુ મુખ પદ્મથી સુણીએ, તો પામે ભવ પાર. ૪ યોગવડે હૃદયને શુકલ કરવું. Page #645 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ ૪૦૯ - શ્રી પર્યુષણ પર્વનું સ્તવન - સુણજો સાજન સંત, પજુસણ આવ્યા રે; તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે. વીર જિસેસર અતિ અલવેસર, વાલા મારા પરમેશ્વર એમ બોલે રે; પર્વ માંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે. પજુ. ૧ ચૌપદમાં જેમ કેસરી મોટો, વા. ખગમાં ગરૂડ તે કહીએ રે, નદીમાંહે જેમ ગંગા મોટી, નગમાં મેરૂ લહીએ રે. પજુ. ૨ ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો, વાલા મારા દેવમાંહે સુર ઈંદ્ર રે, તીરથમાં શેત્રુજે દાખ્યો, ગ્રહ ગણમાં જેમ ચંદ્ર રે. પજુ. ૩ દશેરા દિવાલી ને વળી હોળી, વાલા મારા અખાત્રીજ દિવાસો રે; બળેવ પ્રમુખ બહુલા છે બીજાં, પણ નહિ મુક્તિનો વાસો રે. પજુ. ૪ તે માટે તમે અમર પળાવો, વાલા મારા અઠ્ઠાઈ મહોચ્છવ કીજે રે; અઠ્ઠમ તપ અંબિકાઈ એ કરીને, નરભવ લાહો લીજે રે. પજુ. ૫ ઢોલ દદામાં ભેરી નફેરી, વાલા મારા કલ્પ સૂત્રને જગાવો રે; ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોલી મલી આવો રે. પજુ. ૬ સોના રૂપાને ફૂલડે વધાવો, વાલા મારા કલ્પ સૂત્રને પૂજે રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધૂજો રે. પજુ. ૭ એમ અઠ્ઠાઈ મહોચ્છવ કરતાં, વાલા મારા બહુ જન જગ ઉદ્ધરિયા રે; વિબુધ વિમલ વર સેવક એહથી, નવનિધિ રિદ્ધિ સિદ્ધિ વરિયા રે. પજુ. ૮ - શ્રી પર્યુષણ પર્વની સ્તુતિઓ : પુન્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદ્ગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી. ૧ અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરવી નહીં. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ રત્નત્રયી ઉપાસના પ્રથમ વખાણે ધર્મસારથીપદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકાર; પાંચમે દીક્ષા છઠે શિવપદ, સાતમે જિન વેવીશજી, આઠમે થિરાવલી સંભળાવી, પિઉડા પૂરો જગીશ. ૨ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય ન-મીજેજી, વરશી પડિક્કમણું મુનિ વંદન, સંઘ સહેલ ખામીજેજી, ” આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજે, ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાનસુધારસ પીજે છે. ૩ તિરથમાં વિમલાચલ ગિરિમાં, મેરૂ મહીઘર જેમ, મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમ0; અવસર પામી સાહષ્મીવચ્છલ્લ, બહુ પકવાન વડાઈજી, ખીમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈજી. ૪ (૨) (રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર) વરસ દિવસમાં અષાઢ ચોમાસ, તેહમાં વલી ભાદરવો માસ, . આઠ દિવસ અતિ ખાસ, પર્વ પજુસણ કરો ઉલ્લાસ, આઈઘરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ, વડાકલ્પનો છઠ કરી છે, તે તણો વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિનેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણો પરિવાર, ત્રીજે દિન શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવદાત, વળી નવભવની વાત, અસંભવિત કલ્પના કરવી નહીં. Page #647 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ S ૪૧૧ ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ, ધવલ મંગલ ગીતગડુંલી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો, ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરીદિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય, બારસા સૂત્ર સુણાય; થિરાવલીને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી, સાંભળજો નર નારી, આગમસૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તર ભેદી જિન પૂજા રચાવો, નાટકકેરા ખેલ ખેલાવો. વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરનું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; પારણે સાહસ્મિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે, પુન્યભંડાર ભરીને, શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જશવંતસાગર ગુરુ ઉદાર, જિગંદસાગર જયકાર. ૪ (૩) - (રાગ - વીર જિનેશ્વર અતિ અલવેસર) સત્તર ભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહોત્સવ કીજે છે, ઢોલ દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણીજે છે; વીરજિન આગે ભાવના ભાવી, માનવભવ ફળ લીજે છે, પર્વ પજુસણ પૂરવ પુષ્ય, આવ્યા એમ જાણીએ . ૧ - લોક અહિત પ્રણીત કરવું નહીં. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ રત્નત્રયી ઉપાસના માસ પાસ વળી દસમ દુવાલસ, ચત્તારી અષ્ઠ કીજે છે, ઉપર વળી દસ દોય કરીને, જિન ચોવીશે પૂછજે છે; વડા કલ્પનો છઠ કરીને, વીર વખાણ સુણીજે છે, પડવે ને દિન જન્મ મહોત્સવ, ધવલ મંગલ વરતીજે છે. ૨ આઠ દિવસ લગે અમર પળાવી, આઠમનો તપ કીજે છે, નાગકેતુની પરે કેવલ લહીએ, જો શુભ ભાવે રહીએ છે; તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધરવાદ વદીજે છે, પાસ નેમિસર અંતર ત્રીજે, ઋષભચરિત્ર સુણીજે છે. ૩ બારસાસૂત્ર ને સામાચારી, સંવત્સરી પડિક્કમીએ છે, ચૈત્યપ્રવાડી વિધિનું કીજે, સકલ તું ખામીજે છે; પારણાને દિન સાહમિવત્સલ, કીજે અધિક વડાઈ છે, માનવિજય કહે સકલ મનોરથ, પૂરે દેવી સિદ્ધાઈ છે. ૪ (૪) મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વંદ, એ પર્વ સર્વમાં, જેમ તારામાં ચંદ. ૧ નાગકેતુની પરે, કલ્પ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુ મુખ અધિકી લીજે, દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર, કર પડિફકમણાં ધર, શિયલ અખંડિત ધાર. ૨ જે ત્રિકરણે શુદ્ધ, આરાધે નવ વાર, ભવ સાત આઠ અવ, શેષ તાસ સંસાર, સહુ સૂત્ર શિરોમણી, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણ સુણીને, સફલ કરો અવતાર. ૩ જ્ઞાનીની નિંદા કરવી નહીં. Page #649 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે, કરી સાહમ્મિવત્સલ, કુગતિ દ્વાર પટ દીજે; અઠ્ઠાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ, ઈમ કરતાં સંઘને, શાસન દેવ સહાઈ. ૪ -: શ્રી પર્યુષણ પર્વની સજ્ઝાય : ૪૧૩ પર્વ.૨ પર્વ પજુસણ આવીયા, આનંદ અંગ ન માય રે, ઘર ઘર ઉત્સવ અતિ ઘણાં, શ્રી સંઘ આવે ને જાય રે, પર્વ પજુસણ આવીયા. ૧ જીવ અમારિ પલાવીએ, કીજીયે વ્રત પચ્ચક્ખાણ રે; ભાવ ધરી ગુરુ વંદીયે, સુણીયે સૂત્ર વખાણ રે; આઠ દિવસ એમ પાલીયે, આરંભનો પરિહારો રે; ન્હાવણ ધોવણ ખંડણ, લીંપણ પીસણ વારો રે. પર્વ.૩ શક્તિ હોય તો પચ્ચક્ખીએ, અઠ્ઠાઈ અતિ સારો રે; પરમભક્તિ પ્રીતે વહોરાવીએ, સાધુને ચાર આહારો રે. પર્વ.૪ ગાય સોહાગણ સર્વ મલી, ધવલ મંગલ ગીત રે; પકવાન્નો કરી પોષિયે, પારણે સાહમ્મિ મનપ્રીતરે. પર્વ.૫ સત્તર ભેદી પૂજા રચી, પૂજો શ્રી જિનરાય રે; આગળ ભાવના ભાવીયે, પાતક મલ ધોવાય રે. પર્વ.૬ લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણા માંડી રે; શિર વિલેપન કીજીયે; આલસ અંગથી છાંડી. પ.૭ ગજ ગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે; કુંકુમ ચંદન ગહુંઅલી, મોતીયે ચોક પૂરાવે રે. પર્વ.૮ રૂપા મહોર પ્રભાવના, કરીયે તવ સુખકારી રે; શ્રી ક્ષમાવિજય કવિરાયનો, લધુ માણેક વિજય જયકારી રે. પર્વ.૯ 蛋蛋 26 વૈરીના ગુણની પણ સ્તુતિ કરવી. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ રત્નત્રયી ઉપાસના - શ્રી નવપદજીનું ચૈત્યવંદન :પહેલે પદ અરિહંતના, ગુણ ગાઉ નિત્યે; બીજે સિદ્ધ તણા ઘણા, સમરો એક ચિત્તે. ૧ આચારજ ત્રીજે પદ, પ્રણમાં બિહું કર જોડી; નમીએ શ્રી ઉવજઝાયને, ચોથે મદ મોડી. ર" પંચમ પદ સર્વ સાધુનું નમતાં ન આણો લાજ, એ પરમેષ્ઠી પંચને, ધ્યાને અવિચલ રાજ. ૩ દંસણ શંકાદિક રહિત, પદ છઠે ધારો; સર્વનાણપદ સાતમે, “ક્ષણ એક ન વિસારો. ૪ ચારિત્ર ચોખું ચિત્તથી, પદ અષ્ટમ જપીયે; સકળ ભેદ બિચ દાન-ફળ-તપ નવમે તપીયે. ૫ એ સિદ્ધચક્ર આરાધતાં, પૂરે વાંછિત કોડ; સુમતિવિજય કવિરાયનો, રામ કહે કર જોડ. ૬ - શ્રી નવપદજીનું સ્તવન - નવપદ ધરજો ધ્યાન ભવિ તુમે ! નવપદ ધરો ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતાં, પામે જીવ વિશ્રામ. ભવિ.૧ અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકળ ગુણખાણ. ભવિ.૨ દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપો બહુમાન. ભવિ.૩ આસો ચૈત્રની સુદી સાતમથી, પૂનમ લગી પ્રમાણ. ભવિ.૪ માતાપિતાને મુક્તિવાટે ચઢાવવા. Page #651 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ કરી 90S ૪૧૫ ૪૧૫ એક એકાશી આંબિલ કીજે, વરસ સાડા ચારનું માણ. ભવિ.૫ પડિકમણાં દોય ટંકના કીજે, પડિલેહણ બે વાર. ભવિ.૬ દેવવંદન ત્રણ ટંકના કીજે, દેવ પૂજો ત્રિકાળ. ભવિ.૭ બાર આઠ છત્રીસ પચવીશનો, સત્તાવીસ સડસઠ સારા ભવિ.૮ એકાવન સિત્તેર પચાસનો, કાઉસ્સગ્ગ કરો સાવધાન. ભવિ.૯ એક એક પદનું ગણણું નિત્યે, ગણીએ દોય હજાર. ભવિ.૧૦ ઈણ વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર.ભવિ.૧૧ કર જોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણિમાળ. ભવિ.૧૨ તાસ શિષ્ય મુનિ “હેમ” કહે પ્રભુ! જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ.૧૩ - શ્રી નવપદજીની સ્તુતિ:પ્રહ ઊઠી વંદું, સિદ્ધચક્ર સુખદાય. જ પીએ નવપદનો, જાપ સદા મનમાંય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા-શ્રીપાળ. 圖 % રૂડી વાટે તેમનો બદલો આપવો. Page #652 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ 9-1ણ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના નવ સ્મરણમ્ ૧. શ્રી નવકારમંત્ર (પ્રથમ સ્મરણમ) નમો અરિહંતાણ નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણ નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ - ૨. ઉવસગ્ગહરં સ્તવન (દ્વિતીય સ્મરણમ) ઉવસગ્ગહર પાસે, પાસ વંદામિ કમ્મધણમુક્ક; વિસર-વિસનિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧. વિસહર-કુલિંગ-મંત, કંઠે ધારેઈ જે સયા મણુઓ; તસ્સ ગહ-રોગ મારી, દુઠ જરા જંતિ ઉવસામ. ૨. ચિઠઉ દૂરે મંતો, તુક્ઝ પણામો વિ બહુફલો હોઈ નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્યું. ૩. ઉચ્છંખલ વસ્ત્ર પહેરવા નહી. Page #653 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ ૪૧૭ તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપુપાયવભૂહિએ; પાવંતિ અવિષ્ણેણં, જીવા અયરામર ઠાણ. ૪. ઈઅ સંથુઓ મહાયસ, ભત્તિબ્બર-નિબ્બરેણ-હિયએણ; તા દેવ દિજજ બોહિં, ભવભવેપાસ િણચંદ. ૫. ૩. સંતિકર સ્તવન (તૃતીયં સ્મરણમ) સંતિક સંતિજિર્ણ, જગસરણ જયસિરિઈ દાયા; સમરામિ ભર-પાલગ, નિવ્વાણી-ગરૂડ-કય-સેનં. ૧ છે સનમો વિપોસહિ-પત્તાણું સંતિસામિ-પાયાણ; * સ્વાહા-અંતેણં, સવ્વાસિવ-દુરિઅ-હરણાણું. ૨ સંતિ-નમુક્કારો, ખેલો સહિમાઈ-લદ્ધિપત્તાણ; સૌ હિ નમો સવ્યોસહિ-પત્તાણં ચ દેઈ સિરિ. ૩. વાણી તિહુઅણ-સામિણિ, સિરિદેવી જફખરાયગણિપિડગા; ગહ-દિસિપાલ-સુરિંદા, સયા વિ રખંતુ જિણભત્તે. ૪ રફખંતુ મમ રોહિણી, પન્નરી વજસિંખલા ય સયા, વજજ કુસિ ચક્ટ સરિ, નરદત્તા-કાલી-મહાકાલી. પ ગોરી તહ ગંધારી, મહાલા માણવી આ વઈરુટ્ટા; અછુત્તા માણસિઆ, મહામાણસિયા ઉ દેવીઓ. ૬ જખ્ખા ગોમુહ મહજખ, તિમુહ જફખેસ તુંબરુ કુસુમો, માયંગ-વિજય-અજિયા, ખંભો મણુઓ સુરકુમારો. ૭ છમ્મુહ પયાલ કિન્નર, ગરૂલો ગંધવ્ય તહય જફંખદો, કુબેર વરૂણો ભિઉડી, ગોમેહો પાસ માયંગા. ૮ ચપોચપ વસ્ત્ર સજવા નહીં. Page #654 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ રત્નત્રયી ઉપાસન કે કે જે મw to i ts દેવીઓ ચકેસરિ, અજિઆ-દુરિઆરિ-કાલી-મહાકાલી; અચ્ચઅ-સંતા- જાલા, સુતાયા-સોય સિરિવચ્છા. ૯ ચંડા વિજયંકુસિ, પન્નઈત્તિ નિવાણિ અચુઆ ધરણી; વઈટ છુ ગંધારિ, અંબ પઉમાવઈ સિદ્ધા. ૧૦ ઈઅ તિર્થી-રફખણરયા, અન્નેવિ સુરાસુરી ય ચઉહાવિ; વંતર જોઈણિ પમુહા, કુસંતુ રખ સયા અë. ૧૧ એવે સુદિઠિસુરગણ, સહિઓ સંઘમ્સ સંતિજિણ-ચંદો; મઝવિ કરેઉ રફખં, મુણિસુંદર-સૂરિ-યુઅ-મહિમા. ૧૨ ઈસંતિનાહ સમ્મ-દિઠ રખે સરઈ તિકાલ જે; સબ્લોવવ-રહિઓ, સ લહઈ સુહસંપર્ય પર: ૧૩ 圖5 ૪. તિજયપહુર સ્તોત્ર , (ચતુર્થ સ્મરણમ) તિજય-પહત્ત-પયાય, અઠ-મહાપાડિહેર જુત્તાણ; સમયકિખત્ત-ઠિ આણં, સરેમિ ચકં જિબિંદાણું. ૧ પણવીસા ય અસીઆ, પનરસ પત્રાસ જિણવર સમૂહો; નાસેઉ સયલ દુરિઅ, ભવિઆણું ભત્તિ-જુત્તાણું. ૨ વીસા પણયાલા વિય, તીસા પન્નત્તરી જિણવરિંદા; ગહ-ભૂઅ-રફ ખ-સાઈણિ, ઘોરૂવસગ્ગ પણાસંતુ. ૩ સત્તરિ પણતીસાવિય, સઠ્ઠી પંચેવ જિણગણોએસો; વાહિ-જલ-જલણ-હરિકરિ, ચોરારિ-મહાભય હરઉ. ૪ રેશમી વસ્ત્રનો ત્યાગ કરવો. Page #655 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ પણપન્નાય દસેવ ય, પન્નડૂઠી તહ ય ચેવ ચાલીસા; રખંતુ મે સરીરં, દેવાસુર-પણમિઆ સિદ્ધા. ૫ ૐ હરહુંહ: સરસુંસ, હરહુંહઃ તહય ચેવ સરસુંસ: આલિહિય-નામ-ગળ્યું, ચક્રં કિર સવ્વઓભર્દૂ. ૬ ૐ રોહિણી પન્નત્તિ, વજ્જસિંખલા તહય વજઅંકુસિઆ; ચક્કેસરી નરદત્તા, કાલી મહાકાલી તહ ગોરી. ७ ગંધારી મહાલા, માણવી વઈટ્ટ તહય અચ્છુત્તા; માણ િ મહામાણસિઆ, વિજ્જાદેવીઓ રક્ષંતુ. ૮ પંચદસ કમ્મભૂમિસુ, ઉત્પન્ન સત્તરિ જિણાણસયં; વિવિહ–રયણાઈ-વન્નો, વસોહિએં હરઉ દુરિઆઈ. ૯ ચઉતીસ અઈસય-જુઆ, અદ્ભૂઠ-મહાપાડિહેર-કયસોહા; તિત્ફયરા ગયમોહા, ઝાએઅવ્યા પયત્તેણં. ૧૦ ૐ વરણય સંખવિદુમ-મરગય-ઘણસન્નિહં વિગયમોહં; સત્તરિસયં જિણાણં, સવ્વામર-પૂઈઅં વંદે સ્વાહા. ૧૧ ૐ ભવણવઈ વાણવંતર, જોઈસવાસી વિમાણવાસી અ, જે કેવિ દુ·-દેવા, તે સવ્વ ઉવસમંતુ મમ સ્વાહા. ૧૨ ચંદણકપૂરેણં, ફલએ લિહિઊણ ખાલિ પીઅં; એગંતરાઈ ગહ-ભૂઅ સાઈણિમુગ્ગ પણાસેઈ. ૧૩ ઈઅ સત્તરિસયં જંત, સમ્મે મંત દુવારિ-પડિલિહિઅં; દુરિઆરિ વિજયવંત, નિત્સંત નિચ્ચ-મQહ. ૧૪ 卐国事 6 ખોટો ભપકો કરવો નહીં. ૪૧૯ Page #656 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ B ૫. નમિઊણ સ્તોત્ર (પંચમં સ્મરણમ્) રત્નત્રયી ઉપાસના નમિઊણપણયસુરગણ, ચૂડામણિકિરણરંજિઅંમુણિણો; ચલણ-જુઅલ મહાભય, પણાસણું સંથવં વુચ્છ. ૧ સડિય-કર ચરણ નહ-મુહ, નિબુડ્ડ-નાસા વિવન્ન લાયન્ના; કુટ્ઠમહારોગાનલ, લિંગ નિદડ્ દ્ધ-સર્વાંગા. તે તુહ ચલણારાહણ, સલિલંજલિ-સેયવુડિયચ્છાયા; વણદવ-દડ્તા ગિરિ, પાયવવ્યપત્તા- પુણોલચ્છિ. ૩ દુર્વ્યાય-ખુલ્શિય-જલનિહિ, ઉબ્લડ કલ્લોલ ભીસણારાવે; સંભંત-ભય-વિસંહુલ નિમય-મુક્ક-વાવારે. અવિદલિઅ-જાણવત્તા, ખણેણ પાર્વતિ ઈચ્છિઅં ફૂલ; પાસજિણ-ચલણજુઅલં; નિચ્ચું ચિત્ર જે નમંતિ નરા. ૫ ખરપવષ્ણુગ્નુય-વણદવ, જાલાવલિમિલિયસયલક્રૂમગહણે; ડઝંત મુન્દ્વ–મયવહુ, ભીસણરવ ભીસણંમિ વણે. ૬ જગગુરૂણો કમન્નુઅલં, નિાવિઅસયલ-તિહુઅણા-ભોઅં; જે સંભરંતિ મણુઆ, ન કુણઈ જલણો ભયં તેસિં. ૭ વિલસંત-ભોગભીસણ, ફુરિઆરૂણનયણ-તરલજીહાલ; ઉગ્ગ ભુઅંગે નવ-જલય, સત્થ ં ભીસણાયા. ૮ મન્નતિ કીડ-સરિસં, દૂર-પરિઢ-વિસમ-વિસવેગા; તુ નામક્ખર-ફુડસિદ્ધ, મંતગુરૂઆ નરા લોએ. ૯ અડવીસુ ભિલ્લ-તક્કર; પુલિંદ-સદુલ-સદ્ ભીમાસુ; ભયવિહ્ર-વુ×કાયર-ઉલૂરિય-પહિય સત્થાસુ. abdo ઉપદેશકને દ્વેષથી જોવા નહીં. ૪ ૧૦ Page #657 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ ૪૨૧ અવિલુપ્ત-વિહવ-સારા તુહ નાહ પણામ-મત્ત-વાવારા; વવગય વિશ્થા સિગ્ધ, પત્તા હિય-ઈચ્છિયું ઠાણું. ૧૧ પજજલિઆનલ-નયણું, દૂર-વિયારિઅમુહં મહાકાય; નહકુ લિસ-ધાય વિઅલિઅગઈદ-કું ભત્થલાભો અં. ૧૨ પણય-સસંભમપત્નિવ, નહમણિ-માણિક્કપડિઅ-પડિમલ્સ, તુહવયણ-પહરણ-ધરા, સીહં કુદ્ધપિ ન ગણંતિ. ૧૩ સસિ-ધવલદંતમુસલ, દહ-કરૂલ્લાલ-વૃષ્ટિ-ઉચ્છાણું; મહુપિંગ-નયણજુઅલ, સસલિલ-નવજ લહરારાવ. ૧૪ ભીમે મહાગઈદ, અચ્ચાસન્નપિ તે નવિગખંતિ; જે તુમહ ચલણ-જુઅલ, મુણિવઈતુંગ સમલ્લીણા. ૧૫ સમરશ્મિ તિખખમ્મા-ભિષ્પાય-પવિદ્ધ-ઉદ્ભય-કબંધે; કું ત-વિણિભિન્ન-કરિકલહ,-મુક્ક-સિક્કાર-પઉમિ. ૧૬ નિર્જિઅ-દખ્ખદ્ધર-રિલે, નરિંદનિવહા ભડા જસં ધવલ; પાવંતિ પાવ પસમિણ, પાસજિણ ! તુહપ્પભાવેણ. ૧૭ રોગ-જલ-જલણ-વિસહર, ચોરારિ મઈદગય-રણભાઈ, પાસજિણ-નામ-સંકિરણેણ, પસમંતિ સવ્વાઈ. ૧૮ એવું મહા-ભયહર, પાસ-જિબિંદસ સંથવ-મુઆરં; ભવિય જણાણ-દયર, કલ્યાણ-પરંપર-નિહાણ. ૧૯ રાયજય-જખ-ખિસ્સ-કુસુમિણ-દુસણ-રિખ-પીડાસુ, સંઝાસુ દોસુ પંથે, ઉવસગે તહય રયણીસુ. ૨૦ જે પઢઈ જો આ નિસુણઈ, તાણે કઈણો ય માણતુંગસ્સ; પાસો પાવ પસમેઉ, સયલભુવણ-ચ્ચિય-ચલણો. ૨૧ ર બુરામ રાજડા રાજા ન દ્વેષમાત્રનો ત્યાગ કરવો. Page #658 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ રત્નત્રયી ઉપાસના For 1-1-cre - unoffi-via-revશ્વકon fક્ષાંકનને કાર ઉવસગ્ગત કમઠા-સુરષ્મિ, ઝાણાઓ જો ન સંચલિઓ; સુર-નર-કિન્નર જુવઈહિં, સંયુઓ જયઉ પાસજિણો. રર એ અસ્ત મઝયારે અઠારસ-અફખરેહિ જે સંતો; જો જાણઈ સો ઝાયઈ, પરમ-પયë ફુડ પાસે. ૨૩ પાસહ સમરણ જે કુણઈ, સંતુઠ-હિયએણ; " અદ્ધ-તરસય-વાહિ-ભય, નાસઈ તસ્સ દૂરણ. ૨૪ ૬. શ્રી અજિતશાંતિ સ્તવન (ષષ્ઠ સ્મરણ) અજિએ જિઅ-સબ્યુભય, સંતિં ચ પસંત-સવ્ય ગય પાવં; જયગુરુ સંતિગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. ૧ગાહા. વવગય-મંગલભાવે, તે હું વિલિતવનિમલસતાવે; નિરુવમ મહપ્પભાવે, થોસામિ સુદિઠસભાવે. |રા ગાહા. સલ્વદુખપૃસંતીણં, સવ્વપાવપૂસંતીણસયા અજિઅ સંતીણ, નમો અજિઅસંતીણ III સિલોગો. અજિઅજિણ ! સુપ્પવત્તણે, તવ પુરિસુત્તમ ! નામકિત્તણું; તય ધિઈમઈપવત્તણું; તવય જિગુત્તમ સંતિ ! કિરણ. ||૪|| માગરિઆ કિરિઆ-વિહિ-સંચિઅ-કમ-કિલેસ-વિમુફખયર, અજિએ નિચિચં ચ ગુણહિંમહામુણિસિદ્ધિગય; અજિઅસય સંતિ મહામુણિણો વિયસંતિકર, સયયે મમ નિÖઈ-કારણથં ચ નમસણય પા. આલિંગણય. પુરિસા! જઈ દુખવારણ, જઈ વિમગ્ગહસુખ કારણ, અજિએ સંતિં ચ ભાવઓ, અભયકરે સરણે પવજહા II૬ માગરિઆ રાત ના જનન કર. -- - - - રાગદૃષ્ટિથી એકે વસ્તુ આરાધવી નહીં. Page #659 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ ૪૨૩ અરઈ-રઈ તિમિર-વિરહિઅ-મુવરય-જર-મરણ, સુર અસુર ગરૂલ-ભગવઈ-પચય-પણિવઈ, અજિઅમહમવિના સુનયનાનિઉણ મભયકર, સરણ મુવસરિઅ ભુવિદિવિજ મહિએ સમયમુવણમે Iણા સંગમય. તં ચ જિણુત્તમ-મુત્તમ-નિત્તમ-સત્તધર, અજવ મદ્વખંતિવિમુત્તિ-સમાહિનિહિં; સંતિકર પણમામિ દમુત્તમ-તિર્થીયર, સંતિમુણિ મમ સંતિસમાવિવર દિસઉ Iટા સોવાણય. સાવર્થીિ-પુથ્વપWિવંચ, વરહર્થીિ-મન્થયપસન્થવિચ્છિન્નસંથિયું થિર-સરિચ્છ-વચ્છ મયગલ-લીલાયમાણ-વરગંધહત્થિપત્થાણપસ્થિય સંથવારિહં; હર્થીિ-હત્વબાહું દંતકણગરુઅગ-નિરૂવહય-પિંજર પવરલખણો-વચ્ચિય-સોમ-ચારુ-રેવં સુઈસુહમણાભિરામપરમરમણિજ્જવર દેવદુંદુહિનિનાય-મહુરયરસુગિર લો વેઠ્ઠઓ. - અજિએ જિઆરિગણું, જિએ સવ્વભય ભવોહરિઉ પણમામિ અહં પયઓ, પાવ પસમેઉ મે ભયનં. ૧ના રાસાલુદ્ધઓ. કુરુજણવય-હત્થિણાઉર-નરીસરો પઢમં તઓ મહાચક વક્રિભોએ મહપ્પભાવો, જો બાવત્તરિ પુરવર-સહસ્સવરનગર નિગમજણવયવઈ, બત્તીસારાયવરસહસ્સાણુયાયમગ્નો; ચઉદસ વરરયણનવમહાનિહિચઉસદ્ધિસહસ્સપવરજુવઈણ સુંદરવઈ, ચુલસી-હય-ગય રહસયસહસ્સસામી છન્નવઈ-ગામકોડિ સામી આસી જો ભારહૃમિ ભયવં. ૧૨ા વેઢ઼ઓ તે સંતિં સંતિકર, સંતિપુર્ણ સવ્વભયા; સંતિ થણામિ જિર્ણ, સંતિ વિહેઉ મે I૧રા રાસાનંદિઅયું. ઈકબાગ ! વિદેહનરીસર ! નરવસહા-મુણિ વસહા! નવસાયસસિસકલાણણ ! વિગતમા ! વિહુઅરયા ! અજિઉત્તમ-તેઅ ગુણહિં યેરીના પણ સત્ય વચનને માન આપવું. Page #660 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ રત્નત્રયી ઉપાસના મહામુણિ ! અમિઅબલા ! વિઉલકુલા ! પણમામિ તે ભવ-ભય-મૂરણ! જગસરણા મમ સરણં. ।૧૩।। ચિત્તલેહા. દેવ-દાણ-વિંદ ચંદ-સૂર-વંદ ! હટ્ટ-તુટ્ઝ-જિટ્ટ-પરમ, લટ્ટરૂવ ! ધંત-રૂપ-પટ્ટ-સેઅ-સુદ્ધ-નિદ્ધ-ધવલ; દંતપંતિ ! સંતિ ! સત્તિકિત્તિ-મુત્તિ-શ્રુત્તિ ગુત્તિ પવર ! દિત્તતેઅ-વંદ ધેય ! સવ્વલોઅભાવિઅપ્પભાવણે આ ! પઈસ-મે સમાહિ. ।।૧૪। નારાયઓ વિમલસસિ-કલાઈરેઅ-સોમં, વિતિમિરસૂર-કરાઈરેઅતેઅં; તિઅસવઈ–ગણાઈ રેઅરૂવં, ધરણિધરપ્પવરાઈ રેઅસારું. ।।૧૫।। કુસુમલયા સત્તે અ સયા અજિઅં, સારીરે અ બલે અજિઅં; તવ સંજમે અ અજિઅં, એસ ઘુણામિ જિર્ણ અજિઅં. ॥૧૬॥ ભુઅગપરિરિંગિઅં. ન સોમગુણેહિં પાવઈ ન તં નવ-સરય-સસી, તે ગુણેહિં પાવઈ ન નવસરયવિ, રૂવ ગુણેહિં પાવઈ ન તં તિઅસ-ગણવઈ, સારગુણેહિં પાવઈ ન તં ધરણિધરવઈ. ।।૧૭ણા ખિજ્જિઅયં. તિત્થવર-પવત્તયં તમરય-રહિઅં,ધીરજણથુઅચ્ચિઅં ચુઅકલિકલુસં; સંતિમુહપ્પવત્તયં તિગરણ-પયઓ-સંતિમહં મહામુણિ સરણમુવણમે. ।।૧૮। લલિઅયં. વિણઓણય-સિરરઈ-અંજલિ-રિસિગણસંથઅંથિમિઅં, વિબુહાહિવ-ધણવઈ-નરવઈ; થુઅમહિ-અચ્ચિઅં બહુસો; અઈ રુગ્ગયસરય-દિવાયર સમહિઅ-સપ્પભંતવસા; ગયણગણ વિયરણ-સમુઈઅચારણમંદિઅં સિરસા. ।।૧૯।। કિસલયમાલા. અસુર-ગુરુલ પરિવંદિઅં; કિન્નરોરગ-નમંસિઅં; દેવ કોડિસયસંથુએં, સમણસંઘ-પરિવંદિયું. ।।રા સુમુહં. અભયં, અણહં, અરયું, અયં, અજિઅં, અજિઅં, પયઓ પણમે, ॥૨૧॥ વિત્તુવિલસિઅં. 26. અણગળ પાણી પીવું નહીં. Page #661 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ ૪૨૫ આગયા વરવિભાણ-દિવ્યંકણગ-રહ-તુરય-પહકરસએહિં હુલિએ, સસંભમોઅરણ ખુભિ લુલિય-ચલકુંડલંગ-યતિરીડ-સોહંત મઉલિમાલા. રરા વેઢઓ. જે સુરસંઘા સાસુરસંઘા વેરવિઉત્તા ભસુિજુત્તા, આયરભૂસિઅસંભોપિડિઆ સુદ્ધસુવિ—િઅ-સવ્વબલોધા, ઉત્તમ-કંચણરયણ પરૂવિ ભાસુર-ભૂસણ-ભાચુરિઅંગા, ગાય-સમોણય-ભત્તિ-વસાય પંજલિ પેસિયસીસ પણામા. ર૩ યણમાલા. વંદિmણ થોણ તો જિર્ણ, તિગુણમેવય પુણોપયોહિણં; પણમિજણ ય જિર્ણ સુરાસુરા, પમુઈઆ સભવણાઈ તો ગયા. રઝા ખિત્તયે. તે મહામુણિમહંપિાંજલી, રાગદોસભય-મોહજિજએ દેવદાણવ-નરિંદ-વંદિએ, સંતિમુત્તમ-મહાતવં નમે. રપા પિત્તાં. અંબરંતર-વિઆરણિઆહિં, લલિઅહંસવહુ-ગામિણિઆહિં, પીણ-સોણિથણસાલિણિ-આહિં, સકલ કમલદલલોઅણિઆહિં. ારકા દીવયં.. પીણ-નિરંતર-થણભર-વિણમિય-ગાયલ-આહિં, મણિ કંચણપસિઢિલ-મેહલ-સોહિએ-સોણિતડાહિં, વરબિંખિણિ-નેઉર-સતિલયવલય-વિભૂસણિઆહિં, રઈકર-ચઉર-મણોહર-સુંદર-દસણિઆહિં પરના ચિત્તફખરા. | દેવસુંદરીહિં-પાયવંદિઆહિં, વંદિઆયજસ્મ તે સુવિક્રમા કમા; અપ્પણો નિડાલ-એહિં મંડણોડુણપ્પગારએહિં કેહિં કેહિ વિ, અવંગતિલક-પરલેહનામઅહિં ચિલ્લએહિં સંગમંગયહિં ભરિસન્નિવિઠ વંદણાગમાહિં, હુંતિ તે વંદિયા પુણો પુણો. મુરતા નારાયઓ. તમહં જિણચંદે, અજિએ અિમોહં, ધુયસબૂકિલેસ, પયઓ પણમામિ. ર૯ નંદિઅયું. = == = = = = વધારે જળ ઢોળવું નહીં. Page #662 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ રત્નત્રયી ઉપાસના થઅવંદિઅયસ્સા, રિસિગણદેવગણેહિં તો દેવવહુહિં પયઓ પણમિઅસ્સા, જસ્ટ જગુત્તમસાસણઅસ્સા ભત્તિવસાગયપિંડિઅયાહિં, દેવવરચ્છરસા બહુઆહિં, સુરવરરઈગુણ-પંડિઅયાહિં. l૩૦ના ભાસુર્યા. વંસદતંતિતાલમેલિએ-તિઉફખરાભિરામસહ્મસએ કએ આ સુઈસમાણસેઅસુદ્ધસજ્જગીય પાયજાલ-ઘંટિઆહિ, વલયમેહલાકલાવને ઉરાભિરામસમીસએ કએ અ, દેવનટ્ટિઆહિં, હાવભાવવિભમષ્પગારએહિ નથ્યિઉણ અંગહારએહિં, વંદિઆ ય જસ્સ તે સુવિક્રમા કમા, તયં તિલોયસબ્યસત્તસંતિકારયું, પરંત-સવ્વપાવદો મેસણું, નમામિ સંતિમુત્તમ જિર્ણ. ૩૧ નારાયઓ. છત્ત-ચામર-પડાંગ જુએ-જવમંડિઆ, ઝયવર-મગર-તુરયસિરિવચ્છસુલંછણા; દીવસ-મુદ-મંદર-દિસાગયસોડિઆ, સન્જિઅવસહ-સહ-રહ-ચક્ક-વાંકિયા. ૩રા લલિઅય. સાવલઠા સમપૂઈઠા, અદોસદુઠા ગુણહિંજિષ્ઠા; પસાયસિઠા તવેણ પુઠા, સિરીહિં ઈઠા, રિસીહિં જુઠા. i૩૩. વાણવાસિઆ. તે તવેણ ધુઅસવ્વપાવયા, સવ્વલોઅહિઅમૂલપાવયા, સંયુઆ અજિઅસંતિ-પાયયા, હુંતુ એ સિવસુહાણ દાયયા. ll૩૪ અપરાંતિકા એવું તવ-બલ વિલિ, યુએ સએ અજિઅ-સંતિજિણજુઅલં; વવનયકમ્મરયમાં, ગઈ ગયં સાસયં વિલિ રૂપા ગાહા. તે બહુગુણપસાય, મુફખસુહેણ પરમેણ અવિસાયં; નાસે મે વિસાય, કુણઉ આ પરિસાવિ અ પસાય. ૩૬ ગાહા. તે મોએઉ અ નંદિ, પાવેઉ અ નંદિસેણમભિનંદિ, પરિસાવિ આ સુહનંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ. ૩ણા ગાહા. વનસ્પતિને દુખ આપવું નહીં. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ નવ સ્મરણામ on ૨૦ પકિખા-ચાઉમાસિએ, સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્યો; સોઅવ્વો સવૅહિં, ઉવસગ્ગનિવારણો એસો. અ૩૮ જો પઢઈ જો અ નિસુણઈ, ઉભો કાલંપિ અજિ-અસંતિથયું, નહુ હુંતિ તસ્સ રોગા, પુલ્વપ્નન્ના વિનાસંતિ. li૩૯ll જઈ ઈચ્છહ પરમપય, અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે; તા તેલુકકુદ્ધરણે, જિણવયણે આયર કુણહ. ૪૦ના 圖5 - -: આત્મ મનન :પચાસ લાખની પેઢી જમાવવી સહેલી છે, પણ પચાસ માણસના હૃદયમાં સ્થાન જમાવવું મુશ્કેલ છે. આ મુશ્કેલી દૂર કરવાનું કામ કરે છે - ક્ષમાપનાં. માત્ર સાધુના પુણ્યથી ખેચાઈને સાધુ પાસે જાવ, તો થવો જોઈએ એટલો લાભ ન થઈ શકે, પરંતુ સાધુના સંયમથી ખેંચાઈ ને તમો સાધુ પાસે જતા હો, તો તમને લાભ થઈ શકે. આ ““સંસારમાં જેટલી સુખની સામગ્રી વધારે મળે, એટલી પાપની સામગ્રી વધારે મળી'' આવું જેને સમજાય, એ જ ડાહ્યો ગણાય. આવું ડહાપણ ન જાગ્યું હોય, ત્યાં સુધી સુખની સામગ્રી વધુ ને વધુ પાપ કરાવ્યા વિના ના રહે. ભગવાન મોક્ષમાં પધારી ગયા છે. પરંતુ જગતમાં ધર્મને વહેતો • રાખવા એ તારકો સાધુ-સંસ્થા સ્થાપી ગયા છે. સાધુ રહેશે, ત્યાં સુધી જ ધર્મ રહેશે. સાધુએ ધર્મને જીવનમાં જીવવાનો છે અને જગતમાં વહેતો રાખવાનો છે. આ સિવાયનું બીજું કોઈ કામ સાધુ કરે નહિં. સંસાર એટલ પાપોનો રાફડો. સવિચાર એ સુખની છાયા છે. પહોરનું રાંધેલું ભોજન કરવું નહીં. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ૧ ૦ . રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના 8° ૭. ભક્તામર સ્તોત્ર | (સપ્તમ સ્મરણમ) ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણામુઘાતક દલિત-પાપ-તમો-વિતાનમ્ સમ્યફ પ્રણમ્ય જિનપાદ-યુગે યુગાદાવાલંબન ભવજલે પતતાં જનાનામ્ III ય: સંસ્તુતઃ સકલ વાડ્મય તત્વબોધાદુદ્દભૂત-બુદ્ધિ-પટુભિઃ સુરલોક-નાર્થ: સ્તોત્રે જ ગત્ -ત્રિતય-ચિત્ત- હરૈદા: સ્તોમ્બે કિલામપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ પરા બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિત પાદપીઠ! સ્તોતું સમુદત મતિ વિંગત ત્રપોહમ્ બાલ વિહાય જલસ સ્થિત મિÇબિમ્બઅન્ય ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ | વફતું ગુણાનું ગુણસમુદ્ર ! શશાંક કાન્તાનું કસ્તે ક્ષમ: સુરગુરુ પ્રતિમોડપિ બુદ્ધયા કલ્પાન્ત કાલ પવનોદ્ધત નક્ર ચક્ર કો વા તરીકુમલ અંબુનિધિં ભુજાભ્યામ્ III સોડહં તથાપિ તવ ભક્તિ વશાનુનીશા કતું સ્તવં વિગત શક્તિરપિ પ્રવૃત્તઃ પ્રીત્યાત્મ વીર્ય વિચાર્ય મૃગો મૃગેન્દ્ર નાભેતિ કિં નિજ શિશો: પરિપાલનાર્થમ્ સંપા રાય - 7 8 / 1ોકે, કેમ કે જ કરતા રામ જ રસેન્દ્રિયની વૃદ્ધિ કરવી નહીં. Page #665 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ ૪૨૯ Iકા III મટા અલ્પકૃત કૃતવતાં પરિહાસ ધામ ત્વદ્ભકિત રેવ મુખરી કુરુતે બલાનામ્ યસ્કોકિલ કિલ મધૌ મધુર વિરૌતિ તચ્ચારુ ચૂત કલિકા નિકરેક હેતુ: વત્સસ્તન ભવ સંતતિ સન્નિબદ્ધ પાપં ક્ષણાત્ ક્ષય મુપૈતિ શરીર-ભાજામ્ આક્રાન્ત લોક મલિનીલમ શેષમાશુ સૂર્યાસુ ભિન્નમિવ શાવર અંધકારમ્ મત્વેતિ નાથ ! તવ સંસ્તવન મદમારભ્યતે તનુધિયાપિ તવ પ્રભાવાત્ ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષ મુકતાફલ . યુતિ મુપૈતિ નનૂદબિન્દુ આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્ત દોષ વત્સ કથાપિ જગતાં દુરિતાનિ હતિ દૂરે સહસ્ર કિરણઃ કુરુતે પ્રશૈવ પદ્માકરેપુ, જલજાનિ વિકાશભાજિ નાત્યદ્ભૂત ભુવન ભૂષણા ભૂતનાથા ભૂલૈગુૌભુવિ ભવન્ત મભિપ્ટવન્તઃ તુલ્યા ભવન્તિ ભવતો નનું તેની કિંવા ભૂત્યાશ્રિત ય ઈહ નામસમં કરોતિ દવા ભવંત મનિમેષ વિલોકનીય નાન્યત્ર તોષ મુપયાતિ જ નસ્ય ચક્ષુઃ પીવા પય: શશિકાર ઘુતિ દુષ્પસિન્ધોઃ ક્ષાર જલ જલનિધે રશિતું ક ઈચ્છેત્ લો. ૧૧ જ કામ વિષયનું ષધ ખાવું નહીં. Page #666 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ રત્નત્રયી ઉપાસના થૈ: શાન્ત રાગ રુચિભિઃ પરમાણુભિĒ નિર્માપિત ત્રિભુવનૈક લલામભૂત! તાવન્ત એવ ખલુ તેઽખણવઃ પૃથિવ્યાં! યત્તે સમાન મપરં નહિ રુપમસ્તિ વત્રં ક્વ તે સુરનરોરગ નેત્ર હારિ નિઃશેષ નિર્જિત જગત્ત્રિ તયોપ માનમઃ બિમ્બં કલંક મલિનં ક્ નિશાકરસ્ય યાસરે ભવતિ પાંડુ પલાશ કલ્પમ્ સંપૂર્ણ મંડલ શશાંક કલા કલાપ શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયન્તિ યે સંશ્રિતા સ્ત્રિજગદીશ્ર્વર નાથમેકં કસ્તાન્નિવારયતિ સંચરતો યશેષ્ટમ્ ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિઃ નીં મનાપિ મનો ન વિકાર માર્ગમ્ કલ્પાન્ત કાલ મરુતા ચલિતા ચલેન કિ મંદરાદ્રિ શિખર ચલિત કદાચિત્ નિધૂમ-વર્તિર-પવર્જિત તૈલપૂરઃ કૃત્નું જગત્પ્રય મિદં પ્રકટી કરોષિ ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા ચલાનાં દીપોડપરસ્ત્વમસિ નાથ જગપ્રકાશ નાસ્તું કદાચિ દુપયાસિ ન રાહુ ગમ્યઃ સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્ જગન્તિ નામ્ભો ધરોદર નિરુદ્ધ મહાપ્રભાવ: સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર ! લોકે મ આજીવિકા સિવાય કોઈમાં માયા કરવી નહીં. 119211 ||૧૩|| 119811 119411 119811 ||૧૦|| Page #667 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ ૪૩૧ TI૧૯ાા નિત્યોદય દલિત મોહ મહiધકાર ગમ્ય ન રાહુ વદનસ્ય ન વારિદાનામ્ વિભાજતે તવ મુખાન્ન મન૫કાન્તિ વિદ્યોતયજ જગદપૂર્વ શશાંક બિમ્બમ્ |૧૮ કિં શર્વરીષ શશિનાહિનવિવસ્વતા વા યુષ્ય ભુપેન્દુ દલિતેષ તમસુ નાથી નિષ્પન્ન શાલિ વન શાલિનિ જીવલોકે કાર્ય કિયજ જલધરૈર્જલભાર - ન: જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ નૈવું તથા હરિહરાદિષ નાયકેવુ તેજ: સ્ફરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ નૈવં તુ કાચ શકશે કિરણાકુલપિ મરવા મન્ય વર હરિહરાદય એવ દષ્ટા . દષ્ટ યેષુ હૃદયં ત્વયિ તોષમેતિ કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિન્મનો . હરતિ નાથ ભવાંતરેડપિ સ્ત્રીણાં શતાનિ શતશો જનયતિ પુત્રાનું નાન્યા સુતં ત્વદુપમં જનની પ્રસૂતા સવ દિશો દધતિ ભાનિ સહસરશ્મિ પ્રાચ્ચેવ દિશ્વનયતિ ખુરદંશુજાલમ્ વામા-મનતિ મુનયઃ પરમં પુમાંસ માદિત્ય વર્ણ મમલે તમસ: પરસ્તાત્ –ામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવ પદસ્ય મુનીન્દ્ર ! પંથાઃ રા In૨૧II In૨૨II આજીવિકા માટે ઘર્મ બોધવો નહીં. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ રત્નત્રયી ઉપાસના કડછલા 6 માસ : કારતક પર ભાજપ સરકારને –ામવ્યયં વિભુમચિંત્ય અસંખ્ય માધે બ્રહ્માણ મીશ્વર મનન મનંગ કે તુમ્ યોગીશ્વર વિદિત યોગ અનેક મેક જ્ઞાન સ્વરૂપ માં પ્રવદન્તિ સત્તા પર૪ બુદ્ધ ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત્ – શંકરોડસિ ભુવન ત્રય શંકરતાત્ ધાતાસિ ધીર ! શિવ માર્ગ વિધેવિંધા નાત્ વ્યક્ત ત્વમેવ ભગવન્! પુરુષોત્તમોસિ રિપો, તુલ્ય નમ સ્ત્રિભુવનાર્તિ હરાય નાથ તુભ્ય નમઃક્ષિતિ તલામ ભૂષણાય તુભ્ય નમસ્ત્રિ જગતઃ પરમેશ્વરાય તુભ્ય નમો જિન ! ભવોદધિ શોષણાય જરા કો વિસ્મયોડત્ર યદિ નામ ગુખૈર - શેષે: – સંશ્રિતા નિરવકાશ-તયા મુનીશા - દોર્ષ રુપાત્ત વિવિધાશ્રય જાતગર્વ: સ્વપ્નાંતરેપિ ન કદાચિદ-પીક્ષિતોડસિ પારણા ઉચ્ચ રશોક તરુ સંશ્રિત મુન્મયૂખમાભાતિ રૂપ મમલ ભવતો નિતાંતમ્ સ્પષ્ટો લ્લસકિરણ મસ્ત તમો વિતાનમ્ બિમ્બ રવેરિવ પયોધર પાર્થવર્તિ ૨૮ સિંહાસને મણિ મયૂખ શિખા વિચિત્ર વિભાજતે તવ વપુ: કનકા-વદાતમ્ બિમ્બ વિય-દ્વિલસ-દંશુ લતા વિતાનું તુંગો-વ્યાદ્રિ શિરસીવ સહસ-રમે રહેલા વખતનો અનુપયોગ કરવો નહીં. Page #669 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ કુંદાવદાત - ચલ - ચામર - ચારુશોભે વિભાજતે તવ વપુઃ કલધૌત કાન્તમ્ ઉદ્યચ્છ શાંક શુચિ નિર્ઝર વારિધાર - મુચ્ચ સ્ત૮ સુરગિરે રિવ શાતકૌભમ્ ૩૦. છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાંતમુચ્ચે સ્થિત સ્થગિત ભાનુકર પ્રતાપ... મુકતા-ફલ પ્રકર જાલવિવૃદ્ધ , શોભે પ્રખ્યા પયત્રિ-જગત: પરમેશ્વરત્વમ્ ૩૧ ઉન્નિદ્ર હેમ નવ પંકજ કુંજ કાંતિપર્યુલ્લ સન્નખ મયૂખ શિખા ભિરામી - પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધરઃ પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ ૩રા ઇન્ધ યથા તવ વિભૂતિ રભૂજિજનેન્દ્ર ! ધમોપદેશનવિધી ન તથા પરસ્ય ! યાદક પ્રભા દિનકૃતઃ પ્રહતાંધ કારા તાદફક્તો ગ્રહ ગણમ્ય વિકાશિનોડપિ N૩૩ ચ્યોત– મદાવિલ વિલોલ કપોલ મૂલમત્ત ભ્રમદ્દ ભ્રમર નાદ વિવૃદ્ધ કોપમ્ ઐરાવતા ભમિ ભમુદ્ધત માપતન્ત દષ્ટવા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્ ૩૪ ભિન્નભ કુંભ ગલ દુજજવલ શોણિતાફતમુક્તાફલ પ્રકર ભૂષિત ભૂમિ ભાગ: બદ્ધક્રમ: ક્રમમાં હરિણાધિપોડપિ નાક્રમતિ ક્રમ યુગાચલ સંશ્રિત તે રૂપા ક, * જજ જ ન ન + ધ = + પ્રતિજ્ઞા, વ્રત તોડવી નહીં. Page #670 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ રત્નત્રયી ઉપાસના કલ્પાંત કાલ પવનોદ્વૈત વનિ કલ્પ દાવાનલં જ્વલિત મુજ્જવલ મુસ્ફુલિંગમ્: વિશ્વ જિઘન્નુ મિવ સંમુખ માપતંતમ્ ત્વન્નામ કીર્તન જલં શમયત્ય શેષમ્ રકતેક્ષણં સમદ કોકિલ કંઠનીલં ક્રોધોદ્ધતં ફણિન મુત્ફણ માપદંતર્ આફ્રામતિ ક્રમયુગેન નિરસ્ત શંક: ત્વન્નામનાગદમની હ્રદિ યસ્ય પુંસઃ વલ્ગ સુરંગ ગજ ગર્જિત ભીમનાદ માઐ બલં બલવતા પિ ભૂપતીનામ્ ઉદ્યદ્ દિવાકર મયૂખ શિખાપવિદ્ધ ત્વત્કીર્તના ત્તમ ઇવાશુ ભિદ્દા મુઐતિ કુંતાગ્ર ભિન્ન ગજ શોણિત વારિ વાહવેગાવતાર તરણાતુર યોધ ભીમે યુદ્ધે જયં વિજિત દુર્ગંય જેયપક્ષા: ત્વત્પાદ પંકજ વના શ્રયિણો લભન્તે અંભોનિઘ્ન ક્ષભિત ભીષણ નક્ર ચક્ર - પાઠીન પીઠ ભય દોલ્ખણ વાડ વાગ્નૌ રંગત્તરંગ શિખર સ્થિત યાન પાત્રા: સ્ત્રાસં વિહાય ભવત: સ્મરણાર્ વ્રજન્તિ ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભગ્નાઃ શોચ્યાં દશા મુપગતા શ્રુત જીવિતાશા: ત્વત્પાદ પંકજ રોમૃત દિગ્ધદેહા માઁ ભવન્તિ મકરધ્વજ તુલ્યરૂપાઃ == સત્ય વસ્તુનું ખંડન કરવું નહીં. ।।૩૬।। ।।૩૦।। ।।૩૮।। ।।૩૯|| ||૪|| ||૪૧|| Page #671 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ જાહેરૂ ૨૦% 8: જાડા દઝાકઝમજ પw:-કાળ નવ સ્મરણમ્ on 9 આપાદ કંઠ મુશૃંખલ વેષ્ટિતાંગાઃ ગાઢ બૃહ નિગડ કોટિ નિવૃષ્ટ જંઘાઃ ત્વન્નામ મંત્ર મનિશ મનુજાઃ સ્મરન્તઃ સદ્ય: સ્વયં વિગત બંધ ભયા ભવન્તિ જરા મત્ત દ્વિપેન્દ્ર મૃગરાજ દવાનલાહિ સંગ્રામ વારિધિ મહોદર બંધનો ત્થમ તસ્યાશુ નાશ મુપયાતિ ભયં ભિવ યસ્તાવક સ્તવમિમ મતિમાન ધીમે સ્તોત્રસજે તવ જિનેન્દ્ર ! ગુણે નિંબદ્ધ ભફત્યા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ્ ધરે જનો ય ઈહ કંઠગતા મજસે તે માનતુંગમ વશા સમુપૈતિ લક્ષ્મી: I૪૪ો. II૪૩il ૮. કલ્યાણમંદિર સ્તોત્ર | * (અષ્ટમં સ્મરણમ્) ક લ્યાણ મન્દિરમ દરમવઘભ દિ, ભીતાડભયપદમનિદિતમંધિ પદ્મમ્; સંસાર-સાગર-નિમજજ -દશેષ- જે તુ પોતાયમાનમભિનમ્ય જિનેશ્વરસ્ય ૧ યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમામ્બરાશે , સ્તોત્રે સુવિસ્તૃતમતિને વિભુર્વિધાતુમ્; તીર્થેશ્વરસ્ય કમઠ-સ્મય ધૂમકેતો, સ્તસ્યાહમેષ કિલ સંસ્તવનું કરિષ્ય. ૨ નામ- સર ક મ ક ક કા ર ક કામ ના કર તત્ત્વજ્ઞાનમાં શંકિત થાવું નહીં. Page #672 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ રત્નત્રયી ઉપાસના સામાન્યડતોપિ તવ વર્ણયિતું સ્વરૂપમસ્માદશા: કથમધીશ ભવન્યધીશા: ? ધૃષ્ટોડપિ કૌશિકશિશુમંદિવા દિવાન્ધો, રૂપે પ્રરૂપયતિ કિં કિલ ધર્મરમેઃ ? ૩ મોહક્ષયા-દનુભવન્નપિ નાથ ! મત્ય, નૂન ગુણાનું ગણયિતું ન તવ ક્ષમત; કલ્પાંત વાના પયસ પ્રકટોડપિ યસ્માનું, મીયત કેન જલધેર્નનુ રત્નરાશિઃ ? ૪ અભ્યદ્યતોડસ્મિ તવ નાથ ! જડાશયોડપિ, કતું સ્તવં લસદસંખ્યગુણાકરસ્ય; બાલોડપિ કિં ન નિજ બાહુયુગ વિતત્ય, * વિસ્તીર્ણતાં કથતિ સ્વધિયાડબુરાશેઃ ૫ યે યોગિનામપિ ન યાંતિ ગુણાસ્તવેશ ! વતું કર્થ ભવતિ તેવુ અમાવકાશ ; જાતા તદેવ-મસમીક્ષીતકારિતેય. જલ્પત્તિ વા નિજગિરા નનું પક્ષિણોડપિ. ૬ આસ્તા મચિત્યમહિમા જિન ! સંસ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતો ભવતો જગતિ; તીવાત પોપહત પાન્થ જનાન્નિદાધે, પ્રણાતિ પદ્મસરસ સરસોડનિલોડપિ, ૭ હર્તિનિ ત્વયિ વિભો ! શિથિલી ભવન્તિ, જન્તો ક્ષણેન નિબિડા અપિ કર્મબંધા; સદ્દો ભુજંગમમયા ઈવ મધ્યભાગ, અભ્યાગતે વનશિખંડિનિ ચંદનસ્ય. ૮ તત્વ આરાધતા લોકનિંદાથી ડરવું નહીં. Page #673 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ મુચ્યન્ત એવ મનુજા: સહસા જિનેન્દ્ર ! રૌદ્રરુપદ્રવશતસ્ત્વયિ વીક્ષિતેઽપિ; ગોસ્વામિનિ સ્ફુરિત-તેજસિ દૃષ્ટમાત્રે, ચૌરૈરિવાશુ પશવઃ પ્રપલાયમાનૈઃ ë તારકો જિન ! કથં ભવિનાં ત એવ, ત્વામુદ્દહન્તિ હૃદયેન યદુત્તરન્તઃ યદ્વાદતિસ્તરતિ યજ્જલમેષ નૂનમન્તર્ગતસ્ય મરૂતઃ સ કિલાનુભાવ: ૧૦ યસ્મિન્ હરપ્રભૂતયોઽપિ હતપ્રભાવાઃ, સોડપિ ત્વયા રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન; વિધ્યાપિતા હુતભુજ: પયસાડથ યેન, પીતં ન કિં તદપિ દુર્ધર વાડવેન ? ૧૧ ૯ સ્વામિન્નન૫-ગરિમાણ-મપિ પ્રપન્ના, સ્ત્વાં જન્તવ: કથમહો હૃદયે દુધાનાઃ; જન્મોદધિ લઘુ તરત્ત્પતિ-લાઘવેન ?; ચિન્ત્યો ન હન્ત મહતાં યદિ વા પ્રભાવઃ ૧૨ ક્રોધસ્ત્વયા યદિ વિભો ! પ્રથમં નિરસ્તો, ધ્વસ્તાસ્તદા બત કથં કિલ કર્મચૌરાઃ; પ્લોષત્યમુત્ર યદિ વા શિશિરાઽપિ લોકે, નીદ્રુમાણિ વિપિનાનિ ન કિં હિમાની. ૧૩ ત્યાં યોગિનો જિન ! સદા પરમાત્મરૂપ, મન્વેષયન્તિ હૃદયામ્બુજ-કોશ-દેશે; પૂતસ્ય નિર્મલ-રૂચે-ર્યદિ વા કિમન્યદક્ષસ્ય સંભવિ પદું નનુ કર્ણિકાયાઃ ૧૪ તત્ત્વ આપતા માયા કરવી નહીં. ૪૩૦ Page #674 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ રત્નત્રયી ઉપાસના edજરૂજા- * -- કામ + + B ધ્યાનાજ્જિનેશ ! ભવતો ભવિનઃ ક્ષણેન, દેહ વિહાય પરમાત્મદશાં વ્રજન્તિ; તીવાનલા-દુલભાવમપાસ્ય . લોકે, ચામીકારત્વમ-ચિરાદિવ ધાતુભેદા ૧૫ અન્તઃ સદૈવ જિન ! યસ્ય વિભાવ્યસે ત્વ, ભચૈ: કર્થ તદપિ નાશયસે શરીરમ્ !; એતસ્વરૂપમથ મધ્ય વિવર્તિનો હિ, યદ્વિગ્રહ પ્રશમયન્તિ મહાનુભાવા: ૧૬ આત્મા મનીષિભિરયં ત્વદભેદ-બુદ્ધયા, ધ્યાતો જિનેન્દ્ર ! ભવતીહ ભવપ્રભાવઃ પાનીયમયમૂતમિત્યનુ ચિન્યમાનં, ' કિં નામનો વિષવિકાર-મપાકરોતિ ? ૧૭ ત્વમેવ વીત તમસ પરવાદિનોડપિ નૂન વિભો ! હરિહરા દિધિયા પ્રપન્ના કિં કાચ કામલિભિરીશ ! સિતોડપિશંખો, નો ગૃહ્મતે વિવિધ વર્ણ વિપર્યયણ. ૧૮ ધમપદેશ સમયે સવિધાનુભાવા, દાસ્તાં જનો ભવતિ તે તરૂપ્યશોક; અભ્યતે દિનપતૌ સમહી હોડપિ, કિંવા વિબોધમુપયાતિ ન અવલોક: ? ૧૯ ચિત્ર વિભો ! કથમવામુખવૃન્ત મેવ, વિષ્યફ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ ; ત્વોચરે સુમનસાં યદિ વા મુનીશ !, ગચ્છન્તિ તૂન મધ એવ હિ બન્ધનાનિ. ૨૦ પાપક કarot , મક સ્વાર્થને ધર્મ ભાખવો નહીં. Page #675 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ સ્થાને ગભીર-હૃદયોદધિ-સંભવાયાઃ, પીયૂષતાં તવ ગિરઃ સમુદીરયન્તિ; પીત્વા યતઃ પરમ સંમદ- સંગભાજો, ભવ્યા વ્રજન્તિ તરસાપ્ય-જરામરત્વમ્ ? ૨૧ સ્વામિન્ ! સુદૂરમવનમ્ય સમુત્ક્ષતન્તો, મન્યે વદન્તિ શુચયઃ સુરચામરૌઘાઃ; ‘“મેડમૈનતિ વિદધતે મુનિપુંગવાય, તે નૂન-મૂર્ધ્વગતય: ખલુ શુદ્ધભાવા:'' ૨૨ શ્યામં ગભીર-ગિર-મુજ્જવલ-હેમરત્ન, સિંહાસન-સ્થમિહભવ્ય-શિખણ્ડિનત્સ્વામ્; આલોક્યન્તિ ૨ભસેન નદન્તમુચ્ચું, શ્ર્ચામીકરાદ્રિ-શિરસીવ નવામ્બુવાહમ્. ૨૩ ઉદ્દ્ગચ્છતા તવ શિતિવ્રુતિ-મણ્ડલેન, લુ તાચ્છ દચ્છ વિરશો ક તરુ બં ભૂ વ; સાન્નિધ્યતોઽપિ યદિ વા તવ વીતરાગ !, નીરાગતાં વ્રજતિ કો ન સચેતનોપ ? ૨૪ ભોઃ ભોઃ પ્રમાદ-મવય ભજધ્વમેન; માગત્ય નિવૃતિ-પુરી પ્રતિસાર્થવાહમ્'' એતત્રિવેદયતિ દેવ ! જગત્રયાય, મન્યે નદન્નભિનભઃ સુર દુન્દુભિસ્તે. ૨૫ ઉદ્યોતિતેષુ ભવતા ભુવનેષુ નાથ !, તારાન્વિતો વિધુરયં વિહતાધિકાર:; મુક્તા-કલાપ-કલિતોશ્ર્વસિતાતપત્ર,વ્યાજત્રિધા ધૃતતનુ વમલ્યુ પેતઃ મ જડતા જોઈને આક્રોશ પામવો નહીં. ૨૬ ૪૩૯ Page #676 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ૨ રત્નત્રયી ઉપાસના Faiાન લાગવી વવવવ સ્કેન પ્રફુરિત જગત્રય પિણ્ડિતેન, કાન્તિપ્રતાપ-યશસામિવ સંચયેન; માણિક યહે મરજ તપ વિનિર્મિતે ન, સાલ-ત્રણ ભગવન્નભિતો વિભાસિ. ર૭. દિવ્યસજિન ! નમત્રિ-દશાધિપાના, મુસૂજ્ય રત્નચિતાનપિ મૌલિબંધાન; પાદૌ શ્રયન્તિ ભવતો યદિ વા પરત્ર, ત્વસંગમે સુમનસો ન રમન્ત એવ. ૨૮ – નાથ ! જન્મજલધે-ર્વિપરાભૃખોડપિ, યત્તાયસ્વસુમતો નિજ-પૃષ્ઠલગ્નાન; યુક્ત હિ પાર્થિવનિપસ્ય સતસ્તવૈવ, * ચિત્ર વિભો ! યદસિ કર્મવિપાકશૂન્યઃ ૨૯ વિશ્વેશ્વરાડપિ જનપાલક ! દુર્ગતત્ત્વ, કિં વાક્ષરપ્રકૃતિ-રસ્વલિપિત્ત્વમીશ !; અજ્ઞાનવત્યપિ સદૈવ કથંચિદેવ, જ્ઞાન ત્વયિ સ્કુરતિ વિશ્વવિકાશહતુ. ૩૦ પ્રામ્ભાર સંભૂત નજાંસિ રજાંસિ રોષા, દુસ્થાપિતાનિ કમઠેન શઠેન યાનિ; છાયાડપિર્તસ્તવ ન નાથ હતા હતાશો, ગ્રસ્તત્વમીમિરયમેવ પર દુરાત્મા. ૩૧ યદ્ ગર્જદૂર્જિતઘનોંધમદભ્રભીમ, ભૂ શ્યત્તડિન્મ સલમાં સલઘારધારમ્ ; દૈત્યેન મુક્તમથ દુસ્તરવારિ દધે, તેનૈવ તસ્ય જિન ! દુસ્તરવારિ-કૃત્યમ્. ૩૨ ધર્મવડે સ્વાર્થ પેદા કરવો નહીં. Page #677 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ ૪૪૧ વસ્તો áકે શવિકૃતાકૃતિમર્યમુન્ડ, પ્રાલમ્બમૃદ્ ભયાદવકત્ર-વિનિર્મદગ્નિ; પ્રેતવ્રજ:પ્રતિભવન્તમપીરિતો ય, સોડસ્યાભવપ્રતિભવં ભવ-દુ:ખહેતુ: ૩૩ ધન્યાસ્ત એવ ભવનાધિપ ! યે ત્રિસલ્ય, મારાધયન્તિ વિધિવદ્વિધુતાન્યકૃત્યા; ભકત્યોલ્લસત્પલક પક્ઝલ-દેહદે શા:, પાદદ્વયં તવ વિભો ! ભુવિ જન્મભાજ: ૩૪ અસ્મિન્નપાર-ભવ-વારિનિધૌ મુનીશ !, મળે ન મે શ્રવણગોચરતાં ગતોડસિ; આકર્ણિત તુ તવ ગોત્રપવિત્ર-મન્ત્ર, કિં વા વિદ્વિષધરી સવિર્ઘ સમેતિ ? ૩૫ જન્માન્તરેડપિ તવ પાદયુગ ન દેવ !, મન્ય મયા મહિતમીહિત દાનદક્ષમ તેનેહ જન્મનિ મુનીશ ! પરાભવાનાં, જાતો, નિકેતનમહ મથિતાશયાનામ્. ૩૬ નૂન ન મોહતિમિરા વૃત લોચમેન, પૂર્વ વિભો ! સકૃદિપિ પ્રવિલોકિતોડસિ; મર્યાવિધો વિધુરયતિ હિ મામનાથ, પ્રોદ્ય...બન્દગતયઃ કમિન્યઐતે. ૩૭ આકર્ણિતોડપિ મહિતોડપિનિરીક્ષિતોડપિ, નૂનન ચેતસિ મયા વિધૂતોડસિ ભલ્યા, જાતોડસ્મિ તેન જનબાંધવ ! દુ:ખપાત્ર, યસ્માર્જિયા પ્રતિફલત્તિ ન ભાવશૂન્યાઃ ૩૮ - રાજકce 9 ધર્મવડે અર્થ પેદા કરવો નહીં. Page #678 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ રત્નત્રયી ઉપાસના – નાથ ! દુઃખિજન વત્સલ ! હે શરણ્યા કારૂણ્યપુણ્યવસતે ! વશિનાં વરેણ્ય !, ભફત્યા નતે મયિ મહેશ ! દયાં વિધાય, દુ:ખાંકુરોદલન તત્પરતાં વિધેહિ, ૩૯ નિઃસંખ્ય સારશરણં શરણં શરણ્ય, માસાદ્ય સાદિત રિપુ પ્રથિતાદાત; ત્પાદપંકજમપિ પ્રણિધાનવધ્યો, વધ્યોડસ્મિ ચેક્ ભુવન પાવન! હા હતોડસ્મિ. ૪૦ દેવેન્દ્રવન્ય ! વિદિતાપિલવસ્તુસાર !, સંસારતારક ! વિભો ભવનાડધિનાથ !; ત્રાસ્ય દેવ ! કરૂણાહૃદ માં પુનહિ, સીદન્તમ ભયદવ્યસનાબુરાશેઃ ૪૧ યવસ્તિ નાથ ! ભવદંધિસરોરુહાણાં, ભફતે: ફલ કિમપિ સન્તતિસંચિતાયા; તને_દેકશરણસ્ય શરણ્ય ! “ભૂયા, સ્વામીત્વમેવ ભુવનેડત્ર ભવાન્તરેપિ” ૪૨ ઈન્દુ સમાહિતધિયો વિધિવજિજનેન્દ્ર ! સાન્દ્રોલસત્પલકકે ચકિતાંગભાગાડ; ત્વબિમ્બનિર્મલમુખાબુજ બદ્ધલક્ષ્યા, યે સંસ્તવં તવ વિભો ! રચયન્તિ ભવ્યાઃ ૪૩ જનનયનકુમુદચન્દ્ર ! પ્રભાસ્વરા સ્વર્ગસંપદો ભુકૃત્વા:; તે વિગલિતમલનિચયા, અચિરાનોક્ષ પ્રપદ્યતે. ૪૪ યુગ્યમ્ મિથ્યાત્વને વિસર્જન કરવું. Page #679 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ્ ૯. બૃહત-શાન્તિ સ્તોત્ર (નવમં સ્મરણમ્) !, તેષાં ભો ભો ભવ્યાઃ ! શૃણત વચનં પ્રસ્તુતં સર્વમેત, યે યાત્રાયાં ત્રિ-ભુવન-ગુરો-રાહંતા ભક્તિ-ભાજ: શાન્તિર્ભવતુભવતામહંદાદિ પ્રભાવા,-દારોગ્ય-શ્રીકૃતિ-મતિ-કરી ક્લેશવિધ્વંસ-હેતુ: ||૧|| ભો ! ભો ! ભવ્યલોકા ! ઈહ હિ ભરતૈરાવત-વિદેહ-સંભવાનાં, સમસ્તતીર્થંકૃતાં જન્મન્યાસન-પ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુધોષા-ઘણ્યા-ચાલનાનન્તર સકલ-સુરાઽસુરેન્દ્રઃ સહ સમાગત્ય, સવિનયમહંદ્ભટ્ટારક ગૃહીત્વા, ગત્વા કનકાદ્રિશૃંગે વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દોષયતિ યથા તતોઽહમ્ ‘‘કૃતાનુકારમિતિ’’ કૃત્વા મહાજનો યેન ગતઃ સ પન્થા, ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠ સ્નાત્રં વિધાય શાન્તિમુદ્દોષયામિ તત્ પૂજા-યાત્રા-સ્નાત્રાદિમહોત્સવાનન્તરમિતિ કૃત્વા કર્યાં દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ૐ પુણ્યાહં પુણ્યાહં પ્રીયંતાં પ્રીયન્તાં ભગવન્તોડર્હન્તઃ, સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ક્રિલોકનાથા ત્રિલોકમહિતાત્રિલોક-પૂજ્યાસ્ત્રિ લોકેશ્વરાસ્ત્રિલોકોદ્યોતકરા. ૪૪૩ ૐ ૠષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભસુપાર્શ્વ-ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનન્તધર્મ-શાન્તિ-કુંથુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વવર્ધમાનાન્તા જિનાઃ શાંતા: શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિપુવિજય-દુર્ભિક્ષકાન્તા રેખ઼ુદુર્ગ-માર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. અસત્યને સત્ય કહેવું નહીં. Page #680 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ રત્નત્રયી ઉપાસના ૐ હ્રી શ્રી ધૃતિ-મતિ કીર્તિકાન્તિબુદ્વિલક્ષ્મી-મેધાવિદ્યાસાધનપ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજ્રકુંશી-અપ્રતિચક્રાપુરૂષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્વાસા-મહાજ્વાલામાનવી–વૈરોયા-અચ્છુપ્તા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૐ આચાયોપાધ્યાય-પ્રકૃતિચાતુર્વર્ણસ્ય શ્રીશ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ૐ ગ્રહાશ્ચન્દ્રસૂર્યાંઙગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્વર-રાહુ કેતુસહિતાઃ સલોકપાલાઃ સોમ-યમ-વરૂણ-કુબેર-વાસવાદિત્યસ્કંદવિનાયકોપેતા, યે ચાન્ચેડપિ ગ્રામ-નગર-ક્ષેત્ર-દેવતાડઽયસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તાં, અક્ષીણ કોશ કોષ્ઠા ગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા. પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહત્-સ્વજન-સંબંધિબંધુવર્ગસહિતાનિત્યં ચામોદપ્રમોદકારિણઃઅસ્મિશ્ર ભૂમંડલાયતનનિવાસિ- સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગ-વ્યાધિ-દુઃખદુર્ભિક્ષદâર્મનસ્યોપશમનાય શાન્તિર્ણવતુ. ૐ તુષ્ટિ-પુષ્ટિ ઋદ્ધિ-વૃદ્ધિ-માંગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભૂતાનિ, પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ; શત્રવઃ પરાર્મુખા ભવન્તુ સ્વાહા. શ્રીમતે શાન્તિનાથાય, નમઃ શાન્તિવિધાયિને; ત્રૈલોકયસ્યામરાધીશ-મુકુટાભ્યચિંતાાયે 6 શૃંગારને ઉત્તેજન આપવું નહીં. ૧ શાન્તિઃ શાન્તિ-કરઃ શ્રીમાન, શાન્તિ દિશતુ મે ગુરુ:; શાન્તિરેય સદા તેષાં, કેષાં શાન્તિ-ગૃહેગૃહે. ૨ ઉત્કૃષ્ટરિષ્ટ -દુષ્ટગ્રહ-ગતિ દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ; સંપાદિત-હિતસંપ-ન્નામગ્રહણં જયતિ શાન્ત: ૩ Page #681 -------------------------------------------------------------------------- ________________ નવ સ્મરણમ ૪૪૫ નવ સ્મરણમ શ્રી-સંઘ-જગજજનપદ, રાજાધિપ-રાજ સન્નિવેશાનામ્; ગોષ્ઠિકપુર-મુખાણાં, વ્યાહરૌવ્યહવેચ્છાન્તિ.... શ્રી શ્રમણ સંઘસ્ય શાનિર્ભવતુ, શ્રી જન-પદાનાં શાનિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાનિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાનિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતુ, શ્રી પૌરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાન્તિર્ભવતુ, શ્રી બ્રહ્મ લોકસ્ય શાન્તિર્ભવતુ, » સ્વાહા, છે સ્વાહા, ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાઘવસાનેષુ, શાંતિકલાંગૃહીત્યા કુંકુમ-ચંદન-કર્પરાગરૂધૂપવાસકુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતઃ શુચિ-શુચિ-વપુઃ પુષ્પ-વસ્ત્ર-ચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા શાંતિમુદ્દોષયિત્વા શાંતિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ. નૃત્યન્તિ નૃત્ય મણિપુષ્પ-વર્ષ, સૃજતિ ગાયનિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મંત્રા, કલ્યાણભાજો હિ જિનાભિષેકે ૧ શિવમસ્તુ સર્વજગતઃ પર હિત નિરતા ભવતુ ભૂતગણા; દોષાઃ પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકા: ૨ અહં તિર્થીયરમાયા, શિવાદેવી તુમ્હ નયર-નિવાસિની; અહ સિવં તુમ્હ સિવું, અસિવોવસએ સિવં ભવતુ સ્વાહા. ૩ ઉપસર્ગો: ક્ષય યાંતિ, છિદ્યતે વિજ્ઞવલ્લય; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪ સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ-કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. 圖历 ખોટી મોહિની પેદા કરવી નહીં. Page #682 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ રત્નત્રયી ઉપાસના શ્રી નવપદ તપ આરાધના વિધિ શ્રી જૈનશાસનમાં અરિહંત આદિ નવ પદો પરમતત્ત્વરૂપ છે. આ નવ પદો પરમાર્થરૂપ છે. કારણ કે આ નવપદોની આરાધનાથી જ જીવો કલ્યાણ પામે છે. નવપદોની આરાધના વિના કોઈ પણ જીવનું કલ્યાણ થતું નથી. આથી કલ્યાણકાંક્ષી દરેકે આ નવ પદોની વિધિ મુજબ આરાધના કરવી જોઈએ. આસો અને ચૈત્ર માસમાં ઓળીના નવ દિવસોમાં આયંબિલનો તપ આદિ વિધિપૂર્વક આ અરિહંત આદિ નવ પદોની આરાધના કરવામાં આવે છે. કલ્યાણકાંક્ષી દરેકે બંને ઓળીમાં નવ પદોની આરાધના જીવન પર્યંત કરવી જોઈએ. જીવન પર્યંત ન બની શકે તો પણ લાગલગાટ સાંડા ચાર વર્ષ સુધી (નવ ઓળી સુધી) તો અવશ્ય કરવી જોઈએ. સાડા ચાર વર્ષ સુધી આરાધના કરવા ઈચ્છનારે સાડા ચાર વર્ષની ગણતરી આસો માસની ઓળીથી કરવી જોઈએ. તિથિની વધઘટ ન હોય તો સુદ સાતમથી, તિથિની વધ-ઘટ હોય તો સુદ છઠ્ઠ કે આઠમથી ઓળીની શરૂઆત થાય છે. નવપદ તપનો દરરોજનો વિધિ (૧) ઓછામાં ઓછો આયંબિલનો તપ (૨) ભૂમિમાં સંથારા ઉપર શયન (૩) બ્રહ્મચર્યનું પાલન (૪) સર્વ પ્રકારના વાહનનો ત્યાગ (૫) સવાર-સાંજ પ્રતિક્રમણ (૬) બે વાર પડિલેહણ (૭) ત્રિકાળ દેવવંદન (૮) સવાર-સાંજ ગુરુવંદન (૯) જિનેશ્વરની સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા (૧૦) તે તે પદના ગુણોની સંખ્યા પ્રમાણે સ્વસ્તિક, કાઉસ્સગ્ગ, ખમાસમણ-પ્રદક્ષિણા (૧૧) જુદાં જુદાં નવ દેરાસરે અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન. Loca દુઃખી કરીને કોઈનું પણ ધન લેવું નહીં. Page #683 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ નવ દિવસોમાં દરરોજ ક્રમશ: નીચે મુજબ કાર્યક્રમ રાખવાથી વિધિનું પાલન સારી રીતે થઈ શકે છે. ઓળીના દિવસોમાં દરરોજનો ક્રમશઃ કાર્યક્રમ ૧ ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠીને રાત્રિપ્રતિક્રમણ કરવું. ૨ પદના ગુણની સંખ્યા પ્રમાણે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ૩ લગભગ સૂર્યોદય વખતે પડિલેહણ કરવું. ૪ આઠ થોયો વડે સવારનું દેવવંદન કરવું. ૫ સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપથી પૂજા કરવી. ૬ જુદા જુદા નવ દેરાસરે અથવા જુદા જુદા નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવાં. ૪૪૭ ૭ ગુરુવંદન અને વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું. ૮ સ્નાન કરીને જિનેશ્વરની સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી આરતી મંગળદીવો ઉતારી પ્રભુના ન્હવણજળથી શાંતિકલશ ભણાવવો. ૯ જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરીને તેના ઉપર ફલ અને નૈવેદ્ય યથાશક્તિ ચઢાવવાં. ૧૦ આઠ થોયોથી બપોરનું દેવવંદન કરવું. ૧૧ દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા આપી તેટલાં ખમાસમણ દેવાં. ૧૨ સ્વસ્થાને આવી પચ્ચક્ખાણ પારી આયંબિલ કરવું. ૧૩ આયંબિલ કર્યા પછી ત્યાં જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. ૧૪ સ્વસ્થાને આવી તુરંત ચૈત્યવંદન કરવું. ૧૫ સાંજે (સૂર્યાસ્ત પહેલાં) પડિલેહણ કરી આઠ થોયોથી સાંજનું દેવવંદન કરવું. ખોટો તોલ તોળવો નહીં. Page #684 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ રત્નત્રયી ઉપાસના ૧૬ દેરાસરે દર્શન કરી આરતી-મંગલ દીવો કરવો. ૧૭ દેવસિક પ્રતિક્રમણ કરવું. ૧૮ જે દિવસે જે પદની આરાધના હોય તેની વીસ નવકારવાળી ગણવી. ૧૯ રાત્રે શ્રીપાળ રાજાનો રાસ સાંભળવો. ૨૦ સુવાના સમયે સંથારા પોરિસી સૂત્રની ગાથાઓ બોલી સંથારે શયન કરવું. - દરેક દિવસના પદ આદિની સમજ દિવસ પદ પ વર્ણ એક ધાનકા.સા.પ્ર.ખ. નવ. પહેલો અરિહંત શ્રીં નમો અરિહંતાણં સફેદ ચોખા ૧૨ - ૨૦ બીજે સિદ્ધ છે હું નમો સિદ્ધાણં લાલ ઘઉં ૮ ૨૦ ત્રીને આચાર્ય એ હું નમો આયરિયાણં પીળો ચણા ૩૬ ૨૦ ચોથો ઉપાધ્યાય હું નમો ઉવજઝાયાણં લીલો મગ ૨૫. ૨૦ પાંચમો સાધુ કે હું નમો લોએ સવ્વસાહૂણં કાળો અડદ છઠ્ઠો દર્શન છે હું નમો સણસ્સ સફેદ ચોખા કુછ સાતમો જ્ઞાન છે હું નમો નાણસ્સ સફેદ ચોખા પર ૨૦ આઠમો ચારિત્ર છે હું નમો ચારિત્તસ્સ સફેદ ચોધા ૪૦ ૨૦ નવમો તપ છે હું નમો તવસ્સ સફેદ ચોખા ૫૦ નવપદના દુહા અને ગુણો (પહેલો દિવસ) અરિહંત પદનો દુહો :અરિહંત પદ ધ્યાતો થકો, દબૂ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે II ખોટી સાક્ષી પૂરવી નહીં. Page #685 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ શ્રી નવપદ તપ આરાધના વિધિ વૈથિ : વીર જિણેસર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મલે સવિ આઈ રે મેરા - અરિહંત પદના બાર ગુણ :૧. અશોકવૃક્ષ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૨. પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૩. દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૪. ચામરયુગ્ય પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૫. સ્વર્ણસિંહાસન પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમ: ૬. ભામણ્ડલ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૭. દુંદુભિ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૮. છત્રત્રય પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૯. જ્ઞાનાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમ: ૧૦. પૂજાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમ: ૧૧. વચનાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૨. અપાયાપગમાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ (બીજો દિવસ) સિદ્ધપદનો દુહો :રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે-વાર. સિદ્ધપદના આઠ ગુણ :૧. અનંતજ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૨. અનંતદર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૩. અવ્યાબાધ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૪. અનંતચારિત્ર સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૫. અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૬. અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૭. અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: ૮. અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ખોટા સોગન ખાવા નહીં. Page #686 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ રત્નત્રયી ઉપાસના : (ત્રીજે દિવસ) આચાર્યપદનો દુહો :ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. - વીર. આચાર્યપદના ૩૬ ગુણ:(૧) પ્રતિરૂપગુણ સંયુતાય શ્રી આચાર્યાય નમઃ (૨) સૂર્યવતેજસ્વિગુણ સંયુતાય શ્રી આ. (૩) યુગપ્રધાનગમ સંયુતાય શ્રી આ. (૪) મધુરવાક્ય ગુણ સંયુતાય શ્રી આ. (૫) ગાંભીર્યગુણ સંયુતાય શ્રી આ. (૬) ધૈર્યગુણ સંયુતાય શ્રી આ. (૭) ઉપદેશગુણ સંયુતાય શ્રી આ. (૮) અપરિશ્રાવિગુણ સંયુતાય શ્રી આ. (૯) સૌમ્યપ્રકૃતિગુણ સંયુતાય શ્રી આ. (૧૦) શીલગુણ સંયુતાય શ્રી આ. (૧૧) અવિગ્રહણગુણ સંયુતાય શ્રી આ. (૧૨) અવિકથકગુણ સંયુતાય શ્રી આ. (૧૩) અચપલગુણ સંયુતાય શ્રી આ. (૧૪) પ્રસન્નવદન ગુણ સંયુતાય શ્રી આ. (૧૫) ક્ષમાગુણ સંયુતાય શ્રી આ. (૧૬) ઋજુગુણ સંયુતાય શ્રી આ. (૧૭) મૃદુગુણ સંયુતાય શ્રી આ. (૧૮) સવાંગમુક્તિગુણ સંયુતાય શ્રી આ. (૧૯) દ્વાદશવિધતપોગુણ સંયુતાય શ્રી આ. (૨૦) સપ્તદશવિધસંયમગુણ સંયુતાય શ્રી આ. (૨૧) સત્યવ્રતગુણ સંયુતાય શ્રી આ. (૨૨) શૌર્યગુણ સંયુતાય શ્રી આ. (૨૩) અકિંચનગુણ સંયુતાય શ્રી આ. (૨૪) બ્રહ્મચર્યગુણ સંયુતાય શ્રી આ. (૨૫) અનિત્યભાવનાભાવકાય શ્રી આ. (૨૬) અશરણભાવનાભાવકાય શ્રી આ. (૨૭) સંસારસ્વરૂપભાવનાભાવકાય શ્રી આ. (૨૮) એત્વભાવનાભાવકાય શ્રી આ. (૨૯) અન્યત્વ ભાવના ભાવકાય શ્રી આ. (૩૦) અશુચિભાવનાભાવકાય શ્રી આ. (૩૧) આશ્રવ-ભાવના ભાવકાર્ય શ્રી આ. (૩૨) સંવરભાવનાભાવકાય શ્રી આ. (૩૩) નિર્જરાભાવનાભાવકાય શ્રી આ. (૩૪) લોકસ્વરૂપ ભાવનાભાવકાય શ્રી આ. (૩૫) બોધિદુર્લભભાવનાભાવકાય શ્રી આ. (૩૬) ધર્મદુર્લભભાવનાભાવકાય શ્રી આ. મારા કર્મો જ ! લસ જ મHT.18.1.1 નવ-w: 'કેડ રમતાક fer મમ મમ 1 + 4 , મા "ક.છ.... હ : ૪૩. જુ .. પણ કોઈની પણ હાંસી કરવી નહીં. Page #687 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ (ચોથો દિવસ) ઉપાધ્યાય પદનો દુહો : તપ સજઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ જગ ભ્રાતા રે-વીર. ૪૫૧ ઉપાધ્યાયપદના ૨૫ ગુણ : (૧) શ્રી આચારાંગસૂત્રપઠનગુણ સંયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ (૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૩) શ્રી સ્થાનાંગસૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૪) શ્રી સમવાયાંગ સૂત્ર પઠનગુણ સંયુતાય શ્રી ઉ. (૫) શ્રી ભગવતી સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૬) શ્રી જ્ઞાતાસૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૭) શ્રી ઉપાસક દશા સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૮) શ્રી અન્તકૃદ્ દશા સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૦) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૧) શ્રી વિપાકસૂત્ર પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૨) ઉત્પાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૩) અગ્રાયણીયપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૪) વીર્યપયવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૫) અસ્તિપ્રવાદપૂર્વ-પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૬) જ્ઞાનપ્રસાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૭) સત્યપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૮) આત્મપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૧૯) કર્મપ્રવાદ પૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (ર૦) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૧) વિદ્યપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૨) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૩) પ્રાણાવાયપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૪) ક્રિયાવિશાલપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. (૨૫) લોકબિન્દુસારપૂર્વ પઠનગુણ સંયુક્તાય શ્રી ઉ. Lock સમભાવથી મૃત્યુને જોવું. Page #688 -------------------------------------------------------------------------- ________________ પર રત્નત્રયી ઉપાસના (પાંચમો દિવસ) સાધુપદનો દુહો અપ્રમત્ત જે નિત રહે, નવ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે-વીર. સાધુ પદના ૨૭ ગુગ (૧) પ્રાણાતિપાતવિરમણવ્રત યુક્તાય શ્રી સાધવે નમઃ (૨) મૃષાવાદવિરમણ વ્રતયુક્તાય શ્રી સા. (૩) અદત્તાદાનવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૪) મૈથુનવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૫) પરિગ્રહવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૬) રાત્રિભોજન વિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૭) પૃથ્વીકાયરક્ષકાય શ્રી સા. (૮) અપકાય કાયરક્ષકાય શ્રી સા. (૯) તેજસ્કાયરક્ષકાય શ્રી સા. (૧૦) વાયુકાયરક્ષકાય શ્રી સા. (૧૧) વનસ્પતિકાયરક્ષકાય શ્રી સા. (૧૨) ત્રસકાયરક્ષકાય શ્રી સા. (૧૩) એકેન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૪) દ્વીન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૫). ત્રીન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૬) ચતુરિન્ટિયરક્ષકાય શ્રી સા. (૧૭) . પંચેન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૮) લોભનિગ્રહકારકાય શ્રી સા. (૧૯) રૂપ શ્રીસ.ક્ષમાગુણયુક્તાય શ્રી સા. (ર૦) શુભભાવનાભાવકાય શ્રી સા. (૨૧) પ્રતિલેખનાદિશુદ્રક્રિયાકારકાય શ્રી સા. (૨૨) સંયમયોગયુક્તાય શ્રી સા. (૨૩) મનોગુપ્તિયુક્તાય શ્રી સા. (૨૪) વચનગુપ્તિયુક્તાય શ્રી સા. (૨૫) કાયગુપ્તિયુક્તાય શ્રી સા. (ર૬) સુધાદિકાવિંશતિ પરિસહસહનતત્પરાય શ્રી સા. (ર૭) મરણાન્તઉપસર્ગસહનતત્પરાય શ્રી સા. (છઠ્ઠો દિવસ) દર્શનપદનો દુહો શમ-સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે રે. વીર. RK R E S : . કરી 3 દિ' મોતથી હર્ષ માનવો. Page #689 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૫૩ + નનન બe દર્શનપદના ૬૭ ગુણ :(૧) પરમાર્થસંસ્તવરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ (૨) પરમાર્થજ્ઞાતૃસેવનરૂપ શ્રી સ. (૩) વ્યાપન્નદર્શનવર્જનરૂપ શ્રીસ. (૪) કુદર્શનવર્જનરૂપ શ્રી સ. (૫) શુશ્રુષા પ્રભાવકરૂપ શ્રીસ.રૂપ શ્રી સ. (૬) ધર્મરાગરૂપ શ્રી સ. (૭) વૈયાવૃત્યરૂપ શ્રી સ. (૮) અર્ધવિનયરૂપ શ્રી સ. (૯) સિદ્ધિવિનાયરૂપ શ્રીસ. (૧૦) ચૈત્યવિનયરૂપ શ્રી સ. (૧૧) શ્રુતવિનયરૂપ શ્રી સ. (૧૨) ધર્મવિનયરૂપ શ્રી સ. (૧૩) સાધુવર્ગવિનયરૂપ શ્રી સ. (૧૪) આચાર્યવિનયરૂપ શ્રી સ. (૧૫) ઉપાધ્યાયવિનયરૂપ શ્રી સ. (૧૬) પ્રવચનવિનયરૂપ શ્રી સ. (૧૭) દર્શનવિનયરૂપ શ્રી સ. (૧૮) સંસારે શ્રીજિનઃ સાર” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૧૯) “સંસારેજિનમંત સારમ” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૨૦) “સંસારે જિનમતસ્થિત શ્રી સાદવાદિસારમ” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૨૧) શંકા દૂષણરહિતાય શ્રી સ. (૨૨) કાંક્ષાદૂષણરહિતાય શ્રી સ. (૨૩) વિચિકિત્સાદૂષણરહિતાય શ્રી સ. (૨૪), કુદષ્ટિ પ્રશંસાદૂષણરહિતાય શ્રી સ. (૨૫) તત્પરિયદૂષણરહિતાય શ્રી સ. (૨૬) પ્રવચનપ્રભાવરૂપ શ્રી સ. (૨૭) ધર્મકથાપ્રભાવકરૂપ શ્રી સ. (૧૮) વાદિપ્રભાવકરૂપ શ્રી સ. (૨૯) નૈમિત્તિકપ્રભાવકરૂપ શ્રી સ. (૩૦) તપસ્વિપ્રભાવકરૂપ શ્રી સ. (૩૧) પ્રજ્ઞપત્યાદિ વિદ્યા પ્રભાવકરૂપ શ્રી સ. (૩૨) ચૂર્ણાજનાદિસિદ્ધપ્રભાવકરૂપ શ્રી સ. (૩૩) કવિપ્રભાવરૂપ શ્રી સ. (૩૪) જિનશાસને કૌશલાયભૂષણરૂપ શ્રી સ. (૩૫) પ્રભાવનાભૂષણરૂપ શ્રી સ. (૩૬) તીર્થસેવાભૂષણરૂપ શ્રી સ. (૩૭) ધૈર્યભૂષણરૂપ શ્રી સ. (૩૮) જિનશાસને ભક્તિભૂષણરૂપ શ્રી સ. (૩૯) ઉપશમગુણરૂપ શ્રી સ. (૪૦) સંવેગગુણરૂપ શ્રી સ. (૪૧) નિર્વેદગુણરૂપ શ્રી સ. (૪૨) અનુકંપાગુણરૂપ શ્રી સ. (૪૩) આતિજ્યગુણરૂપ શ્રી સ. (૪૪) પરતીર્થિકાદિવંદનવર્જનરૂપ શ્રી સ. (૪૫) પરતીર્થિકાદિ નમસ્કારવર્જનરૂપ શ્રી સ. (૪૬) પરિતીર્થિકાદિઆલાપવર્જનરૂપ શ્રી સ. ર કોઈના મોતથી હસવું નહીં. +- કે તે ને * - 4 + + + Page #690 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ રત્નત્રયી ઉપાસના (૪૭) પરતીર્થિકાદિસંલાપવ‰નરૂપ શ્રી સ. (૪૮) પરતીથિંકાદિઅશનાદિદાનવર્જનરૂપ શ્રી સ. (૪૯) પરતીથિંકાદિગંધપુષ્પાદિપ્રેષણવર્જનરૂપ શ્રી સ. (૫૦) રાજાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૧) ગણાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૨) બલાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૩) સુરાભિયોગાગારયુક્ત શ્રી સ. (૫૪) કાંતારવૃત્ત્તાગારયુક્ત શ્રી સ. (૫૫) ગુરુનિગ્રહાગારયુક્ત શ્રી સ. (૫૬) ‘‘સમ્યક્ત્વ ચારિત્રધર્મસ્ય મૂલમ્'' ઇતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૭) ‘‘સમ્યક્ત્યું ધર્મપુરસ્ય દ્વારમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૮) ‘‘સમ્યક્ત્વ ધર્મસ્ય પ્રતિષ્ઠાનમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૫૯) ‘‘સમ્યક્ત્યંધર્મસ્યાધાર:” ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૦) ‘‘સમ્યક્ત્વ ધર્મસ્ય ભાજનમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૧) ‘“સમ્યક્ત્વ ધર્મસ્ય નિધિસન્નિભમ્'' ઈતિ ચિંતનરૂપ શ્રી સ. (૬૨) “અસ્તિ જીવ:’” ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૩) ‘‘સ ચ જીવો નિત્ય:'' ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૪) ‘સ ચ જીવ: કર્માણિ કરોતિ’’ ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૫) ‘‘સ ચ જીવઃ સ્વકૃતકર્માણિ વેદયતિ'' ઇતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૬૬) ‘‘જીવસ્યાસ્તિ નિર્વાણમ્'' ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (૫૭) “અસ્તિ મોક્ષોપાય:'' ઈતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સ. (સાતમો દિવસ) જ્ઞાનપદનો દુહો જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહીજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે. 6. હૃદયને વિદેહી કરતા જવું. - વીર. જ્ઞાનપદના ૫૧ ગુણઃ (૧) સ્પર્શનેન્દ્રિય વ્યનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ (૨) રસનેન્દ્રિય વ્યઞ્જનાવગ્રહ મતિ. (૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિ. Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ La (૪) શ્રોત્રેન્દ્રિય વ્યઞ્જનાવગ્રહ મતિ. (૫) સ્પર્શનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૬) રસનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૭) ઘ્રાણેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૮) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ મતિ. (૯) શ્રોત્રેન્દ્રિય-અર્થાવગ્રહ મતિ. (૧૦) માનસ-અર્થાવગ્રહ મતિ. (૧૧) સ્પર્શનેન્દ્રિય-ઈહામતિ. (૧૨) રસનેન્દ્રિયઈહામતિ. (૧૩) ઘ્રાણેન્દ્રિય-ઈહામતિ. (૧૪) ચક્ષુરિન્દ્રિય-ઈહામતિ. (૧૫) શ્રોત્રેન્દ્રિય-ઈહામતિ. (૧૬) મન-ઈહામતિ. (૧૭) સ્પર્શનેન્દ્રિયઅપાય મતિ. (૧૮) રસનેન્દ્રિય-અપાય મતિ. (૧૯) ઘ્રાણેન્દ્રિય-અપાય મતિ. (૨૦) ચક્ષુરિન્દ્રિય-અપાય મતિ. (૨૧) શ્રોત્રેન્દ્રિય-અપાય મતિ. (૨૨) મનોઅપાય મતિ. (૨૩) સ્પર્શનેન્દ્રિય-ધારણા મતિ. (૨૪) રસનેન્દ્રિય-ધારણા મતિ. (૨૫) ઘ્રાણેન્દ્રિય-ધારણા મતિ. (૨૬) ચક્ષુરિન્દ્રિય-ધારણામતિ. (૨૭) શ્રોત્રેન્દ્રિય-ધારણા મતિ. (૨૮) મનોધારણા મતિ. (૨૯) અક્ષર શ્રુતજ્ઞાનાય નમઃ (૩૦) અનક્ષરશ્રુતજ્ઞા. (૩૧) સંજ્ઞિશ્રુતજ્ઞા. (૩૨) અસંશિશ્રુતજ્ઞા. (૩૩) સભ્યશ્રુતજ્ઞા. (૩૪) મિથ્યાશ્રુતજ્ઞા. (૩૫) સાદિ શ્રુતજ્ઞા. (૩૬) અનાદિ-શ્રુતજ્ઞા. (૩૭) સપર્યવસિતશ્રુતજ્ઞા. (૩૮) અપર્યવસિતશ્રુતજ્ઞા. (૩૯) ગમિકશ્રુતજ્ઞા. (૪૦) અગમિકશ્રુતજ્ઞા. (૪૧) અંગપ્રવિષ્ટશ્રુતજ્ઞા. (૪૨) અનંગપ્રવિષ્ટશ્રુતજ્ઞા. (૪૩) અનુગામિ અવધિજ્ઞા. (૪૪) અનનુગામિ અવધિજ્ઞા. (૪૫) વર્ધમાન અવધિજ્ઞા. (૪૬) હીયમાન અવધિજ્ઞા. (૪૭) પ્રતિપાતિઅવધિજ્ઞા. (૪૮) અપ્રતિપાતિ અવધિજ્ઞા. (૪૯) ઋન્નુમતિ મન:પર્યવજ્ઞા. (૫૦) વિપુલમતિ મન:પર્યવજ્ઞા. (૫૧) લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનાય નમઃ (આઠમો દિવસ) ચારિત્રપદના દુહો : જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે-વીર. વિદ્યાનું અભિમાન કરવું નહીં. ૪૫૫ Page #692 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ રત્નત્રયી ઉપાસના બધા જ કામ ચારિત્ર પદના ૭૦ ગુણ (૧) પ્રાણાતિપાત વિરમણરૂપ ચારિત્રાય નમઃ (૨) મૃષાવાદ વિરમણરૂપ ચા. (૩) અદત્તાદાન વિરમણરૂપ ચા. (૪) મૈથુન વિરમણરૂપ ચા. (૫) પરિગ્રહ વિરમણરૂપ ચા. (૬) ક્ષમા ધર્મરૂપ ચા. (૧૦) તપો ધર્મરૂપ ચા. (૧૧) સંયમ ધર્મરૂપ ચા. (૧૨) સત્ય ધર્મરૂપ ચા. (૧૩) શૌચધર્મરૂપ ચા. (૧૪) અકિંચન ધર્મરૂપ ચા. (૧૫) બ્રહ્મચર્યરૂપ ચા. (૧૬) પૃથ્વીરક્ષા સંયમ ચા. (૧૭) ઉદક રક્ષા સંયમ ચા. (૧૮) તેજ રક્ષા સંયમ ચા. (૧૯) વાયુરક્ષા સંયમ ચા. (૨૦) વનસ્પતિ રક્ષા સંયમ ચા. (૨૧) દ્વીન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૨) ત્રીન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૩) ચતુરિન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૪) પંચેન્દ્રિય રક્ષા સંયમ ચા. (૨૫) અજીવ રક્ષા સંયમ ચા. (૨૬) પ્રેક્ષા સંયમ ચા. (૨૭) ઉપેક્ષા સંયમ ચા. (૨૮) અતિરિક્તવસ્ત્ર ભક્તાદિ પરિસ્થાપન ત્યાગરૂપ સંયમ ચા. (૨૯) પ્રમાર્જનરૂપ સંયમ ચા. (૩૦) મનઃસંયમ ચા. (૩૧) વાક સંયમ ચા. (૩ર) કાય સંયમ ચા. (૩૩) આચાર્યવૈયાવૃત્યરૂપ ચા. (૩૪): ઉપાધ્યાય વૈયાવૃત્યરૂપ ચા. (૩૫) તપસ્વિ વૈયાવૃત્યરૂપ ચા. (૩૬) લઘુ શિષ્યાદિ વૈયાવૃત્યરૂપ ચા. (૩૭) ગ્લાન સાધુ વૈયાવૃત્યરૂપ ચા. (૩૮) સાધુ વૈયાવૃત્યરૂપ ચા. (૩૯) શ્રમણોપાસક વૈયાવૃત્યરૂપ ચા. (૪૦) સંઘ વૈયાવૃત્ત્વરૂપ ચા. (૪૧) કુલ વૈયાવૃત્યરૂપ ચા. (૪૨) ગણવૈયાવૃત્ત્વરૂપ ચા. (૪૩) પશુપડ઼કાદિરહિત વસતિવસન બ્રહ્મગુપ્તિ ચા. (૪૪) સ્ત્રી હાસ્યાદિવિકાર વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૫) સ્ત્રી આસન વર્જન બ્રહ્મગુપ્તિ નિગ્રહ કરણ ચા.ચા. (૪૬) સ્ત્રી-અજ્ઞોપાર્ગ નિરીક્ષણ વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૭) કુદ્યન્તર સ્થિત સ્ત્રી હાવભાવ શ્રવણ વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૮) પૂર્વ સ્ત્રીસંભોગ ચિન્તન વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૪૯) અતિરસ આહાર વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૫૦) અતિ આહારકરણવર્જન બ્રહ્મગુપ્તિ ચા. (૫૧) અંગવિભૂષા વર્જન બ્રહ્મગુપ્તિ ચા. (પર) અનશન તપોરૂપ ચા. (૫૩) અનોદર્ય તપોરૂપ twા મક પ્રકાર ન હબ મા જગદમન દkબ તક + + - ક ક ક સ ગુરૂનો ગુરુ બનવું નહીં. Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪પ૭ ની અરજરાજરાજાની ચા. (૫૪) વૃત્તિ સંક્ષેપ તપોરૂપ ચા. (૫૫) રસત્યાગ તપોરૂપ ચા. (૫૬) કાયફલેશ તપોરૂપ ચા. (૫૭) સંલેષણા તપોરૂપ ચા. (૫૮) પ્રાયશ્ચિત તપોરૂપ ચા. (૫૯) વિનય તપોરૂપ ચા. (૬૦) વૈયાવૃત્ય તપોરૂપ ચા. (૬૧) સ્વાધ્યાય તપોરૂપ ચા. (૬૨) ધ્યાન તપોરૂપ ચા. (૬૩) કાયોત્સર્ગ તપોરૂપ ચા. (૬૪) અનન્ત જ્ઞાન સંયુક્ત ચા. (૬૫) અનન્ત દર્શન સંયુક્ત ચા. (૬૬) અનન્તચારિત્ર સંયુક્ત ચા. (૬૭) ક્રોધનિગ્રહ કરણ ચા. (૬૮) માનનિગ્રહ કરણ ચા. (૬૯) માયા નિગ્રહ કરણ ચા. (૭૦) લોભનિગ્રહ કરણ ચારિત્રાય નમઃ (નવમો દિવસ) તપ પદનો દુહો : ઈચ્છારેઘે સંવરી, પરિણતિ સમતા યોગે રે; એ તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે | વીર. // તપ પદના ૫૦ ગુણો : - (૧) યાવત્રુથિક તપસે નમઃ (૨) ઈત્વરકથિક ત. (૩) બાહ્યૌનોદર્ય ત. (૪) અભ્યતર-ઔનોદર્ય ત. (૫) દ્રવ્યતઃ વૃત્તિસંક્ષેપ ત. (૬) ક્ષેત્રતઃ વૃત્તિસંક્ષેપ ત. (૭) કાલતઃ વૃત્તિસંક્ષેપ ત. (૮) ભાવતઃ વૃત્તિસંક્ષેપ ત. (૯) કાયફ્લેશ ત. (૧૦) રસત્યાગ ત. (૧૧) ઈન્દ્રિય કષાય-યોગ-વિષય-સંલીનતા ત. (૧૨) સ્ત્રી-પશુ-પડકાદિ-વર્જિત સ્થાનાવસ્થિત ત. (૧૩) આલોચના-પ્રાયશ્ચિત ત. (૧૪) પ્રતિક્રમણપ્રાયશ્ચિત ત. (૧૫) મિશ્ર પ્રાયશ્ચિત ત. (૧૬) વિવેકપ્રાયશ્ચિત ત. (૧૭) કાયોત્સર્ગપ્રાયશ્ચિત ત. (૧૮) તપ પ્રાયશ્ચિત ત. (૧૯) છેદપ્રાયશ્ચિત ત. (૨૦) મૂલપ્રાયશ્ચિત ત. (૨૧) અનવસ્થિત પ્રાયશ્ચિત ત. (૨૨) પારાંચિત પ્રાયશ્ચિત ત, (૨૩) જ્ઞાનવિનયરૂપ ત. (૨૪) દર્શનવિનયરૂપ ત. (૨૫) ચારિત્ર વિનયરૂપ ત. (૨૬) મનોવિનયરૂપ ત. (૨૭) વચનવિનયરૂપ ત. (૨૮) કાયવિનયરૂપ ત. (ર૯) ઉપચાર વિનયરૂપ અકરણીય વ્યાપાર કરવો નહીં. Page #694 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ રત્નત્રયી ઉપાસના ત. (૩૦) આચાર્ય વૈયાવૃજ્ય ત. (૩૧) ઉપાધ્યાય વૈયાવૃત્ય ત. (૩૨) સાધુ વૈયાવૃત્ય ત. (૩૩) તપસ્વિ વૈયાવૃત્ય ત. (૩૪) લઘુશિષ્યાદિ વૈયાવૃત્ત્વ ત. (૩૫) ગ્લાન સાધુ વૈયાવૃત્ય ત. (૩૬) શ્રમણોપાસક વૈયાવૃત્ય ત. (૩૭) સંઘ વૈયાવૃત્ત્વ ત. (૩૮) કુલવૈયાવૃત્ય ત. (૩૯) ગણવૈયાવૃત્ત્વ ત. (૪૦) વાચના ત. (૪૧) પૃચ્છના ત. (૪૨) પરાવર્તના ત. (૪૩) અનુપ્રેક્ષા ત. (૪૪) ધર્મકથા ત. (૪૫) આર્તધ્યાનનિવૃત્તિ ત. (૪૬) રૌદ્રધ્યાનનિવૃત્તિ ત. (૪૭) ધર્મધ્યાનચિંતન ત. (૪૮) શુક્લધ્યાનચિંતન ત. ૪૯) બાહ્યકાયોત્સર્ગ ત. (૫૦) અત્યંતરકાયોત્સર્ગ ત. છેલ્લા દિવસે નવપદજીની વિસ્તારથી પૂજા ભણાવવી. નવપદમંડલની રચના કરવી. શ્રીપાળ રાજાનો રાસ પૂર્ણ કરવો. પડિલેહાગનો વિધિ આ પુસ્તકમાં છૂટા શ્રાવકોને પડિલેહણ કરવાનો વિધિ' એ શીર્ષક નીચે લખેલા વિધિ પ્રમાણે પડિલેહણ કરવું. દેવવંદન, પચ્ચખાણ પારવું, આયંબિલ કર્યા પછી ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરેનો વિધિ આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવેલ છે ત્યાંથી જોઈ લેવો. ' નવ દિવસોમાં કાઉસ્સગ્ન કરવાનો વિધિ ખમાસમણ દઈ, ઈચ્છા. 'અરિહંત પદ આરાધનાથે કાઉસ્સગ્ગ કરું? ઈચ્છ, અરિહંત પદ આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઆએ. અન્નત્થ. કહી જેટલા લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો હોય તેટલા લોગસ્સનો કાઉસ્સગો કરી પારીને પ્રગટ લોગસ્સ કહેવો. ૧ અહીં જે દિવસે જે પદ હોય તે પદનું નામ બોલવું. પારણાના દિવસે શ્રી સિદ્ધચક્ર આરાધનાર્થ” એમ કહેવું. 25 ગુણ વગરનું વકતૃત્વ સેવવું નહીં. Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૫૯ કv. જમજા પર કામ કબ જાક - ક પારણાના દિવસનો વિધિ પારણાના દિવસે ઓછામાં ઓછો બિયાસણાનો તપ કરવો. હંમેશ મુજબ પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, વાસક્ષેપપૂજા, ગુરુવંદન વગેરે કર્યા પછી સ્નાન કરી સ્નાત્ર તથા સત્તરભેદી પૂજા ભણાવવી. તે દિવસે કાઉસ્સગ્ગ, સાથિયા, પ્રદક્ષિણા નવ-નવ કરવા તથા ખમાસમણાં નવનવ દેવાં. “ૐ હ્રીં શ્રીં વિમલેશ્વર-ચક્રેશ્વરી પૂજિતાય શ્રી સિદ્ધચક્રાય નમઃ” એ પદની ૨૦ નવકારવાળી ગણવી. સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં ન આવે પાર; વાંછિત પૂરે દુ:ખ હરે, વંદુ વાર હજાર N/૧/ # શ્રી સિદ્ધચક્રાય નમ: આ પ્રમાણે બોલી નવ ખમાસમણાં . દેવાં. ' શ્રી બીજ તપનો વિધિ નામ આ તપ કારતક સુદ બીજથી શરૂ કરાય છે. તે દિવસે ઉપવાસ કરવો. આ તપ બે વર્ષ અને બે માસ સુધી કરવો. ગણણું વગેરે નીચે મુજબ છે. નામ સા. ખ. લો. નવ. ૧. નંદિસૂત્રાય નમઃ ૫૧ ૫૧ પ૧ ૨૦ ૨. અનુયોગદ્વારસૂત્રાય નમઃ ૬૨ ૬ર ૬ર ૨૦ અથવા ૧. ઓધનિર્યુક્તિ સૂત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨. અનુયોગદ્વાર સૂત્રાય નમ: ૬૨ ૬ર ૬ર ૨૦ તપના દિવસે ઉપર પ્રમાણે ગમે તે બે ગણણાં વીશ વીશ નવકારવાલીનાં ગણવા. સાથીઆ વિગેરે પણ બે બે સૂત્રનાં કરવાં. તત્ત્વજ્ઞ તપ અકાલિક કરવું નહીં. Page #696 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ રત્નત્રયી ઉપાસના શ્રી જ્ઞાનપંચમી તપનો વિધિ આ તપ કાર્તિક સુદી ૫ (જ્ઞાનપંચમી) ના દિવસથી શરૂ કરવો. તે દિને ઉપવાસ કરવો. જ્ઞાન સમક્ષ કોરા કાગળ, પેન્સિલ, ફળ, નૈવેદ્ય, વગેરે મૂકવું. સાથીયા, ખમાસમણ, કાઉસ્સગ્ન વિગેરે ૫૧ કરવાં. » હીં નમો નાણસ્સ એ પદની વીશ નવકારવાલી ગણવી. પાંચ દિવેટનો દીપક કરવો. આ તપ પાંચ વર્ષ અને પાંચ માસ સુધી દરેક સુદ પંચમીએ ઉપવાસથી આરાધવો. દરેક સુદ પંચમીએ પાંચ અગર એકાવન સાથીયા, ખમ. વગેરે ઉપર લખ્યા મુજબ કરવું. શક્તિના અભાવે આ તપ ન જ થાય તો કાયમ માટે કાર્તિક સુદ ૫ નો ઉપવાસ તો છોડવો જ નહીં અને તે દિવસે પૌષધ કરવા પણ ધ્યાન રાખવું. જ્ઞાનનો દુહો :અધ્યાતમ શાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ /1. શ્રી અષ્ટમી તપનો વિધિ. આ તપ દર માસની શુકલ અષ્ટમીએ ઉપવાસ કરવાથી થાય છે. » હ્રીં નમો સિદ્ધાણં એ પદની ૨૦ નવકારવાળી, ૮ કે ૩૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, અને તેટલા જ ખમાસમણ, સાથિયા વગેરે કરવું. આ તપ આઠ વર્ષ અને આઠ માસ સુધી કરવાનો છે, બીજી રીતે ૧૩ એકાસણાં, ૨૪ નીવિ અને ૧૫ આયંબિલ એકી સાથે કરવાથી પણ આ તપ પૂર્ણ થાય છે. બાકીનો વિધિ ઉપર પ્રમાણે સમજવો. શ્રી પોષ દશમ તપ વિધિ આ તપ પોષ દશમી એટલે કે માગસર વદ ૧૦ (ગુજરાતી)ના ૧. દરેક તપમાં કાઉસ્સગોગ લોગસ્સનો કરવા. ન જ આવડે તો એક લોગસ્સના ચાર નવકાર પ્રમાણે ગણવું. પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં. Page #697 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૬૧ દિવસે શરૂ થાય છે. દર વર્ષે વદી ૯-૧૦-૧૧ એમ ત્રણ દિવસ લાગટ કરવાનો છે. તેમાં ૯ના દિને સાકરના પાણીનું એકાસણું, ૧૦ના દિને ભર્યા ભાણે એકાસણું, તથા ૧૧ના દિને ખીરનું એકાસણું કરી ત્રણે દિવસ ઠામ ચઉવિહાર કરવો. ૧૦ના દિવસે શ્રી પાર્શ્વનાથપ્રભુનું જન્મકલ્યાણક હોવાથી જિનાલયમાં અષ્ટપ્રકારી અથવા સત્તરભેદી પૂજા ભણાવવી. » સ્ટ્રીં શ્રી પાર્શ્વનાથાય અહત નમ ની ૨૦ નવકારવાળી ગણવી. સાથીયા, ખમાસમણ વગેરે બાર બાર કરવા, આ તપ દશ વર્ષ દશ માસ સુધી દર માસની વદિ ૧૦ના દિને એકાસણું કરવાથી પૂર્ણ થાય * શ્રી મૌન એકાદશી તપ વિધિ * આ તપ માગશર સુદ ૧૧ (મૌન એકાદશીના દિવસથી શરૂ કરવો. તે દિવસે ઉપવાસ કરવો. (વ્યવહાર કાયોમાં) મૌન પણ રહેવું. શ્રી મહાયશસર્વશાય નમની ૨૦ નવકારવાળી ગણવી. આ તપ ૧૧ વર્ષ અને ૧૧ માસ સુધી સુદ ૧૧નો ઉપવાસ કરી આરાધવો. સાથીયા, ખમા. વગેરે અગીઆર કરવા. આ ન બને તો છેવટે મૌન એકાદશીનો દર વર્ષે ઉપવાસ તથા પૌષધ કરવા ચૂકવું નહિ. તે દિનો દોઢસો કલ્યાણકનું ગણણું ગણવું. શ્રી રોહિણી તપે વિધિ આ તપ રોહિણી નક્ષત્રમાં થાય છે. એ તપ અક્ષયતૃતીયા (વૈ.સુદ ૩) ના દિને અથવા આગળ પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે ૧. ૧૦ના દિને ખીરનું એકાસણું કરી ૧૧ના ભર્યા એકાસણું કરવાની કેટલેક ઠેકાણે પ્રવૃત્તિ છે. સર્વ પ્રકારની ક્ષમાને ચાહવું. Page #698 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ રત્નત્રયી ઉપાસના શરૂ કરવો. તે તપ શ્રી વાસુપૂજ્યસ્વામીની પૂજા કરવા પૂર્વક સાત વર્ષ અને સાત મહિના સુધી કરવો. એટલે દર માસે જે દિવસે રોહિણી નક્ષત્ર આવતું હોય તે દિને ઉપવાસ, આયંબિલ કે નીવિ વગેરેથી તપ કરવો. જે એક પણ રોહિણી નક્ષત્ર ભૂલી જવાય તો ફરીથી શરૂ કરવો. “શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ' એ પદની ૨૦ નવકારવાલી ગણવી. સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો વિગેરે બાર બાર કરવા. શ્રી સિદ્ધિ તપ વિધિ આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પારણે બેસણું કરવું, પછી બે ઉપવાસ અને પારણે બેસણું, એ પ્રમાણે આઠ ઉપવાસ સુધી કરવું. તેનું ગણણું નીચે પ્રમાણે :- (૧) અનંતજ્ઞાનસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૨) અનંતદર્શનસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૩) અવ્યાબાધગુણસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૪) અનંતચારિત્રસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૫) અક્ષયસ્થિતિસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૬) અરૂપીનિરંજનસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૭) અગુરુલઘુગુણસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૮) અનંતવીર્યગુણસંયુક્તાય શ્રી સિદ્ધાય નમ: એક ઓળીએ તે તે પદની વીશ નવકારવાલી રોજ ગણવી અને સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો ફળ વિગેરે આઠ આઠ કરવા. શ્રી સિદ્ધાચલજીના બે અઠ્ઠમ તથા છઠ્ઠનો વિધિ પ્રથમ અઠ્ઠમનું ગણણું શ્રી પુંડરીકગણધરાય નમઃ બીજા અમનું ગણણું શ્રી કંદબગણધરાય નમ: ૧ છ8નું ગણણું શ્રી ઋષભદેવસર્વજ્ઞાય નમ: ૨ છ8નું ગણણું શ્રી વિમલગણધરાય નમ: ૩ છઠનું ગણણું શ્રી સિદ્ધક્ષેત્રગણધરાય નમઃ ૪ છ8નું ગણણું - શ્રી હરિગણધરાય નમ: તત્ત્વથી ક્યારે પણ કંટાળવું નહીં. Page #699 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ *.*" to be પ છઠ્ઠનું ગણણું શ્રી વજવલ્લીનાથાય નમ: ૬ છઠ્ઠનું ગણણું શ્રી સહસાદિ ગણધરાય નમ: ૭ છ8નું ગણણું - શ્રી સહસ્ત્રકમલાય નમઃ દરેક પદની ૨૦ નવકારવાલી, ૨૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ર૧ ખમાસમણા; ૨૧ સાથીયા, ર૧ ફળ. આયંબિલ વર્ધમાન તપ વિધિ આયંબિલ વડે વૃદ્ધિ પામતો જે તપ તે આયંબિલ વર્ધમાન તપ કહેવાય છે. તેમાં ઉપવાસના આંતરાવાળા આયંબિલ એકથી આરંભીને સો સુધી ચઢતાં ચઢતાં કરવા. એટલે કે પહેલું એક આયંબિલ પછી ઉપવાસ. પછી બે આય. ઉપર ઉપવાસ, પછી ત્રણ આય. ઉપર ઉપવાસ, પછી ચાર આય. ઉપર ઉપવાસ, પછી પાંચ આયં. ઉપર ઉપવાસ. આ પાંચ ઓળી લાગટ કરવી. પછી છ આયં. ઉપર ઉપવાસ એમ ચઢતાં ચઢતાં છેવટ ૧૦૦ આયંબિલ ઉપર ઉપવાસ કરવો. ત્યારે સો ઓળી પૂરી થાય. એ પ્રમાણે કરતાં ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ થાય. એટલે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસે આ તપ સંપૂર્ણ થાય. » હિીં નમો અરિહંતાણં એ પદથી કરનારાએ સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો બાર કરવા. ૐ હ્રીં નમો સિદ્ધાણં એ પદથી કરનારાએ આઠ આઠ અને ૩૦ હીં નમો તવસ્સ પદથી કરનારાએ બાર બાર સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો આદિ કરવા. જે પદથી ઓળી આરાધવી હોય તે પદની ૨૦ નવકારવાળી ગણવી તથા તે દુહા બોલી ખમાસમણા દેવા. શ્રી અરિહંત પદનો દુહો. પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાએ, નમો નમો શ્રી જિનભાણ. ૧ બીજાના સુખની અદેખાઈ કરવી નહીં. Page #700 -------------------------------------------------------------------------- ________________ ૪૪ રત્નત્રયી ઉપાસના R શ્રી સિદ્ધપદનો દુહો. ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉર્જાસ; અષ્ટ કર્મમળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. ૨ શ્રી તપપદનો દુહો. કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ. ૩ તીર્થંકર વર્ધમાન તપ (શ્રી શ્રમણસંઘ તપ) જે વૃદ્ધિ પામે તે વર્ધમાન કહેવાય. આ તપમાં પ્રથમ શ્રી ઋષભદેવજીને આશ્રયી એક એકાસણું કરવું. શ્રી અજિતનાથજીને આશ્રયી બે એકાસણાં કરવાં. એ રીતે વધતાં શ્રી મહાવીરસ્વામીને આશ્રયી ચોવીસ એકાસણાં કરવાં. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીવડે શ્રી મહાવીરસ્વામીને આશ્રયી એક એકાસણું, શ્રી પાર્શ્વનાથને આશ્રયી બે એકાસણાં, એ રીતે વધતાં શ્રી ઋષભદેવજીને આશ્રયી ચોવીશ એકાસણાં કરવાં. દરેક જિનને આશ્રયીને પચીસ એકાસણા થાય છે. અથવા એકી સાથે દરેક જિનને આશ્રયીને પચીસ એકાસણાં કરવાં. આ બન્ને રીતે કરતાં કુલ છ સો એકાસણે' આ તપ પૂર્ણ થાય છે. જે તીર્થંકરનો તપ ચાલતો હોય તે તીર્થંકરના નામનું ગણણું ૨૦ નવકારવાળીથી ગણવું. સાથિયા, ખમાસમણાં, કાઉસ્સગ્ગો બાર બાર કરવા. શ્રી અક્ષયનિધિ તપ વિધિ આ તપ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી સોળ દિવસે પૂરો કરવો. તેમાં સુવર્ણનો રત્નજડિત કુંભ કરાવવો. અથવા બીજી કોઈ રૂપા વગેરે ૧ એકાસણાને બદલે નીવિ તથા આયંબિલ કરવાનું ‘જૈન પ્રબોધ’’ અને ‘જૈન સિધ્’” ગ્રંથમાં કહ્યું છે. 6 સંસારને અનિત્ય માનવો. Page #701 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૬૫ ધાતુનો અથવા છેવટે શક્તિ ન હોય તો માટીનો કુંભ કરાવવો. પછી તે કુંભ ઘરમાં દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને ડાંગરની ઢગલી કરી તે ઉપર પધરાવવો. બનતાં સુધી કુંભ પાસે અખંડ દીવો ફાનસમાં યત્નપૂર્વક ૧૬ દિવસ સુધી રાખવો. તેની સમીપે સ્વસ્તિક કરી તે ઉપર શ્રી કલ્પસૂત્ર પધરાવવું. એકાસણાનો તપ ૧૫ દિવસ પર્યત કરવો. છેલ્લે દિવસે એટલે કે ભા. સુદી ચોથે (સંવચ્છરીએ) ઉપવાસ કરવો. આ પ્રમાણે ચાર વર્ષ પર્યત કરવાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. પુસ્તક ઉપર ચંદરવો બાંધવો. જ્ઞાનને ધૂપ દીપ કરી હંમેશા રૂપાનાણે પૂજવું, શક્તિ ન હોય તો પહેલે અને છેલ્લે દિવસે રૂપાનાણે પૂજવું, અને વચલા દિવસોમાં યથાશક્તિ દ્રવ્ય વડે પૂજવું. “નમો નાણસ્સ' એ પદની ર૦ નવકારવાળી દરરોજ ગણવી. ૨૦ લોગસ્સનો કાઉસ્સગો ન કરવો. નીચે બતાવેલી વિધિ મુજબ દરરોજ વિધિ કરવો. | કુંભની ઉપર શ્રીફળ મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્ર વડે બાંધી રાખવો. વિધિને અંતે દરરોજ તેની અંદર એકેક પસલી અક્ષતની નાખવી. સોળ દિવસે કુંભ ભરાઈ જાય તેમ કરવું. છેલ્લે દિવસે કુંભની પાસે રાત્રિજાગરણ કરવું. પૂજા પ્રભાવના કરવી. અક્ષયનિધિ તપનું સ્તવન દરરોજ ગાવું, સાંભળવું, પારણાને દિવસે (ભાદરવા સુદિ પમે) કુંભને ફૂલની માળા પહેરાવી, સૌભાગ્યવંતી સ્ત્રીઓને માથે મૂકવા. હાથી ઘોડા વાજીંત્રો વિગેરેથી મોટી ધામધૂમ સાથે વરઘોડો ચઢાવી કુંભ લઈને દેરાસરે આવવું. કુંભવાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂકવો. નૈવેદ્યના થાળ પણ પ્રભુ પાસે ધરવા. જ્ઞાનના પુસ્તકને ગુરુ મહારાજ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરુપૂજા તથા જ્ઞાનપૂજા રૂપાનાણાથી કરવી. તે દિવસે યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. જેટલા સ્ત્રી કે પુરુષ આ તપ કરતાં હોય તે દરેકને માટે કુંભ જુદા જુદા પધરાવવા. કલ્પસૂત્ર એક જ પધરાવવું. આ તપ શ્રાવકે શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરવું. Page #702 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ૨. રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના તથા શ્રાવિકાએ કરવાનો છે. આ ભવમાં અને પરભવમાં મહાન લાભ આપનાર આ તપ છે, સાથિયા વિગેરે (૫૧) એકાવન અથવા (૨૦) વીસ કરવા. શ્રી અક્ષયનિધિ તપનો દરરોજ કરવાનો વિધિ પ્રથમ ઈરિયાવહીયા કરવા, પછી ઈચ્છાકારેણ. અક્ષયનિધિ તપ આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં, ઈચ્છે કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદન શાસનનાયક સુખકરણ, વર્તમાન જિનભાણ; અહનિશ એહની શિર વહુ, આણા ગુણમણિ ખાણ. ૧. તે જિનવરથી પામીયા, ત્રિપદી શ્રી ગણધાર; આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર. ૨. તે શ્રી શ્રુતમાં ભાખિયા એ, તપ બહુવિધ સુખકાર, શ્રી જિન આગમ પામીને, સાધુ મુનિ શિવસાર. ૩. સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમક્તિધાર; ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર. ૪. તપ તો સૂત્રમાં અતિ ઘણા, સાધે મુનિવર જેહ, અક્ષયનિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ. ૫. તે માટે ભવી તપ કરો એ, સર્વ ઋદ્ધિ મળે સાર; વિધિશું એમ આરાધતાં, પામીજે ભવપાર. ૬. શ્રી જિનવર પૂજા કરો, ત્રિકશુદ્ધ ત્રિકાલ; તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ. ૭. પડિફકમણાં બે ટંકનાં, બ્રહ્મચર્યને ધરીએ; જ્ઞાનીની સેવા કરી, સહેજે ભવજળ તરીએ. ૮. ચૈત્યવંદન શુભ ભાવથી એ, સ્તવન થોઈ નમસ્કાર, મૃતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯. પછી જંકિંચિ., નમુત્થણ, જાવંતિ., ખમા, જાવંત, નમોડહ, કહી નીચે પ્રમાણે સ્તવન કહેવું. (લાવો લાવો ને રાજ માંધામૂલા મોતી એ દેશી) તપ વર કીજે રે, અક્ષયનિધિ અભિધીને, સુખકર લીજે રે, દિનદિન ચઢતે વાને. (એ આંકણી) પર્વપજુસણ પર્વ શિરોમણિ, જે શ્રી પર્વ મ નિયમ તોડે તે વસ્તુ ખાવી નહીં. Page #703 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૭. કહાય; માસ પાસ છઠ્ઠ દસમ દુવાલસ, તપ પણ એ દિન થાય. તપ વર. ૧. પણ અક્ષયનિધિ પર્વ પજુસણ, કેરો કહે જિનભાણ, શ્રાવણ વદ ચોથે પ્રારંભી, સંવચ્છરી પરિમાણ તપ વર. ૨. એ તપ કરતાં સર્વ સદ્ધિ વરે, પગ પગ પ્રગટે નિધાન; અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન. તપ વર. ૩. પરમસ્તરથી કર્મ બંધાણું, તેણે પામી દુખ જાય; એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ. તપ વર. ૪. જ્ઞાનપૂજા મૃતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સોહાવે; સોવન કુંભ જડિત નિજ શક્તિ, સંપૂરણ ક્રમે ભાવે. તપ વર. ૫. જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દોય તિન વરસ; વરસ ચોથે મૃતદેવી નિમિત્તે, તે તપ વસવાવીસ. તપ વેર. ૬. એણે અનુસાર જ્ઞાનતણું વર, ગણણું ગણીએ ઉદાર; આવશ્યકાદિ કરણી સંયુત, કરતાં લહે ભવપાર. તપ વર. ૭. ઈહભવ પરભવ દોષ આશંકા, રહિત કરો ભવી પ્રાણી; જે પર પુદગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વર નાણી. તપ વર. ૮. રાતિજગા પૂજા પરભાવના, હય ગય રથ શણગારીજે; પારણાદિન પંચશબ્દ વાજે, વાજંતે પધરાવીજે, ત૫ વર. ૯. ચૈત્યવિશાળ હોય તિહાં આવી, પ્રદક્ષિણા વળી દીજે; કુંભ વિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ ઢોઈએ. તપ વર. ૧૦. રાધનપુરે એ તપ સુણી બહુજન, થયા ઉજમાળ તપકાજે; એહમાં મુખ્ય મંડાણ ઓછવમાં, મસાલીયા દરવાજ. તપ વર. ૧૧. સંવત અઢાર તેંતાલીસ વરસે, એ તપ બહુ ભવી કીધો; શ્રી જિન ઉત્તમ પાદ પસાયે, પદ્મવિ ફલ લીધો. તપ વર. ૧૨ ત્યાર પછી જય વિયરાય. કહી, સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી નમોહત કહી, સુઅદેવયા ભગવઈ, નાણાવરણીયકમ્મસંઘાયું, તેસિં ખલેઉ સયય, જેસિં સુઅસાયરે ભત્તી ૧ એ થાય કહેવી, પછી પચ્ચકખાણ કરવું. પછી પૂજાની ઢાળ કહેવી. તે નીચે પ્રમાણે છે. 25મી ક ન ર * કંદમૂળનું ભક્ષણ કયારે પણ ન કરવું. Page #704 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ રત્નત્રયી ઉપાસના દુહા સપ્તમપદ શ્રી જ્ઞાનનો, સિદ્ધચક્ર પદમાંહી; આરાધીજે શુભ મને, દિન દિન અધિક ઉછાંહિ. ૧ અન્નાણસંમોહતમોહરમ્સ, નમો નમો નાણદિવાયરસ્સ; પંચપ્પયારસુવગારગમ્સ, સત્તાણ સવ્વસ્થ પયાસગસ. ૧ હુવે જેથી સર્વ અજ્ઞાન રોધો, જિનાધીશ્વર પ્રોક્ત અર્થાવિબોધો, મતિ આદિ પંચ પ્રકારે પ્રસિદ્ધો, જગદ્ ભાસતે સર્વદેવાવિન્દ્વો. ૨ યદીયપ્રભાવે સુભક્ષ, સુપેયં અપેયં સુકૃત્ય અકૃત્ય, જેણે જાણીએ લોકમધ્યે સુનાણું, સદા મે વિશુદ્ધં તદેવ પ્રમાણ. ૩ ઢાળ-૧ ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વરપર પ્રકાશક ભાવેજી; પર્યાય ધર્મ અનંતતા, ભેદાભેદ સ્વભાવેજી. જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવવિલચ્છના; મતિ આદિ પાંચ પ્રકાર નિર્મળ, સિદ્ધસાધના લચ્છના; સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, પ્રથમ ભેદાભેદતા; સવિકલ્પને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨ ઢાળ-૨ ભક્ષ્યાભક્ષ્ય ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો. ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદો જ્ઞાન મનિદો, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું રે. ભ. ૨ આજીવિકા માટે ઉપદેશક થવું નહીં. Page #705 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીયે; તેહ જ્ઞાન નિતનિત વંદીજે, તે વિણ કહો કેમ રહિયે રે ? ભ. ૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ વિ શિશ મેહ રે. ભ. ૪ લોક ઉર્ધ્વ અધો તિર્યક્ જ્યોતિષ, વૈમાનિકને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તે જ્ઞાન મુજ શુદ્ધ રે. ભ. પ ઢાળ-૩ જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ· થાય રે; તો હુએ એહિ જ આતમ, જ્ઞાન અબોધતા જાય રે. ૧ પછી ૐ હ્રીં પરમાત્મને નમઃ, જ્ઞાનપદેભ્યઃ કલાં યજામહે સ્વાહા. એ મંત્રી બોલીને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી. પછી સોનામહોર તથા રૂપામહોર આદિથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી. પછી નીચેના દુહા કહીને વીસ ખમાસમણા દેવા. દુહા સુખકર શંખેશ્વર નમી, થુણશું શ્રીશ્રુતનાણ; ચઉ મૂંગા શ્રુત એક છે, સ્વપર પ્રકાશક ભાણ. ૧. અભિલાપ્ય અનંતમે, ભાગે રચિયો જેહ; ગણધર દેવે પ્રણમીયો, આગમ રયણ અછેહ. ૨. ઈમ બહુલી વક્તવ્યતા, છઠાણવડીયા ભાવ; ક્ષમાશ્રમણ ભાષ્યે કહ્યું, ગોપય સર્પિ જમાવ. ૩. લેશ થકી શ્રુત વરણવું, ભેદ ભલા તસ વીસ; અક્ષયનિધિ તપને દિને, ખમાસમણા તે વીસ. ૪. સૂત્ર અનંત અર્થ મઈ, અક્ષય અંશ લહાય; શ્રુતકેવલી કેવલી પ્રે, ભાખે શ્રુત પર્યાય. ૫. શ્રી શ્રુતજ્ઞાનને નિત નમો, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચન દ્રવ્યથી, પામો અવિચલ રાજ. ૬. ૧. અહીં પહેલું ખમાસમણ દેવું. તથા છઠ્ઠો દુહો ખમાસમણ દીઠ મ અબ્રહ્મચર્ય સેવવું નહીં. ૪૬૯ Page #706 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ રત્નત્રયી ઉપાસના કહેવો. ઈગસય અડવીચ સ્વર તણા, તિહાં અકાર અઢાર, શ્રુતપર્યાય સમાસમે, અંશ અસંખ્ય વિચાર. શ્રી. ૨. બત્રીસ વર્ણ સમાય છે, એક શ્લોક મોઝાર; તેમાં એક અક્ષર ગ્રહે, તે અક્ષરધૃતસાર. શ્રી. ૩. ક્ષયોપક્ષમ ભાવે કરી, બહુ અક્ષરનો જેહ; જાણગ ઠાણાંગ આગલે, તે શ્રુતનિધિ ગુણગેહ, કોડિ એકાવન અડલખા, અડસય અદ્યાસીહજાર; ચાલીસ અક્ષર પદતણા, કષહે અનુયોગદ્વાર. શ્રી. ૪. અર્થાન્ત ઈહાં પદ કહ્યું, જિહાં અધિકાર કરાય; તે પદ કૃતને પ્રણમતાં, જ્ઞાનાવરણીય હઠાય. શ્રી. ૫. અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ; દુગુણા શ્રત બહુ પદ ગ્રહે, તે પદ કૃતસમાસ શ્રી. ૬. પિંડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત; ક્ષયોપશમની વિચિત્રતા, તે જ શ્રુત સંઘાત શ્રી. ૭. પંચોતેર ભેદે કરી, સ્થિતિબંધાદિ વિલાસ; કમ્મપયડી પયડી ગ્રહે, શ્રુત સંઘાત શ્રી. ૭. પંચોતેર ભેદે કરી, સ્થિતિબંધાદિ વિલાસ; કમ્મપયડી પડી ગ્રહે, શ્રુત સંઘાત સમાસ. શ્રી. ૮.ગત્યાદિક જે માર્ગણા, જાણે તેમાં એક; વિવરણ ગુણઠાણાદિકે, તમ પ્રતિપત્તિ વિવેક શ્રી. ૯. જે. બાસઠ્ઠી માર્ગણા પદે, વેશ્યા આદિ નિવાસ; સંગ્રહ તરતમ યોગથી, તે . પ્રતિપત્તિ સમાસ. શ્રી. ૧૦. સંતપદાદિક દ્વારમાં, જે જાણે શિવલોક એક દોય દ્વારે કરી, શ્રદ્ધાશ્રુત અનુયોગ. શ્રી. ૧૧. વળી સત્તાદિક નવ પદે, તિહાં માર્ગણા ભાસ; સિદ્ધતણી સ્તવના કરે, શ્રુત અનુયોગ સમાસ. શ્રી. ૧૨. પ્રાકૃત પ્રાભૃત શ્રુત નમું, પૂર્વનાં અધિકાર; બુદ્ધિ પ્રબલ પ્રભાવથી, જાણે એક અધિકાર શ્રી. ૧૩. પ્રાકૃત પ્રાભૃત શ્રુતસમા, સંભિન્ન લબ્ધિ વિશેષ; બહુ અધિકાર ઈસ્યો ગ્રહે, ક્ષીરાશ્રણ ઉપદેશ શ્રી. ૧૪. પૂર્વ ગત વસ્તુ જિકે, પ્રાભૃત શ્રુત તે નામ; એક પ્રાભૃત જાણે મુનિ, તાસ કરૂં પ્રણામ. શ્રી. ૧૫. પૂર્વલબ્ધિ પ્રભાવથી, પ્રાકૃત શ્રુત સમાસ, અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ. શ્રી. ૧૬. આચારાદિક નામથી, વસ્તુ નામ શ્રુત સાર; અર્થ અનેકવિધે ગ્રહે, તે પણ એક અધિકાર. શ્રી. ૧૭. દુગસય પણ વીસ વસ્તુ છે; ચૌદ પૂર્વનો Facજરાત ની જશે. જ . મા, ગુરૂના ઉપદેશને તોડ્યો નહીં તથા અવિનય કરવો નહીં. Page #707 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ. ૪૭૧ સાર, જાણે તેહને વંદના, એક શ્વાસે સો વાર. શ્રી. ૧૮. ઉત્પાદાદિ પૂર્વ જે, સૂત્ર અર્થ એક સાર; વિદ્યામંત્ર તણો કહ્યો, પૂર્વ શ્રુત ભંડાર શ્રી. ૧૯. બિંદુસાર લગે ભણે, તેહી જ પૂર્વ સમાસ, શ્રી શુભવીરને શાસને, હિજ્યો જ્ઞાનપ્રકાશ. શ્રી. ર૦. ખમાસમણા દીધા પછી ચોખાની પસલી ભરીને ઉપર રૂપાનાણું અથવા પૈસો સોપારી મૂકીને ઉભા રહી બોધાગાઉં સ્તુતિ અથવા જ્ઞાન સમો કોઈ ધન નહીં, સમતા સમું નહિ સુખ; જીવિત સમી આશા નહિ, લોભ સમું નહિ દુઃખ. ૧ આ દુહો બોલીને પસલી કુંભમાં નાંધવી. પછી ખમાસમણ દઈને ઈચ્છાકરણ સંદિસહ ભગવન્! શ્રુતદેવતા આરાધનાથે કાઉસ્સગું કરું? ઈચ્છ, શ્રુતદેવતા આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નમોડહતું. કહીને જ્ઞાનની થોય નીચે પ્રમાણે કહેવી. - ત્રિગડે બેસી શ્રી જિનભાણ, બોલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ; અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણ; સકલ પદારથ ત્રિપદી જાણ, જોજન ભૂમિ પસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ; કેવલી ભાષિત તે શ્રુતનાથ, વિજયલક્ષ્મીસૂરિ કહે બહુમાન, ચિત્ત ધરો તે સયાણ. ૧૫ પછી વશ પ્રદક્ષિણા દેવી. આ મુજબની વિધિ દરરોજ કરવાની છે. કલ્યાગક આરાધન વિધિ એક દિવસે એક કલ્યાણકે એકાસણું, બે કલ્યાણકે આયંબિલ, ત્રણ કલ્યાણકે આયંબિલ અને એકાસણું, ચાર કલ્યાણકે ઉપવાસ અને પાંચ કલ્યાણકે ઉપવાસ તથા એકાસણું કરવું. ગુરૂને આસને બેસવું નહીં. કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવવી નહીં. Page #708 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ રત્નત્રયી ઉપાસના જાપ ઃ (૧) ચ્યવન કલ્યાણકે હું શ્રી પરમેષ્ઠિને નમઃ (૨) જન્મ કલ્યાણકે હ્રીં શ્રી અહત નમઃ (૩) દીક્ષા કલ્યાણકે હું શ્રી નાથાય નમઃ (૪) કેવલજ્ઞાન કલ્યાણકે છે હ્રીં શ્રી સર્વશાય નમઃ (૫) મોક્ષ કલ્યાણકે છે હ્રીં શ્રી પારંગતાય નમ:. જે દિવસે જે કલ્યાણક હોય તે કલ્યાણકના પદની વીશ નવકારવાળી ગણવી. કાઉસ્સગ વગેરે બાર બાર કરવા. ખમાસમણનો દુહો આ પ્રમાણે : પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણ. Ill દીવાળી પર્વનું ગળણું. રાત્રે લગભગ આઠ વાગે શ્રી મહાવીર સ્વામિ સર્વજ્ઞાય નમ:. પદની ૨૦ નવકારવાળી ગણવી. રાત્રિના ત્રીજા પહોરે શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમ:. પદની ૨૦ નવકારવાળી ગણવી અને દેવ વાંદવા. પ્રભાતે શ્રી ગૌતમ સ્વામી સર્વજ્ઞાય નમ: પદની ૨૦ નવકારવાળી ગણવી અને દેવ વાંદવાં. ચંદનબાલા અઠ્ઠમતપ વિધિ આ તપમાં એક અઠ્ઠમ કરી ચોથે દિવસે પારણે રૂપાની સુપડીથી મુનિરાજને અડદના બાકળાનું દાન દઈ પોતે પણ તેનું પારણું કરવું. પચ્ચકખાણ ઠામ ચઉ વિહાર આયંબિલનું કરવું. વહોરાવનાર ચંદબાબાની જેમ સુતરની આંટી હાથ-પગમાં નાખી એક પગ ઉંબરાની બહાર અને એક પગ અંદર રાખી મુનિને વહોરાવે અને ગુરુપૂજન કરે. શ્રી મહાવીર સ્વામિનાથાય નમ એ પદની ૨૦ માળા ગણવી સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો બાર બાર કરવા. શ્રી ક્ષીરસમુદ્ર તપ વિધિ આ તપમાં સાત ઉપવાસ નિરંતર કરી પારણે થાળીમાં ખીર કાઢી તેમાં વહાણ ચલાવવું. પછી ગુરુને ખીર વહોરાવી માત્ર ખીર વડે ઠામ માયા અને પ્રપંચથી દૂર રહેવું. Page #709 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૭૩ ક કક કકકર = ચોવિહાર એકાસણું કરવું. ઉધાપને ખીર, ખાંડ અને ધૃતથી ભરેલો થાળ દેવ પાસે મૂકવો. ગુરુને દાન દેવું. યથાશક્તિ સંઘ વાત્સલ્ય, જ્ઞાનપૂજા કરવી. સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો ૭-૭ કરવા. લીવરસમસમ્યગ્દર્શનધરાય નમ:. એ પગદની ૨૦ માળા ગણવી. વર્ષીતપ વિધિ ફાગણ વદ આઠમના ઉપવાસથી શરૂ કરવો. પ્રારંભમાં છઠ્ઠ કે અક્રમ કરવો હોય તો આઠમના છેલ્લો ઉપવાસ આવે તે પ્રમાણે કરવો. આ તપમાં એકાંતરે ઉપવાસ અને પારણે ઓછામાં ઓછું બિઆસણું કરવું. વચ્ચે આવતા અક્ષયતૃતીયાના દિવસે (શક્તિ હોય તો) ઉપવાસ કરવો. સંવત્સરી, મૌન એકાદશી, જ્ઞાનપંચમી અને દર ચૌદસે ઉપવાસ અને ચોમાસીમાં છઠ્ઠ કરવો. બીજા વર્ષે અક્ષયતૃતીયા (વૈ.સુ.૩) ના - દિવસે શેરડીના રસથી પારણું કરવું. બે પ્રહર (છ કલાક) પછીનો શેરડીનો રસ અભક્ષ્ય છે. અથવા સાકરના પાણીથી પણ પારણું કરી શકાય. વિધિ : સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો ૧૨-૧૨- કરવા તથા શ્રી ઋષભદેવનાથાય નમએ પદની ર૦ માળા ગણવી. ખમાસમણાનો દુહો પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણ. III તા.ક. દરેક તપની પૂર્ણાહુતિ નિમિત્તે પોતપોતાની શક્તિ મુજબ ઉજમણું, પૂજા, સાધર્મિક, વાત્સલ્ય, વિવિધ જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો આદિની પ્રભાવનાઓ વગેરે શુભ કાર્યો કરી તપ ઉજવવા ભાગ્યશાળી બનવું જોઈએ. દરેક તપ વિધિપૂર્વક કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળી શકે છે, છતાં પ્રતિક્રમણની ક્રિયા ન આવડતી હોય તેણે છેવટે સામાયિક પણ કરી ખોટી પ્રશંસા કરવી નહીં કે ખોટું આળ આપવું નહીં. Page #710 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ રત્નત્રયી ઉપાસના તપની આરાધના કરવી જોઈએ. જેને સામાયિક પણ ન આવડતું હોય તેણે ત્રણ નવકાર ગણી બરોબર ૪૮ મીનીટની ધારણા કરી બેસવું, અને ત્રણ નવકાર ગણી ઉઠવું. સુગુરુઓનો સમાગમ મેળવી ધાર્મિક અભ્યાસ કરવા જરૂર ઉદ્યમ રાખવો જોઈએ કે જેથી આત્મિક ભાવના સુધરવા સાથે ક્રિયાકાંડમાં અપૂર્વ ઉલ્લાસ આવે. ઉપયોગી અણહારી દવાઓ અને તેના ગુણો * અફીણ - ગ્રાહી, પીડાશામક, ઊંઘ લાવનાર અને પરસેવો વાળનાર. * આસંઘ - (અશ્વગંધા કે આહન) – ગ્રાહી, દમ ઉધરસમાં હિતકર અને પૌષ્ટિક. * એળીયો - રેચા, ઋતુ લાવનાર તથા જ્વરઘ્ન. * અંબર – વાયુહ, તરસ, મુંઝવણ, પગનો તો દૂર કરનાર) પૌષ્ટિક * અતિવિષની કલી - જ્વરઘ્ન, કટુ, પૌષ્ટિક, ઝાડો બંધ કરનાર, * કરીયાતુ - જવરઘ્ન, સારક, અરૂચિનાશક, * કસ્તુરી – અંશનું ખેંચાવું, આંચકી, વાયુ, તૃષા, ઉલટી તથા શોષનાશક, * કડુ - સારક, પાચક, વરબ્દ. * કેશર - કંઠરોગ, મસ્તકશૂળ, ઉલટી, શીતલ, સ્તંભક, પૌષ્ટિક. * કાથો - દાંતમાંથી લોહી આવવું, સ્તંભક, પૌષ્ટિક. * ગળોસત્વ – શીતળ, પૌષ્ટિક, પિત્તનાશક, * ત્રિફળાં – સારક, પિત્તશામક, દાહ, તૃષા, મુંઝવણ દૂર કરનાર. * દાડમની છાલ – ઉધરસ, કફનાશક, પિતશામક, ગ્રાહી. * પાનની જડ - વાતહર, ઉષ્ણ, રૂચિકારક, મોળનાશક, * બેહડાની છાલ – ઉધરસ, કફનાશક, શીતલ. ખોટી વસ્તુ પ્રણીત કરવી નહીં. Page #711 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ લીમડાનું પંચાંગ - (છાલ ડાખળી, પાન, મૂળ, મહોર.) પૌષ્ટિક, જ્વરઘ્ન, શીતલ, ઉલટી બંધ કરનાર, પિત્તશામક, તૃષાહર, મુંઝવણ નાશક. શીતલ, પિત્તશામક. * સુખડની જાત * વખમો – પેટનો દુ:ખાવો - આફરો દૂર કરનાર આહાર પાયક, ભેદક, વાતહર. 1 - * હળદર અપચાનો નાશ કરનાર, કફઘ્ન, પૌષ્ટિક. આંકડો, ઉપલેટ, કેરડાના મૂળ, કંદરૂ, ખેર, ખારો, ખેરસાળ, ગુગલ, ગોમુત્ર, ચિત્રક, ચુનો, ટંકરખાર, તગર, થુવર, થોર, ફુલાવેલી ફટકડી, બાવળ, બોરડી, બૂચકણ વગેરે પણ અણાહારી છે. જે વસ્તુ ઘણી કડવી હોય અથવા જેનો બિલકુલ સ્વાદ ન હોય અથવા અનિષ્ટ સ્વાદવાળી હોય તે અણાહારી ગણાય છે. ચૌદ નિયમની વિગત (૧) સચિત્ત : સચિત્ત દ્રવ્યોની સંખ્યાનો નિયમ. (૨) દ્રવ્ય : જુદા જુદા નામવાળી અને સ્વાદવાળી ચીજોની સંખ્યાનો નિયમ. (૩) વિગઈ : ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને પક્વાન્ન (કડા) એ છ વિગઈઓમાંથી અમુક વિગઈઓનો (મૂળથી કે કાચીનો) ત્યાગ, ઓછાંમાં ઓછી એક વિગઈનો (મૂળથી કે કાચીનો) ત્યાગ કરવો જોઈએ. નોધ : સચિત્ત વગેરે નામથી અને પરિમાણથી એમ બંને રીતે ધારવામાં આવે તો વધારે સારૂં. જેમકે બે સચિત્ત વસ્તુઓથી વધારે ત્યાગ એમ પરિમાણ કર્યું, પણ સાથે સાથે જે બે સચિત્ત વસ્તુઓ વાપરવાની હોય તેના નામ સાથે પરિમાણ કરવું. જેમ કે કેરી અને કાકડી સિવાય સચિત્તનો ત્યાગ. વક્તમાં વજન ધારવાં કરતાં અમુક વખતથી વધારે વખત કંઈ પણ ખાવું નહિ એમ ધારવામાં વધારે સારૂં રહે. - કુટુંબકલેશ થાય તેવું ક્યારે પણ કરવું નહી. ૪૭૫ Page #712 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ રત્નત્રયી ઉપાસના (૪) ઉપાનહ: જોડા, ચંપલ, મોજા, પાવડી વગેરે (પગમાં પહેરવાનાં સાધનો) ની સંખ્યા ધારવી. (૫) તાંબૂલ : સોપારી, વરિયાળી વગેરે મુખવાસના માપ (અમુક ગ્રામથી વધારે નહિ વાપરવા) નો કે સંખ્યાનો નિયમ કરવો. (૬) વસ્ત્રો વાપરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. (૭) કુસુમ ઃ તેલ, અત્તર, ફૂલની વેણી, ફૂલનો હાર વગેરે સુંઘવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો નિયમ કરવો. (૮) વાહનઃ બેસવાના વાહનોની સંખ્યાનો નિયમ કરવો. (૯) શયન ગાદી, તકિયા, ખુરશી, ટેબલ, પલંગ, પથારી વગેરે બેસવા-સૂવાના સાધનોની સંખ્યાનો નિયમ. સ્મરણ ન રહે એ માટે કે ઔચિત્યભંગ ન થાય વગેરે કારણે ઘરની બહાર છૂટ રાખી શકાય. (૧૦) વિલેપન : સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડર વગેરે શરીરે લગાડવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો નિયમ. (૧૧) અબ્રહ્મઃ અબ્રહ્મનો દિવસે સર્વથા ત્યાગ અને રાત્રિએ સર્વથા કે અમુક વખતથી વધારે ત્યાગ. (૧૨) દિકપરિમાણ: દશે દિશામાં જવાની મર્યાદા કરવી. (૧૩) સ્નાન : સ્નાનની સંખ્યાનો નિયમ, ધર્મકાર્યમાં તથા અસ્પૃશ્યનો સ્પર્શ થાય કે સ્મશાને જવું પડે વગેરે કારણે છૂટ રાખી શકાય. (૧૪) ભક્ત વાપરવાના આહારપાણીનું વજન ધારવું. પૃથ્વીકાયઃ માટી, ખારો, ચાક આદિનું પરિમાણ કરવું. અખાયઃ પીવાના તથા વાપરવાના પાણીનું વજન ધારવું. તેઉકાય ચુલા, દીવા વગેરેનું પરિમાણ કરવું. વાયુકાયઃ પંખા, હીંડોળાં વગેરેનું પરિમાણ કરવું. વનસ્પતિકાયઃ લીલા શાક વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. અસિ સોય, કાતર, સુડી, છરી આદિની સંખ્યાનું પરિમાણ કરવું. મસિ ફાઉન્ટન પેન, ખડીયો, કલમ, પેન્સિલ વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. કૃષિઃ હળ, કુહાડો, પાવડા વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. ૧૫ કર્માદાન (૧) અંગારકર્મ : ચુનો, ઈંટ, નળિયા વગેરે પકાવવાનો વ્યાપાર (૨) વનકર્મ : જંગલ કાપવાનો તથા ફૂલ શાક વગેરે વનસ્પતિનો વ્યાપાર. (૩) શકટકર્મ : ગાડાં, હળ વગેરે તૈયાર કરી વેચવાં. (૪) ભાટકકર્મઃ ગાડી, ઘોડા વગેરે ભાડે ફેરવવા. (૫) સ્ફોટકકર્મઃ સુરંગ ફોડાવવી, ખાણ ખોદાવવી, કુવા-તળાવ વગેરે ખોદાવવા.. મનના આનંદ કરતાં આત્માનંદને જ ચાહવો. Page #713 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૭૭ કરવા જાય ૧ ક નr+, + A (૬) દંતવાણિજ્ય : હાથીદાંત વગેરેનો વ્યાપાર. (૭) લાક્ષવાણિજ્ય: લાખ તથા ગુંદર વગેરેનો વ્યાપાર. (૮) રસવાણિજ્ય : ઘી, તેલ, ગોળ વગેરેનો વ્યાપાર. (૯) વિષવાણિજ્ય અફીણ વગેરે ઝેરનો વ્યાપાર. (૧૦) કેશવાણિજ્ય : પશુ પંખીના વાળ-પીછાં વગેરેનો વ્યાપાર. (૧૧) યંત્ર પીલાણ કર્મ : મીલ, જીન, સંચા, ઘાણી વગેરે ચલાવવા. (૧૨) નિર્વાહન કર્મ : બળદ વગેરેને નપુંસક કરવા તથા નાક, કાન, આદિ અંગોપાંગ છેદવાનો વેપાર. (૧૩) દવદાન કર્મ : વન વગેરેમાં અગ્નિદાહ મૂકવો. (૧૪) જળશોષાગ કર્મ : સરોવર, તળાવ વગેરેના પાણી સુકાવી નાંખવા. (૧૫) અસતીપોષણઃ રમત માટે કૂતરા-બિલાડી વગેરે પાળવા તથા વ્યાપાર માટે વેશ્યાદિકનું પોષણ કરવું. આ ૧૫ ધંધા મહાપાપ રૂપ હોવાથી ત્યાજ્ય છે. બાવીશ અભક્ષ્યના નામ ૧. મધ, ર. માખણ, ૩. દારૂ, ૪. માંસ, ૫. ઉબરાના ફળ, ૬. વડના ટેટા, ૭. કોઠીંબડા, ૮. પીપળાની પીપડી, ૯. પીપળાના ટેટા, ૧૦. બરફ, ૧૧. અફીણ વગેરે ઝેર, ૧૨. કરા, ૧૩. કાચી માટી, ૧૪. રાત્રિ ભોજન, ૧૫. બહુબીજ, ૧૬. બોળ અથાણું, ૧૭. વિદળ, ૧૮. રીંગણા, ૧૯. અજાણ્યા ફળ, ૨૦. તુચ્છ ફળ, ૨૧. ચલિત રસ, રર. અનંતકાય. આ ચીજોનું ભક્ષણ મહાપાપ રૂપ છે. - બત્રીસ અનંતકાય ૧. સૂરણ, ૨. લસણ, ૩. લીલી હળદર, ૪. બટાટા, ૫. લીલો કચુરો, ૬. શતાવરી, ૭. હીરલીકંદ, ૮. કુંવર, ૯. થોર, ૧૦. ગળો, ૧૧. સકરિયા, ૧૨: વંશ કારેલા, ૧૩. ગાજર, ૧૪. લુણી, ૧૫. લોઢી, ૧૬. ગિરિકર્ણિકા, ૧૭. કુમળા પાંદડા, ૧૮. ખરસૈયો, ૧૯. થેકની ભાજી, ર૦. લીલીમોથ, ૨૧. લુલીના ઝાડની છાલ, ૨૨. ખીલોડા, ૨૩. અમૃતવેલી, ૨૪. મૂળા, ૨૫. ભૂમિફોડા, ૨૬. નવા અંકુરા, ર૭. વળ્યુલાની ભાજી, ર૮. સુર વેલ, ર૯. પાલખની ભાજી, ૩૦. કુણી આંબલી, ૩૧. રતાળું, ૩ર. પીંડાળું. એનો ત્યાગ કરવો જોઈએ. રવાના પ્રજાજ શ્વાજા કરવ stત -4 % કારzzat -- કમ સૂકા દ્વારા સમાજ, નરોr:૬૦,raઝ: સ્થિતિનો ગર્વ કે ખેદ કરવો નહીં. Page #714 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ રત્નત્રયી ઉપાસના ૦ રત્નત્રયી ઉપાસના પીષહ લેવાની વિધિ ! गृहिणोऽपि हि धन्या स्ते, पुण्यं ये पौषधव्रतम् । दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ॥ ભાવાર્થ : તે ગૃહસ્થો પણ ધન્ય છે કે જેઓ, મહાશ્રાવક ચુલની પિતાની જેમ, પરમ પવિત્ર અને કઠિન પૌષધ-વ્રતનું સુંદર પાલન કરે પોસહ સૂર્યોદય પહેલાં લેવો જોઈએ. સૂર્યોદય પછી લેવાથી અતિચાર રૂપ દોષ લાગે. પોસહમાં ઉપયોગી ઉપકરણો. ૧. દિવસના પોસહવાળાને :- ૧. મુહપત્તિ ૨. કટાસણું. ૩. ચરવળો. ૪. શુદ્ધ ધોતીયું. પ. માતરીયું - ધોતીયું. ૬. કંદોરો. . ૮. જરૂર હોય તો ખેસીયું. ૯. સૂપડી-પુંજણી. ૧૦. માત્રા માટે કુંડી.. ૧૧. દંડાસણ. ૧૨. શુદ્ધિ માટે પાણી. ૧૩. કામળી. - ૨. રાત્રિ પોસહવાળાને વધારે :- ૧. સંથારીયું. ૨. ઉત્તરપટ્ટો. ૩. રૂના બે કુંડળ. ૪. શુદ્ધિ માટે ચુનો નાંખેલું પાણી. પ. વડી નીતિદિશા-જંગલ સ્પંડિલભૂમિએ જવું પડે તો લોટો. આથી વિશેષ કોઈ ખાસ ઉપકરણની જરૂર પડે તો ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે જાણી લઈ ઈરિયાવહિયા કરીને તેનું પડિલેહણ કરીને વાપરી શકાય. ૧. પોસહ લેવાનો વિધિ ૧. પ્રથમ ગુરુ પાસે સ્થાપનાચાર્ય સમક્ષ, અથવા નવકાર પંચિંદિયથી સ્થાપનાચાર્ય સ્થાપીને તેમની સમક્ષ, ખમાસમણ દઈ “ઈરિયાવહિયા” કરી ‘ઈચ્છા. પોસહ મુહપત્તિ પડિલેહું ?' (ગુરુ અધિકારનો ગેરઉપયોગ ક્યારેય કરવો નહીં. Page #715 -------------------------------------------------------------------------- ________________ પોષહ લેવાની વિધિ YUG ** *** 8 13 ક જ પ્રમાણ પડિલેહેહ) ઈચ્છે” કહી બેસીને મુહપત્તિ પડિલેહવી. ખમાસમણ દઈ “ઈચ્છે'. પોસહ સંદિસાહું ? (ગુરુ કહે – સંદિસાવેહ) ઈચ્છે' કહી ખમાસમણ દઈ ઈચ્છા. પોસહ ઠાઉ? (ગુરુ ઠાએહ) ઈચ્છે કહી ઊભાઊભા એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવન પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવો” એમ કહી ગુરુ મહારાજ પાસે, ગુરુ ન હોય તો વડિલ પાસે પોસહ પચ્ચખાણ દંડક સૂત્ર ઉચ્ચરવું. (પોસંહનું પચ્ચકખાણ) કરેમિ ભંતે ! પોસહં આહારપોસહં દેસઓ સવ્વઓ શરીરસકારપોસહં સવઓ, બંભચેરપોસહં સવ્વઓ, અવાવારપોસહં સવઓ, ચઉવિહં પોસહં કામિ જાવ દિવસ (અહો-ર૪) પજુવાસામિ દુવિહં તિવિહેણં, માં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિફકમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણ વોસિરામિ. - ૨. પછી સામાયિક મુહપત્તિ પડિલેહુના આદેશથી માંડીને ત્રણ નવકાર ગણીને સાય કરવા સુધી સામાયિક લેવાનો દરેક વિધિ કરવો. ૩. ત્યાર પછી રાઈઅ પ્રતિક્રમણ બાકી હોય તો કરવું. (જો સવારમાં ઉઠીને પોસહ લીધાં પહેલાં પ્રતિક્રમણ કરી લીધું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નહિ, પરંતુ તેમાં નીચે પ્રમાણે ફેરફાર કરવો. (૧) સાત લાખ અને અઢાર પાપસ્થાનકને બદલે ગમણાગમણે આલોવવું. (ગમણાગમણે સૂત્ર પેજ નં. ઉપર છે.) (૨) “જાવ નિયમને બદલે “જાવ પોસહં બોલવું. (૩) ચાર થાય બાદ નમુત્થણ કહીને ખમા. ઈચ્છા. બહુવેલ સંદિસાહું ? (ગુરુ સંદિસાવેહ) ઈચ્છે કહી બીજું ખમા. આપી ઈચ્છા. બહુવેલ કરશું? (ગુરુ: કરજો) ઈચ્છે કહેવું. પછી ચાર ખમાસમણ પૂર્વક આચાર્યાદિને વંદન, પછી અઢાઈજેસુ, પછી બે ચૈત્યવંદન કરવાં. કોઈને ઉપકાર ઓળવવો નહીં. Page #716 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ રત્નત્રયી ઉપાસના (૪) રાત્રિ પોસહમાં બીજા દિવસે સવારના પ્રતિક્રમણમાં પણ એ પ્રમાણે વિધિ કરવો. (૫) પોસહ લીધા પહેલાં રાઈઅ પ્રતિક્રમણ કર્યું હોય તો પોસહ લેવાની વિધિમાં સજ્ઝાય પછી ‘બહુવેલ.’ ના બન્ને આદેશો માગવા. પછી પડિલેહણની શરૂઆત કરવી. ૨. પડિલેહણનો વિધિ ‘ઈરિયાવહિયા’ કરીને ખમા. ઈચ્છા. પડિલેહણ કરૂં ? (ગુરુ-કરે) ઈચ્છું કહી મુહપત્તિ. ૫ બોલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બોલથી, સુતરનો કંદોરો ૧૦ બોલથી, અને ધોતીયું ૨૫ બોલથી પડિલેહવા. પછી ધોતીયું પહેરી કંદોરો બાંધી, ઈરિયાવહિયા કરી ખમા. ઈચ્છુકારી ભગવન્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ! (ગુરુ : પડિલેહાવેમિ) ઈચ્છું કહી સ્થાપનાચાર્ય પડિલેહવા. સ્થાપનાચાર્યની પડિલેહણાના બોલ (૧) શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ (૨) જ્ઞાનમય ૩) દર્શનમય (૪) ચારિત્રમય (૫) શુદ્ધ શ્રદ્ધામય (૬) શુદ્ધ પ્રરૂપણામય (૭) શુદ્ધ-સ્પર્શનામય (૮) પંચાચાર પાળે (૯) પળાવે (૧૦) અનુમોદે (૧૧) મનગુપ્તિ (૧૨) વચનગુપ્તિ (૧૩) કાયગુપ્તિએ ગુપ્તા સ્થાપનાજીનું પડિલેહણ થઈ ચૂકેલ હોય તો વડીલનું ઉત્તરીય વસ્ત્ર પડિલેહી ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ) ઈચ્છું. મુહપત્તિ પડિલેહવી, ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું ? (ગુરુ: સંદિસાવેહ) ઈચ્છું ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું (ગુરુ : પડિલેહેહ) ઈચ્છું. કહી બાકીનાં વસ્ત્રો વગેરે પડિલેહવા. પછી સૂવા-બેસવા આદિ માટે જરૂરી ભૂમિમાં કાજો લેવો. Loc મિથ્યા સ્તુતિ કરવી નહીં. Page #717 -------------------------------------------------------------------------- ________________ પોષહ લેવાની વિધિ ૪૮૧ ૩. કાજો લેવાની વિધિ દંડાસણ લાવી, પડિલેહી, ઈરિયાવહિયા કરીને કાજે લેવો. પછી કાજામાં જીવ-જંતુ જીવતું કે મરેલ હોય તે તપાસી કાજો સુપડીમાં ભરીને જીવ-જંતુ અને તડકાથી રહિત શુદ્ધ જગ્યાએ જઈ “અણુજાણ જસુગ્રહો' કહી કાજો પરઠવવો, ને વોસિરે વોસિરે ત્રણવાર કહેવું. પછી દેવ વાંચવા અને સઝાય કરવી. કાજામાં મરેલા જીવજંતુ કે અનાજ વિ. ના સચિત્તદાણા હોય તો પ્રાયશ્ચિત લેવું. ૪. દેવવંદનનો વિધિ પ્રથમ “ઈરિયાવહિયા” કરવા. પછી ખેસ નાખી. “ખમા.” દઈ, આદેશ માગી, “ચૈત્યવંદન” “જંકિંચિ” “નમુત્યુ” કહી, “જયવીયરાય” “આભવમખંડા” સુધી કહેવા. પછી બીજું ચૈત્યવંદન કહી, “અરિહંત ચેઈ. અન્નત્થ.” એક “નવકારનો કાઉસ્સગ્ગ, “નમોડતું” ને એક થોય, પછી “લોગસ્સ . સવ્વલોએ. અન્નત્થ.” કાઉસ્સગ્ગ, બીજી થાય, પુખરવરદી. સુઅસ્સ. અન્નત્થ.” “કાઉ. ત્રીજી થોય,” “સિદ્ધાણં. વેયાવચ્ચ. અન્નત્થ.” એક “નવકારનો કાઉસ્સગ્ગ, “નમોડતું.” ચોથી થોય, વળી “નમુત્થણ” કહી એ પ્રમાણે જ ચાર “થોયો” ક્રમે કહેવી. પછી “નમુત્થણ. જાવંતિ. ખમા. જાવંત.” કહી “નમોડતું.” “સ્તવન” કહી અડધા “જય વીયરાય” (“આભવમખંડા” સુધી) કહેવા. પછી ચૈત્યવંદન “અંકિંચિ” “નમુત્થણ” કહી આખા “જય વીયરાય” કહેવા પૌષધમાં સવારના દેવવંદન હોય તો “ખમા.” દઈ, ઈચ્છા. સક્ઝાય કરું ?” “ઈચ્છે” કહી, “નવકાર” ગણી, “મણહ જિણાણ” ની સઝાય કહેવી. - પ. પોરિસી ભણાવવાનો વિધિ સૂર્યોદય પછી પાદોન પોરિસી (પોણો પ્રહર) થતાં નીચે પ્રમાણે પોરિસી ભણાવવી. ખમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ? ખોટા દેવ સ્થાપવા નહીં. Page #718 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ રત્નત્રયી ઉપાસના (ગુરુ : તહત્તિ) ઈચ્છું. ખમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કમામિ ? (ગુરુ : પડિક્કમેહ.) ઈચ્છું કહી ઈરિયાવહિયા કરવા. ખમા. ઈચ્છા. પડિલેહણ કરૂં ? (ગુરુ : કરેહ) ઈચ્છું. મુહપત્તિ પડિલેહવી. ૬. રાઈય મુહપત્તિનો વિધિ ‘ઈરિયાવહિયા’ કરીને ખમા. ઈચ્છા. રાઈયમુહપત્તિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ.) ઈચ્છું. મુહપત્તિ પડિલેહવી, બે વાંદણા દેવા. ઈચ્છા. રાઈયં આલોઉ ? (ગુરુ : આલોવેહ.) ઈચ્છું આલોએમિ જો મે રાઈઓ અઈઆરો. કહેવું. પછી સવ્વસવિ રાઈઅ. (ગુરુ : પડિક્કમેહ.) ઈચ્છું તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવું. પછી પદસ્થ હોય તો બે વાંદણા, નહીંતર એક ખમાસમણ દઈ, ઈચ્છકાર. કહી, અભ્રુટિઠઓ ખામીને બે વાંદણા દેવાં. ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી એમ કહી પચ્ચક્ખાણ કરવું. (કાળ વખતે દેવ નંદાયા પછી આહાર વાપરવાના ધોરણને અનુસરીને પોસહમાં મુખ્યતયા પુરિમદ્ધનું પચ્ચક્ખાણ કરવાનો વિધિ છે.) પછી સર્વ મુનિમહારાજાઓને ગુરુવંદન વિધિથી વંદન કરવું. પછી જિનમંદિરમાં દર્શન કરવા જવું. પોસહ લીધા પછી દેહરે જઈ ઈરિયાવહિયા કરી, સો ડગલા ઉપરાંત છેટે ગયા હોઈએ કે ઠલ્લે-માત્રે ગયા હોઈએ તો ગમણાગમણે આલોવવું. ૭. ગમણા-ગમણે આલોચન ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગમણાગમણે આલોઉં? ઈચ્છે, ઈર્ષ્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાન-ભંડમત્ત-નિષ્ઠેવણા-સમિતિ, પારિષ્ઠાપનિકા-સમિતિ, મન-ગુપ્તિ, વચન-ગુપ્તિ, કાય-ગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણગુપ્તિ, કલ્પિત ધર્મ ચલાવવો નહીં. Page #719 -------------------------------------------------------------------------- ________________ પોષહ લેવાની વિધિ ૪૮૩ - 5 6 : * - -: GR એ આઠ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રડી પેરે પાળી નહીં, ખંડણા વિરાધના થઈ હોય, તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તે પછી ચૈત્યવંદન કરી, પચ્ચકખાણ ઉચ્ચરવું. મધ્યાહ્નના દેવ વાંદવાના વખતે દેહરે ગયા હોઈએ, અને દેહરામાં દેવ વાંદવા હોય, તો ઈરિયાવહિયા કરી, ગમણાગમણે આલોવીને દેવ વાંદવાં. પછી પચ્ચકખાણ ઉચ્ચરવું. ચોમાસામાં દેહરે દેવ વાંદવા હોય તો પોસહશાળામાં કાજો લઈને જવું. પોસહશાળાએ આવીને દેવ વાંદવા હોય તો ત્યાં આવીને પણ ઈરિ. ગમણા. કરીને દેવ વંદાય, પરંતુ ચોમાસામાં મધ્યાહ્નનો કાજો, પૂવક્ત કાજે લેવાના વિધિ પ્રમાણે લઈ લીધા) પછી વંદાય. પછી વિધિથી પચ્ચખાણ પારવું. ૮. પચ્ચકખાણ પારવાનો વિધિ ૧ પ્રથમ “ઈરિયાવહિયા” પડિકકમવા. પછી “જગચિંતામણિ' ચૈત્યવંદનથી માંડી જ વીયરાય” સુધી કહેવું ૨ પછી ખમા.” દઈ, સક્ઝાયનો આદેશ માગી, નવકાર કહી “મહ જિણાણ'ની સક્ઝાય કહી, ખમા. દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. પછી “ખમા.” દઈ ઈચ્છા.” “પચ્ચકખાણ પારું ?' યથાશક્તિ કહી “ખમા.” દઈ ઈચ્છા. પચ્ચખાણ પાયું” “તહત્તિ” કહી, જમણો હાથ કટાસણા, અરવલા ઉપર સ્થાપી, એક નવકાર’ ગણી પચ્ચખાણ કર્યું હોય તે કહીને પાળવું. તે આ પ્રમાણે – આયંબિલ વગેરેનું પચ્ચકખાણ પારવાનું સૂત્ર ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસી, સાઢપોરિસી, સૂરે ઉગ્ગએ પુરિમઢ મુઠિસાહિએ પચ્ચકખાણ કર્યું. ચઉવિહાર, આયંબિલ, માનતા માનવી નહીં કે અયોગ્ય પૂજન કરવું નહીં. Page #720 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ કાકા હકક ૪૮૦ . રત્નત્રયી ઉપાસના નીવી, એકાસણું, પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પચ્ચકખાણ-ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિઍ, કિટ્ટિએ, આરાહિઅં, જંચન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પારવાનું સૂત્ર સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસી, સાઢપોરિસી, પુરિમઢ મુઠિસહિઅં પચ્ચખાણ કર્યું. પાણહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિ, કિટ્ટિએ, આરાહિએ જે ચન આરાહિ તસ્સા મિચ્છામિ દુક્કડં. પછી એક નવકાર ગણવો. ૯, આહારવિધિ - પોસહશાળામાં આહાર કરી શકાય, અથવા આહાર કરવા ઘેર પણ જઈ શકાય. ગુરુ મહારાજની રજા લઈ ત્રણવાર આવસ્યહિં કહી પોસહશાળામાંથી નીકળવું. સાથે ક્રિયામાં વાપરવા સિવાયનું બીજું ધોતીયું લઈ ઈર્યાસમિતિ પૂર્વક જવું. ઘરમાં પ્રવેશ કરતાં “જ્યણા મંગળ બોલવું સ્થાપનાચાર્ય સ્થાપી, ઈરિયાવહિયા કરી, સો હાથ ઉપર જવાયું હોય તો ગમણા. કહી, પાટલા-વાસણ ભૂમિ વગેરેની પ્રતિલેખના તથા પ્રાર્થના કરવી. વસ્ત્ર બદલી, કટાસણા ઉપર બેસી, મુહપત્તિથી મુખ પ્રમાઈ, ચરવળો બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણી આહાર કરવો. જોગ હોય તો તેમાંથી અતિથિસંવિભાગ પણ કરવો. આહાર કરતાં મૌન જાળવવું. જરા પણ એઠું મૂકવું નહિ, જમતાં પાણી લીધા વિના બોલવું નહિ, કેમ કે તેથી જ્ઞાનની અશાતના થાય. જે ચીજ પીરસી હોય તે માટે “વાપરો” એમ કહે પછી વપરાય. કોઈ પણ સચિત્ત ચીજ ન વાપરવી. કાંઈ પણ એઠું ન મૂકવું. થાળી વગેરે ધોઈને પી જવું. થાલી, વાટકા વગેરે લુછીને સાફ કરવા, જેથી પાછળથી ઉટકવા વગેરેથી દોષ ન લાગે. જે રૂમાલથી થાળી વગેરે લુછયું હોય તે રૂમાલને સ્થાને આવીને પાણીથી ધોઈને સૂકવી દેવો. કોઈના સત્કર્મમાં આડા આવવું નહીં કે પાછા પાડવા પ્રયત્ન કરવો નહીં. Page #721 -------------------------------------------------------------------------- ________________ પોષક લેવાની વિધિ ૪૮૫ ઉઠતાં તિવિહારનું પ્રત્યાખ્યાન કરવું, ને નવકાર ગણીને ઉઠવું. પછી કાજો લઈ પરઠવી પોસહશાળાએ જવું. નિસાહિત્રણવાર કહી પૌષધશાળામાં પ્રવેશ કરવો. તિવિહાર ઉપવાસવાળાને પાણી પીવું હોય અથવા આહાર તેમજ ચૈત્યવંદન કર્યા પછી આયંબિલ કે એકાસણાવાળાને પાણી પીવું હોય, તો યાચીને લાવેલું અચિત્ત પાણી કટાસણા ઉપર બેસીને પીવું. પીધેલું વાસણ લુંછીને મૂકવું. પાણીનાં વાસણ ઉઘાડાં ન રાખવાં, પાણીના કાળનો ખ્યાલ રાખવો. ૧૦. આહાર પછીના ચેત્યવંદનનો વિધિ આહાર કરીને પોસહશાળાએ આવ્યા પછી, ઈરિયાવહિયા કરી સો ડગલાથી ઉપર ગયા હોય તો ગમણાગમણે આલોવી, જગચિંતામણિથી જયવીયરાય સુધી ચૈત્યવંદન કરવું. ૧૧. સ્વાધ્યાય ત્યાર પછી પન-પાઠન-વાંચન, સ્વાધ્યાય, શ્ન, પ્રતિપ્રશ્ન, ચિંતન, મનન, નવકારવાળીથી નમસ્કાર મંત્રનો જાપ, ધ્યાન, ઉપદેશશ્રવણગ્રહણ, પુનરાવર્તન વગેરેમાં લીન થવું. પોસમાં દિવસે સુવાનો આદેશ નથી. તીર્થંકર પરમાત્માના સામાયિકના અનુકરણરૂપ પોસહ હોવાથી અપ્રમાદપણે પોતહવ્રત આચરવાનું છે. તેથી ભીંતને કે એવી વસ્તુને ટેકો દઈને બેસવાને બદલે ટટ્ટાર બેસી સાવધાનપણે સ્વાધ્યાયાદિ કરવાના હોય છે. ખાસ કારણે પણ ગુરુ મહારાજની અનુજ્ઞા લીધા વિના ન સુવાય. ૧૨. માત્રુ કરવાનો તથા સ્પંડિત જવાનો વિધિ માત્રુ કરવા જવાનું વસ્ત્ર બદલવું. કાળ વખત હોય તો માથે કામળી રાખી, પુંજણી (પ્રમાર્જની) થી કોરી કુંડી જોઈને પ્રમાર્જિવી, તેમાં માત્રુ કરી, ત્રણવાર “આવસહી” કહેવાપૂર્વક ઉપાશ્રયની બહાર ખોડીલાંની સુખશાંતિ વધારવી. Page #722 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ રત્નત્રયી ઉપાસના નીકળી પરવાની જગ્યાએ જઈ યોગ્ય ભૂમિ જોઈ મનમાં “અણુજાણ જસુગ્રહો” કહી, માત્રુ પરઠવવું. પછી મનમાં વોસિરે વોસિરે ત્રણ વાર કહેવું. પછી ત્રણ વાર નિસીહિ કહેવાપૂર્વક વસતિમાં પ્રવેશી કુંડી મૂળ જગ્યાએ મૂકવી. હાથ અપવિત્ર થયા હોય તો અચિત્ત પાણીથી હાથ ધોવા. (પાણી બહુ જ થોડું વાપરવું. પાણી સુકાઈ જાય તેવી જગ્યાએ હાથ ધોવા.) પછી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિયાવહિયા પડિકમવા. આ પ્રમાણે જ સ્પંડિત જવાનો વિધિ સમજવો. લોટો વગેરે જળપાત્ર લઈને જવું. બેસતાં અણજાણહ જસુગ્રહો, ને ઉઠ્યા પછી વોસિરે વોસિરે ત્રણ વાર કહેવું. પછી (અશુદ્ધ ભૂમિમાં જવાનું થયું હોય તો) પોસહશાળાએ અલ્પ પાણીથી પગનું પ્રક્ષાલન કરી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સામે ઈરિયાવહિયા કરી ગમણાગમણે આલોવવા. ૧૩. સાંજના પડિલેહણનો વિધિ ત્રીજા પ્રહરના અંતે સાંજનું પડિલેહણ શરૂ કરવું. ખમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ? (ગુરુ : તહરિ) ઈચ્છ. ખમા. ઈચ્છા. ઈરિયા. લોગસ્સ સુધી. ખમા. ઈચ્છા. ગમણાગમણે આલોઉં? (ગુરુ : આલોવેહ.) ઈચ્છે. ગમણા. (રાત્રિપોસહનવો ઉચ્ચરવો હોય તેણે પોસહ તથા સામાયિક લેવાનો સર્વ વિધિ બહુઘેલ કરશું સુધી કરીને અહીંથી સાથે ભળી જવું. સવારે ચાર પહોરનો ઉચ્ચય હોય, તેને રાત્રિપોસહ ઉચ્ચરવો હોય તો સામાયિક લેતાં સક્ઝાય કરૂંને બદલે સમગ્ઝાયમાં છું એમ કહેવું અને ત્રણ નવકારને બદલે એક નવકાર ગણવો. પોસહદંડક સૂત્રમાં “જાવ દિવસ ના બદલે જણ શેષદિવસરવિં ચ બોલવું.) ખમા. ઈચ્છા. પડિલેહણ કરું? (ગુરુ કરેહ) ઈચ્છે ખમા. ઈચ્છા. પોસહશાળા પ્રમાશું ? (ગુરુ : પમજેહ) ઈચ્છે કહી ઉપવાસવાળાએ મુક્ષત્તિ, ચરવળો, કટાસણું એ ત્રણ અને આયંબિલ-એકાસણાવાળાએ કંદોરો, ધોતિયું એ બે સહિત પાંચ પડિલેહવા. ' નીતિશાસ્ત્રને માન આપવું. Page #723 -------------------------------------------------------------------------- ________________ પોષહ લેવાની વિધિ Pre કંદોરો છોડી બાંધનારે ઈરિયાવહિયા કરવા. પછી બધાએ સાથે નીચે પ્રમાણે વિધિ કરવો. ખમા. ઈચ્છકારી ભગવન્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી એમ કહી સ્થાપનાચાર્ય બોલ બોલીને પડિલેહવા. સ્થાપનાચાર્યનું પડિલેહણ થઈ ગયું હોય તો વડીલનું ઉત્તરીય-ખેસ (વગેરે) વસ્ત્ર પડિલેહવું. ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ.) ઈચ્છું કહી ઉપધિ મુહપત્તિ પડિલેહવી. પછી ખમા. ઈચ્છા. સજ્ઝાય કરૂં ? (ગુરુ : કરેહ.) ઈચ્છું કહી ઉભડક બેસી એક નવકાર ગણી ‘“મર્ણા જિણાણું.’’ ની સજ્ઝાય કહેવી. પછી વાપર્યું હોય તેણે બે વાંદણા દઈ પાણહારનું પચ્ચક્ખાણ કરવું, તિવિહાર ઉપવાસવાળાએ ખમાસમણ દઈ પાણહારનું પચ્ચક્ખાણ કરવું. ચોવિહાર ઉપવાસવાળાએ પચ્ચક્ખાણનું સ્મરણ કરીને એમ ને એમ બેસવાનું છે. સવારે તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું હોય, પરંતુ પાણી પીધું ન હોય અને પીવું પણ ન હોય તો ચોવિહારનું પચ્ચક્ખાણ કરવું. જેની ઈચ્છા હવે પછી પણ પાણી પીવાની હોય, તેણે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવી મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ કરવું. ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું ? (ગુરુ : મંદિસાવેહ) ઈચ્છું. ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ) ઈચ્છું કહી પ્રથમ પડિલેહતાં જે કાંઈ બાકી રહેલ હોય તે સર્વ ઉપકરણો પડિલેહવા. રાત્રિ પોસહવાળાએ પહેલાં કામળી પડિલેહી બાકીની ઉપધિ પડિલેહવી. પડિલેહણ બાદ સર્વ ઉપધિ લઈ ઊભા થઈ જવું. પછી દંડાસણ યાચી કાજો લેવાના વિધિ પ્રમાણે કાજો લેવો. રાત્રિપોસહ કરવાની ઈચ્છાવાળાએ ઓછામાં ઓછું એકાસણું તો કરેલું હોવું જ જોઈએ. પડિલેહણ પછી કાજો પરઠવ્યા સુધી નીચે બેસવું નહીં. પરઠવ્યા 6. હિંસક અને અનાચારી ધર્મને વળગવું નહીં. ૪૮૭ Page #724 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૪૮૮ બાદ દેવ વાંદવાની શરૂઆત કરવી. મુઠિસહિએના પચ્ચકખાણવાળાએ દેવવંદન પહેલાં મુઠિસહિઅં પચ્ચખાણ પાળી, પાણી પીને પાણહારનું પચ્ચખાણ લઈ લેવું જોઈએ, દેવવંદન બાદ પાણી પી શકાય નહીં. ૨૪ માંડલાં. સ્પંડિલની પડિલેહણા જેણે સવારે આઠ પહોરની પોસહ ઉચ્ચર્યો હોય અથવા જેમણે સાંજે રાત્રિ પોસહ ઉચ્ચયો હોય તેમણે સાંજના દેવવંદન પછી અને પ્રતિક્રમણ કરતાં પહેલાં કુંડળ ન લીધા હોય તો લઈને કાને ભરાવી સાચવી રાખવા, તથા દંડાસણ, રાત્રિમાં ઉપયોગમાં લેવા માટે ચુનાવાળું અચિત્ત પાણી, કુંડી, પુંજણી અને જરૂર પડે તેમ હોય તો લોટો વગેરે યાચી રાખવા. પછી ખમા. ઈરિયાવહિયા કરી લોગસ્સ સુધી કહેવું. પછી ખમા. ઈચ્છા. સ્પંડિલ પડિલેહું? (ગુરુ : પડિલેહેહ), ઈચ્છે કહી ચોવીશ માંડલાં કરવાં. માંડલા કરતી વખતે સંથારાની બાજુ મનમાં કલ્પી, ચરવળો કંપાવતાં, પહેલાં જ માંડલાં કરવાં. ઉપાશ્રયના દ્વારની અંદર કલ્પી બીજાં છ માંડલાં કરવાં. દ્વારની બહાર કલ્પી ત્રીજા છ માંડલાં કરવાં. ઉપાશ્રય પોસહશાળાથી ૧૦ ડગલાં દૂર કલ્પી ચોથાં છ માંડલાં કરવાં. ૨૪ માંડલા ૧. સંથારાની જગ્યાએ કરવાના છે ૧. આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૨. આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે. ૩. આઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪. આઘાડે મક્કે પાસવણે અણહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬. આઘાડે દૂર પાસવણે અણહિયાસે. મા, બહેનથી પણ એકાંત રહેવું નહીં. Page #725 -------------------------------------------------------------------------- ________________ પોષહ લેવાની વિધિ ૪૮૯ ૨. ઉપાશ્રયના દ્વાર તરફ કરવાના છે ૧. આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૨. આઘાડે આસન્ને પાસવર્ણ અહિયાસે. ૩. આઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪. આઘાડે મઝે પાસવર્ણ અહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. આઘાડે દૂર પાસવર્ણ અહિયાસે. ૩. ઉપાશ્રયના દ્વારની બહાર નજીકમાં કરવાના છે ૧. અણઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૨. અણાઘાડે આસન્ને પાસવર્ણ અણહિયાસે. ૩. અણાઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪. અણાઘાડે મઝે પાસવણે અણહિયાસે. ૫. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૬. અણાઘા દૂર પાસવર્ણ અણહિયાસે. * ૪. ઉપાશ્રયથી સો હાથ દૂર કરવાના છે ૧. અણાઘાટે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૨. અણઘાડે આસન્ને પાસવર્ણ અહિયાસે. ૩. અણાઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪. અણાઘાડે મક્કે પાસવર્ણ અહિયાસે. ૫. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. અણઘાડે દૂર પાસવર્ણ અહિયાસે. પછી પ્રતિક્રમણ કરવું. તેમાં સાત લાખ અને અઢાર પાપસ્થાનકના બદલે ગમણા. કહેવું. કરેમિ ભંતે ! માં જ્યાં “જાવ નિયમ” આવે, ત્યાં “જાવ પોસહ” બોલવું. કેન્દ્ર ,ર:૪: સ્ટફ્ટઃ જ'%' + +44 કરોr & ફતાહ , રુદ્ધ * #ાક ન ક ક irfi . . તત્ત્વધર્મનિંદક પર પણ રોષ કરવો નહીં. Page #726 -------------------------------------------------------------------------- ________________ YGO રત્નત્રયી ઉપાસના ૧૫. દિવસ પોસહવાળાઓ માટે પોસહ પારવાની વિધિ ઈરિયાવહિયા કરીને ચઉક્કસાય. નમુત્થણ. જાવંતિ. ખમા. જાવંત. નમોડતું. ઉવસગ્ગહર. વીયરાય. પૂરા કહેવા. પછી યાચેલા દંડાસણ, કુંડી, પાણી વિગેરે સામાયિક વગરના છુટા ગૃહસ્થને ભળાવી દેવા. ખમા. ઈચ્છા. મુહપત્તિ પડિલેહું ? (ગુરુ: પડિલેહેહ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. ખમા. ઈચ્છા. પોસહ પારું? (ગુરુ : પુણોવિ કાયવ્યો.) યથાશક્તિ. ખમા. ઈચ્છા. પોસહ પાય. (ગુરુ : આયારો નો મોરવો.) તહરિ, ચરવળા ઉપર હાથ સ્થાપી, એક નવકાર ગણીને નીચે મુજબ કહેવું. પોસહ પારવાનું સૂત્ર સાગરચંદો કામો, ચંડવડિસો સુદંસણો ધન્નો; જે સિં પોસહ-પડિયા, અખંડિઆ જીવિઅંતે વિ. In ધન્ના સલાહણિજજા, સુલસા આણંદ કામદેવા ય; જાસ પસંસઈ ભયકં, દઢ-વ્યયત્ત મહાવીરો. કરા. પોસહવિધિએ લીધો, વિધિએ પાય, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન, વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પોસહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પછી સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. પછી સ્થાપનાચાર્ય સ્થાપેલા હોય, તો હાથ સ્થાપનાચાર્ય સામે સવળો રાખી એક નવકાર ગણવો. ૧૬. સંથારા પોરિસીનો વિધિ પ્રતિક્રમણ કર્યા પછી પહોર રાત્રિ સુધી સ્વાધ્યાય-ધ્યાન કર્યા પછી સુવા માટે સંથારા પોરિસી ભણાવવાની શરૂઆત કરવી. ખમા. ઈચ્છા. કોઈનો ઘરસંસાર તોડવો નહીં કે અંતરાય નાખવી નહીં. Page #727 -------------------------------------------------------------------------- ________________ પોષક લેવાની વિધિ ૪૧ બહુપડિપુન્ના પોરિસી ? (ગુરુ તહત્તિ) ખમા. ઈરિયાવહિયા કરીને લોગસ્સ સુધી કહેવું. પછી ખમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી, રાઈય સંથારએ ઠાઉ? (ગુરુ : ઠાએહ) ઈચ્છ, ચઉકસાય, નમુત્થણ, થી જયવીયરાય પૂરા સુધી કહી, ખમા. ઈચ્છા. સંથારા પોરિસી વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? (ગુરુ : પડિલેહેહ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પછી નીચે મુજબ સંથારા પોરિસીનો પાઠ કહેવો. સંથારા પોરિસી નિસીહિ નિસીહિ નિસાહિ નમો ખમાસમણાણ ગોયમાઈi મહામુણીસં. (એ પાઠ, નવકાર તથા કરેમિ ભંતે ! સૂત્ર, એટલા સર્વ પાઠ ત્રણ વાર કહેવા.) અણુજાણહ જિચ્છિજ્જા ! અણજાણહ પરમગુરુ ! ગુરુગુણરયણહિં મંડિયસરીરા ! બહુપડિપુણા પોરિસી, રાઈય સંથારએ કામિ ? I૧ અણજાણહ સંથાર, બાહુવહાણેણ વામપાસણકુકડિપાયપસારણ, અતરંત પમન્નએ ભૂમિ. | ૨ | સંકોઈઅ સંડાસા, વિટ્ટતે આ કાપડિલેહા. દબ્રાઈવિઓગં, ઊસાસનિjભણાલોએ. | ૩ | જઈ મે હુજ્જ પમાઓ, ઈમસ્ત દેહસ્સિમાઈ રણીએ; આહારમુવહિદેહ, સળં તિવિહેણ વોસિરિ. ૪ ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલિપન્નરો ધમ્મો મંગલ. પા ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લાગુત્તમા, કેવલિ પન્નરો ધમ્મો લોગુત્તમો. ૬. ચત્તારિ સરણે પવન્જામિ, અરિહતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવન્જામિ, સાહુ સરણે પવન્જામિ, કેવલિ પન્નાં ધર્મો સરણે પવન્જામિ.Iછા પાણાઈવાયમલિએ, ચોરિણકે મેહુણંદવિણમુશ્કે; કોહં માણે માય લોભે પિજજે તહાં દોસ. | ૮ | કલહ અબ્બફખાણ, વેસુન્ન રઈઅરઈસમાઉત્ત; પરંપરિવાયું માયા-મોસ મિચ્છરસલ્લે ચ | ૯ | વોસિરિતુ ઈમાઈ મુફખમગ્નસંસગ્ગવિગ્ધભૂઆઈ; દુર્ગેઈનિબંધણાઈ, અઠારસ શાસ્ત્રની તેમજ ગુરુ આદિકની આશાતના કરવી નહીં. Page #728 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ રત્નત્રયી ઉપાસના પાવઠાણાð. । ૧૦ । એગોડહં નત્થિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ, એવં અદીણમણસો, અપ્પાણમણુસાસઈ. | ૧૧ | એગો મે સાસઓ અપ્પા, નાણĒસણ-સંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વ, સંજોગલક્ષ્મણા. । ૧૨ । સંજોગમૂલા ઝવેણ, પત્તા દુખપરંપરા; તન્હા સંજોગસંબંધ, સર્વાં તિવિહેણ વોસિરિઅં. । ૧૩ । અરિહંતો મહ દેવો, જાવજ્નવં સુસાહુણો ગુરુણો; જિણપન્નતં તાં, ઈઅ સમ્મત્ત મએ ગહિઅં. । ૧૪ । ૧૪મી ગાથા ત્રણ વાર કહી સાત નવકાર ગણી નીચેની ત્રણ ગાથા કહેવી. ખમિઅ ખમાવિએ મઈખમહ, સવ્વહ જીવનિકાય; સિદ્ધહ સાખ આલોયણહ, મુજ્સહ વઈર ન ભાવ. । ૧૫ । સબ્વે જીવા કમ્ભવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ્વ ખમાવિઆ, મુજ્સ વિ તેહ ખમંત. । ૧૬ | જં જં મણેણ બન્ને, જં જે વાએણ ભાસિરૂં પાવું, જે જં કાએણ કાર્ય, મિચ્છામિ દુક્કડં તસ્સ. | ૧૭ । ૧૭. સંથારો પાથરવાનો વિધિ પ્રથમ કામળી વિગેરે ઉનનું સંથારિયું પાથરવું, તેના ઉપર સુતરનો ઉત્તરપટ્ટો પાથરવો, મુહપત્તિ કેડે ભરાવવી, ચરવળો જમણે પડખે મૂકવો, માતરીયું વસ્ત્ર પહેરવું.. સાંજના પ્રતિક્રમણ પછી ચાલવું પડે તો દંડાસણ વિના ચાલવુ જ નહી. પરંતુ ધૂળવાળા રસ્તામાં, બત્તી વગેરેના પ્રકાશમાં, ખુલ્લી ભૂમિમાં દંડાસણનો ઉપયોગ કરવો નહીં. સૂતા પછી પડખું ફેરવવું પડે તો ચરવળાથી પ્રમાર્જીને ફેરવવું. કાનમાં રૂના કુંડળ નાખવાં. તેથી કાનમાં કોઈ જંતુ પ્રવેશીને મરે નહીં. કુંડળ ખોવાય તો પ્રાયશ્ચિત આવે છે. ડાબું પડખું દબાવીને હાથનું ઓશીકું કરીને બની શકે તો અંગ સંકોચીને સૂવું. 卐蛋 d સ્વાર્થે યોગ, તપ સાધવો નહીં. Page #729 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલ દેવવંદનની વિધિ ત્રિકાલ દેવવંદનની વિધિ (પ્રથમ સ્થાપનાજી અથવા જિનપ્રતિમા સન્મુખ ઉભા રહી ખમાસમણ આપી ઈરિયાવહિયા કરવા. જો સ્થાપનાચાર્યજી પ્રતિષ્ઠિત ન હોય તો પ્રથમ નવકાર અને પંચિક્રિય સૂત્રથી સ્થાપનાજી સ્થાપવા) ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ! ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ. ઈરિયાવહિ–યાએ વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે. ઓસા-ઉનિંગ-પણગ-દગ મટ્ટી-મક્કડા-સંતાણા સંકમણે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એગિદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિદિયા, પંચિક્રિયા. ૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭. તસ્સ ઉત્તરી-સૂત્ર તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિગ્ધાયણટ્ઠાએ ઠામિ કાઉસ્સગ્રં.૧ અન્નત્યં આગાર-સૂત્ર અન્નત્થ ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ 6 ભૂલોની વિસ્મૃતિ કદિ કરવી નહીં. ૪૯૩ Page #730 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. પ. (આ પ્રમાણે કહી એક લોગસ્સ ચદેસુ નિમ્મલયરી સુધી અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. “નમો અરિહંતાણં' કહીને - પાળીને પ્રગટ લોગસ્સ બોલવો.) લોગસ્સ નામસ્તવ-સૂત્ર લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિમં ચ વંદે, સંભવમણિંદણં ચ સુમઈ ચ; પઉમMઈ સુપાસ, જિર્ણ ચ ચંદખૂહું વંદે. ર, સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજજે ચક વિમલમહંત ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્યય નમિનિણં ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વઢમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-રયમલા પહાણ-જમરણા; ચઉવીસપિ જિણવરા, તિન્થયરા મે પસીયંતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદેનું નિમલયરા, આઈચ્ચેનુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (આ પ્રમાણે બોલી ખમાસમણ દેવું) ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજાએ, નિસહિઆએ, મત્થણ વંદામિ. મ-તારાડસ્ટ મ : -: +8.' ,: અન ...'..: *:+રાજા પાંચ સમતિઓને ધારણ કરવી. Page #731 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલ દેવવંદનની વિધિ ૪૫ (પછી ઉભા થઈ બે હાથ જોડી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ.” કહી નીચે બેસી ડાબો ઢીંચણ ઉભો રાખી હાથ જોડી ચૈત્યવંદન મુદ્રાએ બેસવું) સકલકુશલવલ્લી, - પુષ્પરાવર્તમેઘો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાનઃ, ભવજલનિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ , સ ભવતુ સતત વ: શ્રેયસે શાતિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથ આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવપાસ, વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરું, નવ હાથની કાય, કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુ આયા. ૨ એકસો વરસનું આઉખુંએ, પાળી પાસ કુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩ જંકિંચિ-સૂત્ર કિંચિનામ-તિર્થં, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્વાઈ વંદામિ. ૧ (પછી મસ્તક નમાવીને નમુત્થણં સૂત્ર બોલવું) નમુત્યુર્ણ શાસ્તવ-સૂત્ર નમુત્થણ અરિહંતાણં ભગવંતાણ. ૧. આઈગરાણ, તિસ્થયરાણં, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમાશં, પુરિસ-સીહાણ, પુરિસ-વર-પુંડરીયાણું, વેશ્યા સામી દષ્ટિ કરવી નહીં કે એનાં વચન શ્રવણ કરવા નહીં. Page #732 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ રત્નત્રયી ઉપાસના પુરિસ-વર-ગંધ-હન્દીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણ, લોગડિઆ, લોગ-ઈવાણ લોગ પજ્જો-અગરાણ. ૪. અભયદયાણ, ચખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોહિદયાણું. ૨. ધમ્મદયાણ, ધમ્મદેસયા, ધમ્મ-નાયગાણું, ધમ-સારહીણ, ધમ્મ-વર-ચારિત-ચક્કવટીë.૬. અપૂડિય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટ-ઉમાશં. ૭. જિણાણું જાવયાણ, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોયાણ, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વલૂર્ણ સવ્વદરિસીણં, સિવ-મહેલ-ભરૂચ-મહંત મફખય, મબાબાહ-મપુણરાવિત્તિ- સિદ્ધિગઈ-નામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ-ણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી બે હાથ જોડી લલાટે (કપાળ) લગાડી અર્ધ જય વીયરાય સૂત્ર બોલવું.) જય વિયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવ ભયલું, ભવનિબેઓ મગાણુસારિઆ ઈટ્સ-ફલ-સિદ્ધી. ૧. લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરWકરણ ચ, સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા. ૨. (પછી ઉભા થઈ ખમાસમણ દઈને આદેશ માંગી બીજું ચૈત્યવંદન કરવું.) ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મÖએણ વંદામિ. , (ઉભા થઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવનચૈત્યવંદન કરૂ ? ઈચ્છ કહી ચૈત્યવંદન આસને બેસવું.) પછી શાંતિ જિનેસર સોલમા, અચિરાસુત વંદો, વિશ્વસેન કુલ નભોમણિ, ભવિજન સુખ કંદો. ૧ મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ, હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ. ૨ હળsts પકડી રાખ્યા છે સ્વાર્થે કોઈની આજીવિકા તોડવી નહીં. Page #733 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલ દેવવંદનની વિધિ ચાલીસ ધનુષની દેહડી એ, સમચઉરસ સંઠાણ, વદન પદ્મ જયું ચંદલો, દીઠે પરમ કલ્યાણ. ૩ જંકિંચિ નામ-તિર્થં, સન્ગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ–બિંબાઈ, તાર્થે સવ્વાઈ વંદામિ. ૧ નમુન્થુર્ણ શસ્તવ-સૂત્ર નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં. ૧. આઈગરાણું, તિત્ફયરાણં, સયંસંબુદ્ધાણં. ૨. પુરિસુત્તમાણં, પુરિસ-સીહાણ, પુરિસ-વર-પુંડરીયાણું, પુરિસ-વર-ગંધ-હત્થીણું. ૩. લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિઆણં; લોગ-પઈવાણું લોગ પો-અગરાણં. ૪. અભયદયાણં, ચક્ખ઼ુદયાણં, મર્ગીયાણું, સરણદયાણં, બોહિદયાણં. ૫. ધમ્મદયાણં, ધમ્મદેસયાણું, ધર્મી-નાયગાણું, ધમ્મ-સારહીણં, ધમ્મ-વર-ચારત-ચક્કવટ્ટીણં.૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણં, વિયટ્ટ-છઉમા. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું.૮. સભ્રૂણં સવ્વદરિસીણં, સિવ-મયલ-મરૂઅ-મહંત મક્ષય, મવ્યાબાહમપુણરાવિત્તિ- સિદ્ધિગઈ-નામધેયં ઠાણે સંપત્તા, નમો જિણાણં જિઅભયાણં. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યંતિ-ણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. અરિહંત ચેઈઆણં સૂત્ર અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરૂવસગ્ગ-વત્તિઆએ. ૨. સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પહાએ, વર્ડ્સમાણીએ, ઠામિ કાઉસ્સગ્યું. ૩. 2d અપશબ્દ બોલવા નહીં તેમજ કોઈને શિખડાવવા નહીં. ૪૯૭ Page #734 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ૨ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના અન્નત્થ આગાર-સૂત્ર અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જૈભાઈએણે, ઉપુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિલ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકાર ગણવો. પછી નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) નમોહસિદ્ધાચાયોંપાધ્યાયસર્વસાધુભ્ય: શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ, મનવાંછિતપૂરણ સુરતરૂ, જય રામા સુત અલવેસરુ. ૧ લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉmઅગરે, ધમ્મતિર્થીયરે જિણે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવસંપિ કેવલી. ૧ ઉસભામજિ ચં વંદ, સંભવમણિંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, જિ | ચ ચંદપૂર્ણ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજર્જસ વાસુપુજાર્જ ચ: વિમલભણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લેિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિં, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-યમલા પહાણ-જમરણા; ચઉવી સંપિ જિણવરા, તિસ્થયરી મે પસીયતુ. ૫ લીધેલો નિયમ કર્ણોપકર્ણ રીતે તોડવો નહીં. Page #735 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ત્રિકાલ દેવવંદનની વિધિ ૦ કિરિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા, આઈએસ અહિયં પયાસયારા; સાગરેવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ સવ્વલોએ અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવરિઆએ, પૂઅણ-વત્તિઓએ, સકાર-વરિઆએ, સમ્માણવરિઆએ, બોરિલાભ-વત્તિઓએ, નિરૂવસગ્ન-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણે, છીણે, જંભાઈએણં, ઉદુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં' બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા, દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લા. ૨ (પછી) પુફખર-વરદીવ, ધાયઈ-સંડે અ જંબૂદી અભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧. તમ-તિમિર-પડલ-વિદ્ધ-સણસ્સ દીવ રજસ્વલામાં સ્ત્રીને ભોગવવી નહીં. Page #736 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ રત્નત્રયી ઉપાસના કટાક્ષકાવકજક કad rea કમલજાન્ટ કરજોતા જ નક્કલકરન '* * લ %8-3 સુરગણ-નરિંદ-મહિસ્સ, સીમાધરસ્સ વંદ, પમ્ફોડિઅ-મોહજાળસ્સ.૨. જાઈ જરા-મરણ-સોગ-પણાસણમ્સ, કલ્યાણપુફખલ-વિસાલસુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલભ કરે પમાય. ૩. સિદ્ધ ભો પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સબૂઅ-ભાવચ્ચિએ. લોગો જલ્થ પઈઠિઓ જગમિણું, તેલુક્ક-મચ્ચાસુર, ધો વઢઉ સાસઓ વિજયઓ, ધમ્મુત્તર વઢઉ. ૪. સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ.. વંદણ-વત્તિઓએ, પૂઅણ-વરિઆએ, સાર-વરિઆએ, સમ્માણવરિઆએ, બોહિલાભ-વિરૂઆએ, નિર્વસગ્ન-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુભેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિષ્ઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હક્ક મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. નમો અરિહંતાણં' બોલી પારીને નીચે મુજબ થોય બોલવી.) આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હેડે રાખીયો, તેહનો રસ જેણે ચાખીયો, તે હુએ શિવસુખ સાખીયો. ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પાર-ગયાણં, પરંપર-ગયાણું, લોઅગ્નમુવMયાણ, નમો સયા સબ્ધ-સિદ્ધાણં. જો દેવાણ વિ દેવો, ૧. જે દેવા પંજલી-નર્મસંતિ, તં દેવ-દેવમહિઅં, સિરસા વંદે મહાવીર. ૨. ઈક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ દિવસે કે સાંધકાને ભોગ ભોગવો નહીં. Page #737 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલ દેવવંદનની વિધિ ૫૦૧ વદ્ધમાણસ્મ, સંસારસાગરાઓ, તારેઈનરંવ નારિવા. ૩. ઉર્જિતસેલસિહરે, દિકખાનાર્હ નિસીહિઆ જર્સી, અરિઠનેમિ નમંસામિ. ૪. ચત્તારિ અ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ, પરમિટ્સ-નિષ્ઠિ અઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ. ૫. વેયાવચ્ચગરાણું સંતિગરાણ સમ્મદિઠિસમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે, નીસસિએણ, ખાસિએણ, છીએણ, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. * ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પા વોસિરામિ. ૫. (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. નમો અરિહંતાણં' બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) * નમોડહંત-સિદ્ધાચાયપાધ્યાય-સર્વસાધુભ્યઃ ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નવિમલનાં વાંછિત પૂરતી. ૪ પછી ચૈત્યવંદનના આસને બેસીને નીચે મુજબ સૂત્રો બોલવાં. નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં. ર.પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણે, પુરિસ-વર-પુંડરીયાણું, પુરિસ-વર-ગંધ-હસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણ, લોગહિઆણં; લોગ-પઈવાણ લોગ પર્જા-અગરાણ. ૪. અભયદયાણું, ચખુદયાણં, મગ્નદયાણ, સરણદયાણ, બોડિદયાણ. ૨. ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મ-નાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉરંત-ચક્કટ્ટીપ્સ.. અરૂણોદયે કે ઉંઘમાંથી ઊઠીને ભોગ ભોગવવો નહીં. Page #738 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટ-છઉમાણ. ૭. જિણાણું જાવયાણ, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગાણું... સબૂકૂર્ણ સબૂદરિસીણં, સિવ-મયલ-ભરૂઅ-મહંત મખય, મખ્વાબાહમપુણરાવિત્તિ- સિદ્ધિગઈ-નામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ-સાગએ કાલે, સંપઈ એ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (પછી ઉભા થઈ બે હાથ જોડી નીચે મુજબ સૂત્રો બોલવા.) અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વરિઆએ, સક્કાર-વત્તિઅશાએ, સમ્માણ-વત્તિઓએ, બોહિલાભ-વરિઆએ, નિરૂવસગ-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણ, નસસિએણ, ખાસિએણ, છીએણ, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫. (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નકોર ગણવો. પછી નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્યઃ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક, જેહની સાથે સેવ, કરૂણારસ કંદો, વંદો આણંદ આણી, ત્રિશલાસુત સુંદર, ગુણ-મણિ કેરો ખાણી. ૧ પૂર્વિત ભોગ યાદ કરવો નહીં. Page #739 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલ દેવવંદનની વિધિ પ૦૩ લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉપહં સુપાસ, જિર્ણ ચ ચંદપૂર્ણ વંદે. ૨ સુવિહિં ચ પુદંત, સીઅલ સિર્જસ વાસુપુજે ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમૅ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિનિણં ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં મએ અભિથુઆ, વિહુય-રયમલા પહાણ-જમરણા; ચઉવીસપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીર, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ. ૭ સવ્વલોએ અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવરિઆએ, પૂઅણ-વરિઆએ, સક્કાર-વરિઆએ, સમ્માણ-વરિઆએ, બોખિલાભ-વરિઆએ નિરૂવસગ્ન-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણે, નીસસિએ, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિષ્ઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણં વોસિરામિ. ૫. નીતિ વિના સંસાર ભોગવવો નહીં. Page #740 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના પ૦૪ (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે, તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરા, એ પાંચે અહિઠાણ. ૨. પુખર-વરદીવ, ધાયઈ-સંડે અ જંબૂદી અ, ભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧. તમ-તિમિર-પડલ-વિદ્ધ-સણસ્સ સુરગણનરિંદ-મહિઅસ્સ, સીમાધરસ્સ વદે, પફોડિઅ-મોહજાળમ્સ. ૨. જાઈજરા-મરણ-સોગ-પણાસણમ્સ, કલ્યાણ-પુખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિદ-ગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય. ૩. સિદ્ધ ભો પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગસુવન્ન-કિન્નર-ગણ-સબૂઅ-ભાવચ્ચિએ. લોગો જત્થ પઈદ્ધિઓ જગમિણ, તેલુક-મચ્ચાસુર, ધમો વઢઉ સાસઓ વિજયઓ, ધમુત્તર ' વઢઉ. ૪. સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, અણવરિઆએ, સક્કાર-વરિઆએ, સમ્માણ-વત્તિ'એ, બોરિલાભવરિઆએ, નિરૂવસગ્ન-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. ૩. અન્નત્થ ઊસસિએણે, નિસસિએણે, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. ધર્મદ્રવ્યનો ઉપયોગ કરવો નહીં. Page #741 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલ દેવવંદનની વિધિ ૫૦૫ (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) જિહાં પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર, જે હમાં પ્રકાશ્યા વળી પાંચે વ્યવહાર, પરમેષ્ઠિ અરિહંત, નાથ સર્વજ્ઞ ને પારગ, એહ પંચ પદે લહ્યો આગમ અર્થ ઉદાર. ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પાર-મંયાણં, પરંપર-ગાણું, લોઅગ્નમુવયાણં, નમો સયા સબ-સિદ્ધાણં. ૪. જો દેવાણ વિ દેવો.૧. જે દેવા પંજલીનમસંતિ, તે દેવ-દેવ-મહિએ, સિરસા વંદે મહાવીર. ૨. ઈક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વદ્ધમાણમ્સ, સંસાર-સાગરઓ, તારેઈનર વ નારિ વા. ૩. ઉર્જિતસેલ-સિહરે, દિખાનાણે નિસાહિઆ જમ્સ, - તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠનેમિં નમંસામિ. ૪. ચત્તારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ, પરમટ્સ-નિષ્ઠિ અઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ. ૫. વેયાવચ્ચગરાણ સંતિગરાણું સમ્મદિઠિ સમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્ય ઊસસિએણે, નીસિએણ, ખાસિએણં, છીએણં, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિણ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫. (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) નમોહ-સિદ્ધાચાયોપાધ્યાય-સર્વસાધુભ્યઃ માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી. ક, વે- ક. ૪:-- -- --ક. મા-જણ નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપવું અને તત્ત્વને જ ગ્રહણ કરવું. Page #742 -------------------------------------------------------------------------- ________________ uos S ૦ રત્નત્રયી ઉપાસના - - - - - - - દુઃખ દુરિત ઉપદ્રવ જે ટાળે નિતમેડી, શાસન સુખદાયી આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમલ ગુણ પૂરો વાંછિત આશા. ૪ (પછી ચૈત્યવંદન આસને બેસીને નીચે મુજબ સૂત્રો બોલવા.) નમુત્યુ ણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમાશં, પુરિસ-સીહાણ, પુરિસ-વર-પુંડરીયાણું, પુરિસ-વર-ગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગ-ઈવાણ લોગ પmો-અગરાણ. ૪. અભયદયાણ, ચખુદયાણું, મગદયાણ, સરણદયાણું, બોહિદયાણું. ૨. ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ-નાયગાણે, ધમ્મ-સારહીશું, ધમ્મ-વર-ચારિત-ચવટીણ.૬. અપડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટ-છઉમાણે. 9. જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોહવાણું, મુત્તાણં મોઅગાણું.૮. સબૂકૂર્ણ સવ્યદરિસીણં, સિવ-મયલ-ભરૂચ-મહંત મફખય, મખ્વાબાહમપુણરાવિત્તિ- સિદ્ધિગઈ-નામધેય ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅભયાણ. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ-સાગએ કાલે, સંપઈ અવટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ.૧૦. (પછી બે હાથ જોડી મસ્તક સુધી ઊંચા કરીને) જાવંતિ ચેઈઆઈ, ઉઢે અ-અહે-અ તિરિઅલોએ એ, સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧ ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. (પછી બે હાથ જોડી મસ્તક સુધી ઊંચા કરીને.) જાવંત કેવિ સાહૂ, ભરહેરવય-મહા-વિદેહે અ, સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણ. (પછી સ્તવન બોલવું) નમોહસિદ્ધાચાયપાધ્યાય સર્વસાધુભ્ય: નીરાગી ગ્રન્થો વાંચવા, નિર્માલ્ય અધ્યયન કરવું નહીં. Page #743 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલ દેવવંદનની વિધિ પ૦૭ શ્રી મહાવીરસ્વામી ભગવાનનું સ્તવન સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર, ભવમંડપમાં રે નાટક નાચીયો, હવે મુજ દાન દેવરાવ, હવે મુજ પાર ઉતાર. સિદ્ધા. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ, દાન દીયતા રે પ્રભુ કોસર કિસી, આપો પદવી રે આપ, સિદ્ધા૦ ૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવીઓ, મોડ્યા સુરનાં રે માન, અષ્ટ કરમના રે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દીન. * સિદ્ધા૦ ૩ શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કૂખે રતન, સિદ્ધારથનો રે વંશ દીપાવીઓ, પ્રભુજી ! તુમે ધન્ય ધન્ય. સિદ્ધા૦ ૪ વાચક શેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય, ધરમ તણાં એ જિન ચોવીશમા, વિનય વિજય ગુણ ગાય. સિદ્ધા૦ ૫ - (પછી બે હાથ જોડી મસ્તક સુધી ઉચા કરીને) જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયd, ભવનિબેઓ મગાણુસારિઆ ઈટ્સ-ફલ-સિદ્ધિ. ૧. લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઓ પરત્થકરણ ચ, સુહગુરુ-જોગો તથ્વયણ-સેવણા આભવમખંડા. ૨. (પછી ઉભા થઈ ખમાસમણ આપવું.) ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજજાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ, (ઉભા થઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ. કહી ચૈત્યવંદન આસને બેસી નીચે મુજબ ચૈત્યવંદન બોલવું) યાચકની હાંસી કરવી નહીં, અને સત્પાત્રે દાન આપવું. Page #744 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ રત્નત્રયી ઉપાસના See Herita** કોસા રજાએ સિદ્ધારથ સુત વંદીયે, ત્રિશલાનો જાયો, ક્ષત્રિય કુળમાં અવતયોં, સુર નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય, બહોતેર વર્ષનું આઉખું, વીર જિનેશ્વર રાય. ૨ ખીમાવિજ્ય જિનરાજનો એક ઉત્તમ ગુણ અવદાત, . સાત બોલથી વર્ણવ્યો, પદ્મવિજયે વિખ્યાત. ૩ જંકિંચિ નામ-તિર્થં, સગે પાયાલિ માણસે લોએ, જઈ જિણ-બિંબઈ, તાઈ સવ્હાઈ વંદામિ. ૧ (પછી મસ્તક નમાવીને નમુત્યુર્ણ સૂત્ર બોલવું.) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિત્થયરાણ, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુરમાણે, પુરિસ-સીહાણે, પુરિસ-વર-પુંડરીયાણું, પુરિસ-વર-ગંધ-હન્દીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગનાહાણ, લોગહિઆણં; લોગ-પઈવાણે લોગ પmો-અગરાણ. ૪. અભયદયાણ, ચખુદયાણું, મગદયાણ, સરણદયાણ, બોડિદયાણ. ૨. ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મ-નાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ-વર-ચારિત-ચક્રવટીણ.૬. અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટ-છઉમાણ. ૭. જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોયાણે, મુત્તાણું મોઅગાણું... સબસૂર્ણ સવ્યદરિસીણ, સિવ-મયલ-ભરૂચ-મહંત મખિય, મખ્વાબાહમપુણરાવિત્તિ- સિદ્ધિગઈ-નામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિહાણ જિઅભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ-સાગએ કાલે, સંપઈ આ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (પછી હાથ જોડી ઊંચા કરીને જયવીયરાય સૂત્ર સંપૂર્ણ બોલવું.) દીનની દયા ખાવી, દુખીની હાંસી કરવી નહીં. Page #745 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં, ભવનિવ્યેઓ મગાણુસારિઆ ઈટ્ન-લ-સિદ્ધિ. ૧. લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણં ચ, સુગુરુ-જોગો તવ્યયણ-સેવણા આભવમખંડા. ૨ (પછી હાથ નીચા કરીને) વારિજ્જુઈ જઈવિ નિયાણ બંધણું, વીયરાય તુહ સમએ, તવિ મમ જ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. ૩ દુસ્ખÐઓ કમ્મક્ખઓ, સમાહિ મરણં ચ બોહિલાભો અ. સંપજ્જ મહ એઅં, તુહ નાહ ! પણામ કરણેણં. ૪ સર્વ મંગલ-માંગલ્યું, સર્વકલ્યાણ કારણ, પ્રધાનં સર્વ ધર્માંણાં, જૈનં જયતિ શાસનમ્. । (પછી ખમાસમણ આપી અવિધિ આશાતના માટે મિચ્છામિ દુક્કડં બોલવું.) 卐圖卐 (૧) ચાતુર્માસ આરાધનાવિધિ દૈનિક કાર્યક્રમ ૫૦૯ * નવકાર મંત્રનું સ્મરણ. * પ્રતિદિન સવારે રાઈઅ પ્રતિક્રમણ. સામાયિકમાં વસ્ત્રોનું પડિલેહણ. * સામૂહિક ભક્તામરનો પાઠ. * જયણાપૂર્વક તલેટીની યાત્રા. * આઠ થુઈ દ્વારા દેવવંદન. * સમૂહ ચૈત્યવંદન * પૂજ્ય ગુરુ મહારાજને વંદન * ઈરિયાવહિયા કરી શ્રી શત્રુંજય મહાતીર્થં આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છું. વંદનવત્તિયાએ અન્નત્થ કહીને નવ લોગસ્સનો કાઉસ્સગ કરવો. * શ્રી શત્રુંજય મહાતીર્થાય નમો નમઃ (નવ ખમાસમણ દેવા) od ધર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરવી. Page #746 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ વ્યાખ્યાન શ્રવણ *ગુરુદેવની સેવા * વિગય ત્યાગ ★ રત્નત્રયી ઉપાસના નિત્ય એકાસણાનું તપ બ્રહ્મચર્યનું પાલન વિષય કષાયનો ત્યાગ. * વિધિપૂર્વક સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા દેવસીઅ પ્રતિક્રમણ બાદ સંથારા પોરિસી સાંભળવી પ્રતિદિન શ્રી શત્રુંજય મહાતીર્થાય નમઃ (૨૦ માળા) નવકાર મહામંત્રની ૧૦ બાંધી માળા. ફાગણ સુદ આઠમ દશહજારને દા વર્ષે એક વખત શત્રુંજય ઉપર આવે. પહેલું પગથીયું તળેટી, બીજું ઘેટીની પાયગે અને ત્રીજું રાયણ પગલાં એવા પૂર્વ નવ્વાણું વાર આવ્યા. (૨) નવાણું યાત્રાની વિધિ ૧. નવાણું યાત્રા કરનારે નીચે લખેલા પાંચ સ્થળે દરરોજ ચૈત્યવંદન કરવાં જોઈએ. (૧) ગિરિરાજની સન્મુખ તળેટીએ, (૨) શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે, (૩) શ્રી રાયણના પગલાંએ; (૪) શ્રી પુંડરીકસ્વામીના દેરાસરે, (૫) મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરે તથા એક વખત આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવું જોઈએ. ૨. નવાણું યાત્રા કરનારે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી એટલે નવાણું યાત્રા પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂરા થાય. ૩. નવાણું યાત્રા કરનાર મનુષ્યે હંમેશાં બે વખત પડિક્કમણું કરવું, સચિત્તત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને શક્તિ હોય તો એકાસણું કરવું, ભૂમિ સંથારો કરવો, પગે ચાલીને યાત્રા કરવી. ૪. ૯૯ યાત્રાઓ ગિરિરાજની કરવી. ઉપરાંત બીજી ઘેટી પાગની નવ મળી કુલ ૧૦૮ યાત્રાઓ કરવી. ૫. યથાશક્તિ રથયાત્રાનો વરઘોડો ચઢાવવો, નવાણું પ્રકારી પૂજા === ચરિત્રને અદ્ભુત કરવું. Page #747 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ. પ૧૧ ભણાવવી તથા આંગી રચાવવી. ૬. હંમેશાં ત્રણ પ્રદક્ષિણા તથા એક વાર દાદાજીના મંદિરને ફરતી ૧૮ પ્રદક્ષિણા દેવી. ૭. નવ સાથીયા તથા નવ ફળ, નવ નૈવેદ્ય મૂકવાં. ૮. “શ્રી શત્રુંજય મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ” કહી નવ લોગસ્સનો કાઉસગ્ગ દરરોજ કરવો. ૯. હંમેશાં શક્તિ મુજબ અષ્ટપ્રકારી પૂજા કરવી. ૧૦. એક વખત ૧૮ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. ૧૧. શક્તિ હોય તો ચઉવિહારો છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી. ૧૨. ઘેટીની પાયગે, રોહિત શાળાની પાયગે, અને શેત્રુંજી નદીની પાયગેથી એકવાર તો અવશ્ય જાત્રા કરવી તથા બાર ગાઉ, છ ગાઉ ને દોઢ ગાઉની પ્રદક્ષિણા કરવી. આ રીતે બધી મળીને કુલ ૧૦૮ જાત્રાઓ કરવી. ૧૩. નવ વખત નવ ટૂંકનાં દર્શન કરવાં, નવ ટૂંકમાં દરેક ટૂંકના મૂલનાયકની પાસે ચૈત્યવંદન કરવું. * બે અઠ્ઠમ તથા સાત છઠ્ઠની વિધિ અ. નામ ૧ શ્રી સહસા કમલા નમ: ૨ શ્રી ઋષભ સર્વજ્ઞાય નમઃ ૩ શ્રી પુંડરીકગણધરાય નમઃ ૪ શ્રી વિમલગણધરાય નમ: ૫ શ્રી શત્રુંજયગિરિવરાય નમઃ ૬ શ્રી હરિગણધરાય નમઃ ૭ શ્રી બાહુબલીગણધરાય નમઃ ર૦ ૮ શ્રી સહસ્ત્રાદિ ગણધરાય નમઃ ૨૧ ૯ શ્રી કોડિગણધરાય નમઃ ર૦ ના - ધીરજ ક્યારે પણ મૂકવી નહીં. Page #748 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ રત્નત્રયી ઉપાસના આ છઠ્ઠ–અઠ્ઠમ વખતે બે વખત પડિક્કમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવ વાંદવા, ત્રિકાળ પૂજા કરવી. ૧૪. દરરોજ નવ ખમાસમણ આ રીતે દુહા બોલીને દેવાં. નવ દુહા સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર. ૧ સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ એનો એળે ગયો અવતાર. ૨ શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકોશ, દેવ યુગાદિ પૂછએ, આણી મન સંતોષ. ૩ એકેકું ડગલું ભરે, શેત્રુંજા સામું જેહ; ઋષભ કહે ભવ ક્રોડનાં કર્મ ખપાવે તેહ. ૪ શેત્રુંજા સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ, ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૫ જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યાં, એક ગઢ નેમકુમાર. ૬ સિદ્ધાચલ સિદ્ધિવર્યા, મુનિવર કોડી અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. ૭ શત્રુંજયગિરિ મંડણો, મરૂદેવાનો નંદ; યુગલાધર્મ નિવારકો, નમો યુગાદિ જિણંદ. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભોગ; વળી વળી એ ગિરિ મંદતાં, શિવરમણી સંયોગ. ૯ do નિરાશ્રિતોને આશ્રય આપવો. Page #749 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ પ૧ (૩) એકવીસ ખમાસમણના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૨ કાર્તિક શુદિ પૂનમ દિને, દશ કોટિ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણ કાર્તિકી દિને, સંઘ સકળ પરિવાર; આદિ જિન સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન. (૧) (અહીંયા “સિદ્ધાચળ સમરૂં સદા' એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહેવો.) સમોસય સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મોઝાર. ૬ ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કોડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. ૭ તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત. (૨) વીશ કોટીશું પાંડવા, મોક્ષ ગયા ઈણે ઠામ, ઈમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણે ઠામ. ૯(૩) અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. ૧૦ કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુખ જશે એમ માનવું. Page #750 -------------------------------------------------------------------------- ________________ પ૧૪ on . . રત્નત્રયી ઉપાસના ૯ પાસના ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મળધામ; અચલ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. ૧૧(૪) પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે સુરગિરિ નામ ધરાય. ૧૨ અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમો તીર્થ ન એક તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. ૧૩(૫) એશી યોજન પૃથુલ છે, ઊંચપણ છવીશ; મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. ૧૪(૬) ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જેહવો તેહવો સંયમી, વિમલાચલ પૂજનીક. ૧૫ વિપ્ર લોક વિષધર સમ, દુઃખીયા ભૂતળ માન; દ્રવ્યલિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતાં પુણ્યનું કામ પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. ૧૭(૭) સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન; કર્મવિયોગે પામીયા, કેવલ લક્ષ્મી નિધાન. ૧૮ લાખ એકાણું શિવ વર્યા, નારદ શું અણગાર; નામ નમો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. ૧૯(૮) શ્રી સીમંધરસ્વામીએ, ગિરિ મહિમા વિલાસ; ઈન્દ્રની આગે વર્ણવ્યો, તિણે એ ઈન્દ્રપ્રકાશ. ર૦(૯) દશ કોટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીર્થયાત્રા કરે, લાભ તણો નહિ પાર. ૨૧ G પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનવા. Page #751 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ ચાતુર્માસ આરાધના વિધિ ૦ તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે, મહાતીરથ અભિધાન. ૨૨(૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વતો, રહેશે કાળ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત. ર૩(૧૧) ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, રહે ન પાપ લગાર. ૨૪ જે પરદારા લંપટી, ચોરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચોરણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તેણે દઢશક્તિ નામ. ૨૬(૧૨) ભવ ભય પામી નીકળ્યા, થાવસ્યા સુત જેહ, સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ. ર૭(૧૩) ચંદા સૂરજ બેઉ જણા, ઊભા ઈણ ગિરિ શૃંગ; વધાવીયો વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ. ર૮(૧૪) કર્મ કઠણ ભવજલ તજ, ઈહા પામ્યા શિવસદ્ધ; પ્રાણી પદ્મ નિરંજની, વંદો ગિરિ મહાપદ્મ. ર૯(૧૫) શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચીયો સાર; મુનિવર વર બેઠક ભણી પૃથ્વીપીઠ મનોહાર. ૩૦(૧૬) શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગળ રૂ૫; જલતરૂ રજ ગિરિવરતણી, શીશ ચઢાવે ભૂપ. ૩૧(૧૭) વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતા હરતા પાપને, ભજીયે ભવિ કૈલાસ. ૩૨(૧૮) વાત્સલ્યતાથી વેરીને પણ વશ કરવા. Page #752 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ રત્નત્રયી ઉપાસના એવા કે એ બીજા નિરવાણી પ્રભુ, ગઈ ચોવીસી મોઝાર, તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુ વચને અણસણ કરી; મુક્તિપુરીમાં વાસ, નામ કદંબગિરિ નમો, તો હોય લીલવિલાસ. ૩૪(૧૯) પાતાળે જસ મૂળ છે, ઉજ્જવળગિરિનું સાર; ત્રિકરણ યોગે મંદતાં, અલ્પ હોય સંસાર. ૩૫(૨૦) તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભોગ; જે વંછે તે સંપજે, શિવરમણી સંયોગ. ૩૬ વિમલાચલ પરમેષ્ઠીનું, ધ્યાન ધરે ષટ્ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતરમુહૂરત સાચ. ૩૮ સર્વ કામદાયક નમો, નામ કરી ઓળખાણ; શ્રી ‘શુભવીરવિજય’ પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ. ૩૯(૨૧) (૪) ૧૦૮ ખમાસમણના દુહા શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહોનિશ; પરમાતમ પરમેશ્વરૂ, પ્રણમું પરમ મુનીશ. ૧ જય જય જગપતિ જ્ઞાનભાન, ભાસિત લોકાલોક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક. ૨ શ્રી સિદ્ધાચલ મંડણો, નાભિ નરેસર નંદ; મિથ્યામતિ મત ભંજણો, ભવિ કુમુદાકર ચંદ. ૩ હે પ્રભુ ! તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. Page #753 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમીએ, ભકતે જોડી હાથ. ૪ અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવનો પાર; તે સિદ્ધાચલ પ્રણમીએ, લઈએ મંગળમાળ. ૫ જસ શિર મુકુટ મનોહરૂ, મરૂદેવીનો નંદ; સિદ્ધાચલ પ્રણમિએ, ઋદ્ધિ સદા સુખવૃંદ. ૬ મહિમા જેહનો દાખવા, સુરગુરુ પણ મતિમંદ; તે તીથેશ્વર પ્રણમિએ, પ્રગટે સહજાનંદ. ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડૂર; તે તીર્થેશ્વર પ્રણમિએ, નાસે અઘ સવિ દૂર. ૮ કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ઘા ભાસન રમણતા, રત્નત્રયીનો હેતુ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભવ-મકરાકર-સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સુર નર જસ ગુણ ગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ, સિદ્ધા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિએ, આણી હ્રદય વિવેક. ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પામીજે નિજ ઋદ્રુ. ૧૪ હે પ્રભુ ! તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું. ૫૧૭ Page #754 -------------------------------------------------------------------------- ________________ પ૧૮ ' રત્નત્રયી ઉપાસના જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ, તે તીર્થેશ્વર પ્રણમિએ, ભવજલ તારક નાવ. ૧૫ સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, છેદી જે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ-શુદ્ધ-સંવેગ-રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, મિથ્યામતિ સવિ ાય. ૧૭ સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલોકે સુરસુંદરી, મળી મળી થોકે થોક; તે તીર્થેશ્વર પ્રણમિએ, ગાવે જેહના શ્લોક. ૧૯ યોગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિએ, હુવા અનુભવ રસ લીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહિમા દેખણ ચિત્ત. ૨૧ સુર-અસુર નર-કિન્નરો, રહે જે હની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામે લીલ વિલાસ. ૨૨ મંગલકારી જે હની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રણમિએ, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ કૌશિક જેહને, દેખી ઝાંખી થાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સવિ તસ મહિમા ગાય. ૨૪ સૂરજકુંડના નીર થી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, જસ મહિમા ન કહાય. ૨૫ * * * કાનન + માં જ રાજ મન જ ન ધર્મ આજ્ઞા જ સર્વથી શ્રેષ્ઠ માનવી. Page #755 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ સુંદર ટૂંક સોહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમિએ, દૂર ટળે વિખવાદ. ૨૬ દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હોય શાંત; તે તીથેશ્વર પ્રણમિએ, જાયે ભવની ભ્રાંત. ૨૭ જગહિતકારી જિનવરા, આવ્યા ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, જસ મહિમા ઉદ્દામ. ૨૮ નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્યામળ ધોવાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સવિ જનને સુખદાય. ૨૯ આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રણમિએ, જિહાં નવિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિકની ખાણ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા કેવલનાણ. ૩૧ સોવન રૂપા-રત્નની, ઔષધિ જાત અનેક; તે તીથેશ્વર પ્રણમિએ, ન રહે પાતક એક. ૩૨ સંયમધારી સંજમે, પાવન હોય જિણ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમિએ, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂદ્ધ સ્નાત્ર, તે તીર્થેશ્વર પ્રણમિએ, પોષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવત્સલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સોવન ફ વધાય. ૩૫ સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત, તે તીર્થેશ્વર પ્રણમિએ, ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ C જ્ઞાન વિના સઘળી યાચનાઓનો ત્યાગ કરવો. ૫૧૯ Page #756 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ રત્નત્રયી ઉપાસના પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ, તે તીર્થેશ્વર પ્રણમિએ, જાયે સકલ જંજાલ. ૩૭ મનમોહન પાગે ચઢે પગ પગ કર્મ ખપાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, ગુણગુણી ભાવ લખાય. ૩૮ જેણે ગિરિ રૂખ સોહામણા, કુંડે નિર્મળ નીર; તે તીર્થેશ્વર પ્રણમિએ, ઉતારે ભવ-તીર. ૩૯ મુક્તિ મંદિર સોપાન સન, સુંદર ગિરિવર પાજ; તે તીર્થેશ્વર પ્રણમિએ, લહિયે શિવપુર રાજ. ૪૦ કર્મ કોટી અઘ વિકટ ભટ, દેખી ધ્રૂજે અંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, દિન દિન ચઢતે રંગ. ૪૧ ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીથેશ્વર પ્રણમિએ, સુખે શાસન રીત. ૪૨ કવડજક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર; તે તીથેશ્વર પ્રણમિએ, અસુરા રાખે દૂર. ૪૩ ચિત્ત ચાતુરી ચક્કેસરી, વિઘ્ન નિવારણહાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, સંઘ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મઘવા થયા, ગ્રહગણમાં જિમ ચંદુ; તે તીર્થેશ્વર પ્રણમિએ, તિમ સવિ તીરથઈન્દ્ર. ૪૫ દીઠે દુર્ગતિવારણો, સમયે સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સવિ તીરથ શિરતાજ. ૪૬ પુંડરીક પંચ કોડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રણમિએ, કર્મ તણી હોય હાણ. ૪૭ == હે પ્રભૂ ! જેની તે ના કહી તે માટે કારણ શોધું કે કારણ માંગુ નહીં. Page #757 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ. ૫૨૧ મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડ ને વારિખિલ્લ તે તીર્થેશ્વર પ્રણમિએ, ચઢીયા શિવ નિઃશ્રેણ. ૪૮ નમિ-વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા શિવપુર આથ. ૪૯ ઋષભવંશીય નરપતિ ઘણા, ઈણ ગિરિ પહોતા મોક્ષ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ટાલ્યા પાતિક દોષ. ૫૦ રામ ભરત બિહું બાંધવા, ત્રણ કોડી મુનિ યુત્ત; તે તીર્થેશ્વર પ્રણમિએ, ઈણે ગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિર્મલા, સાધુ એકાણું લાખ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠ કોડી; તે તીર્થેશ્વર પ્રણમિએ, પૂરવ કર્મ વિછોડી. ૫૩ થાપચ્ચાસુત સહસશું, અણસણ રંગે કીધ; તે તીર્થેશ્વર પ્રણમિએ, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા શિવપુર દ્વાર. ૫૫ સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ; તે તીર્થેશ્વર પ્રણમિએ, અંગે ધરી ઉત્સાહ. પ૬ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, શાસ્ત્ર માંહે અધિકાર. પ૭ બીજ ઈહાં સમકિતતણું રોપે આતમ ભોમ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ટાલે પાતક સ્તોમ. ૫૮ st, કરંજ - ક ચાતુર્માસે પ્રવાસ કરવો નહીં. Page #758 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ રત્નત્રયી ઉપાસના બ્રહ્મ સ્ત્રી ભૂણ ગો હત્યા, પાપે ભારિત જેહ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પહોતા શિવ પુર ગેહ. ૫૯ જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિએ, તીર્થ માંહે ઉક્કિઠ. ૬૦ ધન્ય ધન્ય સોરઠ જિહાં, તીરથ માનું સાર; . તે તીર્થેશ્વર પ્રણમિએ, જિનપદમાં શિરદાર. ૬૧ અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા શિવવધૂ રંગ. ૬૨ વિરાધક જિન આણના, તે પણ હુઆ વિશુદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા નિર્મળ બુદ્ધ. ૬૩. મહામ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુઆ ઉપસંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહિમા દેખી અનંત. ૬૪ મંત્રયોગ અંજન સવે, સિદ્ધ હુએ જિણ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતિકારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કર્મદાવાનલ સંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, ઉપશમ રસ ઉલસંત. ૬૬ શ્રુતધર નિતુ ઉપદિશે, તત્ત્વાતત્ત્વ વિચાર, તે તીર્થેશ્વર પ્રણમિએ, ગ્રહે ગુણયુત શ્રોતાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તણું, કીરતી કમલા સિન્ધ; તે તીર્થેશ્વર પ્રણમિએ, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ, તે તીર્થેશ્વર પ્રણમિએ, દિન દિન મંગલમાલ. ૬૯ જો આજે દિવસે સૂવાનું મન થાય, તો તે વખતે સાસ્ત્રનો લાભ લઈ લેજો. Page #759 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ પ૨૩ શ્વેત ધ્વજા જસ લહરતી, ભાખે ભવિને એમ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભ્રમણ કરો છો કેમ ? ૭૦ સાધન સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત, તે તીર્થેશ્વર પ્રણમિએ, સાધક પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિએ, તસ હોય નિર્મલ ગાત્ર. ૭૨ શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, જેહનો જસ અભંગ. ૭૩ રાયણવૃક્ષ સોહામણું, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સેવે સુર નર રાય. ૭૪ પગલાં પૂછ ઋષભનાં, ઉપશમ જેહને ચંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સમતા પાવન અંગ. ૭૫ વિદ્યાધર જ મિલે બહુ વિચરે ગિરિવર શૃંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ચઢતે નવરસ રંગ. ૭૬ માલતી મોંગર કેતકી, પરિમલ મોહ ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પૂજો ભવિ જિન અંગ. ૭૭ અજિત જિનેશ્વર જિહાં રહ્યાં, ચોમાસું ગુણ ગેહ, તે તીર્થેશ્વર પ્રણમિએ, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિ જિનેશ્વર સોળમા, સોળ કષાય કરી અંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, ચાતુર્માસ રહેત. ૭૯ નેમિ વિના જિનવર સવે, આવ્યા છે ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, શુદ્ધ કરે પરિણામ. ૮૦ પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. Page #760 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ ૧૦ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના નમિનેમિનિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્વર પ્રણમિએ, નંદિષણ પ્રસિદ્ધ. ૮૧ ગણધરમુનિ ઉવક્ઝાયતિમ, લાભ લહ્યા કેઈ લાખ; તે તીર્થેશ્વર પ્રણમિએ, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮ર નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિએ, દુંદુભિ માદલ વાદ. ૮૩ જિણે ગિરિ ભરત નરેસર, કીધો પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, મણિમય મૂરતિ સાર. ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સોવનમય સુવિહાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, અક્ષય સુખ દાતાર. ૮૫ - ઈણ તીરથ મોટા કહ્યા, સોળ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, લઘુ અસંખ્ય વિચાર. ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, શત્રુંજય સમરંત. ૮૭ તે પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પુંડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે, ઈણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિએ, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીર્થેશ્વર પ્રણમિએ, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧ વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મ સ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. Page #761 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ. પર૫ પરવત સહુ માટે વડો, મહાગિરિ તિણે કહેત; તે તીર્થેશ્વર પ્રણમિએ, દરશન લહે પુણ્યવંત. ૯ર પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમિએ, નામ ભલું પુણ્યરાશ. ૯૩ લક્ષ્મીદેવીએ કયો, કુંડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પદ્મનાભ સુવાસ. ૯૪ સવિ ગિરિમાં સુરપતિ સમો, પાતક પંક વિલાત; તે તીર્થેશ્વર પ્રણમિએ, પર્વત ઈન્દ્ર વિખ્યાત. ૯૫ ત્રિભુવનમાં તીર્થ સવે, તેહમાં મોટો એહ; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહાતીરથ જસ રેહ. ૯૬ આદિ અંત નહિ જેહનો, કોઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, શાશ્વતગિરિ કહેવાય. ૯૭ . ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, નામ સુભદ્ર સંભાર. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ, તે તીર્થેશ્વર પ્રણમિએ, નામે જે દઢશક્તિ. ૯૯ શિવગતિ સાધે જે ગિરિ, તે માટે અભિધાન, તે તીર્થેશ્વર પ્રણમિએ, મુક્તિનિલય ગુણખાણ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમક્તિ ધરા, સેવ કરે શુભ ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિએ, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિન્ન રહે ભવ જલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨ G + : *** કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી જ બંધાય છે. Page #762 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ રત્નત્રયી ઉપાસના ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લોપે લીહ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પૃથિવીપીઠ અનહ. ૧૦૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જાસ પાતાલમે, રત્નમય મનોહાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતાલમૂલ વિચાર. ૧૦૫ કર્મક્ષય હોયે જિહાં, હુય સિદ્ધ સુખકેલ; તે તીર્થેશ્વર પ્રણમિએ, અકર્મક મન મેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોયે, જેનું દરિશન પામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્યાં પાતક હરે, આત્મ શક્તિ અનુસાર. ૧૦૮ 事事 (૫) શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જતાં યાત્રાળુઓને ઉપયોગી વિગત (૧) શ્રી ગિરિરાજની યાત્રાએ જતાં તલાટીએ તીર્થાધિરાજની સન્મુખ ચૈત્યવંદન કરવું. ત્યાં આજુબાજુ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. સામે લાઈનબંધ દેરીઓમાં શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી પુંડરીકસ્વામીજી, શ્રી કુંથુનાથ ભગવાન આદિનાં પગલાં છે. ત્યાં દર્શન કરવાં. (૨) ઉઘાડે પગે વિવેકપૂર્વક શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાર્થે આગળ વધતાં બીજા વિસામાની સામે ભરત ચક્રવર્તી જેમણે આ 5. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. Page #763 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ Sone તેનાં અવસર્પિણીમાં પહેલો સંઘ કાઢ્યો હતો, તેમની પાદુકા છે, દર્શન કરી આગળ વધતાં ત્રીજા વિસામે નવાકુંડથી ઉપર ચઢતાં જમણી બાજુ જે દેરી છે, તેમાં શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ, તથા નેમિનાથ પ્રભુના ગણધર શ્રી વરદત્તનાં પગલાં છે. (૩) ત્યાંથી ચોથા પછી પાંચમા વિસામા ફંડની જોડે ઊંચી દેરીમાં શ્રી ઋષભદેવના પગલાંનાં દર્શન કરી હિંગળાજનો હડો ચઢ્યા એટલે નવા રસ્તે જતાં નાકા પર દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. જૂના રસ્તે આગળ વધતાં સમવસરણ આકારે ચોરા પર શ્રી મહાવીરસ્વામીનાં પગલાં છે. ત્યાં દર્શન કરી આગળ વધ્યા એટલે છાલાકુંડની સામે રસ્તા પર શાશ્વતા શ્રી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અન વર્ધમાન પ્રભુનાં પગલાં છે. (૪) અહીંથી નવા રસ્તા પર જતાં ગોરજીની દેરીઓ કહેવાય છે ત્યાં એક નાના દેરાસરમાં પદ્માવતી દેવીના મસ્તક પર શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાની મૂર્તિ છે. તેનાં દર્શન કરી આગળ ચાલતાં ચઢાણ પૂરું થતાં જૂના નવા રસ્તાના સંગમ પર જે મોટી દેરી આવે છે, તેમાં ચાર કાઉસ્સગીઆ શ્યામ પાષાણના છે તે દ્રાવિડ, વારિખિલ્લ જે ઋષભદેવ સ્વામીના પૌત્રો છે જેઓ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ૧૦ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે, ત્રીજા રાજીમતીના ભાઈ શ્રી અઈમુત્તામુનિ અને ચોથા શ્રી નારદ ઋષિ જેઓ ૯૧ લાખ મુનિવર સાથે મોક્ષે પધાર્યા છે, તેમનાં દર્શન વંદન કરી આગળ વધવું. તે (૫) આગળ વધતાં રસ્તા પર પાંચ કાઉસ્સગીઆની જે દેરી છે, પાંચ રામ ભરત જેઓ ત્રણ ક્રોડ મુનિઓની સાથે અહીં મોક્ષે દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૫૨૭ Page #764 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ રત્નત્રયી ઉપાસના ગયા છે અને થાવચ્ચાપુત્ર શુકપરિવ્રાજક અને શેલાકાચાર્યની મૂર્તિઓ છે, આગળ જતાં નાની દેરીમાં શ્રી સુકોશલ મુનિ જેમણે પિતા-પુત્રે સાથે દીક્ષા લીધેલી અને વાઘણે ઉપસર્ગ કર્યો હતો, જેઓ રામચંદ્રજીના પૂર્વજ હતા, તે સુકોશલમુનિનાં પગલાં છે. આગળની દેરીમાં નિમ-વિનમિનાં પગલાં છે. ઉપર જતાં હનુમાનધારા આગળ વડના ઝાડ નીચે શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. આગળ ઠેઠ રામપોળના પગથિયાની પહેલા ઊંચે પહાડની શિલા પર જાલી-મયાલી અને ઉવયાલીની મૂર્તિઓ છે. તેનાં દર્શન કરી રામપોળમાં પ્રવેશ કરવો, એટલે શત્રુંજયગિરિભૂષણ શ્રી આદીશ્વર ભગવાનની પવિત્ર છત્રછાયામાં આપણે આવીએ છીએ. 事 શ્રી શત્રુંજયતીર્થના સોળ ઉદ્દારોની ટૂંક નોંધ શ્રી શત્રુંજય તીર્થ પ્રાયઃ શાશ્વત તીર્થ છે. અનાદિ કાળથી એ છે, અને અનંત કાળ સુધી રહેશે. અસંખ્ય ઉદ્ધારો થયા પણ આ અવસર્પિણીમાં મોટા ઉદ્ગારો સોળ થયા છે, તેની નોંધ અહીં ટૂંકમાં આપી છે. (૧) ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના પુત્ર ભરત ચક્રવર્તીએ પહેલો ઉદ્ધાર કરાવ્યો, (૨) તેમની આઠમી પાટે દંડવીર્ય રાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યો, (૩) બીજા દેવલોકના ઈન્દ્રે ત્રીજો ઉદ્ધાર કરાવ્યો. (૪) ત્યારબાદ એક કરોડ સાગરોપમ પછી ચોથા દેવલોકના ઈન્દ્ર માહેન્દ્રે ચોથો ઉદ્ધાર કરાવ્યો. (૫) ૧૦ કરોડ સાગરોપમ પછી પાંચમા દેવલોકના ઈન્દ્રે પાંચમો ઉદ્ધાર કરાવ્યો, (૬) એક લાખ કરોડ વર્ષ પછી ભવનપતિ નિકાયના ઈન્દ્ર ચમરેન્દ્રે છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો, (૭) શ્રી અજિતનાથ આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. Page #765 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આરાધના વિધિ પ૨૯ ભગવાનના કાળમાં સગરચક્રીએ સાતમો ઉદ્ધાર કરાવ્યો, (૮) શ્રી અભિનંદન સ્વામીના કાળમાં વ્યંતરેન્ડે આઠમો ઉદ્ધાર કરાવ્યો, (૯) શ્રી ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં ચંદ્રયશ રાજાએ નવમો ઉદ્ધાર કરાવ્યો, (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રાયુધે દશમો ઉદ્ધાર કરાવ્યો. (૧૧) શ્રી રામચંદ્રજીએ મુનિસુવ્રત સ્વામીના શાસનમાં અગિયારમો ઉદ્ધાર કરાવ્યો. (૧૨) પાંચ પાંડવોએ બારમો ઉદ્ધાર કરાવ્યો, (૧૩) આ પાંચમા આરામાં વિ.સં. ૧૮ માં શ્રી વજસ્વામીની નિશ્રામાં જાવડશાએ તેરમો ઉદ્ધાર કરાવ્યો. (૧૪) કુમારપાળ રાજાના સમયમાં બાહડ મંત્રીએ વિ.સં.૧૨૧૩ માં ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. (૧૫) વિ.સં.૧૪૪૧ માં સમરાશાહે પંદરમો ઉદ્ધાર કરાવ્યો. (૧૬) છેલ્લો ઉદ્ધાર જે આજે ચાલુ છે તે વિ.સં.૧૫૮૩માં વૈશાખ વદિ ૬ના કરમાશાહે સોળમો ઉદ્ધાર કરાવેલ છે અને છેલ્લો સત્તરમો ઉદ્ધાર હવે શ્રી દુષ્પહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે. નવટુંકના મૂળનાયકનાં નામ ૧. દાદાની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૨. મોતીશા શેઠની ટુંકમાં પણ શ્રી આદીશ્વર ભગવાન છે. ૩. શ્રી બાલાભાઈ શેઠની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૪. શેઠ પ્રેમચંદ મોદીની ટૂંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૫. શેઠાણી ઉજમબાઈની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૬. શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંકમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ૭. છીપાવલીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૮. શ્રી ચૌમુખજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ચૌમુખજી છે. ૯. શેઠ નરસી કેશવજીની ટુંકમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી છે. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. Page #766 -------------------------------------------------------------------------- ________________ પ૩૦. રત્નત્રયી ઉપાસના * અરિહંત વંદનાવલિ ઠી (હરિગીત છંદ) ' જે ચૌદ મહા સ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલાં જ ચોસઠ, ઈન્દ્રો જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૧ મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતા ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પ્રકાશતા, જે જન્મ કલ્યાણક વડે, સહુ જીવને સુખ અર્પતા. એવા. ૨ છપ્પન દિકુમરી તણી, સેવા અભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં, ધારી જગત હરખાવતા, મેરૂશિખર સિંહાસને, જે નાથ જગના શોભતા. એવા. ૩ કુસુમાંજલિથી સુર-અસુર જે, ભવ્ય જિનને પૂજતા ક્ષીરોદધિના હવણજાલથી, દેવ જેને સિંચતા વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા. એવા. ૪ મઘમઘ થતા ગોશીર્ષ, ચંદનથી વિલેપન પામતા દેવેન્દ્ર દેવી પુષ્પની, માળા ગળે આરોપતા કુંડલ કડાં મણિમય ચમકતાં, હાર મુકુટ શોભતા. એવા. ૫ ને શ્રેષ્ઠ વેણુ મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની, હર્ષે ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી. એવા. ૬ જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતાં જનેતાના મહા પ્રાસાદમાં, જે ઈન્દ્રપૂરિત વરસુધાને, ચૂસતાં અંગુષ્ઠમાં. એવા. ૭ મનને વશ ક્યું તેણે જગતને વશ કર્યું. Page #767 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલિ આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહીં, સ્વર્ધેનુ દુગ્ધસમા રૂધિર ને, માંસ જેના તન મહીં. એવા. ૮ મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉચ્છ્વાસમાં, ને છત્રચામર જયપતાકા, સ્તંભ તવ કરપાદમાં, પૂરા સહસ્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા. એવા. ૯ દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી, વળી બાલક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી. એવા. ૧૦ જે બાલ્યવયમાં પ્રૌઢ જ્ઞાને, મુગ્ધ કરતાં લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને, ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણરૂપ યૌવનયુક્ત જે. એવા. ૧૧ મૈથુન પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, ને ભોગકર્મ નિવારવા, વિવાહ કંકણ ધારતા, ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં. એવા. ૧૨ મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્યનીતિથી પ્રજા સુખચેનમાં, વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં. એવા. ૧૩ પામ્યા સ્વયંસંબુદ્ધપદ જે, સહજવર વિરાગવંત, ને દેવ લોકાંતિક ઘણી, ભક્તિ થકી કરતા નમન, જેને નમી કૃતાર્થ બનતા, ચાર ગતિના જીવગણ. એવા. ૧૪ આવો પધારો ઈષ્ટ વસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષણાથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને, ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી. એવા. ૧૫ ૫૩૧ b જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. Page #768 -------------------------------------------------------------------------- ________________ પ૩૨ _S 2 રત્નત્રયી ઉપાસના - - કચ્છ દીક્ષા તણો અભિષેક જેનો, યોજના ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી, અશોક પુન્નગ તિલક ચંપકવૃક્ષ શોભિત વનમહી. એવા. ૧૬ શ્રી વજધર ઈન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત જે, જે પંચ મુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજ કર વડે. એવા. ૧૭ લોકારાગત ભગવંત સર્વ, સિદ્ધને વંદન કરે, સાવધ સઘળા પાપ યોગોના કરે પચકખાણને, જે જ્ઞાન-દર્શનને મહાચારિત્ર રત્નત્રયી રહે. એવા. ૧૮ નિર્મલ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન સહેજે દીપતા, જે પંચસમિતિ ગુપ્તિત્રયની, રણમાલા ધારતા, દશભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે. એવા. ૧૯ પુષ્કર કમલના પત્રની ભાંતિ નહીં લેપાય જે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે, આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા. એવા. ૨૦ ને અસ્મલિત વાયુ, સમૂહની જેમ જે નિબંધ છે, સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઈન્દ્રિય દેહ છે, નિસ્ટંગતા ય વિહંગશી, જેનો અમૂલખ ગુણ છે. એવા. ૨૧ ખગીતણા વરશંગ જેવા, ભાવથી એકાકી જે, ભારંડપંખી સારિખા, ગુણવાન અને અપ્રમત્ત છે, વ્રતભાર વહેતા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે. એવા. રર કું જરસમા શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી, જેના હૃદયને છે વળી, જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની. એવા. ર૩ સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવું. Page #769 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલિ પડેડ રકન રમત આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપતેજથી, વળી પૂરતા દિગંતને, કરૂણા ઉપેક્ષા મૈત્રીથી, હરખાવતા જે વિશ્વને, મુદિતાતણા સંદેશથી. એવા. ૨૪ જે શરદઋતુના જળસમા, નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે, જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે. એવા. ૨૫ બહુ પુણ્યનો જ્યાં ઉદય છે એવા ભવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ-અઠ્ઠમ પારણે, સ્વીકારતા આહાર બેંતાળીસ દોષ વિહીન જે. એવા. ર૬ ઉપવાસ માસક્ષમણ સમા, તપ આકરા તપતા વિભુ, વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ, બાવીસ પરિષહને સહેતા, ખૂબ જે અદ્ભુત વિભુ. એવાં. ર૭ બાહ્ય અત્યંતર બધા, પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે, જે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને. એવા. ૨૮ જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો, પાર કો નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું. એવા. ર૯ જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં, સુવર્ણના નવ પદ્મમાં, પદકમલને સ્થાપન કરી, ચારે દિશા મુખ ચાર, ચાર સિંહાસને જે શોભતા. એવા. ૩૦ જ્યાં છત્ર પંદર વિલાં, શોભી રહ્યા શિર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્રય વડે, દ્વાદશગુણા વર દેવવૃક્ષ, અશોકથી ય પૂજાય છે. એવા. ૩૧ જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! Page #770 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ રત્નત્રયી ઉપાસના ક નામ * રમતા બાકી મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં, ચોમેર જાનું પ્રમાણ પુષ્પો, અર્થે જિનને અર્પતા. એવા. ૩૨ જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણલોકમાં, ત્રિભુવન તણા સ્વામીતણી, સહુએ સુણો શુભદેશના, પ્રતિબોધ કરતા દેવ, માનવ ને વળી તિર્યંચને. એવા. ૩૩ જ્યાં ભવ્ય જીવોનાં અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્ય સ્પર્શી, દૂર થતા મિથ્યા વમળ, ને દેવ દાનવ ભવ્ય માનવ, ઝંખતા જેનું શરણ. એવા. ૩૪ જે બીજભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપન્નઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્ત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગનાથ જે. એવા. ૩૫ જે ચૌદ પૂર્વેના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે, તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે, ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે. એવા. ૩૬ જે ધર્મતીર્થંકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુર અસુર સહુ વંદન કરે ને સર્વ જીવો. ભૂત, પ્રાણી, સત્વશું કરૂણા ધરે. એવા. ૩૭ જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી, પૂજતા ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા. એવા. ૩૮ જે છે પ્રકાશક સહુ પદાર્થો, જડ તથા ચૈતન્યના, વરશુકલ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાતમા, જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી. એવા. ૩૯ સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. Page #771 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલિ ૫૩૫ - લોકાગ્રભાગે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધની સુખ અર્પતી, અંતિમ તપસ્યા જે કરે, જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ. એવા. ૪૦ હર્ષે ભરેલા દેવનિર્મિત, અંતિમ સમવસરણે, જે શોભતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે, જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુઃખના. એવા. ૪૧ જે કર્મનો સંયોગ વળગેલો અનાદિ કાળથી, તેથી થયા જે મુકત પૂરણ, સર્વથા સદ્દભાવથી, રમમાણ જે નિજરૂપમાં તે, સર્વ જગનું હિત કરે. એવા. ૪૨ જે નાથ ઔદારિક વળી, તૈજસ તથા કાર્મણ તનુ, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતુ, જે રાગદ્વેષ જળ ભર્યા, સંસાર સાગરને તર્યા. એવા. ૪૩ શૈલેશી કરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદેશ જવના ધન કરી, વળી પૂર્વધ્યાન પ્રયોગથી, ધનુષ્યથી છૂટેલ બાણ, તણી પરે શિવગતિ લહી.એવા. ૪૪ નિર્વિઘ્ન સ્થિર ને અચલ અક્ષય, સિદ્ધિગતિ એ નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુનઃ ફરવાપણું, એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે. એવા. ૪૫ આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિ બળે, અજ્ઞાત ને પ્રાચીન મહામના, કો મુનીશ્વર બહુશ્રુતે, પદ પદ મહીં જેના મહાસામર્થ્યનો મહિમા મળે. એવા. ૪૬ જે નમસ્કાર સ્વાધ્યાયમાં, પ્રેક્ષી હૃદય ગદ્ગદ્ બન્યું, શ્રીચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ, મહાભાવનું શરણું મળ્યું, કીધી કરાવી અલ્પ ભક્તિ, હોંશનું તરણું ફળ્યું. એવા. ૪૭ અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. Page #772 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ - ૨ રત્નત્રયી ઉપાસના જેના ગુણોના સિંધુના બે બિન્દુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમહીં કે, નાથ સમ કો છે નહીં. જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી. એવા. ૪૮ જે નાથ છે ત્રણ ભુવનના, કરૂણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સદ્દભાવની સરણી વહે, આપે વચન “શ્રી ચંદ્ર જગને, એ જ નિશ્ચય તારશે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૪૯ 勇圖 અઢાર જાતના દૈનિક પાપોની રોજ માફી માગી જીવહિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન,. માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, આળદેવું, ચાડી ખાવી, હર્ષ-શોક, નિંદા, કપટ વિદ્યા, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકમાંહિ જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય કે અનુમો હોય તેને હું મન, વચન | અને કાયાથી નિંદુ છું. વિશ્વના જીવોની હિંસા માટે રોજ ક્ષમા માગો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, દેવતા, નારકી, તિર્યંચ-પંચેન્દ્રિય અને મનુષ્યો આ પ્રમાણે ચોરાશી લાખ છવાયોનિમાં વર્તતા જીવોની હિંસા કરી હોય, કરાવી હોય કે અનુમોદિ હોય તે સર્વ જીવોની હું મન, વચન અને કાયાથી ક્ષમા માગું છું. જિનશાસનના મુનિ ભગવંતોને અનુકુળ થવાથી, તેમની ભક્તિ વિગેરે કરવાથી રાહુ, કેતુ તેમજ શનિ આ ત્રણેય દુષ્ટગ્રહો અનુકુળ બની જાય છે. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીંવધારવાનો પ્રયત્નસપુરૂષો કરે છે. Page #773 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થંકર વંદનાવલિ શ્રી તીર્થંકર વંઠનાવલિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત ‘સકલાર્હસ્તોત્ર' નો ગૂર્જર ભાવાનુવાદ : ભાવાનુવાદકર્તા : પૂ. મુનિ શ્રી રાજરત્નવિજયજી મા. (હરિગીત) સકલાહતોમાં જે મહાજ્યોતિ સ્વરૂપે ઝળહળે, જેના પ્રભાવે મુક્તિપદની સંપદા આવી મળે; ત્રણ ભુવનમાંહિ જેહનું સામ્રાજ્ય સુંદર વિસ્તરે, અમ હૃદય તે આર્હન્ત્યપદનું ધ્યાન શુભ ભાવે ધરે. સવિ ક્ષેત્રમાં સવિ કૉલમાં નિજ નામથી આકારથી, વળી દ્રવ્યથી ને ભાવથી જે ધર્મરથના સારથિ; ત્રણ લોકના સવિ જીવને પ્રભુતા ધરી પાવન કરે, અમ હૃદય તે અરિહંતની શુભ ભાવથી સેવા કરે. આ કાળના જે પ્રથમ નરપતિ ભૂમિતલ શોભાવતા, આ કાળના જે પ્રથમ મુનિવર ધર્મપથ અપનાવતા; આ કાળના જે પ્રથમ તીર્થંકર જગતને સુખકરૂં, તે નાભિનંદન ઋષભજિનની ભાવથી સ્તવના કરૂં. આકાશ ભૂષણ સૂર્યના ઉદયે કમલવન ખીલતું, તિમ જેમની 'વાણી-પ્રભાથી વિશ્વ આખું` વિકસતું; અમ્લાન કેવલનાણ - દર્પણમાં જગતને પેખતા, અરિહંત તે શ્રી અજિતજિનને સ્તવું શીશ નમાવતા. ૧ ર ૩ ૪ ૫૩૭ 6. ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો. Page #774 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ રત્નત્રયી ઉપાસના ભવિજીવના ઉરરૂપ ઉપવનને હરિત કરતાં સદા, શુભવાણીનાં અમૃત વહે સંભવજિનેશ્વરના મુદ્દા; જાણે વહી સરવાણી જલની મહેંકતા ઉપવનમહીં, તે વાણી જિનવર- દેશનાની પામજો જય જગમહીં. ૫ સાગરતણી લહેરો વધે જિમ ચન્દ્રના દર્શન થકી, સ્યાદ્વાદ-સાગર ઉલ્લુસે તિમ જેમની વાણી થકી; ભગવાન અભિનંદન સદા ભવકલેશ સઘળા ટાળજો, ને પરમપદનો પરમ મંગલ અખય આનંદ આપજો. સુમતિ જિનેશ્વર ! આપ ચરણે દેવ જ્યારે પ્રણમતા, તેના મુકુટના અગ્ર ત્યારે પાદનખને સ્પર્શતા; રવિ સમ તદા તેજસ્વી સોહે ચરણના નખ હે વિભુ ! અમ મોહ તમહારી થો તે, ઈષ્ટ આ પૂરો પ્રભુ ! જાણે કરમરૂપી અરિ પર કોપના આટોપથી, જે બાલવિ સમ દીસતી ને દીપતી નિજ તેજથી; તનુકાંતિ પદ્મપ્રભતણી તે સંપદાને પોષો, ને નિખિલ જનના મનતણા સંતાપ સર્વે શોષો. - ૬ ७ જે ચાર ભેદે શોભતા વર સંઘના આકાશને, મહાસૂ થઈ દીપાવતા ને આપતા ઉદ્યોતને; જેના ચરણને દેવના ઈન્દ્રો સદાયે પૂજતા, તે શ્રી સુપાર્શ્વજિનેશ નમતાં પાપ કર્મો ધ્રૂજતા. ૯ સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. . ८ જાણે શરદપૂનમતણા ઉજ્જવલ શશીકિરણો ન હો, જાણે શુકલવર-ધ્યાનની પ્રતિમા અભિનવ એ ન હો; એવી અતિશય શુભ્ર જેની દેહ કાંતિ રાજતી, તે ચન્દ્રપ્રભજિન-મૂરતિ કલ્યાણ-માલા આપતી. ૧૦ Page #775 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થંકર વંદનાવલિ કરમાં વિલસતા વિમલ જલને, જેમ જગજન પેખતા, કૈવલ્યના આલોકથી તિમ જેહ જગને દેખતા; ત્રણ ભુવનનનો અદ્ભુત મહિમા જેહમાં વસતો સદા, તે સુવિધિ જિનવર આપજો સદ્બોધિની શુભ સંપદા. આષાઢના નવ મેઘ સમ સંતાપ સહુના છેદતા, ન જે પરમાનંદરૂપી કંદને ઉદ્ભેદતા; સ્યાદ્વાદ-અમૃતથી ભરેલા વચન જે વરસાવતા, શીતલજિનેશ્વર તે સદા અમ ભાવપ્રાણો રક્ષતા. સંસારના મહારોગથી સંતપ્ત થાતાં · જીવને, ધન્વંતરિ સમ જેહનું દર્શન દીયે સુખશાતને; ત્રિભુવનતણાં મન મોહતી વરમુક્તિરમણી જે વરે, શ્રેયાંસપ્રભુ શ્રેયસ્કરા માંગલ્ય જીવનનું કરે. જગના અખિલ છવો પ્રતિ ઉપકારને ફેલાવતી, અદ્ભુત તીર્થંકરપણાની ઋદ્ધિ જેની સોહતી; સુર-અસુરને નરનાથ જેની ભાવથી પૂજા કરે, તે દેવ વાસુપૂજ્ય વહાલાં અમ હૃદય પાવન કરે. આષાઢ ઋતુમાં જલ નદીનું મલિનતાને પામતું, પણ ફટકડીના યોગથી તે સ્ફટિક સમ નિર્મલ થતું; તિમ નિખિલ જગજીવો તણાં જે મલિન મન નિર્મલ કરે, તે વિમલજિનની વિમલ વાણી વિશ્વમાં વિજયો વરે. સ્પર્ધા કરે સાગર સ્વયંભૂરમણના જે નીરની, એ પરમ કરૂણાથી કરે હિતકામના જે વિશ્વની; તે શ્રી અનંતજિનેશ નિજ કરૂણા તણા કિરણો વડે, અજવાળજો અમ ચિત્તને શિવ-શર્મ જેથી સાંપડે. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૫૩૯ વડ દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. Page #776 -------------------------------------------------------------------------- ________________ પ૦ રત્નત્રયી ઉપાસના - - - - - - - - 1 જિમ કલ્પતરૂવર સર્વ જનના મન-મનોરથ પૂરતા, આ લોક ને શિવલોકના હિમ જે અભીષ્ટો પૂરતા; વળી ચાર મુખથી જે ચતુર્વિધ ધર્મ પ્રતિપાદન કરે, તે ધર્મજિનવર પદક જે મુજ મનભ્રમર વિલમ્યાં કરે. ૧૭. જિમ ચન્દ્રકેરી ચાંદની આકાશને અજવાળતી, જિનવચનકેરી ચાંદની તિમ સર્વ દિશિ અજવાળતી; હરિણાંક પણ અકલંક જે વળી મોહના તિમિરો હરે, તે શાંતિજિનવર સેવતાં ભવિ શ્રેયની સંપદ વરે. ૧૮ ચોત્રીશ વર અતિશય થકી જે પરમ પ્રભુતાને ધરે, જ્ઞાનાદિ ચાર મહાતિશયથી જે હ વિભુતાને વરે; સુર અસુરને નરનાથના જે એક શરણાધાર છે, તે કુંથુજિન સંપત્તિદાતા અમ હૃદય આધાર છે. ૧૯ મહાસૂર્ય નિજ કિરણો થકી જિમ ગગનને ભૂષિત કરે, તિમ જે ચતુથરકમહીં આ અવનિને ભૂષિત કરે; વળી જે ભવિકની મોક્ષરૂપી સંપદા વિસ્તારતા, તે અરજિનેશ્વરને અમે મનમંદિરે પધરાવતા. ૨૦ નવ મેઘના આટોપથી જિમ મોરલા આનંદતા, તિમ સુર-અસુર-નર-ઈન્દ્ર જેના દર્શન આનંદતા; જે કર્મના વિષવૃક્ષને ગજરાજ સમ ઉમૂલતા, સ્તવીએ સદા તે મલ્લિજિનને, સર્વ સંકટ ચૂરતા. ૨૧ મહામોહનિદ્રાથી સકલજનના નિમીલિત નયનને, જાગૃત કરે જેનાં વચન વરતાં ઉષા-ઉપમાનને; તે નાથ મુનિસુવતતણી શુભ દેશનાના વચનની, સ્તવના હરે અમ વેદના ભીષણ ભવોના ભ્રમણની. ૨૨ શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તો સત્પષના અંતરાત્મામાં રહ્યો છે. Page #777 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થકર વંદનાવલિ પ૪૧ વિનય ભરેલાં હૃદયથી નમતાં જનોના શિર પરે, જેના ચરણ-નખના કિરણ જલધાર સમ વરસ્યાં કરે; ને એ ભવિકના મનતણા સવિ ભાવમલ દૂર કરે; જિનરાજ તે નમિનાથના નખકિરણ અમ રક્ષા કરે. ૨૩ ચદુવંશરૂપી સિંધુને જે ઈન્દુ થઈ હરખાવતા, ને કર્મરૂપ અરણ્યને જે અનલ થઈને બાળતાં; તે નાથ નેમિજિનેશ વહાલાં અમ હૃદયના અશુભને, હરનાર થાજો ને વળી પ્રગટાવજો શુભ ભાવને. - ૨૪ અતિ ઘોર ઉપસગો કરીને પીડનારા કમઠને, અતિ ઉચ્ચ ભાવોને ધરીને પૂજનારા ધરણને; જે તુલ્યભાવે દેખતાં ને નિજ સ્વરૂપે રાજતા, તે પાર્શ્વપ્રભુ પરમેશ્વરા અમ આત્મલક્ષ્મી આપતા. ૨૫ ક્રીડા કરતાં રાજ હંસો માનસરમાં રાજતા, મહાનંદરૂપી સરમતી તિમ જેહ અતિશય દીપતા; અદ્ભુત કે વલસંપદાથી નાથ થઈ જે શોભતા, અરિહંત તે શ્રી વીરજિનને, ભાવથી સહુ વંદતા. ૨૬ પાસ ઉપસર્ગો કરી નિજ ધ્યેય ચૂકી ભાગતા, સંગમ સુરાધમને પરમ ધ્યાને રહીને પોખતા; શ્રી વીરના નયને વહ્યો કરૂણાતણો અશ્રુઝરો, કરૂણાભયાં તે નેત્રયુગ આ વિશ્વનું મંગલ કરો. ૨૭ રવિ-ચન્દ્ર કેરાં તેજને નિજ તેજથી જે જીતતા, ને સુર-અસુરના ઈન્દ્ર જેને ભાવનાથી પૂજતા; જે કર્મમલથી મુક્ત છે સંત્રાસથી પણ મુક્ત છે, તે ત્રણ-ભુવન-શિરતાજ વહાલાં વીર જ્યશ્રી યુક્ત છે. ૨૮ . (શાર્દૂલવિક્રીડિત). જે પૂજાય સુરાસુરેશ્વર થકી, જેને ભજે પંડિતો, જેણે કર્મ-સમૂહનો ક્ષય કર્યો, જેને નમે સૌ સદા; ક, જન મન પર છે કે કલા વાર ન કામ કરવા તમ કક, કેક - it i s પૂર્વકર્મનથી એમ ગણી પ્રત્યેક ધર્મસેવ્યાજવો, તેમછતાંપૂર્વકર્મનડેતો શોક કરવો નહીં. Page #778 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ ૧ ૦ રત્નત્રયી ઉપાસના જેનાથી પ્રગટ્ય સુતીર્થ શુભ આ, જેના તપો ઘોર છે, જેમાં શ્રી-ધૃતિ-કીર્તિ-કાંતિ વસતા, તે વીર કલ્યાણ દો. ૨૯ (માલિની) , અવનિતલ રહેલી, શાશ્વતી ની અનેરી; વન ભવન વિષે ને, જ્યોતિષે ને વિમાને; નર-રચિત અહીંની, દેવરાજે ભજે લી; જિનવર ભવનોની, મૂર્તિને હું નમું છું. ૩૦ (હરિગીત) સઘળા ય દેવસમૂહમાં જે, પ્રથમ સ્થાને સોહતા, વળી પંચ પરમેષ્ઠીમહીં જે, પ્રથમ પદ શોભાવતા; વર્તે અખિલ ભાવો જગતના જેહના વર જ્ઞાનમાં, તે દેવના પણ દેવ રહેજો વીર મારા ધ્યાનમાં. ૩૧ તે ન જ શાર્દૂલવિક્રીડિત). જે છે કૈક ભવોતણા દુરિતને, પ્રજ્વાળતા આગ શા, જે છે સિદ્ધિવધૂતણા હૃદયને, શોભાવતા હાર શા; જે અષ્ટાદશ દોષરૂપ ગજને, નિર્ભેદતા સિંહ શા, ભવ્યોને મનવાંછિતાર્થ કરજો, તે વીતરાગી પ્રભુ. ૩૨ શ્રી અષ્ટાપદ આવ્યું ને શિખરજી, શત્રુંજયાદ્રિ સ્તવું, વૈભારાદ્રિ તથા સુવર્ણગિરિ ને, શ્રી ચિત્રકૂટ સ્તવું; શ્રીમાન મડદુર્ગ ને ગજપદ, શ્રી રૈવતાદ્રિ સ્તવું, ત્યાંના શ્રી ઋષભાદિ સર્વ જિન), કલ્યાણકારી બનો. ૩૩ (હરિગીત) શ્રી હેમચન્દ્રાચાર્યના સકલાતાભિધ સ્તોત્રને, ગૂર્જરાગિરામાં વર્ણવ્યું સમ્યકત્વ શુદ્ધિ કારણે; સૂરીશ-સૂર્યોદય-શિશુ મુનિ રાજરત્ન ભાવથી, જિન ભકિતરસના રસિક જન તે ધારશે ઉલ્લાસથી. ૩૪ સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી પ૪૩ ક ૧૪, + ૧ શ્રી રત્નાકર પચ્ચીસી રક * શ્રી રત્નાકર પચ્ચીસી કી C9G મંગલાચરણ...! મંદિર છો, મુક્તિતણા માંગલ્ય ક્રિડાના પ્રભુ, ને ઈદ્ર નરને દેવતા, સેવા કરે તારી વિભ; સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણા. ૫૧ હે દેવાધિદેવ ! આપ તો મુક્તિના મંગલમયગૃહમાં બિરાજો છો! નરેન્દ્રો અને દેવેન્દ્રો આપના ચરણોનું અહર્નિશ ચુંબન કરી રહ્યા જિનશાસનના મસ્તક પર આપ તો મુગટની જેમ શોભી રહ્યા છો ! આપશ્રીનો સકલ વિશ્વમાં જયઘોષ ફેલાય એવી જ એક મારા અંતરની તમન્ના છે. . અભિધેય સૂચન ત્રણ જગત ના આધાર ને અવતાર હે કરુણા તાણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારનાં દુઃખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ, જાણો છતાં પણ કહી અને આ હદય હું ખાલી કરું. પારા બધાજ માલિક પોતાના સેવકની સંભાળ કરેજ એવું નહિ પરંતુ આપશ્રી તો ત્રણ જગતના માલિક ! માટે સંભાળ કરો + કરૂણાના સાગર ! એમાં કંઈજ આશ્ચર્ય નથી. અને + ભાવવૈદ્ય ! છો. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. Page #780 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ રત્નત્રયી ઉપાસના હે યોગ ક્ષેમકારકનાથ ! આપશ્રીના નેત્રરૂપી પર્વતમાંથી કરૂણારૂપી નદી ઝરી રહી હોવા છતાં પણ અમારી જીવરૂપી ભૂમિ પીગળતી જ નથી. હે પ્રભુ ! આપશ્રીની કરૂણારૂપી નદીથી અમારી જીવરૂપી ભૂમિ ફળદ્રુપ બને અને સાથે સાથે હે ભાવવૈદ્ય ! એ ભૂસામાં રહેલાં વિકારો દૂર થાય એવી જ અંતરની પ્રાર્થના છે. આપશ્રી બધુજ જાણોજ છો છતાં પણ મારા હૃદયની હળવાશ માટે આપને હું નિ:સંકોચભાવે જણાવી રહ્યો છું. ત્રણ જગતના આધાર, કૃપાના અવતાર, અત્યંત દુ:ખથી છૂટે તેવા સંસારના વિકારોને મટાડવામાં વૈદ્ય સમાન, વીતરાગ, બધું જાણવાવાળા એવા હે પ્રભુ ! હું તમારી પાસે બહુ જ મુગ્ધ ભાવથીભોળપણાથી કંઈક વિનંતિ કરું છું. બાળક જેવા નિખાલસપણાથી વિનંતિ શું બાળકો માબાપ પાસે બાળ ક્રીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમ જ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી. જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. Οι 11311 ઓલો નાનો બાલુડો ! કેવો નિર્દોષ ચહેરો ! પોતાની ‘મા' ના ખોળામાં રમી રહ્યો છે. બોલતામં આવડતું નથી છતાં પણ મોઢામાં જે આવે તે બોલી રહ્યો છે. આવું કાલુંઘેલું બોલતો હોવા છતાં પણ બધાયને આનંદ આપે છે. બસ, પ્રભુ ! હું આપશ્રી પાસે એક નાનકડો બાળક છું. બહુજ અજ્ઞાની છું. બોલતાં તો શું આવડે ? છતાં પણ અત્યારે મારી જેવી સ્થિતિ છે Lock જેનો ઈશ્વર પર દૃઢ વિશ્વાસ હોય છે, તે જીવ દુઃખી હોતો નથી. Page #781 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી પ૪૫ તે આપશ્રી પાસે કહી રહ્યો છું. (સરળભાવથી) આપ તો મારી “મા”ના સ્થાને છો. હું બાળક છું. મારી બધી વાત જો તું નહિ સાંભળે તો કોણ સાંભળશે ? - બાળ ક્રીડામાં આનંદ પામનાર બાળક પોતાનાં માબાપ પાસે કોઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય (જે મનમાં આવે તે) શું નથી બોલતો? તેવી જ રીતે હે નાથ ! મારો આશય-મારું નિવેદન પશ્ચાતાપપૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહીશ. દાન, શીલ, તપ અને ભાવના વિનાનું વ્યર્થ ભવભ્રમણ મેં દાન તો દીધું નહિ, ને શીયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ; - એ ચાર ભેદે ધર્મમાંથી કોઈપણ પ્રભુ નવ કર્યું, 'મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું? જા સુપાત્ર વિ. ને દાન કરવાથી ભવાંતરમાં જિનશાસનની પ્રાપ્તિ. શીયળ પાળવાથી સમ્યગ્દષ્ટિદેવનું સાન્નિધ્ય. તપ કરવાથી દ્રવ્ય-ભાવમાંદગીનો પરિવાર અને ભાવના ભાવવાથી અપૂર્વ ચિત્ત પ્રસન્નતા હે પ્રકૃષ્ટધર્મસાધક નાથ ! તું આ બધાજ ધમની પરાકાષ્ઠાને પામ્યો અને હું કેવો અજ્ઞાની ! કંઈ જ ન કરી શક્યો. ખરેખર, પ્રભુ ! તારો ધર્મ પામ્યા પછી પણ હું ભવસમુદ્રમાં ડુબી ગયો. કોને કહું ! શું કરું ! કયાં જઉ ! હે પ્રભુ! નથી મેં આ ભવમાં દાન દીધું કે નથી મેં શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું, નથી કર્યો તપ, તેમ નથી અંતરમાં ભાવ્યો સારો ભાવ. અરેરે! મારો આ ભવનો ફેરો નકામો જ થયો ! અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી, દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. Page #782 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ અડધા જનક જ મકાનના જનજ જ હતા રત્નત્રયી ઉપાસના કષાયના બંધનથી પ્રભુ ભજવાની અશક્તિ હું કોઈ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડેશ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી બાવું તને? મન મારું માયાજાળમાં મોહન, મહા મુંઝાય છે, ચડી ચાર ચોર હાથમાં ચેતન ઘણો ચગદાય છે. પા હે કષાયવિજેતા ! * ક્રોધનો વૈશ્વાનરે મારી આત્મભૂમિને સત્વહીન બનાવી દીધી છે. એમાં શુભભાવનું ધાન્ય ઉગે જે શી રીતે? * માનનો અજગર તો મારો કોળીયો જ કરી ગયો છે. એના વિશાળ પેટમાંથી હું બહાર શી રીતે નીકળું ? * માયાની જાળમાં તો એવો ફસાઈ ગયો છું કે એને તોડવા માટે કોઈ ઉપાય જ નથી જડતો. * લોભરૂપી સપનું ઝેર તો રગેરગમાં વ્યાપી ગયું છે. હવે એ નીતરે કઈ રીતે ? હે મનમોહન નાથ! આ ચારેય ચોરટાઓએ મારા ચેતનને ચગદી નાખ્યો છે. હવે તો મને તારું જ શરણ છે. ક્રોધરૂપી અગ્નિએ મને બાળ્યો, દુષ્ટ લોભારૂપી મોટા સર્વે મને ડિંશ દીધો. અભિમાનરૂપ અજગર મને ગળી ગયો, અને માયારૂપી જાળમાં હું બંધાયો. તારી ભક્તિ શી રીતે કરું ! દુખનું કારણ માત્ર વિષમતા છે, અને તે જ સમે છે તો સર્વ સુખ જ છે. Page #783 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી ૧૦ - ૫૪૭ પ૪૭ સત્કર્મને અભાવે ભવોની નિષ્ફળતા મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. દા ગોટલો જ ન વાવ્યો હોય તો મીઠો-મધુરો રસદાર આંબો મળે જ શી રીતે ? ' સુખ = મીઠો-મધુરો રસદાર આંબો. પરહિતકરણ = ગોટલો. હે. અક્ષયસુખના સ્વામી ! મેં આ ભવમાં કે પૂર્વભવમાં ક્યારેય બીજાનું હિત કર્યું જ નથી લાગતું તેથી આ જન્મમાં વર્તમાનકાળમાં સુખની આશા પણ શી રીતે રખાય ! ખરેખર, મને મળેલ આ મનુષ્યભવ કંઈપણ સાધના કર્યા વિના પૂર્ણ થવા આવ્યો. ચિંતામણિરત્ન હાથમાં આવ્યું પણ ઓલા અજ્ઞાની ભરવાડની જેમ મેં પણ એ ધર્મરત્નને કાગડો ઉડાડવા માટે (વિષયો માટે) ફેંકી દીધું. - મારા જેવો બીજો મૂર્ખ કોણ હોય ! - હે ત્રણ જગતના નાથ ! આ ભવમાં અથવા પરભવમાં મેં કોઈનું પણ હિત કરેલ ન હોવાથી લેશમાત્ર પણ સુખ મને મળ્યું નથી. હે પ્રભુ! અમારા જેવાનો અવતાર તો જાણે ભવ પૂરો કરવા માટે જ થયો હોય તેમ લાગે છે. -+ = + + + + + + + + ક = હાર 1 :1 વ* -:- ૪૪ : : : - - આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે તો અટકો. Page #784 -------------------------------------------------------------------------- ________________ પ૪૮ રત્નત્રયી ઉપાસના મનની પાષાણથી પણ વિશેષ કઠોરતા. અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તો પણ પ્રભુ, ભીંજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તો વિભુ; પત્થરથકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે, મરદ સમા આ મન થકી હું તો પ્રભુ હાય હવે. છા વૃષ્ટિનું પાણી માટી ઉપર પડે તો સુગંધ ફેલાય અને વૃષ્ટિનું પાણી જે પત્થરા ઉપર પડે તો નકામું જાય તેમ હે મૃદુતાના ધારક નાથ ! આપશ્રીના મુખચંદ્રમાંથી તો અમૃતનો રસ ઝરી રહ્યો છે. - કેટલાયે મહાપુરુષોએ આ રસનું આસ્વાદન કરીને જગતમાં સંયમની સુવાસ ફેલાવી છે જ્યારે મારા જેવા પત્થરાઓ જરાયે ભીંજાતા જ નથી, હે પ્રભુ! પછી સુવાસની તો વાત જ ક્યાં ? વાંદરા જેવું ચંચળ અને પત્થરા કરતાં પણ વધારે કઠણ એવું મારું મન તો ઉત્તમ અમૃતને લાત મારીને વિષયોના ઝેરનું પાન કરી રહ્યું છે. હવે તો પ્રભુ! હું આ મનથી હારી ગયો છું. આનંદદાયક વર્તનવાળા હે પ્રભુ ! તમારા મુખરૂપી ચંદ્રના દર્શનનો લાભ થયા છતાં પણ આનંદરૂપી રસ મારા મનમાંથી ઝયોં નહિ; તેથી હું ધારું છું કે મારું મન પાષાણથી પણ વધારે કઠોર છે. દુપ્રાપ્ય રત્નત્રયીનું પ્રમાદવડે ગુમાવવું. ભમતાં મહા ભવસાગરે પામો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું ? ૫૮ કોઈ એક સત્પષ શોધો, અને તેના ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. Page #785 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી = પ૪૯ હે ભવાબ્ધિમાતા ! અત્યંત દુષ્કર એવાં ત્રણ રત્નો મને મળી ગયાં. પરંતુ ત્રણ ગારવાના પ્રમાદથી પુષ્ટ બનેલા મેં એ ગુમાવી દીધાં રાંડ્યા પછીના ડહાપણ' જેવી મારી સ્થિતિ છે. મળ્યા ત્યારે ઘોર ઉપેક્ષા કરી અને ગયા પછી પોક મૂકીને રડવા બેઠો પ્રભુ! મારો આ અવાજ હવે કોણ સાંભળશે ! હે પ્રભુ! દુઃખથી પ્રાપ્ત કરી શકાય તેવાં (જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી) ત્રણ રત્નો બહુ ભવોમાં ભ્રમણ ક્યાં પછી આપની પાસેથી મેળવ્યાં; પરંતુ તે પણ પ્રમાદ અને નિદ્રાના વશવર્તીપણામાં હું ગુમાવી બેઠો. હવે હું કોની પાસે જઈને પોકાર કરું ? વૈરાગ્ય, ધર્મ વિદ્યાદિનો દુરુપયોગ ગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું? - સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. પલા હે જ્ઞાનગર્ભિતવૈરાગ્યધારક નાથ મારી કાળી કથની હવે કેટલી કહું ? લોકોને ચૂસવા વૈરાગ્યના રંગો લોકોને આકર્ષિત કરવા ધર્મનો ઉપદેશ અને, બીજાને ખરાબ ચિતરવા વિદ્યાનો અભ્યાસ આ બધું જ મારામાં અસ્થિમજ્જાવત્ થયું હોવાને કારણે ફક્ત વેષ સજ્જનનો છે અને અંદર તો દુર્જનને ય શરખાવે એવા દંભે પોતાનું હે કર્મા તને નિશ્ચય આજ્ઞા કરૂં છું કે, નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. Page #786 -------------------------------------------------------------------------- ________________ પપ૦ - રત્નત્રયી ઉપાસના આસન સ્થિર કરી દીધું છે. દુબળો માણસ ત્રણ કોટ પહેરે એવી હાલત મારી છે. હે પ્રભુ ! મેં વૈરાગ્યનો દેખાવ કર્યો તે પણ બીજાને ઠગવા માટે, ધર્મનો ઉપદેશ કર્યો તે માત્ર લોકોને ખુશી કરવા માટે, વિદ્યા ભણ્યો તે પણ માત્ર વાદ કરવા માટે, આપને મારી હસવા જેવી કેટલીક વાતો કહું ? મુખ, ચક્ષુ તથા મનનો દુરુપયોગ મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા પરનારીમાં લપટાઇને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ હે શુદ્ધ આત્મસ્વરૂપના સ્વામી ! હું કેવો કમભાગી ! તારૂં શાસન મળ્યા પછી પણ મેં * બીજાના દોષો ગાઈને મોઢામાં વિષ્ટા ભરી * પરસ્ત્રીમાં લંપટ બનીને મારી જ આંખમાં મેં એસીડ નાખ્યું અને * બીજાનું ખરાબ વિચારીને મારા મનને દોષિત કર્યું. હે પ્રભુ ! “શરીરના જે અંગનો દુરુપયોગ કર્યો હોય એ અંગ ભવાંતરમાં ન મળે' એ કહેવત પ્રમાણે મુખ, આંખ અને મન મને શું ભવાંતરમાં નહિં મળે ? એ નહિં મળે તો ગુણાનુવાદ, જીવદયાપાલન, જીવાદિતત્ત્વ વિચારણા હું શી રીતે કરી શકીશ ! ચાલાક થઈને પણ હું ઘણું બધું ચૂકી ગયો. અન્યનું વાંકું બોલીને મેં મારા મુખને, પારકી સ્ત્રીઓને જોઈને = ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. Page #787 -------------------------------------------------------------------------- ________________ પપ૧ શ્રી રત્નાકર પચ્ચીસી - પપ૧ મારી આંખોને, પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને, મેં દોષિત કર્યા છે. હે પ્રભુ! હવે મારું શું થશે ? કામાંધ થઈ આત્માને ઊપજાવેલી પીડા કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પાયો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપણી કને, જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને. ૧૧. હે સમસ્તવિષયના ત્યાગી પરમાત્માનું ! વિષયો એ તો અમૃત કોટેડ પોઈઝન છે.” આવું જાણ્યા પછી પણ હું આંધળો બનીને એનું સેવન કરી રહ્યો છું. શરીરમાં ઝેર ગયા પછી વિડંબના ન થાય તો બીજું શું થાય? ભયંકર વિડંબના પામ્યો છું પ્રભુ! છતાં પણ હવે બધીજ શરમ છોડીને આપશ્રી પાસે હું નિવેદન કરી રહ્યો છું. મારા બધાજ દોષો તું માફ કરી દે. કામથી આંધળા બનેલા મેં કામદેવરૂપી રાક્ષસથી મારી જાતને બહુ કદર્થના ઊપજાવી; હે સર્વજ્ઞ ! શરમ આવે છે તો પણ તે બધું હું આપની સન્મુખ પ્રગટ કરું છું, જો કે આપ તો તે સર્વ હકીક્ત જાણો છો. મતિભ્રમથી કરેલાં અકાય નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી કમ નકામાં આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેં રહ્યા. ૧રા સત્સંગના અભાવથી ચહેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ પપર ' રત્નત્રયી ઉપાસના ચૌદપૂવનું એસેસ એટલે નમસ્કાર મહામંત્ર. એને છોડીને મેં અન્ય મંત્રો જપ્યા. કુશાસ્ત્રોનું શ્રવણ કરી કરીને આગમોની ભદ્રંકરા વાણીનો મેં નાશ કર્યો. અને સંસારમાં જ રાચનારા દેવોની સેવા કરીને મેં પાપકર્મનું ઉપાર્જન કર્યું. હે પ્રભુ! મારી બુદ્ધિ ચકડોળની જેમ ભમતી હોવાને કારણે મને ફીટ આવી ગઈ. હાથમાં રહેલા રત્નોને ફેંકી દીધા અને બાજુમાં પડેલા કાચના ટુકડાને મેં ખીસ્સામાં ભરી દીધા. હે પ્રભુ! હાથી ને વેચીને ઉર્ટ ખરીદી લાવવા જેવી મારી દશા થઈ ગઈ છે. | (ઐહિક સુખ દેનાર) અન્ય મંત્રો વડે પરમેષ્ઠિ મંત્ર (નવકાર મંત્રીનો મેં નાશ કર્યો (ત્યજી દીધો.) ખોટાં શાસ્ત્રોના પ્રયોગથી જૈન આગમનાં વાક્યો ઉપર પ્રહાર કર્યો. ખરાબ દેવના સમાગમથી નકામાં (આત્માને હાનિકારક) કર્મો કરવાની મને ઈચ્છા થઈ, હે નાથ ! આ તે મારી કઈ જાતની માનસિક ભ્રમણા છે! આપને મૂકીને મેં કરેલી સ્ત્રીઓના વિલાસની ભજન આવેલ દષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધિએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્ર બાણો ને પયોધર નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા અતિ. ૧૩ હે પરમયોગીશ્વર ! વીરપ્રભુ! જ્યારથી તારા દર્શન કર્યા ત્યારથી જ મારા હૃદયરૂપી સમુદ્રમાં આનંદની છોળો ઉછળતી હતી પરંતુ કોઈક પાપકર્મના ઉદયે તારા ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત્ છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી દર્શનને છોડી મન ગયું સ્ત્રીઓના શણગાર જોવામાં. કામદેવનાં બાણ મારા ઉપર ધડાધડ છૂટવા લાગ્યાં. હું એનાથી વિંધાઈ ગયો. હે કામવિજેતા ! હવે હું જલ્દીથી તારા દર્શનમાં લીન બની પરમઆનંદને પામું એ જ અંતરની ભાવના છે. એ ભાવના પૂરી કરીશ ને ? ૫૫૩ દૃષ્ટિગોચર થયેલા આપને છોડીને મૂઢ બુદ્ધિવાળા મેં અંતરમાં સુંદર આંખોવાળી સ્ત્રીઓના કટાક્ષ સ્તન, નાભિ તથા કટીતટનું જ ધ્યાન ધર્યું. સ્ત્રીમુખ દર્શનથી ઉત્પન્ન થયેલ રાગની તીવ્રતા મૃગનયણી સમ નારી તણા મુખ ચંદ્ર ને નીરખાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પપણ ગૂઢો અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે બધું કેમ હું આ પાપથી ? 119811 હે સકલ જીવસૃષ્ટિ પ્રતિ પ્રેમના સિન્ધુ ! ચોલમજીઠના રંગ જેવો થઈ ગયો છે સ્ત્રીઓ વિષે મારો રાગ ! જ્ઞાનના વિશાળ સમુદ્રમાં એ રાગને ધોવા માટે સતત પ્રયત્નશીલ છું. છતાં પણ એ રંગ જરાયે ઉખડતો નથી. હે પ્રભુ ! આપ મને આવા શ્યામલ પાપથી બચવાનો ઉપાય પણ નહિ બતાવો ? (સ્ત્રીઓના) ચપળ ચક્ષુયુક્ત ચહેરાને જોવાથી મનની અંદર જે રાગનો, અંશ લાગ્યો છે તે ચોલમજીઠ જેવો થઈ ગયો છે. પવિત્ર શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધોયા છતાં પણ તે શી રીતે જાય? 6. ઈચ્છાજયવાળું પ્રાણી જ ઊર્ધ્વગામીવત્ છે. Page #790 -------------------------------------------------------------------------- ________________ પપ૪ રત્નત્રયી ઉપાસના દરિદ્રી છતાં મારું અભિમાન સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરું. ૧૫ હે જગદીશ્વર ! માનનો કીડો થઈને હું મારા જીવરૂપી કાષ્ઠને કેવો ખોતરી રહ્યો છે શું મારામાં? * શરીર તો માયકાંગલું * દોષવૃંદની કાળાશ * સૂરજ જેવું તેજ તો દૂર રહો કિન્તુ આગીયા જેવું પણ હે ભુવનમાં ભાનુ સમાન પ્રભુ! મારું તેજ નથી. * મારામાં તો જરાયે પ્રભુતા નથી પણ ચોર-લુંટારાની પ્રભુતા મારા ઉપર ચાલે છે. પ્રભુ ! ખાવા માટે એક બદામ પણ નથી મળતી અને લોકો પાસે હું અબજોપતિ’ આવું પ્રખ્યાત કરવા બેઠો છું. પ્રભુ! તું મને બચાવીશ ને ? નથી મારું શરીર સુંદર, નથી હું ગુણોનો ભંડાર, નથી વિકાસ પામેલી મારામાં કોઈ કળા, તેમ નથી ઝળકતું જરા પણ તેજ; વળી મારામાં એવી કાંઈ નથી પ્રભુતા; છતાં અહંકાર મને છોડતો નથી. એ દરેકનો હું અહંકાર કર્યા કરું છું.) અને ચાર ગતિમાં પરિભ્રમણની ચોપાટ રમું છું. કોઈના પણ દોષ જોનહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. Page #791 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી પપપ મહામોહથી ગ્રસ્ત થયેલ મારી અવદશા આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું. ૧૬ હે ત્રિભુવનત્રાતા ! ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું હોવા છતાં પણ પાપ કરવાની મનોવૃત્તિ પ્રતિદિન હરણફાળની જેમ વધી રહી છે. બધાજ ડોકટરોએ હાથ ખંખેરી દીધા હોવા છતાંય વિષયોની ખણજ જરાપણ વિરામ પામતી નથી. બાહ્યઔષધો માટે સતત પ્રયત્નશીલ છું. પણ ધર્મરૂપી ઔષધ તો યાદ જ નથી આવતું. ' હે પ્રભુ! ખૂંચ્યો છું મોહના કીચડમાં અને રહેવું છે જિનશાસનરૂપી હવેલીમાં ! જ્યાં પાયો જ નથી નાખ્યો ત્યાં ઘરની તો વાત જ શી રીતે થાય ! વાણીની હાજરી છતાં અન્યની વાણીનો કરેલ સ્વીકાર આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તોપણ અરે, દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. ૧ાા હે કેવલજ્ઞાનરૂપી સૂર્યથી દેદીપ્યમાન દાદા ! આપશ્રી જેવા નિર્મળજ્ઞાનધારક મહાપુરૂષના અમૃત જેવા મીઠા તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં અને કરીશ તો તું જ હલકો છે, એમ માનજે. Page #792 -------------------------------------------------------------------------- ________________ પપs રત્નત્રયી ઉપાસના ૪:૦૦કધ:38:ભાડાઊસ #ડ #કા 824ટા ફરારાશકર્યુ રમes મધુરા વચનો સાંભળતાં મારી રોમરાજી વિકસ્વર ન બની અને ઓલા ધુવડ જેવા મિથ્યાત્વીઓનાં વચનો મેં માથું ડોલાવી-ડોલાવીને સાંભળ્યાં. પ્રભુ ! ધિક્કાર છે મને ! હાથમાં દીવો હોવા છતાં પણ કુવામાં પડ્યો ! મારાથી હારી જવાયેલ મનુષ્ય જન્મ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી; ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું; ધોબીતણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હે તત્ત્વદર્શી ! * તારું દર્શન કરવા જિનાલયમાં આવ્યો. દર્શન જેમ તેમ કર્યું અને પૂજા કરનારની ભયંકર નિંદા કરી દીધી. * ઘરે પરમ તારક મહાત્મા ગોચરી માટે પધાર્યા, પણ કંઈ વહોરાવવાની ઈચ્છા જ ન થઈ ! * રસ્તામાં પુણ્યવંત સાધર્મિકનો ભેટો થયો પણ મેં તો એના ઉપર પણ ગાળોનો વરસાદ વરસાવ્યો. હે પ્રભુ! મારું જીવન તો રણપ્રદેશ જેવું જ્યાં પશુઓનેય પાણી ન મળે ત્યાં મનુષ્યની તો વાત જ શી કરવી ? મેં ન કરી દેવની પૂજા, તેમ ન કરી પાત્રની પૂજા, (સુપાત્ર દાન દેવું તે) ન કરી શ્રાવકધર્મની ઉપાસના, તેમ ન કરી સાધુધર્મની પ્રતિપાલના; હે પ્રભુ ! જંગલમાં કરાતા રુદનની માફક મેં મનુષ્ય જન્મ નિષ્ફળ ગુમાવ્યો. દફતમામice - ધાનકડમ.ac.inhવ જ ક્રાઇમ ઇનકમ મકનજ+ાજા . - તw: દારૂ લઇ, જસમતw #wester1iાનખર - - સપુરુષના એકેક વાક્યમાં એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે. Page #793 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી પપ૭. જૈનધર્મ પામ્યા છતાં કલ્પવૃક્ષાદિકની કરેલી સ્પૃહા હું કામધેનુ કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં, ખોટા છતાં ઝંખો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારો ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કંઈ. ૧૯ હે અસંકલ્પિત કલ્પવૃક્ષ ! હે પ્રભુ! અધ્યાત્મ માટે નકામી વસ્તુમાં હું મોહી પડયો. અને પ્રગટસુખ આપનાર તારા ધર્મની મેં ધરાર ઉપેક્ષા કરી ! હે કરૂણાસાગર પ્રભુ ! મૂર્ખ એવા મારા પર કરણા કર ! કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવી ચીજો અધ્યાત્મ માટે નકામી હોવા છતાં મેં તેના ઉપર આસક્તિ કરી તે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રત્યક્ષ સુખ આપી શકનાર જૈનધર્મને વિષે મેં આસક્તિ ન કરી; હે પ્રભુ મારી મૂર્ખાઈ તો જુઓ ! વિપર્યાસ બુદ્ધિ મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઇચ્છયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ; નહિ ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયો. ૨૦ હે અધ્યાત્મસુખના સ્વામી ! ઓલું કેવું કિંપાયફલ ! ખાતી વખતે બહુજ મીઠું પણ મહાઝેરીલું તરત જ માણસને ખલાસ કરી દે. - સંસારનાં સમસ્ત સુખો + ધનસંપત્તિ + સ્ત્રીગુણ આ બધું જ ક કા કા કા કા + . મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. Page #794 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ રત્નત્રયી ઉપાસના કિંપાકફલ જેવું છે. શરૂઆતમાં શરીર જકડાવે પછી મૃત્યુ, અંતે નરકનાં જાલિમ દુઃખો હે પ્રભુ ! મધના ટીપાની ઈચ્છામાં (મામાં) હું નરકનાં દુ:ખો પણ ભૂલી ગયો. શું થશે મારૂં ! મારા અંતરમાં સુંદર ભોગને મેં અધર્મે ચિંતવ્યા, પરંતુ રોગની ખાણ તરીકે તેની મેં ચિંતવના ન કરી. ધનપ્રાપ્તિનો મેં વિચાર કર્યો, પરંતુ તે મૃત્યુને બોલાવવા જેવું છે તે ભૂલી ગયો. સ્ત્રીઓનો ઊહાપોહ તે કર્યો, પરંતુ તે નરકનું બંદીખાનું છે તેવું ભાન અધમ એવા મને કદી પણ ન થયું. મારા જન્મની નિષ્ફળતા હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ, પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા. ॥૨૧॥ હે શુદ્ધચારિત્રસંપન્ન પરમાત્મા ! સંયમના આચારપાલનમાં એટલા તો લોચા માર્યા કે જેથી અન્યને મારી નિંદા કરવાનું મન થઈ ગયું. × બીજાનું કામ તો ઘણું કર્યું, પણ બોલીને બગાડી દીધું. ભાઈ ! આ તો હું હતો એટલે તું બચી ગયો નહિંતર રોળાઈ–રોળાઈને મરી જાત. હું આવું બોલ્યો એટલે ચારે બાજુ મારો અપયશ લોકોએ ફેલાવ્યો. * ક્રોડોની સંપત્તિ ભેગી કરી પણ કોઈજ તીર્થનો જિર્ણોદ્ધાર કરવાનું મને મન ન થયું. ખરેખર હું ઘાંચીના બળદની જેમ ચોર્યાશીના ચક્કરમાં ફર્યા જ કર્યો, જરાય પ્રગતિ જ નહિ. જે છૂટવા અમા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી. Page #795 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી સારા વર્તનથી ઉત્તમ પુરુષના હૃદયમાં મેં સ્થાન ન મેળવ્યું, બીજાનું ભલું કરી મેં કીર્તિ પણ પ્રાપ્ત ન કરી, તીર્થોદ્ઘોરાદિક કાર્યો પણ મે ન કર્યાં, આમ મારો જન્મ મેં વ્યર્થ ગુમાવ્યો !! સંસારસમુદ્રનો પાર ઊતરવા માટે સાધનનો અભાવ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને; તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી ? ॥૨૨॥ ૫૫૯ તારક ગુરૂભગવંતોના વચન સાંભળીને વૈરાગ્યનો રંગ તો આત્મવસ્ત્ર પર ન જ જામ્યો પરંતુ દુર્જનની વાતો સાંભળી-સાંભળીને રાગનો રંગ ચોલમ જેવો લાગી ગયો. હે પ્રભુ ! હવે મને શાંતિ ક્યાંથી મળે ? ઘડો નીચેથી જ તુટેલો હોય તો અંદર પાણી કે કઈ રીતે ? ગુરુમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગ્યનો રંગ જાગ્યો નહિ, તેમ દુર્જનનાં વાક્યો સાંભળી હું શાંતિ રાખી શક્યો નહિ. હે દેવ! અધ્યાત્મજ્ઞાન જેવું તો મારામાં જરા પણ છે જ નહિ, ત્યારે આ સંસારસમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે ? હે પ્રભુ ! જ્યાં સુધી આત્મવસ્ત્ર પર વૈરાગ્યનો રંગ ને જામે ત્યાં સુધી દુર્જનનાં વાક્યો સાંભળી સમભાવ શી રીતે પ્રાપ્ત થાય ? ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણે જન્મ હું તો હાર્યો !! મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી; ભૂતભાવીને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ।૨૩। bd જીવને બે મોટા બંધન છે. • એક સ્વછંદ, અને બીજું પ્રતિબંધ. Page #796 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ . ૦ રત્નત્રયી ઉપાસના હે તારક દેવાધિદેવ ! હું કેવો મૂર્ખ ! સભા પૂરી થઈ ગઈ, લોકો ઘેર જતા રહ્યા, પછી હું ઘંટ વગાડવા બેઠો. પૂર્વભવમાં કંઈજ ન કર્યું. આ ભવ પણ પૂરો થવા આવ્યો. વર્તમાન ભવની પણ અંતિમ ક્ષણે વિચારું છું કે મને આવતા ભવમાં પુણ્યની સામગ્રી મળશે કે નહિં? ખરેખર, ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણેય ભવ હું હારી ગયો. છેલ્લી ક્ષણે મારી ઘંટડી કોણ સાંભળે ? આગલા ભવમાં મેં કાંઈ પુણ્ય કર્યું નહિ, આ ભવમાં કરતો નથી તેમ હવે ભવિષ્યમાં કરી શકીશ પણ નહિ; તે ત્રણ જગતના નાથ! હું તો આવો હોઈને મારા ભૂત, વર્તમાન તથા હવે પછીના ભાવિ જન્મો વ્યર્થ ગયા-નાશ પામ્યા. (પૂર્વભવે પુણ્ય કર્યું હોત તો અહીં ધર્મ કરી શક્ત, અહીં ધર્મ કરત તો આગળના ભાવમાં સારી સામગ્રી મળત, તેથી ત્યાં પણ ધર્મ કરી શકત, આમ ન થવાથી મારા તો ત્રણે ભવ બગડ્યા. પ્રભુના સર્વજ્ઞત્વનું સૂચન અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતાતણું, જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ? જ્યાં કોડનો હિસાબ નહિ ત્યાં પાઇની તો વાત ક્યાં? ૨૪ હે દેવેન્દ્રવંદિત નાથ ! વધારે શું બડબડ કરું ! ‘જેનો સ્વભાવ બૂરો એનો થાય ચૂરો' એ કહેવત અનુસાર સ્વરૂપથી હીરા જેવા ઉત્તમ આત્માને બાળીને મેં ભસ્મ જેવો કરી દીધો છે. આ મારૂં નગ્ન ચારિત્ર છે. આપ તો બધું જ જાણો જ છો! આપશ્રી પાસે ક્રોડાનોય હિસાબ નથી તો એક પૈસા સમાન મારા જેવાની તો સ્વછંદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ. Page #797 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પચ્ચીસી ૩ પsh શું વાત કરવી ! છતાંય પાઈ જેવો મૂલ્યહીન છું. આપ સંભાળ કરશો તો પાઈમાંથીય ક્રોડપતિ બનીશ એવો મને દ્રઢ વિશ્વાસ છે. દેવોને પૂજવા યોગ્ય હે પ્રભુ! મારું ચરિત્ર આપની સન્મુખ જ છે. હું આથી વધારે નકામું કેટલુંક કહું : કારણ કે આપ તો ત્રણ જગતના સર્વ સ્વરૂપને પ્રત્યક્ષ દેખી શકો છો, તો પછી મારું ચરિત્ર આપ જાણો તેમાં તો શું નવાઈ ? છેલ્લી આંતરિક વિજ્ઞપ્તિ હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જતાં જડે હે વિભુ; મુક્તિ મંગળસ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષમી તણી, આપો સમગ્રરત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી! રપા હે દીનોદ્ધારક !. આપશ્રી સમાન આ ભવાટવીમાંથી બહાર આવનાર બીજે મને કોણ મળશે ! | મારા જેવું નમાલું પાત્ર પણ આપશ્રીને બીજે ક્યાં મળશે ! હે મુક્તિના મંગલસ્થાનસ્વરૂપ પ્રભુ ! મને ધનસંપત્તિની ઈચ્છા જરા પણ નથી. ઈચ્છા છે માત્ર રત્નત્રયીરૂપ સંપત્તિની. બસ, એટલું મને આપ પ્રદાન કરો ! હુંયમ માટે તૃપ્ત બની જઈશ. - હે જિનેશ્વર ! મારા જેવા રંકને ઉદ્ધારનાર કોઈ પ્રભુ નથી, તેમ મારા જેવું કૃપાનું પાત્ર પણ કોઈ નથી, તોપણ હું કાંઈ આપની પાસેથી ધન માગતો નથી, પરંતુ મોક્ષરૂપ લક્ષ્મીના સમુદ્રસમાન તથા મંગળમય એક સ્થાન એવા હે જિનેશ્વર પ્રભુ ! હું તો ફક્ત સર્વ શ્રેયસાધક સમ્યકત્વરત્નની જ પ્રાર્થના કરું છું. અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ. Page #798 -------------------------------------------------------------------------- ________________ પs૨ ૧ ૦ રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના -~ - -- શ્રી મહાવીર સ્વામીનું હાલરડું માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલો હાલો હાલરવાના ગીત; સોને રૂપાને વળી રતને જડીયું પારણું, રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત. હાલો હાલો હાલો હાલો હારા નંદને. હાલો ૦૧ જિન પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હોશે ચોવીસમો તીર્થંકર જિન પરિમાણ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃતવાણ હાલો ૦૨ ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રી રાજ; જિન પાસ પ્રભુના શ્રી કેશી ગણધાર; તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ. હાલો ૦૩ મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કૂખે આવ્યા તરણતારણ જહાજ; મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુન્ય પનોતી ઈંદ્રાણી થઈ આજ. હાલો ૦૪ મુજને દોહલો ઉપન્યો બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય. હાલો ૦૫ આજ્ઞા એજ વફાદારી, આજ્ઞા એજ આરાધના, આજ્ઞા એજ સાધના છે. Page #799 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામીનું હાલરડું પકડ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો, મેં તો પહેલે સુપને દીઠો વિશવાવીશ. હાલો ૦૬ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દેવર છો સુકમાલ; હસશે ભોજાઈઓ કહી દીયર મારા લાડકા, હસશે રમશે ને વળી શુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી હું સા દેશે ગાલ. હાલો ૦૭ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છો, નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છો; નંદન મામલીયાના ભાણેજા સુકુ માલ, હસશે હાથ ઉછાળી કહીને ન્હાના ભાણેજા; આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ. હાલો ૦૮ નંદન મામા મામી લાવશે ટોપી આંગલા, રતને જડીયાં ઝાલર મોતી કસબી કોર; નીલાં પીળાં ને વળી રાતાં સર્વે જાતિનાં, પહેરાવશે મામી મારા નંદ કિશોર. હાલો ૦૯ નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, . નંદન ગજવે ભરવા લાડુ મોતીચૂર; નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં, નિંદન મામી કહેશે આવો સુખ ભરપૂર. હાલો ૦૧૦ નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજીને બહેન તમારી નંદ; ch આ મારી સામગ્રી છે એવો વિચાર આવે ત્યારે અભિમાનનો ભાવ ચઢવા માંડે છે. Page #800 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ રત્નત્રયી ઉપાસના તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હોશ અધિકો પરમાનંદ, હાલો ૦૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરો, વળી સુડા મેના પોપટ ને ગજરાજ; સારસ કોયલ હંસ તીતર ને વળી મોરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હાલો ૦૧૨ છપ્પન કુમારી અમરી જલ કળશે નવરાવીએ, નંદન તમને અમને કેલી ઘરની માંહી; ફૂલની વૃષ્ટિ કિધી યોજન એકને માંડલે, બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહી. હાલો ૦૧૩ તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીએ, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારી, કોટિ કોટિ ચંદ્રમા, વળી તન પર વાળ્યો ગ્રહગણનો સમુદાય. હાલો ૦૧૪ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી હોટે સાજ; સાSિ! “૮િ સાજે; પસલી ભરશું શ્રીફળ ફોફળ નાગરવેલશું; સુખડલી લેશું નિશાળીયાને કાજ. હાલો ૦૧૫ નંદન નવલા મ્હોટા થાશો ને પરણાવશું, વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખા સરખી વેવાઈ વેવાણોને પધરાવશું, વરવહુ પોખી લેશું જોઈ જોઈને દેદાર. હાલો ૦૧૬ પીયર સાસર મ્હારા બેઉ પખ નંદન ઉજળા, મહારી કૂખે આવ્યા તાત પનોતા નંદ; - તન :: #+ + + ન = ૬+નનનનન અધિરતાથી વિચાર-શનિ કુંઠિત બનતી જાય છે. ધીરજથી માર્ગ મળી જાય છે. Page #801 -------------------------------------------------------------------------- ________________ શ્રી મ.ભ.ના ૨૭ ભવનું સ્તવન મારે આંગણે વુઠ્યા અમૃત દૂધે મેહુલા, મારે આંગણે ફલીયા સુરતરૂ સુખના કંદ. હાલો ૦૧૭ ઈણિ પરે ગાયું માતા ત્રિસલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમોરા નગરે વરણવ્યું વીરનું હાલરૂં, જય જય મંગલ હોજો, દીપવિજય કવિરાજ. હાલો ૦૧૮ 新 筑 શ્રી મહાવીર ભગવાનના સત્તાવીશ ભવનું સ્તવન દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય, ભવ સત્તાવીસ વર્ણવું, સુણતાં સમકિત થાય. ૧ સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય, જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય. ૨ વીર જિનેશ્વર સાહિબો, ભમીયો કાલ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૩ ઢાળ ૧ લી (રાગ: કપૂર હોયે અતિ ઉજલો રે) (હે રામચંદ્ર કહે ગયે સીયા) પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર, કાષ્ઠ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે, પ્રાણી ધરિયે સમકિત રંગ, જિમ પામીયે સુખ અભંગ રે, પ્રાણી ૦૧ મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય; દાન દેઈ ભોજન કરૂં રે, તો વંછિત ફલ હોય રે. પ્રાણી ૦૨ મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ; પૂછે કીમ ભટકો ઈહાં રે, મુનિ કહે સાથ વિયોગ રે. પ્રાણી ૦૩ હરખભેર તેડી ગયો રે, પડિલાભ્યા ભોજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળાં કરૂં ૫૫ મુનિરાજ; આજ રે. પ્રાણી ૦૪ ભૂલમાંચ ગુરુદ્રોહ કરશો નહિ. એમની હાય તરત પરચો આપ્યા વિના રહેતી નથી. Page #802 -------------------------------------------------------------------------- ________________ પss રત્નત્રયી ઉપાસના પગવટીએ ભેળાં કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ, સંસારે ભૂલા ભમો રે, ભાવ માર્ગ અપવર્ગ રે. પ્રાણી ૦૫ દેવગુરુ ઓળખાવીયા રે, દીધો વિધિ નવકાર, પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે. પ્રાણી ૦૬. શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોજાર, પલ્યોપમ આયુ ઍવી રે, ભરત ઘરે અવતાર રે. પ્રાણી 60 નામે મરીચિ યૌવને રે, સંયમ લીયે પ્રભુ પાસ, દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભવાસ રે. પ્રાણી ૦૮ (ચોપાઈની દેશી) (મારે જોવો રે પ્રભુજી) નવો વેષ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા; . જળ થોડે સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે. ૧ ધરે ત્રિદંડી લાકડી મ્હોટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થુલથી વ્રત ધરતો રંગે. ૨ સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. ૩ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચિ નામ; વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. ૪ ચક્રવર્તિ વિદે હે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરીચિને પ્રદક્ષિણા દેતાં, નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશો, હરિ ચઢી ચરમ જિન થાશો, નવિ વંદુ વિદંડિક વેષ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘરે જાવે, મરીચિને મન હર્ષ ન ભાવે; મારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ માહરે કહીશું; નાચે કુળ મદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો. ૮ ઓકી દાતણ જે કરે, નયણે હરડે ખાય, દૂધે વાળું જે કરે, તસઘર વેદ્ય ન જાય. Page #803 -------------------------------------------------------------------------- ________________ શ્રી મ.ભ.ના ૨૭ ભવનું સ્તવન ૨ uso એકદિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચિ લીયો પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દરશને ધરમનો વહેમ, સુણી ચિંતે મરીચિ એમ; ' મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો. ૧૧ મરિચિ કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા યૌવન વયમાં; એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. ૧૨ લાખ ચૌરાશી પૂરવ આય, પાળી પંચમે સ્વર્ગ સધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી. ૧૩ ઢાળ ૩ જી. * (અચકો મચકો કારેલી) પાંચમે ભવ કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી. ૧ કાલ બહુ ભમીયો સંસાર, ધૃણાપુરી છઠો અવતાર; બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સૌધર્મ મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો; અગ્નિજ્યોત દ્વિજ ત્રિદંડીઓ, પૂર્વ આયુ લાખ સાઠે મુઓ. ૩ મધ્યસ્થિતિએ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદિરપુર જિઠાણ, લાખ છપ્પન પૂરવા પૂરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ૪ ત્રીજે સ્વર્ગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી; પૂરવ લાખ ચુમ્માનીશ આય, ભારજ ત્રિદંડીક થાય. ૫ તેરમે ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી; ચઉદને ભવે રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂરવનું આય. ૬ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને ગયો; સોળમે ભવ કોડ વર્ષનું આય, રાજકુમાર વિશ્વભુતિ થાય. ૭ ન, જો શિક્ષક મા બને અને મા શિક્ષક બને તો બાળસંસ્કરણ અપૂર્વ બની જાય. Page #804 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ રત્નત્રયી ઉપાસના = સંભૂતિ મુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર, માસખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીયે ગયા. ૮ ગાયે હણ્યા મુનિ પડીયા વસા, વિશાખાનંદી પિતરીયા હસ્યા; ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગગન ઉછાળી ધરતી ધરી. ૯ તપ બળથી હોજો બળ ઘણો, કરી નિયાણું મુનિ અણસણી; સત્તરમેં મહાસુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦ : ઢાળ ૪ થી અઢારમેં ભવે સાત, સુપન સૂચિત સતી, પોતનપુરીએ પ્રજાપતિ, રાણી મૃગાવતી, તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નિપન્યા, પાપ ઘણું કરી સાતમી, નરકે ઉપન્યા. ૧ વીસમું ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા, તિહથી ચ્યવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્યદશા વર્યા, ત્રેવીસમે રાજધાની, મૂકાયે સંચર્યા. ૨ રાય ધનંજય ધારિણી, રાણીએ જનમિયા, લાખ ચોરાશી પૂરવ આયુ છવિયા; ' પ્રિય મિત્ર નામે, ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિત્ર, દશા પાળી સહી. ૩ મહાશુક્ર થઈ દેવ, ઈણે ભરત ચ્યવી, છત્રિકા નયરીએ જિતશત્રુ રાજવી, ભદ્રા માય લખ પચવીશ, વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્ર દીક્ષા આચરી. ૪ અગીયાર લાખને એશી હજાર છસે વળી, ઉપર પીસ્તાલીશ અધિક પણ દિન રળી; વીસસ્થાનક માસખમણે યાજજીવ સાધતાં, તિર્થંકર નામકર્મ તિહાં નિકાચતાં. ૫ ભતિ પાણી છે, જ્ઞાન સાબુ છે એકલો સાબુ ઘસવાથી મેલ ન નીકળે. Page #805 -------------------------------------------------------------------------- ________________ પ૯ શ્રી મ.ભ.ના ૨૭ ભવનું સ્તવન ૦. લાખ વરસ દીક્ષા, પર્યાય તે પાળતા, છવ્વીશમે ભવ, પ્રાણત કલ્પ દેવતા; સાગર વીશનું જીવિત, સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર, ભવ સુણજો હવે. ૬ ઢાળ ૫ મી (બાબુલ કી દુઆ) નયર માહણકુડમાં વસે રે, મહાઋદ્ધિ ઋષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે. ૧ બાશી દિવસને અંતરે રે, સુર હરિશૈગમેષી આય; સિદ્ધારથ. રાજા ઘરે રે, ત્રિશલાકૂબે છટકાય રે. ૨ નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીએ ઓચ્છવ કીધ; પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ૩ સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધી બાર વર્ષે હુઆ કેવલી રે, શિવ વહુનું તિલક શિર દીધ રે. ૪ સંઘ ચતુર્વિધ થાપીઓ રે, દેવાનંદા ઋષભદત પ્યાર; સર્ષયમ દેઈ શિવ મોકલ્યા રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ૫ ચોત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીસ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પરિવાર રે. ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી કરે, ગામ નગર તે પાવન કીધ; - ન્હોતેર વરસનું આઉખું રે, દીવાળીએ શિવપદ લીધ રે 9 અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ; મોહરાય મલ્લ મૂલશું રે, તન મન સુખનો હોય નાશ રે. ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને સુખીયા કરો રે, અમે ધરીએ તમારી આશ રે. ૯ પ્રેમ બધાને આપો વિશ્વાસ એકમાં રાખો. Page #806 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ રત્નત્રયી ઉપાસના * * ~ * સ્વ-~-~ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ; લાલચ લાગી સાહીબા રે, નવિ ભજીએ કુમતિનો લેશ રે. ૧૦ મોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે ૧૧ કળશ ઓગણીસ એકે, વરસ છેકે, પૂર્ણિમા શ્રવણ વરો, મેં શુક્યો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરી, સંવેગ રંગ તરંગ ઝીલે, જસવિજયે સમતા ધરો, શુભવિજય પંડિત ચરણસેવક, વીરવિજય જય જય કરો ૧ શ્રી નેમનાથ ભગવાન સલોકો સરસ્વતી માતા તુમ પાય લાગું, દેવગુરુ તણી, - આજ્ઞા માંગું જિલ્લા અગ્રે તુ બેસજે આઈ, વાણી - તણી તુ કરજે સવાઈ. ૧ આઘો પાછો કોઈ અક્ષર – થાવે, માફ કરજે જે દોષ કાંઈ ન આવે; તગણ સગણ - ને જગણના ઠાઠ, તે આજે દઈ ગણ છે આઠ. ૨ કીયા - સારા ને કીયા નિષેધ, તેનો ન જાણું ઉડાથે ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળજો માતા - સરસ્વતી. ૩ નેમજી કેરો કહીશું સલોકો, એક ચિત્તેથી - સાંભળજો લોકો; રાણી શિવાદેવી સમુદ્ર રાજા, તસ કુળ આવ્યા કરવા દિવાજા ૪ ગર્ભે કાર્તિક વદી બારસે રહ્યા નવ માસ વળી, આઠ દિન થયા; પ્રભુજી-જખ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદ પાંચમ ચિત્રા-વખાણું. ૫ જન્મ્યા તણી તો નોબત વાગી, માતા - પિતાને કીધા વડભાગી; તરિયા તોરણ બાંધ્યા છે બાર, ભરી મુકતાફલ વધારે નાર. ૬. અનુક્રમે પ્રભુજી મોટેરા થાય, ક્રીડા કરવાને નેમજી જાય; સરખે સરખા તે - સંગાતે છોરા, લટકે બહુમૂલા કલગી તોરા. ૭ કપડા બદલવાથી સાધુ થવાતું નથી સ્વભાવ બદલવાથી સાધુ થવાય છે. Page #807 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમનાથ ભગવાન સલોકો રમત કરવા જાય છે તિહાં, દીઠી આયુધશાલા છે. જિહાં; નેમ પૂછે છે સાંભળો ભ્રાત. આ તે શું છે રે કહો તુમે-વાત. ત્યારે સરવે સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળો નેમજી - ચતુર સુજાણ; તમારો ભાઈ કૃષ્ણ જે કહીએ, તેને - બાંધવા આયુધ જોઈએ. શંખ ચક્ર ને ગદા એ – નામ, બીજો બાંધવ ઘાલે ન હામ; એહવો બીજો; કોઈ બળીયો ો થાય, આવા આયુધ તેણે બંધાય. ૧૦ નેમ કહે છે ઘાલુ હું હામ, એમાં ભારે શું હોટુ – છે કામ ? એવું કહીને શંખ જ લીધો, પોતે વગાડી નાદ કિધો. ૧૧ તે ટાણે થયો હોટો ડમડોલ, સાયરના નીર ચડ્યાં કલ્લોલ; પરવતની ટુંકો પડવાને લાગી, હાથી ઘોડા તો જાય છે ભાગી. ૧૨ જબકી નારીઓ નવ લાગી વાર, તૂટ્યા નવસેરા મોતીના - હાર; ધરા ધ્રુજે ને મેઘ ગડગડીએ, મ્હોટી ઈમારતો - તૂટીને પડીયો. ૧૩ `સહુનાં કાળજા ફરવાને લાગ્યાં, સ્ત્રી પુરૂષ જાય છે ભાગ્યા; કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શો થયો આ તે ઉત્પાત ? ૧૪ શંખનાદ તો બીજે નવ થાય, એહવો બળિયો તે કોણ કહેવાય ? કાઢો – ખબર આ તે શુ થયું ?, ભાગ્યું નગર કે કોઈ – ઉગરીયું ? ૧૫ તેટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તો તમારો નેમજીભાઈ; કૃષ્ણ પૂછે છે નેમને વાત, ભાઈ શો કીધો આ તેં ઉત્પાત ? ૧૬ નેમજી કહે સાંભળો હરિ, મે તો અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું – નાનડે વેશે કૃષ્ણજી જાણે એ રાજને લેશે. ૧૭ ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી; ત્યાં બળ એનું ઓછું જો થાય, તો આપણે અહીં રહેવાય. ૧૮ એહવો વિચાર મનમાં આણી, તેડ્યાં લક્ષ્મીજી આઠે પટરાણી; જળક્રિડા કરવા તમે સહુ જાઓ, નેમજીને તુમે વિવાહ મનાવો. ૧૯ ચાલી પટરાણી સરવે સાજે, ચાલો દેવરીયા નાવાને કાજે; જળક્રિડા કરતાં બોલ્યા રૂકમણી, દેવરીયા પરણો - છબીલી રાણી. ૨૦ વાંઢા નવિ રહીએ દેવર નગીના, લાવો દેરાણી રંગના; ભીના નારી વિનાનું દુ:ખ છે ઘાડુ, કોણ રાખશે બાર ઉઘાડું ? ૨૧ - - - - ८ ૫૧ E સમ દુઃખો દૂર કરવાનો રસ્તો છે:- “પુણ્યવૃદ્ધિ” તે પ્રભુભક્તિથી જ શક્ય છે. Page #808 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ રત્નત્રયી ઉપાસના પરણ્યા વિના તો કેમ ચાલે ? કરી લટકો ઘરમાં કોણ હાલે ? ચુલો ફેંકશો પાણીને ગાળશો, વેલા મોડા તો ભોજન - કરશો. ૨૨ બારણે જાશો અટકાવી તાળું, આવી અસુરા - કરશો વાળું; દીવાબત્તીને કોણ જ કરશે ? લીપ્યા વિના તો ઉઝેડા વળશે. ૨૩ વાસણ ઉપર તો નહિ - આવે તેજ, કોણ પાથરશે તમારી સેજ, પ્રભાતે લૂખો ખાખરો ખાશો. દેવતા લેવા સાંજરે જાશો. ૨૪ મનની વાતો કોણે કહેવાશે ? તે દિન નારીનો ઓરતો થાશે; પરોણા આવીને પાછા જે જાશે, દેશ વિદેશ વાતો બહુ થાશે. ૨૫ મોટાના છોરૂં નાનેથી વરિયા, મારૂં કહ્યું તો માનો દેવરીયા, ત્યારે સત્યભામા બોલ્યા ત્યાં વાણ, સાંભલો નેમ ચતુર સુજાણ. ર૬ ભાભીનો ભરોસો નાશીને જાશે, પરણ્યા વિના કોણ પોતાની થાશે; પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝા વાનાં તો તમને કરશે. ર૭ - ઉચાં મન ભાભી કેરાં કેમ રહેશો? સુખદુઃખની વાત કોણ આગળ કહેશો ? માટે પરણોને પાતળીયા રાણી, હું તો નહિ આપું નાવાનું પાણી. ૨૮ વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાવ્હાલામાં હલકા જ થઈએ; પરણ્યા વિના તો – સુખ કેમ થાશે ? સગાના ઘેર ગાવા કોણ જાશે. ર૯ ગણેશ વધાવા કોને મોકલશો ? તમે જાશો તો - શી રીતે કરશો; દેરાણી કેરા પાડ જાણીશું, છોરૂં - થાશે તો વિવાહ માણીશું. ૩૦ માટે દેવરીયા દેરાણી લાવો, અમ ઉપર નથી તમારો દાવો; ત્યારે રાધિકા - આઘેરે આવી, બોલ્યા વચન તો મોઢું મલકાવી. ૩૧ શી શી વાતો રે કરો છો સખી ? નારી પરણાવાની રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા - જોઈએ જાઝેરા દામ. ૩૨ ઝાંઝર નેપુર ને ઝીણી - જવાળા, અણઘટ વીંછીઆ ઘાટે રૂપાલા; પગપાને ઝાંઝી ઘુઘરીઓ જોઈએ, મ્હોટી સાંકળે ઘુઘરા જોઈએ. ૩૩ સોના ચુડલો ગજરીના ઘાટ, છલ્લાં અંગૂઠી અરીસા ઠાઠ; ઘુઘરી પહોંચી ને વાંક સોનેરી, ચંદન-ચૂંદડીની શોભા ભલેરી. ૩૪ ગુણી કુટુંબ તે સુખી કુટુંબ, નહિ કે નાનું કુટુંબ તે સુખી કુટુંબ. Page #809 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમનાથ ભગવાન લોકો પ૭૩ F. અજી.જજાની નજીકમર ક લ w Me અક્ર.-4 se wટક .” 'ક્ષર ૯ર૪રા પડકા, દાઢwe hકાનો કલ્લા સાંકળા ઉપર - સિંહમોરા મરકત બહુમૂલા નંગ ભલેરા; તુલસી પાટીયા જડાવ જોઈએ, કાળી ગાંઠીથી મનડું મોહીએ. ૩૫ કાંઠલી સોહીયે ઘુઘરીયાલી, મનડું લોભાયે ઝુમણુ ભાળા; નવસેરો હાર મોતીની માળા, કાને એરીંગ સોનેરી માળા. ૩૬ મચકણિયા જોઈએ મૂલ ઝાઝાનાં, ઝીણા મોતી પણ પાણી તાજાના; લીલાવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણી મૂલની ભારી. ૩૭ ચીર ચુંદડી ઘરચોળા સાડી, પીળી પટોળી માંગશે દહાડી; બાંટ ચુંદડી કસબી જોએ, દશરા દિવાળી પહેરવા જોઈએ. ૩૮ મોંઘા મૂલાના કમખા કહેવાય, એવડું નેમથી પુરું કેમ થાય; માટે પરણ્યાની પાડે છે નાય નારીનું પુરૂં શી રીતે થાય. ૩૯ ત્યારે લક્ષ્મીજી બોલ્યા પટરાણી, દીયરના મનની વાત મેં જાણી; તમારું વેણ માથે ધરીશું, બેઉનું પુરૂ અમે કરીશું. ૪૦ માટે પરણો અનુપમ નારી, તમારો ભાઈ-દેવ મોરારી; બત્રીસ હજાર નાર છે જે હને, એકનો પાડ ચઢશે તેહને. ૪૧ માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરું ઘર અજવાળો; એવું સાંભળીને તેમ-ત્યાં હસીયા, ભાભીનો બોલ હૃદયમાં વસીયા. ૪૨ ત્યાં તો કૃષ્ણને ઘેર દીધી વધાઈ, નિશે પરણશે તમારા ભાઈ: ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. ૪૩ નેમજી કેરો ત્યાં વિવાહ કીધો, શુભ લગ્નનો દિવસ લીધો; મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, નેમને નિત ફૂલેકા થાય. ૪૪ પીઠી ચોળે ને માનિની ગાય, ધવળમંગળ અતિ વરતાય; તરીયા તોરણ બાંધ્યાં છે બાર, મળી ગાય છે સોહાગણ નાર. ૪૫ જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે દેવ-મોરારી, વહુવારું વાતો કરે છે છાને, નહી રહીએ ઘેર જઈશું જાને. ૪૬ છપ્પન ક્રોડ જાદવનો સાથ, ભેળા કૃણ બળભદ્ર ભાત; ચઢીયા ઘોડલે મ્યાના અસ્વાર, સુખપાળ કેરો લાધે નહી પાર. ૪૭ રજતજી કયા, મક ક્રોધી પોતાનું તો બગાડે, સાથે રહેનારની શાન્તિને પણ નોખમાં મુકે છે. Page #810 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ રત્નત્રયી ઉપાસના ઘોડાવેલોને બગી બહુ જોડી, મ્યાના ગાડીઓ જોતર્યા ધોરી; બેઠા યાદવ તે વેડ વાંકડીયા, સોવન મુગટ-હીરલે જડીયા. ૪૮ કડાં પોચીઓ બાજુબંધ કસીઆ, સાલો દુસાલો ઓઢે છે રસિયા; છપ્પન કોટી બરાબરીઆ જાણુ, બીજા જાનઈઆ કેટલા વખાણું. ૪૯ જાનડીઓ શોભે બાલુડે વેશે, વિવેક મોતી પરોવે કેશે, સોળે શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે. ૫૦ લીલાવટ ટીલડી દામણી ઝલકે - જેમ વિજલી વાદલે ચમકે, ચંદ્રવદની મૃગા જો નેણી, સિંહલંકી જેની નાગશી વેણી. ૫૧ રથમાં બેસીને બાળક ધવરાવે, બીજી પોતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય રાજ. પર કોઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખો પામી ભરથાર, કોઈ કહે પુષ્ય નેમનું ભારી તે થકી રાજુલ મળિયા નારી. ૫૩ એમ અન્યોન્ય વાદ વદે છે, હોટું મલકાવી વાતો કરે છે, કોઈ કહે છે અમે જઈશું વહેલી, બળદને ધી પાઈશું પેલી. ૫૪ કોઈ કહે અમારા બળદ છે ભારી, પોંચી ન શકે દેવ મોરારી; એવી વાતોના ગપોટા ચાલે, પોત પોતાના મનમાં મહાલે. ૫૫ બહોંતેર કલા ને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેરી પિતાંબર જળકશી જામા, પાસે ઉભા છે તેમના મામા. ૨૬ માથે મુગટ ને હીરલે જડીયો, બહુ મૂલો છે કસબીનો ઘડીયો; કાને કુંડલ બહુમૂલા મોતી, શેરીની નારીઓ તેમને જોતી. પ૭ કંઠે નવસેરો મોતીનો હાર, બાંધ્યો બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢને વીંટી, આણી દીસે છે સોનેરી લીટી. ૫૮ હીરા બહુજડીયા પાણીના તાજા, કડાં સાંકળા પેરે વરરાજા; મોતીનો તારો મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે. ૫૯ રાધાએ આવી આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરે છે ગાલે. ૬૦ શું થશે ? તે ભાગ્યને આધિન છે. પણ શું કરવું ? તે મનુષ્યને આધિન છે. Page #811 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમનાથ ભગવાન સલોકો પ૭૫ પાન સોપારીને શ્રીફળ જોડે, ભરી પોસને ચઢ્યા વરઘોડે; ચઢી વરઘોડો ચઉટામાં આવે, નગરની નારીઓ તેમને વધાવે. ૬૧ વાજા વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકે તોરણે જાય; ઘુસળ મુસળ ને રવૈયો લાવ્યા, પોંખવા કારણ સાસુજી આવ્યા. દર દેવ વિમાને જુએ છે ચડી, નેમ નહિ પરણે જાશે આ ઘડી; એવામાં કીધો પશુએ પોકાર, સાંભળો અરજી નેમ દયાળ. ૬૩ તમો પરણશો ચતુર સુજાણ, પ્રભાતે જાશે પશુઓના પ્રાણ; માટે દયાળુ દયા મનમાં દાખો, આજ અમોને જીવતા રાખો. ૬૪ એવો પશુઓનો સુણી પોકાર, છોડાવ્યા પશુઓ નેમ દયાળ; પાછા તો ફરીયા પરણ્યા નહી, કુંવારી કન્યા રાજુલ રહી. ૬૫ રાજુલ કહે છે ન સિધ્યા કાજ, દુશમન થયા પશુડા આજ; સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તહાં ઓળંભા દે છે. ૬૬ ચંદ્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું હરણ તે કરાવ્યું; મહારી વેળા તો ક્યા થકી જાગી, નજર આગળથી જાને તું ભાગી. ૬૭ કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તો નહિ જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવે કુંવારી મેલી. ૬૮ એવું નવ કરીયે નેમ નગીના, જાણું છું મન રંગના ભીના; તમારા ભાઈ એ રણમાં રઝળાવી, તે તો નારી એ ઠેકાણે ના આવી. ૬૯ તમો કુળ તણો રાખો છો ધારો, આ ફેરા આવ્યો તુમારો વારો; વરઘોડે ચડી મોટો જશ લીધો, પાછા વળી ફજેતો કીધો. ૭૦ આંખો અંજાવી પીઠી ચોળાવી, વરઘોડે ચડતા શરમ કેમ ના આવી; મહોટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગીતો ગવરાવી. ૭૧ એવા ઠાઠથી સર્વને લાવ્યા, સ્ત્રી પુરૂષોને ભુલા ભમાવ્યા; ચાનક લાગે તો પાછેરા ફરજો, શુભ કારજ અમારું કરજો. ૭૨ પાછા ન વળીયા એક જ ધ્યાન, દેવા માંડ્યું તીહાં વરસી જ દાન; દાન દઈને વિચાર કીધો, શ્રાવણ સુદી છઠનો મુહુરત લીધો. ૭૩ . દીક્ષાના જીવનમાં મન નિર્મળ હોવું જરૂરી છે. તો તન નિરોગી હોવું ખૂબ જરૂરી છે. Page #812 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ રત્નત્રયી ઉપાસના દીક્ષા લીધી ત્યાં નવ લાગી વાર, સાથે મુનિવર એક હજાર; ગિરનારે જઈ કારજ કીધું, પંચાવનમે દહાડે કેવળ લીધું. ૭૪ પામ્યા વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યાં અંગળું પાણી; નેમને જઈ ચરણે લાગી, પીઉજી પાસે મોજ ત્યાં માગી. ૭૫ આપો કેવલ તમારી કહાવું, હું તો શોક્યને જોવાને જાવું; દીક્ષા લઈને કારજ સિધ્યું, ઝટપટ પોતે કેવળ લીધું. ૭૬ મલ્યું અખંડ એ આતમ રાજ, ગયા શિવસુંદરી જોવાને કાજ; સુદની આઠમ અષાઠ ધારી, નેમજી વરીયા શિવવધૂ નારી. ૭૭ નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાય મારી શી મતિ; યથારથ કહ્યું બુદ્ધિ પ્રમાણે, બેઉના સુખ તો કેવળી જાણે. ૭૮ ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મનોરથ પુરા એ કરશે; સિદ્ધનું ધ્યાન હૃદય જે ધરશે, તે તો શિવવધૂ નિષે વરશે. ૭૯ સંવત ઓગણીશ શ્રાવણ માસ, વદની પાંચમનો દિવસ ખાસ; વાર શુક્રનું ચોઘડીયું સારૂં, પ્રસન્ન થયું મનડું મારૂં. ૮૦ ગામ ગાંગડના રાજા રામસીંગ, કીધો સલોકો મનને ઉછરંગ; મહાજનના ભાવ થકી મેં કીધો, વાંચી સલોકો સારો જશ લીધો. ૮૧ શહેર ગુજરાતના રહેવાસી જાણો, વીશા શ્રીમાળી નાત પ્રમાણો; પ્રભુ કૃપાથી નવવિધિ થાય, બેઉ કર જોડી સુર શશિ ગાય. ૮ર નામે દેવચંદ પણ સુર શશિ કહીએ, બેઉનો અર્થ એકજ લઈએ; દેવ સૂર્ય ને ચંદ્ર છે શશિ, વિશેષ વાણી હ્રદયમાં વશી. ૮૩ શ્રી નેમીનાથ ભગવાનનું સ્તવન સખી શ્રવણની છઠ્ઠ ઉજળી, ભલી વિજળીનો ઝબકાર રે, એતી વેળા પિયુજી રહ્યા, રાણી રાજુલને દરબાર રે. પિયુજી વસે કૈલાસમાં પિયુજી ૧ === ચીજ બધી દેવાય, પણ સામાનું એકાંતે કલ્યાણ થાય તેવી. Page #813 -------------------------------------------------------------------------- ________________ શ્રી ને.ભ.નવભવની સઝાય પCG પાછા તોરણથી આવી વળ્યા, કરી અમને તે કંતવિયોગી રે, કંસાર મુજ ચાખ્યા વિના, વાલો હુઓ છે ભિક્ષાનો ભોગી રે. પિયુજી રૂડી શ્યામ ઘટા ગગને ધરી, વાલો શામલ સુંદર વાને રે; સહસાવને સમતા ધરી, રહ્યા મૌન તે ઉજ્જવલ ધ્યાને રે. પિયુજી ૩ કોઈ દોષ વિના દયિતા તજી, મને મેલી છે બાળે વેષ રે; યૌવનવયમાં એકલી, તજ પિયુજી ચાલ્યા પરદેશ રે. પિયુજી ૪ સહુ યાદવ સાખે નવિ દીયો, જો હાથની ઉપર હાથ રે; હાથ મેલાવીશ મસ્તકે, દેવદેવી સાખે જગનાથ રે. પિયુજી ૫ ઈમ રાજુલ રાગ વિરાગસે, નેમ નામનો મંત્ર જપાય રે; કાલાંતરે પ્રભુ કેવલી, સુણી રાજુલ વંદન જાય રે. પિયુજી ૬ ચરણધરે નવભવ સુણી, શિવ પહોંચ્યા સલુણી નાહ રે; ગોત્ર વિનાશે ઉપજ્યો, ગુણ અગુરુ લઘુ અવગાહ રૂ. પિયુજી ૭ સિદ્ધ સાદિ અનંતે ભંગશું, રંગ રીઝે બની ખરી પ્રીત રે; શ્રી શુભવીર વિનોદશે, નિત્ય આવે છે ખિણ ખિણ ચિત્ત રે. પિયુજી ૮ E શ્રી નેમિનાથ ભગવાનનાં નવભવની સજઝાય રાણી રાજુલ જોડી કહે, એ તો જાદવકુલ શણગાર રે વાલા મારા, આઠ ભવનો નેહલો, પ્રભુ મત મેલો વિસારી રે. વાલા ૧ વારિ હું જિનવર નેમ, એક વિનતડી અવધાર રે, વાલા સુરતરૂ સરખો સાહિબો, હું તો નિત્ય નિત્ય ધરું દેહાર રે. વાલા ૨ પ્રથમ ભવે ધનવંતીનો, તું ધન નામે ભરથાર રે. વાલા નિશાળે જાતાં મુજને, છાનો મેલ્યો મોતી કેરો હાર રે. વાલા ૩ દીક્ષા લેઈ હરખે કરી, તિહાં દેવ તણો અવતાર રે, વાલા ક્ષણ વિરહો ખમતાં નહીં, તિહાં પણ ધરતાં પ્યાર રે. વાલા ૪ સ્વાશ્રય અને સંયમ એ બન્ને ચારિત્ર્યના ફેફસાં છે. Page #814 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ રત્નત્રયી ઉપાસના ત્રીજે ભવે વિદ્યાધરું, તિહાં ચિત્રગતિ રાજકુમાર રે, વાલા ભૂપતિ પદવી ભોગવી, હું રત્નાવતી તુજ નાર રે. વાલી ૫ મહાવ્રત પાળી સાધુના, તિહાં ચોથે ભવે સુરદાર રે, વાલા આરણ્ય દેવલોકે બેઉ જણાસુખ વિલમ્યાં સવિકાર રે. વાલા ૬ પાંચમો ભવ અતિ શોભતો, તિહાં નૃપ અપરાજિત સાર રે, વાલા પ્રીતીમતિ હું તાહરી, થઈ પ્રભુ હૈયાનો હાર રે. વાલા 9 ગ્રહી દીક્ષા હરખે કરી, તિહાં છઠે ભવે સુરદાર રે, વાલા માહેન્દ્ર દેવલોકમાં તિહાં, સુખ વિકસ્યાં વારોવાર રે. વાલા ૮ , શંખરાજા ભવ સાતમો, તિહાં યશોમતી પ્રાણ આધાર રે, વાલા વીશસ્થાનક તિહાં ફરસતાં, જિનવર પદ બાંધ્યું સાર રે વાલા ૯ આઠમે ભવ અપરાજિતે, તિહાં વર્ષ ગયા બત્રીસ હજાર રે વાલા . આહારની ઈચ્છા ઉપની, એતે પુરવ પુન્ય પ્રકાર રે. વાલા ૧૦ હરિવંશ કુળમાં હું ઉપની, મારી શિવાદેવી સાસુ મલ્હાર રે, વાલા નવમેં ભવે કયાં પરિહરો, પ્રભુ રાખો લોક વ્યવહાર રે. વાલા ૧૧ - એરે સંબંધ સુણી પાછલો, તિહાં નેમજી ભણે બ્રહ્મચારી રે, વાલા હું તમને તેડવા કારણે, કાંઈ આવ્યો સસરાજને દરબાર રે. વાલા ૧ર અવિચલ કીધો એણે સાહિબો, રૂડો નેહલો મુક્તિમાં જાય રે, વાલા માની વચન રામતી, તિહાં ચાલી પિઉડાની લાર રે. વાલા ૧૩ ધન્ય ધન્ય જિન બાવીશમો, જિણે તારી પોતાની નાર રે, વાલા ધન્ય ધન્ય ઉગ્રસેનની નંદિની, જે સતીઓમાં શિરદાર રે. વાલા ૧૪ સંવત સત્તર ઈકોતરે, તિહાં શુભવાર રે, વાલા કાંતિવિજય રાજુલનાં, તિહાં ગુણ ગાયા શ્રીકાર રે. વાલા ૧૫ અન્યને સજા કરવા જતાં પોતે સળગી ઉઠનાર સ્વયં સજાપાત્ર છે. Page #815 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પોખણાના ગીત પ૭૯ કંકુ છાંટીને લખીએ કંકોતરી કંકુ છાંટીને કંકોતરી મોકલી, માંહી લખિયા છે શુભ સંદેશ, ઓચ્છવમાં પધારજો રે... વદ દશમ ઓચ્છવ મંડાય છે. શુભ મુહૂર્ત કુંભ-સ્થાપના થાય, પૂજાઓ ભણાય... પૂજનમાં પધારજો રે.. વદ તેરશે નવગ્રહ પૂજના રે, કરે ભાવિક, - નર ને નાર ધરી ભાવ ઉદાર, પૂજનમાં પધારજો રે... સુદ એકમ માગશરની શોભતી, પ્રભુજીને, અઢાર અભિષેક કરાય, આશાતના દૂર થાય, ક્રિયામાં પધારજો રે.. વરઘોડા ચડે બડા ઠાઠથી, જૈન શાસનની જ્યોત જગાય સમકિત નિર્મળ થાય,વરઘોડામાં પધારજો રે.. સુદી બીજ અતિ રળિયામણી રે, - જિહાં શાંતિ-સ્નાત્ર ભણાય રે, લાખેણી આંગી રચાય, પૂજનમાં પધારજો રે... એમ અઠ્ઠાઈ મહોત્સવ, સંઘ ઊજવે રે... એમ વરતે જયજયકાર, મહોત્સવમાં પધારજો રે... કંકુ છાંટીને કંકોતરી મોકલી, માંહી લખિયા છે શુભ સંદેશ, ઓચ્છવમાં પધારજો રે.... % 圖 - જે આત્મા પોતાની રક્ષા ન કરી શકે તે પારકી શી રીતે કરે ? Page #816 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ રત્નત્રયી ઉપાસના આજ વગડાવો હે આજ વગડાવો વગડાવો, ડાં શરણાઈ ને ઢોલ, હે શરણાઈ ને ઢોલ, નગારાં, શરણાઈ ને ઢોલ. આજ... આજ નાચે રે ઉમંગ, અંગ અંગમાં રે લોલ (૨) ' તો એવો રે રંગાણો પ્રભુ રંગમાં રે લોલ, . હું તો ગાવું ને ગવરાવું રૂડા ભક્તિના બોલ... આજ.. આજ આવ્યો રે અવસર અમ આંગણે રે લોલ (૨) બાંધો આસોપાલવના તોરણિયાં રે લોલ, હે આજ આનંદ ઉભરાય તનમનમાં... આજ.. આવો આવો સ્નેહીઓ, સહુ આંગણે રે (૨) અમે વાટલડી જોઈ બેઠા બારણે રે લોલ, હે પ્રેમે પધારો બોલો પ્રભુજીના બોલ.. આજ.. | 勇闖 ધૂમ પડે ધરતી તપે રે વા વા ધૂમ પડે ધરતી તપે રે, વા વા પડે રે નગારાં રી ઠોર પ્રભુજી થોરી જેનમાંય રે.. ઘોડીરા ઘુંઘર વાજના રે, રોલે ઝપડે રમઝોળ...પ્રભુ નાભિરાજા કેરો ચાલોરે, માતા મરૂદેવી સાથ..પ્રભુ ઈણરેશત્રુંજયરા મારગેરે, ઝીણો ઝીણો ઉડેરે ગુલાલ...પ્રભુ વા વા ઉડતાં પંખેરૂં ને પૂછીયેરે, શત્રુંજયતરોક દૂર...પ્રભુ પાપીરે કાંટો ભાંગીયોરે, ધર્મી દોડ્યો જાય..પ્રભુ.... મકરસન્ન કરવાના કદના કારાક્ષના પારકાં મોઢાં જોઈને જીવવું કે સંસારમાં ભટકવું તે બન્ને એક છે. Page #817 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પોંખણાના ગીત પ૮૧ પ૮૧ કિકકકક કકક કકકરનાર પ્રકા -કારતક જ નામ નવફ.* *#મારા પ્રભુ પોખણાના ગીત શ્રી જિનરાજને પોંખવામાં આવે આવે સૈયરનો સાથ, નિણંદને પોંખવાએ ગાવે ગાવે સોહાગણ નાર નિણંદનેએ-ટેક ધ્વજ પૂજન અભિષેકમાંએ, કરો સામઈયામાં સાર, નિણંદને વલી વરઘોડામાં સાર નિણંદને - ઈંડી પિંડી ધૂસરને મૂસલએ, રવૈયો સંપૂટ કરાયા જિણંદને-મંગલદ્રવ્ય કરે પુંખણાએ સંઘને મંગલ થાય નિણંદને – ૨ પૂર્વે ઈન્દ્રાણીએ પોખીયાએ, વિધિ વિનય એક તાર જિણંદને હેતુ ગુરૂગમ ધારીએએ ટાળવા કર્મ સંભાર નિણંદને – ૩ કુંકુમ અક્ષત વધાવીયાએ, મોતીએ તે મોડ ધરાય નિણંદને સુંદરી શિર ધરી ઘાટડીએ લળીલળી પ્રણમે પાય નિણંદને ૪ કરણી એ ભરણી પુણ્યનીએ, મલમલી વનિતા વૃંદ જિણંદને કરશે તરશે અનુક્રમે એ, એમ કહે ખીમચંદ જિણંદને - જીરે ઈંદ્રાણી પૂછે વેવાણોને રે, જીરે શી કરી કરણી તમે એહ, ' પ્રભુને કેમ પોંખીયાએ જીરે અમે તેમાં સમજ્યા નહીં રે, અરે કારણ દાખવો તેહ – પ્રભુને પોંખીયાએ...(૧) જીરે પહેલું તે ધોંસરું (૧) આર્યું રે જીરે ઘોંસરું ગાડલે હોય - પ્રભુને એમ પાંખીયાએ જીરે સંસારે ધોસરું નાખીયું રે જીરે સંસારથી પાર પામે સોય - ધોસરે એમ પાંખીયાએ (૨) જીરે ઈન્દ્રાણી પૂછે વેવાણોને રે, રે મુસલ(૨) ખાંડણીએ હોય - પ્રભુને કેમ પોખીયાએ * જ આતંતપ સોંગ” એટલે એક માત્ર મોક્ષનો સાચો અભિલાષ. Page #818 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ પ૮૨ ૦ રત્નત્રયી ઉપાસના જીરે મુસલે તંદુલ કાઢીયે રે, અરે સંસારથી જણ કાઢો જોય – પ્રભુને એમ પાંખીયાએ (૩) જીરે ઈન્દ્રાણી પૂછે વેવાણોને રે, અરે રવૈયો(૩) ગોળીએ હોય પ્રભુને કેમ પોખીયાએ જીરે રવૈયે માખણ નીપજે રે, રે સંસાર સાણરસ હોય - પ્રભુને એમ પાંખીયાએ (૪) જીરે ઈન્દ્રાણી પૂછે છે વેવાણોને રે, કરે ત્રાક(૪) તે રેંટીએ હોય ત્રાક કેમ – પોખીયાએ જરે ત્રાકે સૂતર નીપજે રે, રે સંસારથી અર્થ કાઢો ધોય વ્યાકે એમ પોંખીયાએ (૫) જીરે ઈન્દ્રાણી પૂછે વેવાણોને રે, અરે સરીયો(૫) કુંડાને હોય | સરીયે કેમ - પોંખીયાએ સરીયાથી વસ્તુ સહુ નીપજે રે, અરે મંગલ ધર્મથી એમ સરીયે એમ – પોખીયાએ (૬) જીરે પાંચ મંગલ એમ પરવડાં રે, અરે આદરે સઘળા લોક - પ્રભુને એમ પોખીયાએ જીરે તેહ કારણ હા કરું રે, જીરે શું જાણે દેવતા લોક – પ્રભુને એમ પોંખીયાએ (9) પ્રાચીન સાહિત્યોદ્ધારક આચાર્યદેવ જિનેન્દ્રસૂરીશ્વર મહારાજા વિરચિત રાગ - (મીઠા લાગ્યા....યા...રૂડો લાગે છે....) હોશે હોશે જાશે પ્રભુજીને પોંખવા, સોદ્ધગણ હર્ષ ન માય રે, પ્રેમે પ્રેમે પ્રભુજીને પોખીએ, જ કહાન્ટા-જન્મજ* --**--**--- ----- - નસીબથી ધનવાન બની શકાય પણ બુદ્ધિશાળી ન બની શકાય. Page #819 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતિયાં ૫૮૩ પહેલું પોંખણું ધોસણું જાણીએ, ધોસરું ગાડલે મૂકાય રે પ્રેમ, ધર્મનું ધોસણું તેમ ઉપાડીએ, સંસારથી પાર પમાય રે પ્રેમે (૧) બીજે પોંખણે મુસલ જાણીએ, મુસલ ખાંડણીએ મૂકાય રે પ્રેમ, મુસલથી જેમ તંદુલ કાઢીએ, કમરથી જીવ જુદો થાય રે પ્રેમે (૨) ત્રીજે પોંખણે રવૈયો જાણીએ, રવૈયો ગોળીએ મૂકાય રે પ્રેમ, રવૈયે જેમ માખણ નીપજે, મોક્ષ સુખ તેમ લેવાય રે પ્રેમે (૩) ચોથે પોંખણે ત્રાકને જાણીએ, ત્રાક તે સૂતર થાય રે પ્રેમ, સંસષાર માંહે પ્રભુજી પોંખી શિવમાલા શીધ્ર પહેરાય રે પ્રેમે (૪) પાંચમે પોંખણે સરીયો જાણીએ, સરીયે વસ્તુ થાય રે પ્રેમ, સર્વ મંગલ તેમ ધર્મથી થાયે, કુમકુમ અક્ષતે વધારે પ્રેમે (૫) વરઘોડાને સામૈયા આદિમાં, મંગલ પોંખણા કરાય રે પ્રેમ, પાંચ મંગલ એમ નારી વૃંદ ગાવે, જિનેન્દ્ર લાગે પાય રે પ્રેમ (૬) ૧ ગવાયા રે પ્રભાતિયાં (૧) સરી પરભાતે ઉઠીને સામા રહીયે રે લઈએ રૂડા દેવોના નામે નમો નમો વીસે રંગે રે પહેલેરા આદીનાથ જગવીયા રે બીજેરા અજિતનાથ દેવે નમો નમો વીસે રંગે રે ત્રીજેરા સંભવનાથ જગવીયા રે ચોથેરા અભિનંદન દેવે નમો નમો વીસે રંગે થે ચાઈ દેવો મે તો જગવીયા રે " રાખ્યો મારા દેરાસરનો રંગે નમો નમો વીસે રંગે રે સરી પરભાતે ઉઠીને સામા રહીયે રે... લઈએ રૂડા ગુરૂજીના નામે નમો નમો વીસે રંગે રે પહેલેરા રામસૂરિજી જગવીયા રે બીજેરા અભયદેવ સૂરિ સૂરિ નમો નમો વીસે રંગે રે નસીબમાં શ્રદ્ધા રાખવી ન જોઈએ, બલકે મહેનતમાં શ્રદ્ધા રાખો. Page #820 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ 'રત્નત્રયી ઉપાસના રજનારા કરે છે. માદક છે કે ત્રીજેરા કલાપૂર્ણસૂરિ જગવીયા રે. ચોથેરા રાજેન્દ્રસૂરિ સુરિ ગુરુ નમો નમો વીસે રંગે રે ચાઈ ગુરુ મે તો જગવીયા રે રાખ્યો મારા ઉપાશ્રયનો રંગે નમો નમો વીસે રંગે રે પ્રભાતિયાં (૨) સામી તે ભીંતે લેખ લખાવો રે અગર ચંદન નાધુપ ઉમેરો રે અમીરસ મીઠડાં રે લોલ, ચંદન મીઠડાં રે લોલ અમીરસ પીધાં માતાઓ મરૂદેવી તેને રે જાયા રૂષભદેવ ધોરી રે રૂષભદેવ ધોરી એ કુળ અજુવાળ્યા રે દેહરાસર દીપાવી રંગ રાખ્યો મારા પ્રભુજી અમીરસ મીઠડાં રે લોલ, ચંદન મીઠડાં રે લોલ પ્રભાતિયાં (૩) શેત્રુંજે ઝાલર વાગીયા, જગવો આદીનાથ દેવ કે ઝાલર વાગીયા ગાયો ના ગાળા છુટીયા બળદોની બેવડ રાસો કે ઝાલર વાગીયા... ધરમેના તાળા ઉઘડ્યા, પાપની ભાંગી ભૂંગળો કે ઝાલર વાગીયા... ધાબામાં ઝાલર વાગીયા, જગવો શાંતિનાથ દેવ કે - ઝાલર વાગીયા... ગાયોના ગાળા છુટીયા, બળદો ની બેવડ રાસો કે ઝાલર વાગીયા.... ક' કે '+ + = જરા શાહ વિચાર શૂન્યતા આજના જમાનાની મુખ્ય સાર્વજનિક આપત્તિ છે. Page #821 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતિયાં પ૮૫ ધરમેના તાળા ઉઘડ્યા, પાપની ભાંગી ભૂંગળો કે ઝાલર વાગીયા.. ધાનેરામાં ઝાલર વાગીયા, જગવો શાંતિનાથ દેવ કે ઝાલર વાગીયા... ગાયોના ગાળા છુટીયા, બળદોની બેવડ રાસો કે ઝાલર વાગીયા.... ધરમેના તાળા ઉઘડયા, પાપની ભાંગી ભૂંગળો કે ઝાલર વાગીયા.... ભોરોલમાં ઝાલર વાગીયા, જગવો નેમિનાથ દેવ કે ઝાલર વાગીયા. ગાયોના ગાળા છુટીયા, બળદોની બેવડ રાસો કે ઝાલર વાગીયા.. ધરમેના તાળા ઉઘડ્યા, પાપની ભાંગી ભૂંગળો કે ઝાલર વાગીયા... પ્રભાતિયાં (૪) આઠભર કેસર નવભર સુખડ . વરધે વેલા ઓરસિયા મંગાવજો રે હું તમને પુછું ઓ માતાઓ મરૂદેવી તમે કેમ ઋષભદેવ જનમીયા રે ઘાટ ફાડી ઘર ચોળા રે કીધા પાણીસાટે દુઘ લડે નવરાવ્યા રે ચોખા સાટે મોતીડે વધાવીયા રે - અમે એમ ઋષભદેવ જનમીયા રે પાંચમે રે દાડે પાંચમું નવરાવ્યું છઠે દાડે છઠંડી મેલાવી રે s દર્શન આંખથી થાય, સાક્ષાત્કાર અંતરથી થાય. aખર પ્રજા ના મh he wછે: કડક : Page #822 -------------------------------------------------------------------------- ________________ પટક રત્નત્રયી ઉપાસના s; યશવ્યું દશમે દાડે દસમું નવરાવ્યું છઠે દાડે છઠ્ઠડી મેલાવી રે દશમે દાડે દસમું નવરાવ્યું બારે દાડે પારણીયે પોઢાડીયા રે વીસમે રે દાડે વીસમું નવરાવ્યું ચાલીશ દાડે ચાલીશમું નવરાવ્યું રે અમે એમ આદેશ્વર જનમીયા રે 圖 છે દીક્ષા ગીતો મેં તો સાસરીયો કોની જાવું મેં તો સાસરીયે નહીં જાવું, મોરી માઁ મારું મન લાગ્યો સંયમમાં, નાઈલોનની સાડી માતા, મને નહી ગમતી; ધોલા-ધોલા કપડાં મંગાદો મોરી માઁ.. મારૂં સ્ટીલનાં વાસણ માતા, મને નહીં ગમતાં, પાતરાની જોડ મંગાદો મોરી માઁ.. મારૂં મહેલ ને માલિયાં માતા મહારે કામ કોની આવે ઉપાસરામાં મનડો મારો લાગો મોરી માઁ.. મારું નવસેરો હાર માતા મને નહીં ગમે નવકાર વાલીયે મનડો મોહ્યો મારી માઁ.. મારું હાથો રા ગોખરું તો કામ કોની આવે. ધવલી-ધવલી મુંપત્તિ મંગવા દો મોરી મૉ.. મારૂં પગો રી પેજન માતા અને બંધને લાગે વિહાર કરવારી મનમેં આઈ મહારી માં.. મારૂં દુખ એ અનુભવનું વિદ્યાલય છે. Page #823 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગીતો ઓઘો છે અનમોલો (રાગ : હોઠો સે છુલો) ઓઘો છે અનમોલો, તેનું ખૂબ જતન કરજો મોઘી છે મુંહપત્તિ, તેનું રોજ મનન કરો.. ઓઘો. આ ઉપકરણો આપ્યા, તમને એવી શ્રદ્ધાથી ઉપયોગ સદા કરો, તમે પૂરી નિષ્ઠાથી આધાર લઈ એનો, ધર્મારાધના કરો... ઓધો. આ વેષ વિરાગીનો, એનું માન ઘણું જગમાં મા-બાપ નમે તમને, પડે રાજ પણ પગમાં, એ માન નથી મુઝને, એવું અર્થ ઘટન કરજો ...ઓઘો. આ ટુકડા કપડાના, કદી ઢાલ બની રહેશે દાવાનલ લાગે તો, દીવાલ બની રહેશે એના તાણા-વાણામાં, તપનું સિંચ કરજો...ઓઘો. આ ઉજલાં વસ્ત્રો તો, છે કાયાનું ઢાંકણ બર્ની જાયે ના જો જો એ માયાનું ઢાંકણ ચોખ્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો...ઓઘો જા સંયમ પંથે દીક્ષાર્થી (રાગ : બાબુલ કી દુવાયે લેતી જા -) જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને. હોશે હોશે તું વેષ ધરે, તે વેષ બને પાવનકારી ઉજ્જવળતા એની ખૂબ વધે, એને ભાવથી વંદે સંસારી દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દીદાર બને..જા સંયમ. 6 માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી. ૫૮૭ Page #824 -------------------------------------------------------------------------- ________________ પ૮૮ રત્નત્રયી ઉપાસના જે જ્ઞાન તને ગુરુએ આપ્યું, તે ઉતરે તારા અંતરમાં રગેરગમાં એનો સ્રોત વહે, ને પ્રગટે તારા વર્તનમાં તારા જ્ઞાન દીપકના તેજ થકી, આ દુનિયા ઝાકઝમાલ બને.. જા સંયમ. વીતરાગ તણા વચનો વદતી, તારી વાણી હો અમૃતધારા કોઈ મારગ ઢંઢે અંધારે, તારા વેણ કરે ત્યાં અજવાળા વૈરાગ્યભરી મધુરી ભાષા, તારા સંયમનો શણગાર બને. જા સંયમ. જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી છતે સૌનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થવિહોણા કામ થકી શાસનની જગમાં શાન વધે, તારા એવા શુભ સંસ્કાર બને.. જા સંયમ. અણગાર તણા જે આચારો, એનું પાલન તું દિનરાત કરે લલચાવે લાખ પ્રલોભન સદા, તું ધર્મ તણો સંગાથ કરે સંયમનું સાચું આરાધન, તારો તરવાનો આધાર બને.. જા સંયમ. મુક્તિ પંથે જાતાં (રાગ : બેના રે...). મનવા રે.. મુક્તિપંથે જાતાં જોજે અટકી ના જવાય, | મુક્તિનો મારગ સાચો કહેવાય. ભક્તિ જો થાય, પાપ ધોવાય, | મુક્તિનો મારગ સાચો કહેવાય.. મનવા મૂકી દે તું આ માયા સાથે કોઈ નહિ કરશે, એક દિવસ બધું છોડી અહિંયાં બીજે જાવું પડશે, મનવા રે... મૃત્યુની આ ઘડીઓ કોઈથી રોકી ન રોકાય. | મુક્તિનો મારગ સાચો કહેવાય. સુખ થોડું છે આ સંસારે વાત નહિ એ ભૂલજો, દુઃખને સામે પગલે વધાવી હસતા હસતા રહેજો, મનવા રે... સુખ દુઃખમાં તું જોજે તારું ભાન ના ભુલાય. મુક્તિનો મારગ સાચો કહેવાય... s ઘેર્ચ વગરનો માણસ નકશા વગરના મુસાફર જેવો છે. Page #825 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગીતો પ૮૯ સંયમની મોરલી વાગી રે... (રાગ : મોરલી વાગી રે. રાજાના કુંવર) સંયમની મોરલી વાગી રે........... ....લાડકડા કુંવર, હે.. ચાલોને સુણવા જઈએ મોરલી વાગી રે.... લાડકડા કુંવર. તું તો માયાને મૂકી ચાલ્યો રે.......લાડકડા કુંવર, તું તો બનવા શુભ અણગાર... મોરલી વાગી રે.. લાડકડા કુંવર. ૧ તને દુનિયા અસાર લાગી રે..................લાડકડા કુંવર; તારે સજવા સંયમ શણગાર... મોરલી વાગી રે.... લાડકડા કુંવર. ૨ તને માત-પિતા ભાઈ વિનવે રે.....................લાડકડા કુંવર; તું ન લે સંયમભાર.. મોરલી વાગી રે લાડકડા કુંવર. ૩ તું મારા કાળજડાની કોર રે.........................લાડકડા કુંવર; તું તો હૈયા કેરો હાર... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૪ તું તો ચાલ્યો ઉત્તમ પંથ રે............ .......લાડકડા કુંવર, મારી આંખે વહે અશ્રુધાર... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૫ તને સંસાર લાગ્યો ભંડો રે.................લાડકડા કુંવર; તને સંયમ લાગ્યો પ્યારો... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૬ જન્મ મરણના ફેરા ટાળવા રે...............લાડકડા કુંવર; તું તો ત્યાગી રહ્યો સંસાર... મોરલી વાગી રે લાડકડા કુંવર. ૭ ત્યાગ વિરાગનાં ફૂલો બિછાવજે રે.......................લાડકડા કુંવર; ખિલાવજે અંતરદ્વાર.. મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૮ જ્ઞાન દર્શન ચરણને પાળજે રે...................લાડકડા કુંવર; વંદે હર્ષ શત શત વાર... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૯ શંકા રાખી બરબાદ થઈ જવા કરતાં વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારું. Page #826 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ ૦ રત્નત્રયી ઉપાસના હું તો અરિહંત અરિહંત જપું હું તો અરિહંત અરિહંત જપે મોરી માત, | મારું મન લાગ્યું સંયમમાં. હું તો સાસરિયે નહીં જાઉ મોરી માત.. મારું મન લાગ્યું સંયમમાં... બાગ ને બગીચા મને હવે નથી ગમતા, | હે મારે આત્મસ્વરૂપમાં રમવું છે માત... સિમલા ને માથેરાન મારે નથી જાવું, હે બધાં તીર્થોની જાત્રા કરીશું મારી માત.. સૂટિંગ ને શટિંગ માટે કામ નહીં આવે, હે મને ધોળાં ધોળાં કપડાં મંગાવો મારી માત... વાડી બંગલામાં મને સૂનું સૂનું લાગે, હે મને વહાલો ઉપાશ્રય લાગે મોરી માત... ' એમ.એ.પી.એચ.ડી. મારે નથી કરવી, મારા આત્માની ડિગ્રી મેળવવી રે મારી માત... હેરતણી સ્ટાઈલ મારે કામ નહીં આવે, હે મારે માથે મુંડન કરાવું રે માત.. નોટોનાં બંડલ મારે હે નથી ગણવાં, . હે મને નવકારવાળી આપો મારી માત.. રાત્રિભોજન મારે નથી કરવા, અભક્ષ-અનંતકાય મારે નથી ખાવા, હું તો ઘેર ઘેર ગોચરી ફરીશ મારી માત... ક્ષણિક સુખમાં નથી લલચાવું, હું તો ઝંખું છું કાયમનાં સુખ મારી માત... * * * * * * * * * * * ઉત્સવમાં વિનય, સમૃદ્ધિમાં ઘેર્ચ, ચીવનમાં સંયમ જ સફળ જીવનનું રહસ્ય છે. Page #827 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગીતો સોનાનાં પિંજરામાં નથી રે પુરાવું, હું તો ગગનવિહારી ગરૂડ મારી માત... બહારની દુનિયાના સિકંદર નથી થાવું, હે મારો આદર્શ છે પ્રભુ મહાવીર મારી માત... ઝીણા ઝીણા ઝઘડામાં શહીદ નથી થાવું, હે મારે સૌની સાથે સંપીને રહેવું મારી માત... સંસારી સગાવ્હાલાં કામ નહીં આવે, હે મેં તો ગુરુજીથી બાંધી છે, પ્રીત મારી માત... જ્ઞાન અને ધ્યાન મારે કામ નહીં આવે, હે મને ગુરુજીની કૃપા અપાવો મારી માત... મહાવીરે ચીંધ્યા રાહે બેટો તારો જાય છે. હે મને હસીને આપજે આશિષ મારી માત... હું તને વિનવું હું કદી ના રડીશ મારી માત... હું તો અરિહંત અરિહંત જપું મારી માત... મારૂં મન લાગ્યું સંયમમાં, મારૂં મન લાગ્યું દીક્ષામાં 卐 卐 ભગવાન તીર્થંકરદેવ વડે ચિંતવન કરવામાં આવેલી અવ આદિ બાર-ભાવના વૈરાગ્યની માતા છે, સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે, દુઃખી જીવોને શરણભૂત છે, આનંદ ઉત્પન્ન કરવાવાળી છે, પરમાર્થમાર્ગને બતાવવાવાળી છે, તત્ત્વનો નિશ્ચય કરાવનારી છે, સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે, અશુભધ્યાનને નાશ કરનારી છે, આત્મકલ્યાણના અર્થી જીવે હંમેશા ચિંતવન કરવા યોગ્ય છે. (શ્રી ભગવતી આરાધના) વિનય, વિશ્રામ, વિશ્વાસ, વિવેક અને વિનમ્રતા = માણસ. પ૧ Page #828 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ : રત્નત્રયી ઉપાસના કાકા - નકારક કકકકક કકક તો સ્તવન માળા ભાવનાના નૂતન સ્તવનો છે ઓ પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા.... ૨ પંખીડા તું ઉડી જાજે સિદ્ધાચળ રે. ૨ દાદાને કહેજો રે કે પૂજનમાં આવે રે. ૨ મારા વહાલા રે સોનીડા વીરા તમને વિનવું રે ' મારા દાદાને કાજે રે રૂડા મુંગટ લાવજે રે, હે સારા લાવજે સુંદર લાવજે શોભે તેવા રે.. ઓ. પં. મારા વહાલા રે માલીડા વીરા તમને વિનવું રે મારા દાદાને કાજે રે સુંદર હાર લાવજે રે, હે સારા લાવજે સુંદર લાવજે, શોભે તેવા રે. ઓ. પં. મારા વહાલા રે કંદોઈયા વીરા તમને વિનવું રે , મારા દાદાને કાજે રે સુંદર મિઠાઈ લાવજે રે. હે સારી લાવજે સુંદર લાવજે શોભે તેવી રે. ઓ પં... (૧). હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા...તારી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી; અવળી ને સવળી કરનારા...તારી. હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા, વિષને અમૃત કરનારા...તારી. ધર્મ તો ધમઓથી જ રહેવાનો છે. Page #829 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા સ્તવન માળા - પ૯૪ કદી છોરું કછોરૂં થાયે, તું તો માવિતર કહેવાયે; શીળી છાયાના દેનારા...તારી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો; મારા સાચા તારણહારા...તારી. છે મારું જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી; મારા દિલમાં હે રમનારા..તારી. (૩) ટહુકા કરતો જાય રે મોરલો, ટહુકા કરતો જાય, પહેલે ટહુકે ઊડીને આવ્યો, પાલીતાણાને ધામ, આદીશ્વર દાદાને લઈને તું તો, આવજે આપણે ગામ. ... કે મોરલો ટહુકા કરતો જાય બીજે ટહુકે ઊડીને આવ્યો, ગિરનારને ધામ. નેમનાથને લઈને તું તો, આવજે આપણે ગામ ... કે મોરલો ટહુકા કરતો જાય ત્રીજે ટહુકે ઊડીને આવ્યો, શંખેશ્વરને ધામ. પારસનાથને લઈને તું તો આવજે આપણે ગામ. ... કે મોરલો ટહુકા કરતો જાય ચોથે ટહુકે ઊડીને આવ્યો, ઉદેપુર ગામ. કેસરિયાને લઈને તું તો, આવજે આપણે ગામ. ... કે મોરલો ટહુકા કરતો જાય ટહુકા કરતો ઊડીને આવ્યો, સર્વે પ્રભુને સાથ. ભવના મુસાફિર ગુણલા ગાતા, પ્રભુજીનાં ગામો ગામ. .. કે મોરલો ટહુકા કરતો જાય ' ' - 4 મi F+ - - : : ક ક મા .. કઈ રપ :.. - સામે પગલે ચાલીને સારા કામના સાથીદાર બનો. Page #830 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ રત્નત્રયી ઉપાસના (૪) ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા ઢોલીડા તું ઢોલ ધીમો ધીમો વગાડના, પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના; હો હો વીરપ્રભુની વાણી મેં અંતરથી એ જાણી. પ્રભુજીના ગુણલા ગાતા હૈયું આ ધરાયના; પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા હો હો પલપલ સમરૂં હૈયે આવું હું ઉમંગે, દર્શન કરતાં કરતાં મારી આંખડી ધરાય ના; પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા હો હો કરવી તો છે મારે આ સંયમની સાધના, આતમ દર્શન કેરો આ રંગ ઉડી જાય ના; પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા મુક્તિના પંથે મારી એક જ છે ભાવના આતમ ઝંખે મારી એક જ છે ભાવના, પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા ... (૫) પ્રભુજીને શોભતી ટીલડી રે મારા એવી મેં તો ટીલડી ધડાવા... ઓ પ્રભુજી મારા... ટીલડી ધડાવવા હું તો સોની ઘેર ગ્યો'તો, સોનીડાએ ધાટ રૂડા ધડ્યા... ઓ પ્રભુજી મારા... ટીલટી ધડાવવા હું તો ઝવેરી ઘેર ગ્યો'તો, ઝવેરીએ હીરા મોતી જડીયા... ઓ પ્રભુજી મારા... એવી રે ટીલડી હું તો શંખેશ્વર લાવ્યો, શંખેશ્વરા પાર્શ્વને ચઢાવી... ઓ પ્રભુજી મારા... તનનાં પાપ ઓછા હોય છે મનનાં વધુ હોય છે. Page #831 -------------------------------------------------------------------------- ________________ સ્તવન મા સ્તવન માળા પલમ દાદા તારી ટીલડીએ સૌના મન મોહ્યા, ભક્ત તણા અંતરીયા ખોલ્યા... ઓ પ્રભુજી મારા... આંખડી મારી પ્રભુ હરખાય છે. ૨ જ્યાં તમારા મુખના દર્શન થાય છે. ૨ પગ અધીરા દોડતા દેરાસર, ૨ દ્વારે પહોંચે ત્યાં અંજપો થાય છે; જ્યાં તમારા...૨ દેવનું વિમાન જાણે ઉતર્યું ૨ એવું મંદિર આપનું સોહાય છે. જ્યાં તમારા...૨ ચાંદની જેવી પ્રતિમા આપની, તેજ એનું ચોતરફ રેલાય છે. જ્યાં તમારા...૨ મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, ૨ દિલમાં તો ઠંડક અનેરી થાય છે, જ્યાં તમારા...૨ બસ તમારા રૂપને નીરખ્યા કરું, ૨ લાગણી એવી હૃદયમાં થાય છે. જ્યાં તમારા...૨ એક પંખી આવીને ઉડી ગયું - ૨ એક વાત સરસ સમજાવી ગયું - ૨ આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું છે ? ખાલી હાથે આવ્યા એવા, ખાલી હાથે જવાનું છે, જેને તેં તારૂં માન્યું, તે તો અહીંનું અહીં સૌ રહી ગયું, એક પંખી આવીને.. જીવન પ્રભાતે જન્મ થયો ને, સાંજ પડે ઉડી જાતું સગા સંબંધી માયા મૂડી, સૌ મૂકી અલગ થાતું પાંચ ઈન્દ્રીયોનાં વિષયો ભોગવતાં જેને ભચ લાગે, એ જ ધર્મ કરી શકે. Page #832 -------------------------------------------------------------------------- ________________ પs ૧૦ રત્નત્રયી ઉપાસના એકલવાયું આતમપંખી, સાથે કાંઈ ન લઈ ગયું એક પંખી આવીને. પાંખોવાળા પંખી ઉચ, ઉડી ગયા આકાશે, ભાન ભૂલી ભટકે ભવરણમાં, માયા મૃગજળના આશે; જગતની આંખો જોતી રહીને પાંખ વિના એ ઉડી ગયું. એક પંખી આવીને ધર્મ પુણ્યની લક્ષ્મી ગાંઠ, સત્કર્મોનો સથવારો, ભવસાગર તરવાને માટે, અન્ય નથી કોઈ આરો; જતાં જતાં પંખી જીવનનો, સાચો મર્મ સમજાવી ગયું એક પંખી આવીને (૮) રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં; તું ભક્તિ કરી લે રંગમાં, આદીનાથ તણા એ સંગમાં; ૧ ગિરિવર તણાએ રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.. કંચન જેવી કાયા તારી, રાખમાં રોળાઈ જાશે. પલ પલ પલટા લેતું જીવન, પલમાં ચાલ્યું જાશે; ભક્તિ સૂરો મળશે ત્યારે, આતમ નિર્મલ થાશે; - તું રંગાઈ જાને રંગમાં.. ૨ પાવનપંથના પગ પકડી લે, ખીલશે ભક્તિ જીવનમાં, સુખડા મળશે દુઃખડા ટળશે, ખૂલશે દ્વાર જીવનના; તું રંગાઈ જાને રંગમાં. ૩ આદીનાથ તણા દર્શનથી, સિદ્ધાચલ કેરા દર્શનથી, કર્મ તૂટશે પુણ્ય થાશે, જીવન તરશે સંગમાં; તું રંગાઈ જાને રંગમાં. ૪ = = = શ્રાવક એટલે સાધુ પદનો સાચો ઉમેદવાર Page #833 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા સ્તવન માળા ૨૦૦ પહ૭ કર્મ સંગાથે ચાલી રહ્યો આ જીવનનો સંગ્રામ; પાવનભૂમિનો સાથ હશે, ત્યાં સફળ થશે અવતાર, તું રંગાઈ જાને રંગમાં. ૫ આતમનો નહીં પીછા છોડે, આ પાપોના પડછાયા; પાપોથી પસ્તાઈને હું, તારે દ્વારે આવ્યો, તું રંગાઈ જાને રંગમાં. ૬ (૯) ખાસ નોધ : ઉપર પ્રમાણે રંગાઈ જાને સ્તવન જે છે તેમાં નીચેના સ્તવનો કોઈ પણ આંતરો તમારી રીતે જોડાણ કરીને તમો ગાઈ શકશો અને તે રીતે સ્તવન ગાઈ શકશો. - રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં આદીનાથે તણા સત્સંગમાં, સિદ્ધાચલ તણા તું સંગમાં. ૧ આજે ભજશું, કાલે ભજશું, ભજશું આદીનાથ ક્યારે ભજશું ગિરિવર નામ શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં * તું રંગાઈ જાને રંગમાં. ૨ જીવ જાણતો જાજુ જીવશું, મારૂ છે આ તમામ, પહેલા અમર કરી લઉં નામ; તેડું આવશે જેમનું જાણજે, જાવું પડશે સંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ૩ સૌ જીવ તા પછી જપીશું પહેલા મેળવી લ્યોને દામ. રહેવાના કરી લ્યોને ધમ; પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા રંગમાં, તું રંગાઈ જાને ૪ od જે મોક્ષ માટે ઝૂરતો હોય અને મોહ સામે ઝઝૂમતો હોય તે શ્રાવક. Page #834 -------------------------------------------------------------------------- ________________ પ૯૮ રત્નત્રયી ઉપાસના ધડપણ આવશે ત્યારે ભજશું પહેલા ઘરના કામ તમારા, પછી ફરીશું તીરથધામ, આતમ એક દી ઉડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ૫ બત્રીસ જાતના ભોજન જમતો, વેળા કરીને ભામ, એમાં કયાંથી સાંભળે સિદ્ધાચલ નામ. દાનપુણ્યથી દૂર રહ્યો, ફોગટ ફરે છે ઘમંડમાં (૨) તું રંગાઈ જાને રંગમાં. ૬ રંગ-રાગમાં કયારે રટાશે, રહી જાશે આમને આમ, માટે ઓળખ તું આતમરામ. તું રંગાઈ જાને, તું રંગાઈ જાને રંગમાં. ૭ - (૧૦) હે ત્રિશલાના જાયા, હું માંગું તારી માયા, ઘેરી વળ્યા છે મુજને, મારા પાપોના પડછાયા. હે.૧ બાકુળાની ભિક્ષા વહોરી, ચંદનબાળા તારી (૨) ચંડકોશીના ઝેર ઉતારી, એને લીધો ઉગારી (૨) રોહિણી જેવા ચોર લૂંટારા, તુજ પંથ પલટાયા. હે.ર જુદા થઈને પુત્રી જમાઈ, કેવો વિરોધ કરતાં (૨) ગાળો દે ગોશાળો તોયે, દિલમાં સમતા ધરતાં (૨) ઝેરના ઘૂંટડા ગળી જઈને, પ્રેમના અમૃત પાયા. હે.૩ સુલસા જેવી શ્રાવિકાને, કરૂણા આણી સંભારી (૨) વિનવું છું હે મહાવીર સ્વામી, લેશો નહિ વિસારી (૨) સળગતા સંસારે દેજો, સુખની શીતલ છાયા. હે.૪ શત્રુંજય તીર્થની એકવાર પણ સ્પર્શના કરનાર જીવ ભવ્ય હોય છે. Page #835 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા સ્તવન માળા જ પ૯૯ (૧૧) તુમસે લાગી લગન લે તો અપની શરણ પારસ પ્યારા મેટો મેટોઇ સંકટ હમારા... નિશ દિન તુજકો જપું, પરસે નેહા તનું જીવન સારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૧ અશ્વસેન કે રાજદૂલારે, વામાદેવીકે સુત પ્રાણ પ્યારે પરસે નેહા તોડા, જગ સે મુંહ મોડા, સંયમ ધારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૨ ઈન્દ્ર ઔર ધરણેન્દ્ર ભી આયે, દેવી પદ્માવતી મંગલ ગાયે. આશા પુરો સદા, દુઃખ નાહીં આવે કદા સેવક તારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૩ જગ કે દુખ કી પરવાહ નહીં હૈ, સ્વર્ગ સુખ કી ભી ચાહ નહીં હૈ, મેટો જનમ મરણ, હવે ઐસા હોવે જતન, પારસ પ્યારા... તુમસે લાગી લગન ...૪ લાખો બાર તુમ્હશીશ નમાવું, જગકે નાથ તુજે કેસે પાવું પંકજ વ્યાકુલ ભયા, દર્શન બિન યે જીયા લાગે ખારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૫ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું હાર્દ રહે. સંસારનું ભવભ્રમણ નિવારવા ભગવાનને પ્રદક્ષિણા દેવાય છે. Page #836 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૦ રત્નત્રયી ઉપાસના દીન કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તો એ સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. (૧૩) | (તર્જ – બહારો ફૂલ બરસાઓ) બહારો ફૂલ બરસાઓ, મેરે મહાવીર આયે હૈ (૨) હવાઓ રાગિણી ગાઓ, મેરે પ્રભુવીર આયે હૈ ખુશી મેં ઝૂમતા સાગર, યે ભક્તોં કા નિરાલા હૈ જલાયે જ્ઞાન કી જ્યોતિ, કરે જીવન ઉજાલા હૈ (૨) . મહાજ્ઞાની હૈ ઉપકારી, દયાસિંધુ હૈ પ્રભુ મેરે ફૂલ ખિલતે હૈ ફૂલવારી, ગર મિલતી આશિષ પ્યારે યે બગિયો આજ મહેકાઓ, મેરે પ્રભુ વીર પધારે હૈ.. અર્જ સુનલે પ્રભુ પ્યારે, કિ સચ્ચા તૂ સહારા હૈ ભટકતે ભક્ત કે ભગવાન, કિ સચ્ચા તૂ કિનારા હૈ ચરણ ચૂમકર ભજન ગાઓ, મેરે પ્રભ વીર પધારે હૈ! (૧૪) ઝૂલો રે ઝૂલો થે તો ત્રિશલાના જાયા થાને ઝૂલાવે આખો મારવાડ રે આખો ગુજરાત રે | થે તો ત્રિશલાના જાયા.. .. કમ નકકર, કાકા સન્માન કરાય તો કરજે, અપમાન તો ન જ કરશો. Page #837 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા ૬૦૧ સોનારા પારણીયાં માંહિ, રત્નોની ઘૂઘરીયા લગાઈ, ફૂલો સે એને સજવાઈ, મોતીયોરી ઝાંઝરીયા હો, રેશમરી નીલી પીલી ડોરી હાથ રે..થે તો..ઝૂલો રે...૧ મોમા મોમી થારે કાજે, ઝબલા ટોપી લાવે આજે, ગાલો મેં ગુલાબ છાંટે, આંખોં મેં કાજલીયા લગાયે, લાડુ મંગાવે થારે મોતીચૂર રે...થે તો...ઝૂલો રે...૨ ત્રિશલા માતા હરખે હરખે, ધીરે ધીરે હલવે હળવે વીરને પોઢાવે મલકે, હાલરીયા ગાવેને લલકે જનમીયા રે માની કુખે તારણહાર રે....થે તો...ઝૂલો રે.૩ ધન્ય ધન્ય હો ત્રિશલા માતા, જમ્યા જેને ત્રિભુવન નાથ જુગ જુગ જીવો જગત રા ત્રાતા, સંઘ રે માથે રાખજે હાથ સંઘ ઝૂલાવે પારણીયે હો...થે તો...ઝૂલો રે..૪ (૧૫) માઁ ત્રિશલા રે આંગણિયે, સોનારો સૂરજ ઉગ્યો રે એ...ઉગ્યો સૂરજ ચૈત્ર સુદી તેરસ રે દહાડે રે કે સૂરજ સિદ્ધારથ રે ઘર આંગણિયે વીર લાડલો જનમ્યો રે એ... જનમ્યો જગ હિતકારી મહાવીર, પર ઉપકારી રે કે સૂરજ છપ્પન દિકકુમારી હલી મલીને, પાલણિયે ઝૂલાવે રે એ...સોના કેરા પાલણિયામાં, મહાવીર ઝૂલે રે કે સૂરજ ઘર ઘર તોરણ બંધાયા, મંગલ ગીત ગવીને રે એ...શહનાઈ સૂર નોબતરી, ઝણકારો બાજે રે કે સૂરજ કે કામ કરતા ધીરજવાન ધાર્યું મેળવી શકે. Page #838 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ રત્નત્રયી ઉપાસના ચૌસઠ ઈન્દ્ર મલી પ્રભુને, મેરૂ ગિરિ નવરાવે રે એ...દેવી દેવતા વંદન વીરને, કરવા આવે રે કે સૂરજ તીન જ્ઞાનનું ઉપન્યા પ્રભુજી, ચાર અતિશય ધારી રે એ...ત્રિશલા કૂખે અવતર્યા પ્રભુજી, કરૂણાવતારી રે કે સૂરજ (૧૬) અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારો સાંભલીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારો.. સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપોને આપો આપોને મહારાજ અમને મોક્ષસુખ આપોને III સકોનાં મનવાંછિત પૂરો, ચિન્તા સહુની ચુરો રે, એહવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખો છો દૂર...સેવક. રા. સેવક ને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો રે, કરૂણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો...સેવક. Ila લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસન દીજે રે, ધૂમાડે થીજું નહીં. સાહિબ, પેટ પડયા પતિજે...સેવક. ૪ શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો રે, કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો...સેવક. પા. ) ચાર શરણ અરીહા શરણે, સિદ્ધા શરણં, સાહુ શરણે વરીએ ધમ્મો શરણે પામી વિનયે, જિન આણા શિર ધરીએ અરીહા શરણં મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા સિદ્ધા શરણં મુજને હોજો, રાગ-દ્વેષને હણવા આરંભ અને પરિગ્રહ દુર્ગતિનાં દરવાજા છે. Page #839 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા સ્તવન માળા ૧૦ ૬૦૩ સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા ધમ્મો શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા કાપે ચિધન કેરી ડૂબતી નૈયા, ભવજલ પાર ઉતારે. (૧૮) ધન્ય ધન્ય જીવન મારૂં કૃપા એની લેખું આંખ મારી ઉઘડે ત્યાં સિદ્ધાચલ દેખું, મંદિરમાં બેઠા મારા આદિનાથ દેખું. આદિનાથ દેખું તો મન હરખાતુ, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું- ૨ અંતરની આંખોથી દરિશન કરતાં નયન અમારા નિશદિન ઠરતાં – ૨ તારી રે મૂરતિયે મારું મન લલચાણું, ધન્ય ધન્ય જીવન મારું કુપા એવી લેખું - ૨ નવણ કરાવીને અંતર પખાળું, કેશર ચઢાવીને મારા કમોંને બાળું, ચંદન ચઢાવી મનને શીતળ બનાવું, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું - ૨ સોના રૂપાના ફૂલડે વધાવું, અંતરથી તારી આરતી ઉતારું, ભવોભવ માંગુ શરણું તમારું, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું - ૨ નિશદિન તારા ગુણલા હું ગાવું, શિવમસ્તુ સર્વની ભાવના ભાવું, જ્યારે જ્યારે યાદ કરું તુઝને હું દેખું, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું. અનિષ્ટો સાથે સમાધાન કોઈ સંજોગોમાં સંભવે નહિ. Page #840 -------------------------------------------------------------------------- ________________ For (૧૯) હું છું અનાથ મારો ઝાલજો રે હાથ વિનવું છું પ્રભુ ! પારસનાથ હું છું પ્રવાસી, નથી કોઈનો સંગાથ વિનવું હું પ્રભુ ! પારસનાથ તો યે હું નિરાધાર એકલવાયો છું અવિનમાં તારો છે આધાર જાવું છે દૂર દૂર દેજો રે સાથ... વીનવું છું. ભડભડતી આગમાંથી નાગને ઉગાર્યો નયનોથી વરસાવી નેહ સગાંસંબંધી સ્નેહીઓ સૌએ સંસાર તાપે હું યે બછું છું રત્નત્રયી ઉપાસના ઉગારી લાવીને નેહ દીનબંધુ છો દીનોના નાથ...વીનવું છું. મુક્તિ નગરમાં જાવું છે મારે વચમાં છે સાગર મોટો આગળ જાઉં ત્યાં પાછો પડું છું મારગ મળ્યો ખોટો તાર જો રે મને ત્રિભુવનના નાથ...વીનવું છું. (૨૦) આ જગની માયા છોડીને વૈભવને તરછોડી જોગી થઈને જાય મહાવીર... જોગી થઈને જાય તનડાના સગપણ તોડી... મમતાથી મનડું મોટી જોગી થઈને જાય મહાવીર જોગી થઈને જાય. == રોગ ઘટાડે તે દવા અને દોષ ઘટાડે તે ધર્મ ARBUCHATA Page #841 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની નારીને એણે વિસારી...તજિયા સૌ સંસારી ... જોગી થઈને જાય. વનવગડાના ઘોર ભયંકર એણે મારગ વંધ્યા હસતે મુખડે કષ્ટ સહીને એણે વિષડાં પીધાં અન્ન અને જળ ત્યાગી... એ તો મુક્તિનો અનુરાગી જોગી થઈને જાય. ચંદનબાળા ચંડકોશિયા સહુને લીધા ઉગારી જીવો અને જીવવા દો મંત્ર રહ્યા લલકારી સતનું સંગીત ગાયું એણે... પ્રેમનું અમૃત પાયું જોગી થઈને જાય. (૨૧) આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો... આ૦ આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો... કેટલાં સત્કો કર્યાં કેટલી લબાડી, કયા પાટે ચાલી રહી, જિંદગીની ગાડી, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો... આ જમા ને ઉધારનો કાઢો તફાવત, 1 કેટલી પ્રભુના નામે કરી છે. બનાવટ, એક એક પાનું ચિંતનથી ચકાસો... આ આ ૬૦૫ 6. આરંભ અને પરિગ્રહ દુર્ગતિનાં દરવાજા છે. આ સત્યને જે સમજે, એજ ધનનો સદુપયોગ કરી શકે. Page #842 -------------------------------------------------------------------------- ________________ Sos રત્નત્રયી ઉપાસના કંઠી પહેરીને કંઠ કેટલાનાં કાપિયા, માળાનાં મણકામાં પ્રભુજીને માપિયા, તિલકની બુદ્ધિથી શુદ્ધિ વધારો... આ ધર્મની વાતો તમે કેટલી પચાવી, કેટલી કુટેવો છોડી, કેટલી બચાવી, સત્સંગથી જીવનને સુંદર બનાવજો... આ (૨૨) (રાગ - આવો આવો દેવ મારા....) મહાવીર સ્વામી મહારા.... મારે જાવું સાગર પાર મુજને મારગડો દેખાડ. આડા કંટક અંધકાર ને... કેમ કરી જવાય.મુઝને ભવસાગરમાં ભમતાં ભમતાં હજુ ના આવ્યો પાર... રાગ-દ્વેષના અનેક બંધન...(૨) છૂટે ના ભવ પાર...મુજને નાવડી મારી મધદરિયે છે બેઠી ઝોલાં ખાય સુકાની થઈને મહાવીર આવો ઉતારો ભવ પાર...મુજને નાવડી મારી ડૂબી રહી છે સહાય કરો ભગવાન અષ્ટકર્મનો ક્ષય કરીને આવું તમારી પાસ....મુજને વાણીનો બિનજરૂરી વ્યચ ન કરવો એ પણ ઉંચુ તપ છે. Page #843 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા (૨૩) શ્રી તેમનાથ ભગવાનનું સ્તવન હો નેમ તમે થોડા થોડા થાઓ વૈરાગી હો નેમ તારા નામની ધૂન મને લાગી હો ને તમે થોડા થોડા થાઓ... જાન લઈ આવીને શ્યાને સિધાવો મારા જેવી અબળાને શાને ફુલાવો મારા દીલડામાં અતિ આગ લાગી હો નેમ તમે થોડા.... તમે ધીરે ધીરે છટડો ને દિલડામાં ખટકો તમે નવભવની પ્રીતિ દીધી ભાગી હો નેમ તમે થોડા થોડા થાઓ.... આપ જેવા મ્હોટાને આવડી તે રીત શાની રોતી રોતી રાજુલને રાખોને છાની પછી અંતે થાણું બે ત્યાગી હો નેમ તમે થોડા થોડા.... ઊંચા ઊંચા પહાડોમાં કેમ સીધાવો મુક્તિપુરીનો રાહ બતાવો મ્હારા અંતરના દુ:ખ જાય ભાગી હો નેમ તમે થોડા થોડા.... રત્ન કમલની લબ્ધિ લહેરાવો રામ-લક્ષ્મણની કિર્તી જગમાં ફેલાવો બન્યા અમે શીવરમણીના રાગી હો નેમ તેમ થોડા થોડા થાઓ.... (૨૪) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન તમે માયાની જાળમાં જૂઠા સંસારમાં રટીલ્યો મહાવીર નામને, પવન ઝેરી કળીયુગનો આ થાય છે. તોયે માનવ-માયામાં મલકાય છે. == ત્રણ પર દયા કરો બાળક, ભૂખ્યા અને ગાંડા ઉપર. ૦૭ Page #844 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ જરા અંતરના પડદા ખોલી સંસારમાં રટીલ્યો મહાવીર નામને બાળપણ તો ગુમાવ્યું રમીરંગમાં જી ઉભા છો માયાની સંગમાં હવે ઘડપણમાં સહેજે સંભાળો સંસારમાં રટી લ્યો મહાવીર નામને કંઈક મોહ્યા છો રૂપગુન ગાનમાં કંઈક ભૂલ્યા છો ભાન અભિમાનમાં એ છે સ્વપ્ન સમાન સહુ સુખો સંસારમાં રટી લ્યો મહાવીર નામને જેણે જાણ્યા છે જિન ભગવાનને તે તો પામ્યા છે અવિચળ ધામમાં બાળકર જોડી કહે છે તમને સંસારમાં મારી એક તમન્ના છે, તારે શરણે રાખી લે, (૨૫) પ્રભુ પ્રભુ રત્નત્રયી ઉપાસના રટી લ્યો મહાવીર નામને (૨) દર્શન મુઝને દે દર્શન મુઝને દે - (૨) મારી એક તમન્ના છે (૨) = - મારા મનમાં કંઈ કંઈ થાય, (૨) તારો વિયોગ ન સહેવાય (૨) (૨), ક્યારે ભેટો તારો થાય (૨) (૨) પ્રભુ દર્શન મુઝને દે, (૨) મારી એક તમન્ના છે મારો જાલી લેજે હાથ, (૨) મારો કરજે બેડો પાર, (૨) મારા મનમાં કંઈ કંઈ થાય, મારી મુંઝવણ એવી છે - (૨) 6 સદ્વિચાર એ સુખની છાયા છે. - મારા ભવના તારણહાર (૨), મારા ભવના હે તું નાથ (૨), બસ એકજ કહેવું છે (૨), પ્રભુ દર્શન મુઝને દે, (૨) મારી એક તમન્ના છે - (૨) Page #845 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા SOG મારી આ જીવન નૈયા મારી આ જીવન નૈયા, મારી આ જીવન નૈયા જોજે ના ડૂબે નૈયા, જોજે ના ડૂબે નૈયા મારી આ જીવન નૈયા... નાવ ઝોલે ચડી, ઊંચે આંધી ચડી, મારે જાવું છે દૂર કાંઈ સુઝે નહીં, નથી જડતી કડી, રાત કાળી નડી, ઘનઘોર ઘટા જાણે છાઈ રહી, દશા છે આવી મારી, એને તું લે ઉગારી. (૨) જોજે ના ડૂબે મેઘ ભીષણ ગરજે, વીજ કળકળ બોલે, મને એ કે કિનારો જેવા ના મળે જાણે પાણી તળે, સામું કોઈ ના મળે, તને યાદ કરું છું હું પળે પળે સાગર છે બહુ તોફાની, પ્રભુ તું છે સુકાની. (૨) જોજે ના. ચંદ્ર વાદળ છુપાય, તારલીયા ના દેખાય, રાત અંધારી કેમે કરી ના સહેવાય. નાવ મારી અથડાય, મોજાં સાથે પછડાય, નાવ તુટીને અંદરમાં પાણી ભરાય નૈયા જ ડૂબે મારી, જશે લાજ પ્રભુ તારી. (૨) જોજે ના ડૂબે મારી જીવનની નાવ, પાર એને લગાવ, મારા અંતરના ખુણામાં દીપક પ્રગટાવ. જાય જેથી અંધકાર, પહોંચી સાગરને પાર, - જૈન સંયુક્ત મંડળ” કરે જય જયકાર પ્રભુ તારા ગીતડાં ગાવા, મારે મન મોટા લ્હાવા (૨) જોજે ના ડૂબે નૈયા મારી આ જીવન નૈયા... સત્કાર્ય જરૂર કરો, ચશની અપેક્ષા ન રાખો. Page #846 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૦. રત્નત્રયી ઉપાસના મુગટડો ચમકે છે (તાલ-હીંચ) ' તારો સોનાનો વળી રૂપાનો આ મુગટડો ચમકે છે મુગટની કોરમોર સોહે છે કુંડળ પ્રભુજીનું મુખડું મલકે છે. આ મુખડું દેખી હૈયું મારું હરખે છે, તારાં નયણે સદા અમીરસ વરસે છે, હીરા મોતીની માળ મજાની સોહે છે, મુખડા કેરી જ્યોત મજાની ચમકે છે...મુગટ દાદા તુજને ભેટવા દિલ તરસે છે, ભવના મુસાફર કરૂણાદષ્ટિ ઝંખે છે. મુગટ (૨૮) હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ત્યાં નથી કોઈનો રે સંગાથ..હંસલો રસ્તો વિકટ ઘણેરો આવશે રે, ભોમિયો લેજે તમે સંગાથ... હંસલો સદ્ગુરુ રસ્તો તમને બતાવશે રે, જોજો ભુલી ન જાતાં વાટ..હંસલો માટે સાચા તે સંતને સેવ રે, સંત તો મુક્તિના દાતાર હંસલો ભાતું ભક્તિ તણું તમે બાંધજો રે, - ત્યાં નથી વાણિયા કેરા હાટ હંસલો માટે ભાવે ભજે ભગવાનને રે, એ તો ઉતારે ભવજલ પાર..હંસલો સંસાર એટલે પાપોનો રાફડો. Page #847 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા (૨૯) આટલું તો આપજે ભગવન્ (રાગ-વાગેશ્રી) આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન, મને છેલ્લી ઘડી. (ટેક) આ જિંદગી મોઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ; અંત સમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. આટલું. જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી; તું આપજે ત્યારે પ્રભુમય મન, મને છેલ્લી ઘડી. આટલું. હાથ પગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે; ઓ દયાળુ ! આપજે દરશન મને છેલ્લી ઘડી. આટલું. હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાંતિભરી જાગૃતતા છેલ્લી ઘડી. આટલું. અગણિત પાપો મેં કર્યાં તન-મન-વચન યોગે કરી; હે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આટલું. અંતસમયે આવી મુજને ના ક્રમે ઘટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે તારૂં સ્મરણ છેલ્લી ઘડી. આટલું. (૩૦) મારા મરણ વખતે બધી મારા મરણ વખતે બધી, મિલકત અહીં પધરાવો, મારી નનામી, એજ, કબ્રસ્તાન માંહે લાવજો; જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો, અબજોની દોલત આપતાં પણ, આ સિકંદર ના બચ્ચો. રાગનાં ત્યાગ વિના અંતરની આગ નહિ ઓલવાય. ૬૧૧ Page #848 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ - રત્નત્રયી ઉપાસના મારૂ મરણ થતાં બધાં હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો; આખા જગતને જીતનારું, સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભુપાળને નહિ કાળથી છોડી શક્યું. ૨ મારા બધા વૈદ્યો હકીમોને, અહીં બોલાવજો, મારો જનાજે એજ વૈદ્યોને ખભે ઉપડાવજો; કહો દર્દીઓનાં દર્દને દફનાવનારૂં કોણ છે ? દોરી તૂટી આયુષ્યની તો, સાંધનારૂં કોણ છે ? ૩ બાંધી મુઠ્ઠી રાખીને જીવો, જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી, સૌ જીવો ચાલ્યા જતા; યૌવન ફના, જીવન ફના, જર ને જગત પણ છે ફના, પરલોકમાં પરિણામ ફળશે, પુણ્યનાં ને પાપના. ૪ (૩૧) ' ચીઠ્ઠી રે ફાટશે ઉપરવાળાની ચીઠ્ઠી રે ફાટશે ઉપરવાળાની, થશે વેળા તારે જાવાની, સગું કુટુંબ તારું ભેગુ મળીને, ચમચી પાણી પાવાની, પાંચ પચીસ જણા ભેળા મળીને, કરશે ઉતાવળ કાઢી જાવાની. લાકડા ભેગો તને બાળી રે દેશે. હશે ઉતાવળ એને નહાવાની. હાડકા લીને હાલતો થાશે, રાખ તારી ઉડી જાવાની. બાર દિવસ તારી મોકાણ કરીને, પછી મિષ્ટાન ખાવાની. પ્રાણની સગી છે આ દુનિયા, પછી બધુંય ભૂલી જવાની... ચીઠ્ઠી રે ફાટશે ઉપરવાળાની, થશે વેળા તારે જવાની. કાંટા સાથે રહી હસતા રહેવાનું ગુલાબ પાસેથી શીખો. Page #849 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા ૬૧૩ = (૩૨) | મારૂં આયખું ખૂટે જે ઘડીએ મારૂં આયખું ખૂટે જે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારજો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. જીવનનો નથી કોઈ ભરોસો, દોડાદોડીના આ યુગમાં (૨) અંતરિયાને જઈને પૂછો, ઓચિંતા મૃત્યુના મુખમાં (૨) ત્યારે સાચા સ્વજન બની આવજો, થોડા શબ્દો ધર્મના સુણાવજો. છે અરજી.... જીવવું થોડું ને જંજાળ ઝાઝી, એવી સ્થિતિ છે. સંસારની (૨) છૂટે ના મને મરતી વેળાએ, ચિંતા મને જે પરિવારની (૨) ત્યારે દીપક તમે પ્રગટાવજે, મારા મોહ તિમિરને હઠાવજો, છે અરજી... (૩૩) પૂનમ અને અમાસ એક હતી અજવાળી પૂનમ, ને બીજી રાતડી કાળી. પારસનાથને એવા મળ્યા, ધરણેન્દ્ર અને મેઘમાળી. ૧ ઉપકારી ઉપકાર ભૂલે નહિ, વૈરી ભૂલે ન વેર, એક ધરે અમૃતની પ્યાલી, બીજો હલાહલ ઝેર; એક ભાવથી ભક્તિ કરે, ને બીજો રહે જીવ બાળી. ૨ એક દિવસ વટવૃક્ષની નીચે, પાર્શ્વ પ્રભુ ધરે ધ્યાન, ભાન ભૂલી મેઘમાલી લાવે, આંધી ને તોફાન; પરભનો ઉપકાર વિચારી, ન-ગ રહ્યો ફેણ ઢાળી. ૩ સમતાસાગર પાર્થપ્રભુને, નહીં માન અપમાન, હોય મિત્ર કે શત્રુ ભલેને, એને સર્વ સમાન; સમદષ્ટિથી બેઉ જણાને, રહેતા નાથ નિહાળી. ૪ ધર્મ જ માનવીને મહાભય તથા મહાપાપમાંથી બચાવે છે. Page #850 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૪ રત્નત્રયી ઉપાસના (૩૪). જીવન થોડું છે જુઠી છોડી દો માયાની જાળ, જીવન થોડું છે. આવી જાશે ઓચિંતો કાળ, જીવન થોડું છે. એને નિશાનો વાગતાં નગારા નથી, એને તાર કે ટપાલનાં ખબરો નથી; પડે હૈયામાં ઓચિંતી ફાળ – જીવન થોડું છે. મોહ મમતામાં શાને ઘેલા થયાં, ” ચાર ચોરો જીવનને લુંટી રહ્યા; તેના જોર તણા નથી પાર - જીવન થોડું છે. મોહ માયાને જીતવા સમર્થ બનો, નહિં તો તો લુંટશે જીવન ધનો; એવી આપદાઓ અંતરથી ટાળ – જીવન થોડું છે. બાળપણ તો ગુમાવ્યું રમતની મહીં, * જીવ જોબન ફરતો ઘેલો થઈ પાણી પહેલા બાંધી લે તું પાળ – જીવન થોડું છે. થોડું જીવન ને કરવાના કામ ઘણાં, હવે ભાથાં ભરો પ્રભુ ભક્તિ તણાં; જગ દીસે છે આળ પંપાળ - જીવન થોડું છે. અંત ઘડીએ પ્રભુનું નામ લેજો, આશા એવી જીવનમાં રાખી લેજો; કહે બાળક આ જીવન ઉજાળ - જીવન થોડું છે. . . પ્રકાશ મારા કરતા કાકા : ક ભણેલું ભૂલી ન જવાય તે માટે રોજ તેનું પુનરાવર્તન કરવું જોઈએ. Page #851 -------------------------------------------------------------------------- ________________ સ્તવન માળા. ૬૧૫ - અવયવહાર આ નારા રાજાશાહી વહેવારના (૩૫) ભાવે ભજી લ્યો ભગવાન તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તે ભૂલી ગયા, જુઠી માયાના મોહમાં ઘેલા થયા, ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન - જીવન થોડું બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, નહિં ભક્તિના મારગમાં ડગલું ભર્યું બનો આજથી પ્રભુમાં મસ્તાન - જીવન થોડું જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, છીએ થોડા દિવસના મહેમાન - જીવન થોડું બધા આળસમાં દિન આમ વીતી જાશે, પછી ઓચિંતું યમનું તેડું થાશે, નહિ ચાલે તમારું તોફાન - જીવન થોડું - એ જ કહેવું આ બાળકનું દિલમાં ઘરો, ચિત્ત રાખી મહાવીરને ભાવે ભજો, ઝાલો ઝાલો ભક્તિનું સુકાન - જીવન થોડું છક ન at + = + દાન કર. * તe: $ કામકાજના સાત વાટકા જ વરસાદ ના ભગવાન અંતર્યામી છે તેની પાસે કાંઈજ માંગશો નહિ. Page #852 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ રત્નત્રયી ઉપાસના ચડાવાના ગીતો * આ વાવણીની વેલા છે વાવી લ્યો ભાઈ વાવી લ્યો રંગમાં રંગ જમાવી લ્યો રગ-રગ રંગ લગાવી લ્યો આ. * જે ખોલે ના તીજોરી કા તાલા, ઉસકા પરભવમેં નિકલે દીવાલા, તુનતુના ક્યા લેકર તૂ આયા થા, ક્યા લેકર તું જાયેગા ખાલી હાથ આયા થા, ખાલી હાથ જાયેગા જો ખોલેગા તીજોરી કા તાલા, ઉસકા પરભવ મેં પ્રભુ રખવાલા * લે જાયેગે લે જાયેગે દિલવાલે ચઢાવા લે જાયેંગે રહ જાયેગે રહ જાયેંગે, પૈસેવાલે દેખતે રહ જાયેંગે રહ જાયેગે રહ જાયેંગે, નોટો કે બંડલ અહીં રહ જાયેંગે અવસર આવા નહીં મળે તમે લાભ સવાયા લેજો તમે પડોસીના કાનમાં કહેજો રે અવસર આવા નહી મળે , તમે દાટ્યું હોય તો કાઢજો રે, કાલે કોણે દીઠી છે, અવસરિયો વહી જાય છે રે, કાલે કોણે દીઠી છે * ચુપચુપ બૈઠે હો જરૂર કોઈ બાત હૈ બોલિયાઁ બોલોગે તેરા હી દેગા પ્રભુ સાથ હૈ * કામ એસા કરિયો, ધન્ના શેઠને કિયા રાણકપુર બનવા કે, જગમેં નામ કર દિયા. * હાથ મેં આયો હીરો મત જાવણ દીજો રે ઈણ આયોડા અવસરીયા રો લ્હાવો લીજો રે. * બોલવું હોય તો બોલો, જેને લગની પ્રભુની નામની જય બોલી મહાવીરની તમે. બાળકોને સંસ્કારી બનાવવા આપણાંથી બનતું બધુજ કરી છૂટવું. Page #853 -------------------------------------------------------------------------- ________________ ચડાવાના ગીતો ૬૧૭ ડાના કાકા-કાકી ના જવાબ * તમે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો સમજુ સજ્જન ને શાણા રે, જરા સરવાળો માંડજો મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા, ખૂબ કીધા ઈકઠા નાણા રે... સંતો સે સુના હૈ, જ્ઞાનીને કહા હૈ મૈને યહ કહા હૈ-૨ ક્યા ? બોલી બોલને વાલે કભી ડરતે નહીં, જો ડરતે હૈ વો બોલી બોલતે નહીં.. * શેઠ ચૂપ બૈઠે હૈ જરૂર કોઈ બાત હૈ તિજોરી કી ચાવી ક્યા શેઠાની કે પાસ હૈ. * ફાંઈ પડ્યા બે બંગલા મેં, એક દિન જાના લકડો મેં, છોડો ઈણરો મોહ, જ્ઞાની બાત કહે. * માયા ન સાથ દેગી, દૌલત ન સાથ દેગી, ભક્તિ બિના યે જીવન, મુક્તિ મજા ન દેગી. આજનો લ્હાવો આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે, અવસરીયાં વહી જાય છે... રે કાલ.. નાળું મળશે ટાણું નહિ મલે.... રે કાલ.. તમે સંઘપતિ થઈને આવજો રે કાલ તમે નવી નવી પૂજાઓ ભણાવજો રે..કાલ વાવણીની વેળા આ વાવણીની વેળા છે, વાવી લ્યો, વાવી લ્યો, રંગમાં રંગ જમાવી લ્યો, રગ રગ રંગ લગાવી લ્યો, શ્રી જિનવરની ભક્તિ કરતાં, તન મન પાવન થાય, ધન કમાયું પુણ્ય ખર્ચતાં, પ્રભુ ચરણે ધન થાય. ધન ધન્ય બનાવી લ્યો... .. કા .... સાબરકારી સ્નેહની સૃષ્ટિમાં સોદાબાજી નહિ, સર્મપણ જ શોભે. Page #854 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૮ 2018 રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના | શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ! પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે મન હરખે ઘણું રે લોલ. પ્રભુજી સંઘ ઘણેરા આવે કે એ ગિરિ ભેટવા રે લોલ. શાશ્વત ગિરિને ભેટવાનાં ભાવભર્યા હૃદયે પાલીતાણા નગરે પહોંચ્યાં. ગામનાં ચૈત્યોને જુહારી તળેટી રોડ પરનાં ચૈત્યોને જુહારતા આપણે સાચા શ્રી સુમતિનાથ ભગવંતના જિનાલયે આવ્યાં સાચા શ્રી સુમતિનાથ ભગવંતનાં દર્શન કરીએ છીએ.. “નમો જિણાણ”. આગળ ચૈત્યોને જુહારતાં કેશરીયાજી નગરમાં આવ્યાં ત્યાં રહેલા શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ. “નમો જિણાણ”. જંબુદ્વીપનાં જિનાલયમાં બિરાજમાન શાસનપતિ શ્રી મહાવીરસ્વામી ભગવંતને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણે”. શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવંતનાં પગલાને નમસ્કાર કરીને આગમ મંદિરમાં રહેલા શાશ્વતા ચૌમુખજીને આપણે નમસ્કાર કરીએ છીએ.. “નમો જિણાણ” ત્યાં રહેલા ભૂત-ભવિષ્ય વર્તમાનના તીર્થંકર ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણે”. અત્યંત પવિત્ર એવી ગિરિરાજની તળેટીએ આપણે પહોંચ્યા. અનંતા આત્મા જ્યાં મુક્તિને વરેલા છે. તેવા પવિત્રતમ ગિરિરાજની સ્પર્શના પણ મારા ભવોભવનાં સંચિત કમોને ખપાવી દેવા સમર્થ છે. તે મહાન ગિરિરાજની સ્પર્શના કરવાનું સદ્ભાગ્ય આપણને સાંપડ્યું છે. તેવા અંતરનાં ઉમળકા ભેર આપણે તળેટીએ શ્રી આદીનાથ દાદાનાં પગલાંને નમસ્કાર કરીએ છીએ. જમણી બાજુ રહેલા શ્રી પુંડરીક સ્વામીનાં પગલાં તથા નાની-મોટી બધી દેરીમાં રહેલા સર્વ પગલાંને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આરારા કરવામાં દેહની મમતાથી ધનની આવશ્યકતા પેદા થાય છે. Page #855 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા S ૬૧૯ કાકા અહિંયા નવટુંકોના પ્રતિક રૂપે નવ દેરી બનાવી છે. અહિંયા હિરામાણેક-મોતીના થાળ ભરી ભરત મહારાજાએ ગિરિરાજને વધાવ્યો હતો. અન્ય સંઘો અને યાત્રિકો પણ જે ભૂમિને વધાવે છે. તે પુનિત ભૂમિને યથાશક્તિ આપણે પણ વધાવીએ. બોલો બોલો શ્રી આદીનાથ ભગવંતની જ્ય. જય જય શ્રી આદીનાથ અહીં આપણે તળેટી સન્મુખ પહેલું ચૈત્યવંદન કરીશું. (તળેટીનાં દર્શન કરી સ્તુતિ બોલવી) (૧) શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયુ મારૂં હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો, સુણતાં તનડું નૃત્ય કરે, - કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો. ભવોભવ બંધન દૂર કરે..૧ (૨) જ્યાં સિદ્ધભૂમિમાં અનંતા, આત્મા મૂક્તિ વર્યા જ્યાં નાથ આદીશ્વર નવ્વાણું, પૂર્વ વાર સમોસર્યા, તાર્યા ભવિ ભવ સિંધૂથી, દઈને અનુપમ દેશના દર્શન થકી ભવ સિંધૂથી, દઈને અનુપમ દેશના દર્શન થકી પાવન કરે છે, વિમલગિરિને વંદના....૨ હવે આપણે તળેટી સામે પ્રથમ ચૈત્યવંદન કરીએ છીએ. ચૈત્યવંદન : શ્રી શંત્રુજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય પૂર્વ નવ્વાણું ઋષભદેવ જ્યાં ઠવિયા પ્રભુ પાય સૂરજકુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ નાભીરાયા કુલ મંડણો, જિનવર કરૂં પ્રણામ. રકમ જમા કરાવક હાહ પૈસાનું જોર માણસને બનાવે કમજોર. Page #856 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ રત્નત્રયી ઉપાસના સ્તવન :- (રાગ:- પણ જ શાસન અતિ ભલું) ત્રિભુવન તારક તીર્થ તલાટી, ચૈત્યવંદન પરિપાટીઝ, મિથ્યા મોહ ઉલંધી ઘાટી, આપદા અળગી નાઠીજી ' ...ત્રિભુવન. ૧. જિનવર ગણધર, મુનિવર નરવર, સુરનર કોડાકોડીજી, ઈહાં ઉભા ગિરિવરને વંદે, પૂજે દોડાદોડી ...ત્રિભુવન. ૨. ગુણઠાણાની શ્રેણી જેહવો, ઉચો પંથ ઈહાંથીજી, ચઢતે ભાવે ભવિ આરાધો, પૂન્ય વિના મળે કિહાંથીજી ..ત્રિભુવન. ૩. મેરૂ સરસવ તુજ-મુજ અંતર, ઉચો જોઈ નિહાળુંજી, તો પણ ચરણ સમીપે બેઠો, મનનો અંતર ટાળું ...ત્રિભુવન. ૪. સેવન કારણ પહેલી ભૂમિકા, અમલ અદ્વેષ અખેદજી, ધર્મરત્ન પદ તે નર સાધે, ભૂગર્ભ રહસ્યનો ભેદજી .ત્રિભુવન. પ. સ્તુતિ: શ્રી વિમલાચલ ગિરિવર કહીએ, મોક્ષતણો અધિકાર), ઈણગિરિ હૃતિ ભવિજન નિચે, પામ્યા કેવળ સારજી, કાંકરે કાંકરે સાધુ અનંતા, સિધ્યા ઈણગિરિ આયાજી, કર્મ ખપાવીને કેવળ પામ્યા, થઈ અજરામર કાયાજી... " (ખમાસમણ) તળેટીથી આગળ વધતાં ગોવિંદજી ખોનાનાં નવા દેરાસરમાં રહેલા મૂળનાયક શ્રી ધર્મનાથ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ત્યાંથી આગળ વધતાં નુતન ધનવશી-ટુંક આવી, ત્યાં સહસ્ત્રકુટ, રત્નમંદિર, જલમંદિર તેમજ નાની મોટી દેરીમાં રહેલા અનેક જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણાં”. ઉપાસના અમૃત દે, વાસના વિષ. Page #857 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૬૨૧ == = == = = = = == મૂળનાયક દાદા શ્રી આદીનાથજી તથા આસપાસમાં રહેલાં શ્રી પાર્શ્વનાથ સ્વામીને તથા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણું” કહી (ત્રણ ખમાસમણ - એક નવકારનો કાઉસગ્ગ સ્તુતિ બોલી આપણે જઘન્ય ચૈત્યવંદન કર્યું.) બાબુનાં દેરાસરમાંથી બહાર નીકળી જમણી બાજુ ઉપર ચડતાં શ્રી ગૌતમ સ્વામીજીનાં પગલાં છે તથા શ્રી આદીનાથ ભગવાન તથા શ્રી અજીતનાથ ભગવાનની પગલાંની દેરી છે ત્યાં નમસ્કાર કરીને થોડું ઉપર ચડતાં દુર ગુફામાં આપણે હંસવાહિની સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ કે અમને શ્રુતજ્ઞાન આરાધનામાં સહાયક થાઓ. ત્યાંથી થોડે ઉપર જતાં શ્રી ૧૪ તીર્થમંદિરમાં રહેલા સર્વે જિનેશ્વરોને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણાં”. ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતને તથા શ્રી અષ્ટાપદજીની રચનાકારે રહેલા ચોવીસ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણ” (જઘન્ય ચૈત્યવંદન કર્યું). ત્યાંથી પાછા ફરી ગિરિરાજ ઉપર આગળ વધતાં પ્રથમ વિસામો છે. ત્યાં ધોળી પરબ સામે પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત ચક્રવર્તીનાં પગલાંને આપણે નમસ્કાર કરીએ. “નમો સિદ્ધાણં”. ત્યાંથી સપાટ જમીન પર ચાલતાં પ્રથમ કુંડ... “ઈચ્છા કુંડ” આવ્યો. ત્યાં રહેલા બીજા વિસામા પર શ્રી નેમીનાથ ભગવાન અને શ્રી આદીનાથ ભગવંતનાં પગલાંને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ” તથા શ્રી વરદત્ત ગણધરનાં પગલાને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો સિદ્ધાણં'. ત્યાંથી આગળ ચાલતાં ત્રીજો વિસામો આવ્યો. લીલી પરબની બાજુમાં ઉચા ઓટલા પર દેરીમાં શ્રી આદીનાથ ભગવંતનાં પગલાં છે. તેને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું”. કામની અધિકતા નહી, અનિયમિતતા જ અકળાવે છે. Page #858 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ ૯રત્નત્રયી ઉપાસના લગભગ અડધે આવતાં... પ્રભુજી આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈ ચડો રે". ત્યાં નાની દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવંતનાં પગલાંને આપણે નમસ્કાર કરીએ છીએ.... “નમો જિણાણ”. જુના રસ્તે સમવસરણ આકારની દેરીમાં.... શ્રી મહાવીર સ્વામી ભગવંતનાં પગલાંને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. જુનો નવો રસ્તો થાય ત્યાં...છાલાકુંડ પાસે શ્રી ઋષભ, શ્રી ચંદ્રાનન - શ્રી વારિષણ, શ્રી વર્ધમાન આ ચાર શાશ્વતા જિનેશ્વર ભગવાનનાં પગલાંને આપણે વંદન કરીએ છીએ... “નમો જિણાણે”. નૂતન માર્ગે આગળ વધતાં શ્રી પૂજ્યની દેરીમાં રહેલા પદ્માવતી દેવી મને સમ્યફ આરાધનામાં સહાયક થાઓ. તેમનાં મસ્તક પર રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ” તથા ત્યાં કુંડની ચારે તરફ શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં, શ્રી આદીનાથ ભગવંતનાં તથા ગૌતમ સ્વામી ભગવંતનાં પગલાને આપણે વંદન-નમસ્કાર કરીએ છીએ. સર્વે પાદુકાને અમારા નમસ્કાર થાઓ. આગળ ચાલતાં સીધા રસ્ત... શ્યામ રંગની ચાર મૂર્તિ શ્રી દ્રાવાડ મુનિ, શ્રી વારિખિલ્લ મુનિ, શ્રી અઈમુત્તા મુનિ અને શ્રી નારદ મુનિ તે સર્વેને અમારી ભાવભરી વંદના હોજો... શ્રી દ્રાવડ – શ્રી વારિખિલ્લ મુનિ કાર્તિકી પૂર્ણિમાને દિવસે ૧૦ કરોડ મુનિ સાથે મોક્ષે સિધાવ્યા છે... “નમો સિદ્ધાણં” શ્રી અઈમુત્તાવ મુનિ આ સિદ્ધગિરિ પર મોક્ષે સિધાવ્યા... “નમો સિદ્ધાણં'. શ્રી નારદમુનિ ૯૧ લાખ મુનિ સાથે આ સિદ્ધગિરિ પર મોક્ષ ગયા.. તે સર્વને મારી વંદના હોજો... “નમો સિદ્ધાણં”. ત્યાંથી આગળ વધતાં.. એક દેરીમાં પાંચ મૂર્તિઓ બિરાજમાન Bર જ . મા ના જ.. હe we be it , ક , , માટે + + સામાકામ જેણે ઈન્દ્રિયોરૂપી ગજને અંકુશમાં રાખ્યો તે દેવોથી પણ જીતવો કઠીન છે. Page #859 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા છે. તેમાં પહેલી-બીજી ભરતની એક ક્રોડ મુનિ સાથે મોક્ષે જનારા આ બંને મુનિઓને અમે ભાવભરી વંદના કરીએ છીએ... “નમો સિદ્ધાણં'. ચોથી મૂર્તિ શ્રી શુક પરિવ્રાજકની છે. ૧૦૦૦ મુનિ સાથે કેવળજ્ઞાન પામી સિદ્ધગિરિ પર મોક્ષે જનાર આ આચાર્ય ભગવંતને આપણે ભાવભરી વંદના કરીએ છીએ... ‘‘નમો સિદ્ધાણં’’. . પાંચમી મૂર્તિ શ્રી શેલકાચાર્યની છે. આ ગિરિરાજ પર પ∞ શિષ્યો સાથે અનશન કરી મોક્ષે ગયા છે. તે સર્વેને આપણે કોટી-કોટી વંદના કરીએ છીએ... નમો સિદ્ધાણં, ત્યાંથી આગળ વધતાં શ્રી નમિ-વિનમિનાં પગલાં છે. શ્રી નમિવિનમિ મુનિ ફાગણ સુદ-૧૦નાં બે કરોડ મુનિ સાથે આ ગિરિવર પર મોક્ષે ગયા છે. તે બંને મુનિનાં ચરણ કમળમાં આપણે નમસ્કાર કરીએ છીએ... ‘‘નમો સિદ્ધાણં''. ત્યાંથી આગળ ડુંગરની ભેખડમાં જાલી-મયાલી-ઉવયાલિની ત્રણ મૂર્તિ છે. તે ત્રણે મુનિવરોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો સિદ્ધાણં'’. રામપોળ પાસે... પંહોચતાં આનંદથી હૈયુ ડોલી રહ્યું... જય જય શ્રી આદીનાથ... કેટલા કષ્ટથી દાદા તારી પાસે આવ્યો છું. રામપોળમાં પ્રવેશતાં સામે શ્રી વિમલનાથ ભગવંતનું જિનાલય છે. તે વિમલનાથ ભગવંત તથા બીજા જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’’ બાજુમાં શ્રી સુમતિનાથ ભગવંતનાં જિનાલયમાં સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં''. ત્યાંથી થોડા આગળ વધતાં મોતીશાની ટુંકથી આગળ કેશવજી નાયકની ટુંક આગળ આવી ત્યાં પાંચ મહાતીર્થની રચના કરેલી છે. ત્યાં રહેલા સર્વે જિનબિંબોને હું નમસ્કાર કરૂં છું. ‘“નમો જિણાણં’’. વિવેક વિનાની વાસના ક્યારેક પાગલ બનાવી દે છે. ૨૩ Page #860 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ રત્નત્રયી ઉપાસના ત્યાંથી શ્રી નેમીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિસાણં”. ત્યાં ડાબી બાજુમાં શ્રી શાંતિનાથ ભગવંતનું જિનાલય રહેલું છે. ત્યાં રહેલા શ્રી શાંતિનાથ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. અહીં આપણે શ્રી શાંતિનાથ દાદાની ભાવપૂર્વક સ્તુતિ કરશું. સ્તુતિ : સુધાસોદર વાજ્યોત્સના, નિર્મલીકૃતદિડમુખઃ મૃગલક્ષ્મા તમઃ શાન્ચે, શાન્તિનાથ જિનોસ્તુ વઃ II શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિ વિધાયિને વૈલોકસ્યા-ડમરાધીશ, મુકુટાભ્યર્ચિતાંધયે... || સ્તુતિ : જેના ગુણોનાં સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ પણ એક શ્રદ્ધા દિલમાંહે, નાથ સમ કો છે નહિ જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું .. શાંતિનાથ ભગવંતનું ચૈત્યવંદન :શાંતિ જિનેશ્વર સોળમા, અચિરા સુત વંદો, વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો . ...૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વર્ષ પ્રમાણ, હત્થિણાકર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ ...૨ ચાલીસ ધનુષની દેહડી એ, સમચરિંસ iઠાણ, વદન પદ્મ ભર્યું ચંદલો, દીઠ પરમ કલ્યાણ શાંતિનાથ ભગવંતનું સ્તવન:મારો મુજરો લ્યોને રાજ! સાહિબ ! શાંતિ ! સલૂણાં ! અચિરાજીના નંદન તોરે, દરિસન હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યો. મારો. ૧ બીજા માટે લગાડેલી આગ તેને જ ભરખી જાય. Page #861 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૬૨૫ - ક લકકડ રક દુઃખ ભંજન છે બિરૂદ તમારું, અમને આશ તુમારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી ? મારો. ૨ કહેશે લોક “ન તાણી કહેવું, એવડું સ્વામી આગે' પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે. મારો. ૩ મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાંઠ બાંધ્યું, તેહને કામ કિશ્યાનું મારો. ૪ અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો. ૫ શાંતિનાથ ભગવંતની સ્તુતિ :શાન્તિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરંતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે. ખમાસમણ... આગળ કવાયક્ષની દેરી આવે.. આપણે કવયક્ષને પ્રાર્થના કરીએ છીએ કે યાત્રા માટે આવેલા સર્વ યાત્રિકોને સુખપૂર્વક યાત્રા કરવામાં સહાયક બને. શ્રી શાંતિનાથ ભગવંતના દેરાસરજીથી થોડા પગથિયા ઉતરતાં ડાબી બાજુ શ્રી ચક્રેશ્વરી માતાની દેરી છે. બહારના ભાગમાં શ્રી પદ્માવતી – નિર્વાણી – સરસ્વતી અને લક્ષ્મીજીની દેરી છે. પાસે દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિ છે. આ સર્વે દેવીઓને શાસન રક્ષા માટે અને આરાધનામાં સહાયક થવા માટેની આપણે પ્રાર્થના કરીએ. સર્વ દેવીઓને પ્રણામ. ત્યાંથી આગળ વધતાં જમણી અને ડાબી બાજુ હારબંધ મંદિરો માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. Page #862 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ રત્નત્રયી ઉપાસના આવેલા છે. આ સર્વે મંદિરોમાં રહેલા જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં''. ત્યાંથી આગળ ચોરીવાળા દેરાસરે ‘નમો જિણાણં''. શ્રી વિમલનાથ ભગવાન અને શ્રી અજિતનાથ ભગવાનનાં દેરાસરે “નમો જિણાણં’’ પાછળ નાની દેરીઓમાં સર્વે જિનબિંબોને ‘નમો જિણાણં’’. ત્યાંથી આગળ વધતાં સહસ્રફણાં પાર્શ્વનાથના મંદિરે શ્રી પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. ત્યાંથી આગળ ધર્મનાથ ભગવંતના દેરાસરે, ચંદ્રપ્રભ સ્વામીના દેરાસરે તથા ફરી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવંતના દેરાસરે રહેલા સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ... ‘“નમો જિણાણં’’. શ્રી કુમારપાળ રાજાએ બનાવેલા દેરાસરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. વાઘણપોળની ડાબી બાજુ યાત્રા કર્યાં પછી જમણી બાજુની યાત્રા: કેશવજી નાયકના મંદિરેથી ચાલતાં સમવસરણનું દેરાસર આવ્યું. ત્યાં બિરાજતાં શ્રી મહાવીર સ્વામીજીને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણં'. ત્યાંથી આગળ શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણું'. ત્યારબાદ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં જિનાલયે તથા શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયે રહેલી સર્વે જિનપ્રતિમાને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણં'. ત્યાર પછી... આરસની છત્રી આકારે બનેલ જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ.... ‘‘નમો જિણાણં’. મ દિમાગમાંથી સડી ગયેલા વિચારો ફેંકી દેજો, નહિ તો દિમાગ સડી જશે. Page #863 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા : છાબ.૪% %: &:ઝાદા : 2006 ત્યાંથી ચાલતાં શ્રી આદીનાથ ભગવંતના દેરાસરે, શ્રી ધર્મનાથ સ્વામીનાં દેરાસરે, શ્રી મહાવીર સ્વામીના દેરાસરે આસપાસ રહેલી નાની નાની દેરીઓમાં.... શ્રી શ્રેયાંસનાથ ભગવંતના જિનાલયે... સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ.... “નમો જિણાણ”. ત્યાંથી આગળ ઈશાન ખૂણામાં ચતુર્મુખ જિનાલયમાં... તથા બે શ્રી સંભવનાથ ભગવંતના જીનાલયમાં શ્રી ઋષભદેવ સ્વામીના જિનાલયમાં ઘણા પ્રતિમાજી બિરાજમાન છે. તે સર્વેને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ત્યાંથી આગળ આવવા નીચે શ્રી ધનેશ્વરસૂરીજીની વિશાળ મૂર્તિ છે ત્યાં તે આચાર્ય ભગવંતને અમે વંદના કરીએ છીએ. - હવે અમે હાથી પોળે પહોંચ્યા. ત્યાં જમણી બાજુએ જ્યાં સૂરજ કુંડ, ભીમ કુંડ, બ્રહ્મ કુંડ, ઈશ્વર કુંડ આવેલા છે. ત્યાં સૂરજ કુંડ પાસે સુંદર વિસામા આગળ શ્રી ઋષભદેવના પગલાંની દેરી છે. એ પગલાંને અમે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. હવે આપણે રતનપોળમાં પ્રવેશ કરીએ છીએ. સામે વિશાલ જિનાલય દેખાય છે. તે જિનાલય ભોયતળીયેથી બાવન હાથ ઉચુ છે. શિખરમાં ૧૨૪૫ કુંભો છે. ૨૧ સિંહોના વિજય ચિન્હો છે. ચાર દિશામાં ચાર યોગીની, દશ દિપાલના પ્રતિકો છે. ગભારાની આસપાસ રંગમંડપમાં ૭ર દેવકુલિકા છે. ૩ર પૂતળી અને ૩ર તોરણોથી મંડપ શોભી રહ્યો છે. સામે કર્માશાએ ભરાવેલી દાદાની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. બોલો બોલો “શ્રી આદીનાથ ભગવાન કી જય.” અહીં આપણે દાદાના ભાવપૂર્વક દર્શન વંદન અને ચૈત્યવંદન કરીએ. IT , કરીના ક ર કરનાર માનત . ઢ, નમક કલાક આવડતને આળસ વળગી એટલે જ આવડત ભૂખે મરી સમજો. Page #864 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ રત્નત્રયી ઉપાસના સ્તુતિ : (રાગ મંદિર કો મુક્તિ તણા) ધર્મની સ્થિતિ તણી શુભ કલ્પવલ્લી લોમકા, રોપી હતી પૂર્વેજ જેણે વિશ્વ કેરા ચોકમાં, વિવિધ ફળ આપી રહી અદ્યાવધિ સવિ જીવને, આપો પ્રભુ તે નાભિનંદન ! આત્મ લક્ષ્મી વિશ્વને ..૧ લેખે લાગ્યો ગિરિવર તને જોવતાં જન્મ મારો, તારા સ્પર્શે નિર્મળ થયો, દેહ આજ મારો; પાપો મારાં ભવોભવ તણાં, સર્વ દૂરે પલાયાં, પૂર્વે કીધાં સયલ સુકૃતો, સાથે મારા કહાયાં . ક્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે, જઈ શાંત વૃત્તિ સજી, સિદ્ધોના ગુણનો વિચાર કરશું. મિથ્યા વિકલ્પો ત્યજી, વાશી ચંદન કલ્પ થઈ પરિષહો સર્વે સહીશું મુદા આવી શાંત થશે અહો અમ કને, શત્રુ સમુહો કદી ...૩ દીઠો જે ગિરિરાજ પાપ સઘળાં, તત્કાળ દૂર હરે, સ્પર્યો દઈ સુખ સંપદા, ભવિકને જે પરગામી કરે, આવ્યા પૂર્વ નવ્વાણું વાર ઋષભ સ્વામી પ્રભુ જ્યાં પુરા, વંદુ તે વિમલાદિને, વિનયથી જેને નમે સૌ સુરા ...૪ પૂર્ણાનન્દમયં મહોદયમય, કેવલ્ય ચિઠ્ઠમર્ય, રૂપાતીતમય સ્વરૂપ-રમણ, સ્વાભાવિક શ્રીમયમ્ જ્ઞાનોદ્યોતમય કૃપારસમય, સ્યાદ્વાદ વિદ્યાલય, શ્રી સિદ્ધાચલ તીર્થરાજ મનીશ, વન્ડેડહમદીશ્વરમ્ ..૫ વેરથી વેર ન શમે; પણ પ્રેમથી વેર શમે. Page #865 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૬૨૯ જાતલડwa ચૈત્યવંદન : વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમો આદિજિનેશ્વર...૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવરગુણગણ ભૂધર, સુર અસુર કિન્નર કોડી સેવિત, નમો આદિજિનેશ્વરે...૨ કરતી નાટક કિન્નરી ગુણ, ગાય જિન ગુણ મનહર, નિરાલી નમો અહોનિશ, નમો આદિજિનેશ્વર...૩ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધીત, કોડી પણ મુનિ મનહર, શ્રી વિમલગિરિવર શૃંગ સિધ્યા, નમો આદિજિનેશ્વર...૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કોડીનંત એ ગિરિવર, મુકિત રમણી વર્યા રંગે, નમો આદિજિનેશ્વર...૫ પાતાલ નર સુર લોકમાંહે, વિમલ ગિરિવર તો પરે, નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિજિનેશ્વર...૬ એમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈએ. નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ જ્યોતિ નિપાઈએ, ....૭ જિત-મોહ-ક્રોહ-વિછોહ નિદ્રા પરમ પદ સ્થિતિ જયકર, ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સહિતકર...૮ સ્તવન :શેત્રુંજય ગઢના વાસી રે, મુજરો માનજો રે, સેવકની સુણી વાતો રે, દિલમાં ધારજો રે, પ્રભુ મેં દીઠો તુમ દેદાર, આજ મુને ઉપન્યો હરખ અપાર, સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંગશે દાદાજીની સેવા રે, શિવસુખ આપશે રે...૧ એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે દૂર નિવારજો રે, પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, પ્રભુ મને દરિસન વહેલું દાન સાહિબા...૨ દોલત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોહ્યા સુરનર વૃંદને ભૂપ...સાહિબા...૩ I , TET 1 T ET 1 2 3 4 જીવનમાં પ્રેમ અને માણસાઈ હશે તો જ જીવન જીવવા જેવું બનશે. Page #866 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૦ રત્નત્રયી ઉપાસના તીરથ કો નહી રે, શેત્રુંજા સારિખું રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે, ઋષભને જોઈ જોઈ હરખે જેહ. ત્રિભુવન લીલા પામે તેહ સાહિબા...૪ ભવોભવ માંગુ રે પ્રભુ તારી સેવનારે, ભાવઠ ન ભાંગેરે જગમાં જે વિનારે, પ્રભુ મારા પુરો મનના કોડ, એમ કહે ઉદયરતન કર જોડ...સાહિબા.૫. થાય : શ્રી શત્રુંજ્ય મંડણ, ઋષભ જિનેશ્વર દેવ સુરનર વિદ્યાધર, જેહની સાથે સેવ. સિદ્ધાચલ શિખરે, સોકર શૃંગાર, શ્રીનાભિ નરેશ્વર, મરૂદેવીનો મલ્હાર. કરૂણા અને પ્રશમ રસથી ભરપુર પ્રભુની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવવાનો મંગળ અવસર આપણને પ્રાપ્ત થયો છે. પ્રભુની પ્રશાન્ત દ્રષ્ટિના પ્રભાવે આપણાં હૃદયના ભાવો અપૂર્વ ઉલ્લાસને પામે છે. પ્રભુ પૂર્વ પુણ્યોદયે.. તારાં દર્શન મને મળ્યાં છે. શુદ્ધ ધર્મની ભૂમિકામાં મારે આગળ વધવું છે. પ્રભુ તારી કૃપાનાં કિરણે આત્મનિંદા પૂર્વ ગુણોમાં આગળ વધું હવે આગળ. દાદાના દરબારમાં રહેલા તમામ પ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. હવે ડાબી બાજુથી નીકળી દાદાને પ્રદક્ષિણા આપુ છું. પ્રથમ ૧૦૨૪.જિનબિંબોને સહસકૂટમાં આપણે ભાવભરી વંદના કરીએ છીએ. “નમો નિણાણ”. રાયણ પગલે રહેલા ભગવંતના ચરણ કમલમાં શીશ ઝુકાવું છું. ત્યાંથી આગળ ચાલતાં ૧૪૫ર ગણધરના પગલાનું દેરાસર આવે છે તેમાં ૧. ઋષભદેવ ભ.ના - ૮૪ ૧૩. વિમલનાથ ભ. ના - ૫૭ ૨. અજિતનાથ ભ.ના - ૯૫ ૧૪. અનંતનાથ ભ. ના - ૫૦ ક . ગૃહસ્થાશ્રમ ભોજનની પાઠશાળા નથી, જીવનઘડતરની પાઠશાળા છે. Page #867 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રાનું ૬૩૧ - ૧૭. ૩. સંભવનાથ ભ.ના - ૧૦૨ ૧૫. ધર્મનાથ ભ. ના ૪. અભિનંદન ભ.ના - ૧૧૬ ૧૬. શાંતિનાથના ભ. ૫. સુમતિનાથ ભ.ના - ૧૦ ૧૭. કુંથુનાથ ભ. ના - ૩૫ ૬. પદ્મપ્રભના ૧૮. અરનાથ ભ. ના ૭. સુપાર્શ્વનાથ ભ.ના - ૫ ૧૯. મલ્લિનાથ ભ. - ર૮ ૮. ચંદ્રપ્રભ સ્વામીના - ૯૩ ૨૦. મુનિસુવ્રત ભ. ના - ૧૮ ૯. સુવિધિનાથના - ૮૮ ૨૧. નમિનાથ ભ. ના - ૧૧ ૧૦. શીતલનાથ ભ. ના - ૮૧ ૨૨. નેમિનાથ ભ. ૧૧. શ્રેયાંસનાથ ભ. ના -- ૭૬ ૨૩. પાર્શ્વનાથ ભ. ના - ૧૦ ૧૨. વાસુપૂજ્ય ભ. ના - ૬૬ ૨૪. મહાવીર સ્વામી ભ. ના- ૧૧ એવા ૧૪૫ર ગણધરના પગલાંને ભાવભરી વંદના કરું છું. ત્યાંથી ચાલતાં શ્રી સીમંધર સ્વામી દેરાસરના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવંતને મારા નમસ્કાર. બહાર મંડપમાં રહેલા સર્વે પ્રતિમાજીને વંદના કરીએ છીએ “નમો જિણાણે”. - હવે બીજી પ્રદક્ષિણામાં પ્રથમ નવા શ્રી આદીનાથ પ્રભુને તથા સર્વ જિનબિંબોને “નમો જિણાણ”. ત્યાંથી બહાર નીકળતા ચોકીયાળાના બાજુમાં પગલાંની દેરીઓ છે. તે સર્વે પગલાંજીને આપણે નમસ્કાર કરીએ છીએ. દેરીઓની બાજુમાં નાના ખાંચામાંથી જતા મેરૂ તથા ત્રણ વન યુક્ત એવા સુંદર આરસ પહાણના આ મેરૂની ચૂલિકા પર રહેલા ચાર જિનબિંબોને આપણાં નમસ્કાર હો....! “નમો જિણાણ” ત્યાંથી ભમતિમાં દર્શન કરતાં કરતાં આગળ વધતાં સમવસરણ દેરાસરજીમાં રહેલા જિનબિંબોને “નમો જિણાણ”. બાજુમાં રહેલા સમેતશિખરજીના દેરાસરમાં આઠે દિશામાં રહેલા ૨૦ પ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. કામ કરતા ઉ v. k . " ન કરતી માં , ૬ માં અભિમાનમાં જે અંધ છે એની બુદ્ધિનાં બારણાં બંધ છે. Page #868 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૨ રત્નત્રયી ઉપાસના = = = ત્યાંથી આગળ રાયણવૃક્ષને વંદન કરી, ગણધર પગલાંને નમસ્કાર કરી દાદર ઉપર ચઢી શ્રી આદિશ્વરદાદાના મંદિર પર રહેલા સર્વે જિનબિંબોને જુહાપું . “નમો જિણા”. ' સીડીથી ઉતરી શ્રી સીમંધર સ્વામીના મંદિરના શિખરમાં રહેલા ચૌમુખજીને નમસ્કાર કરું છું. “નમો જિણાણું.” ત્યાંથી આગળ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ભગવંતને અને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ” હવે ત્રીજી પ્રદક્ષિણામાં પાંચ ભાઈઓના દેરાસરમાં વિશાળ એવા પાંચ જિનબિંબોને નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. ત્યાંથી આગળ શ્રી સુમતિનાથ ભગવાનના દેરાસરના જિનબિંબોને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પ્રદક્ષિણામાં આગળ વધતાં શ્રી નેમિનાથ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. શ્રી વીસ વિહરમાન દેરાસરમાં રહેલા સર્વ જિનબિંબોને નમસ્કાર કરીએ છીએ. પ્રદક્ષિણામાં રહેલી નાની મોટી દેરીઓમાં રહેલા સર્વ જિનબિંબોને અમે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું.” ત્યાંથી આગળ ચાલતાં શ્રી અષ્ટાપદજીના દેરાસરમાં રહેલા ૨૪ તીર્થકર ભગવંતોને આપણે ભાવથી નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું.” ત્યાંથી આગળ નાની મોટી દેરીએ દર્શન કરી રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ શ્રી આદીશ્વર ભગવંતના ભવ્ય પગલાંના આપણે દર્શન કરીએ છીએ. ત્યારબાદ ચૈત્યવંદન કરીશું. મેળવવામાં સામર્થ્ય જોઈએ; માણવામાં સંચમ. Page #869 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૬૩૩ જ * * * * * સ્તુતિ :- નેત્રાનન્દકરી ભવોદધિ તરી, શ્રેયસ્તરોમંજરી, શ્રી-મદુધર્મ મહા નરેન્દ્ર નગરી, વ્યાપલ્લતા ધૂમરી, હર્ષોત્કર્ષ શુભ પ્રભાવ લહરી, રાગદ્વિષાં જિત્વરી, મૂર્તિ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી દેહીનામ્...૧ સ્તુતિ :- જે અમર શત્રુંજય ગિરિ છે, પરમજ્યોતિર્મય સદા, ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા, ઉત્તગ જેના શિખર કરતા, ગગન કેરી સ્પર્શના દર્શન થકી પાવન કરે તે વિમલગિરિને વંદના...૨ સ્તુતિ :- આનંદ આજે ઉપન્યો, પગલાં જોયા જે આપના. અંતર તલથી ભાગતા જે, સુલટો રહ્યાં પાપના. જે કાલને વિષે પ્રભુજી, આપ આવી સમોસર્યા, ધન જીવ તે ધન જવ તે, દર્શન લહી ભવજલ તર્યા...૩ સ્તુતિ :- પૂર્વ નવ્વાણું વાર પધારી, પાવન કીધું જે ભૂમિતળને, દર્શન કરતાં ભવ્ય જીવોના, દૂર કરે અંતર મને, ત્રીજે આરો સ્મરણ કરતાં, ઋષભદેવ સાક્ષાત્ ધરે, પ્રણમું ભાવે તે પગલાંને, પાતિક મારા દૂર કરે..૪ સ્તુતિ :- રાયણ રૂખ તળે બિરાજી જગને, સંદેશ જે આપતાં, આદીશ્વર જિનરાયના જે પગલા, પાપો સવિ કાપતા, ઋષભસેન પ્રમુખ સેવી પગલા, શાશ્વત સુખે મહાલતા, વંદુ એવા ઋષભ જિન પગલા, જંજાળ જાળ જે ટાળતા...૫ રાયણ પગલાંનું ચૈત્યવંદન આદી જિનેશ્વર રાયના, છે પગલાં મનોહર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર નમસ્કાર ભાવનો બીજો અર્થ કૃતજ્ઞતા અને ઉદારતા છે. Page #870 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રાયણ રૂખ તળે બિરાજી, દીએ જગને સંદેશ, ભવિયણ ભાવે જુહારીએ, દૂર કરે સંકલેશ રત્નત્રયી ઉપાસના ...2 પગલે પડીને વિનવું, પુરો મારી આશ, જ્ઞાન તણી વિનતિ સુણો દેજો શિવપદ વાસ સ્તવન : નીલુડી રાયણ તરૂ તળે, સુણસુંદરી, પીલુડા પ્રભુજીના પાય રે ગુણમંજરી ઉજ્જવલ ધ્યાને ધ્યાઈ એ સુણ સુંદરી, એહીજ મુક્તિ ઉપાય રે ગુણ...૧ શીતલ છાયાએ બેસીએ. સુણસુંદરી, રાતડો કરી મન રંગ રે ગુણ. પૂજીએ સોવન ફૂલડે. સુણસુંદરી, જેમ હોય પાવન અંગ રે. ગુણમંજરી...૨ ખીર ઝરે જેહ ઉપરે, સુણસુંદરી, નેહ ધરીને એહ રે ગુણ. ત્રીજે ભવે તે શિવલહે સુણસુંદરી, થાયે નિર્મળ દેહ રે. ગુણ...૩ પ્રીત ધરી પ્રદક્ષિણા સુણસુંદરી, દીએ એહને જે સાર રે ગુણ અભંગ પ્રીતિ હોય જેહને સુણસુંદરી, ભવો ભવ તુમ આધાર રે ગુણ...૪ કુસુમ પત્ર ફળ મંજરે, સુણસુંદરી, શાખા થડને મૂળ રે. ગુણ. દેવ તણા વાસાય છે સુણસુંદરી, તિરથ ને અનુકુળ રે. ગુણ...પ તિરથ ધ્યાન ધરો મુદ્દા સુણસુંદરી, સેવો એહની છાંય રે. ગુણ. જ્ઞાન વિમલ ગુણ ભાખીઓ સુણસુંદરી, શત્રુંજય માહાત્મ્ય માંહીરે ગુણ...૬ થોય : શ્રી શત્રુંજય મંડણ આદિ દેવ, હું અહોનિશ સારૂં તસ સેવ. રાયણ તલે પગલાં પ્રભુજી તણાં, સફલ ફૂલે પૂછશ સોહામણા......... ખમાસમણ. 6 દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય અને નવકાર લાગુ પડે એટલે અહંકાર જાય. Page #871 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૬૫ ત્યાંથી આગળ વધતાં એક દેરીમાં રહેલ શ્રી ભરત-બાહુબલી તથા શ્રી નમિ-વિનમિને અમે વંદન કરીએ છીએ. આગળ વિજય શેઠ તથા વિજયા શેઠાણીને વંદન કરીએ છીએ. ત્યાંથી આગળ વધતાં સર્વ દેરીઓમાં દર્શન કરતાં કરતાં ચૌદ રતનના દેરાસરમાં રહેલ ૧૪ પ્રતિમાજીને નમસ્કાર કરીએ છીએ. ‘નમો જિણાણું.” ત્યાંથી આગળ નીકળ્યા પછી ૨૪ તીર્થકર ભગવંતોને ખોળામાં લઈ બેઠેલા તેમની માતાને તથા ર૪ તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. પ્રદક્ષિણાને અંતે ગંધારિયા ચૌમુખજીના દેરાસરમાં આવેલા ચાર વિશાલ જનબિંબોને અમે નમસ્કાર કરીએ છીએ. ‘નમો જિણાણું.” " હવે શ્રી પુંડરિક સ્વામીજીના દેરાસરમાં પાંચ ક્રોડ મુનિ સાથે મુક્ત ગયા તેવા મહામુનિવર શ્રી પુંડરિક સ્વામીજીને અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. “નમો જિણાë.” અહીં આપણે શ્રી પુંડરીક સ્વામીજીના દર્શન-વંદન-ચૈત્યવંદન કરશું. સ્તુતિ :- દર્શનાતુ દુરિત-ધ્વંસી, વંદનાત્ વાંછિત-પ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુદ્ધમઃ | ભાવોલ્લાસ ભરીને મુજ મનમાં, આવી ઉભો તુજ કને, ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂર્તિ વસી મુજ મને, પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી, એવા શ્રી પુંડરીક સ્વામી ચરણે, વંદુ સદા ભાવથી...૧ પુંડરીક સ્વામીનું દર્શન કરતાં, હૈયું અતિ હરખાય, પુંડરીક સ્વામીનું મુખડું જોતાં, આનંદ હૈયે અતિ ઉભરાય, પુંડરીક સ્વામીનું નામ જપતા, પાપ કર્મ સવિ દૂર પલાય, પુંડરીક સ્વામીને ચરણે વંદુ, શાશ્વત સુખને જેમ પમાય..૨ અરજી દાબ: 84 કરવામાન માફટમાહારાજશસહકાર ૭:૧૧,૦%es c૪wwાકા :રા : :શ્વર ઈચ્છા એ જ દુખ છે અને ઈચ્છાનો અભાવ એ જ સુખ છે. Page #872 -------------------------------------------------------------------------- ________________ ૭૩૭ ચૈત્યવંદન : રત્નત્રયી ઉપાસના Re જેના પુણ્ય-પ્રભાવથી, ભવિકનાં, સૌ કષ્ટ દૂરે ટળે, જેનાં મંગલ નામ સ્મરણથી, સૌ ઈષ્ટ આવી મળે, જેનું પાવનકારી દર્શન સદા, દુષ્કર્મને સંહરે, તે પુંડરીક સ્વામી આશ સઘળી, પૂરો અમારી ખરે...૩ જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે, દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે, પીએ મુદ્દા વાણી સુધા તે, કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. આદીશ્વર જિનરાયનો, પહેલો જે ગણધાર, પુંડરીક નામે થયો, ભવિજનને સુખકાર ચૈત્રી પુનમને દિને, કેવલસિરિ પામી, ઈણગિરિ તેહથી પુંડરીક, ગિરિ અભિધા પામી . . . ૨ પાંચ કોડી મુનિશું લહ્યા, કરી અનશન શિવઠામ, જ્ઞાન વિમલ કહે તેહનાં, પંચ પ્રણમો અભિરામ. . . ૩ સ્તવન : એક દિન પુંડરિક ગણધરૂં રે લાલ, પુછે શ્રી આદી જિણંદ સુખકારી રે, કહીએ તે ભવજલ ઉતરે લાલ, પામીશ પરમાનંદ ભવપારી રે. એક દિન ૧ કહે જિન ઈણગિરિ પામશો રે લાલ, નાણ અને નિર્વાણ જયકારી રે, તિરથ મહિમા વધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક દિન ૨ s નમ્ર જીવો જ સલામતિપૂર્વક ઉંચાણ ઉપર ચઢી શકે છે. Page #873 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ઈમ નિસુણીને તિહાં આવીઆ રે લાલ, ઘાતિ કરમ કર્યાં દૂર તમ વારી રે, પાંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવપારી રે. એક દિન ચૈત્રી પૂનમ દીન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે, ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લાલ, લોગસ્સ થુઈ નમુક્કાર નરનારી રે. એક દિન ૪ દશ, વીશ, ત્રીશ, ચાલીશ ભલા રે લાલ, પચાશ પુષ્પની માળ અતિ સારી રે, નરભવ લ્હાવૌ લીજીએ રે લાલ જેમ હોય જ્ઞાન વિશાળ મનોહરી રે એક દિન ૫ સ્તુતિ : પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી લહીયે અવિચલ રિસ્ક્રૂ, પંચમગતિ પહોંચ્યા મુનિવર ક્રોડાક્રોડ, એણે તિરથે આવી કર્મ વિપાક વિછોડ. SE ARE READ WAS ONDAN KOMANDA ...ખમાસમણ નવટુંકની ભાવયાત્રા :- પ્રથમ દિવસે દાદાની ટુંકની ભાવયાત્રા કર્યા પછી બીજે દિવસે અમે બીજી આઠ ટુંકોની ભાવયાત્રાનો આરંભ કરીએ છીએ. તળેટીએથી હનુમાનધારા પાસે પહોંચ્યા બાદ બે રસ્તા ફંટાયા તેમાં આગળ વધતાં સર્વ પ્રથમ અંગારશા પીરનું સ્થાન બાદ નરસિંહ કેશવજીની ટુંક આવી... ત્યાં મધ્યમાં મુખ્ય મંદિરમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીજીને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણં'. તથા ફરતી ૩૪ દેરીમાં રહેલ સર્વ પ્રતિમાજીને નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણં’. ત્યાંથી બહાર નીકળી સંપ્રતિ મહારાજાએ બનાવેલા દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવંતને દરેક પ્રકારની તૃષ્ણાના ત્યાગમાં જ સુખ છે. 930 Page #874 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ રત્નત્રયી ઉપાસના તથા અન્ય સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘નમો જિણાણું'' ત્યાર પછી અનુક્રમે ચાલતાઃ બાબુ પ્રતાપસિંહનાં દેરાસરજીમાં રહેલા શ્રી સુમતિનાથ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું'. શ્રી સંભવનાથ પ્રાસાદમાં રહેલા શ્રી સંભવનાથ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’’. ઋષભદેવ પ્રાસાદમાં રહેલા શ્રી ઋષભદેવ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. કુંડીવાળાનાં દેરાસરજીમાં રહેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં’. નરસિંહ નાથાના મંદિરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું”. મરૂદેવી માતાનાં પ્રાસાદમાં હાથી પર બિરાજમાન શ્રી મરૂદેવી માતાને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં’’. બાબુભાઈ કચ્છીનાં મંદિરમાં રહેલા ચૌમુખજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''. બાબુ હરખચંદનાં દેરાસરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’. કાલિદાસ ચુનીલાલનાં દેરાસરમાં રહેલા શ્રી અજીતનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં’. હિંમતલાલ લુણીયાનાં દેરાસરમાં રહેલા શ્રી કુંથુનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ મંગલ છે. Page #875 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા s૩૯ ઉ૩૯ Tecemen ના કટનાકા અન્ય તમામ જિનબિંબોને આપણે ભાવથી જુહારીએ છીએ... “નમો જિણાણું”. હવે સૌથી પ્રથમ ચૌમુખજીની (સવાસોમાની અથવા ખરતરવસહી) ટુંકમાં પ્રવેશતાં જ સામે ચૌમુખજી જિન પ્રાસાદમાં રહેલા શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણ” ... (જઘન્ય ચૈત્યવંદન કરવું). ૯૭ ફુટ ઉચા શિખર ધરાવતાં આ ચૈત્યની આજુબાજુ રહેલી દેરીમાં સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. ચૌમુખજીની સામે રહેલા શ્રી પુંડરિક સ્વામીજીને કોટી કોટી વંદના કરીએ છીએ. સહસકુટ મંદિરમાં ૧૦૨૪ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. - ત્યાં સુંદરદાસ રતનદાસનાં દેરાસરમાં રહેલા શ્રી શાંતિનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ". બીજા દેરાસરમાં રહેલા શ્રી શાંતિનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પાર્શ્વનાથ પ્રાસાદે રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ખીમજી સોમજીનાં મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. કરમચંદ હીરાચંદનાં દેરાસરે શ્રી સીમંધર સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ભણશાલીનાં દેરાસરમાં શ્રી અજીતનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પ્રાર્થના એ માનવ અને ઈશ્વર વચ્ચેનો ગૂઢ સેતુ છે. Page #876 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ રત્નત્રયી ઉપાસના ગણધર પગલાં તથા સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં’ પાછલી બારીમાંથી નીકળી ૨૦ ક્રોડ સાથે મોક્ષે ગયેલા પાંચ પાંડવોને આપણે નમસ્કાર કરીએ છીએ. પાંડવનાં દેરાસરની પાછળ સહસ્રકુટનાં ૧૦૨૪ જિનને આપણે નમસ્કાર કરીએ છીએ. બીજી છીપાવસહીની ટુંક :- (ભાવસારની ટુંક) ત્યાં મૂળનાયક શ્રી ઋષભદેવ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''. ગઢને અડીને રહેલા દેરાસરમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’’ (જઘન્ય ચૈત્યવંદન). બહારનાં ઢોળાવ પર શ્રી અજીતનાથ તથા શ્રી શાંતિનાથની દેરીમાં બંને પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''. ત્રીજી સાકરવસહીની ટુંક :- આ ટુંકમાં ત્રણ દેરાસર :ત્યાં મૂળ દેરાસરમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું” (જઘન્ય ચૈત્યવંદન). બીજા દેરાસરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''. ત્રીજા દેરાસરમાં શ્રી પદ્મપ્રભ સ્વામીને ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. નાની-મોટી દેરીમાં રહેલ સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. ચોથી નંદીશ્વર દ્વીપની (ઉજમ ફઈ) ટુકે અમે પહોંચ્યા : ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો નહિ ત્યાં સુધી થોભો નહિ. Page #877 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૬૪૧ ત્યાં રહેલાં સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ત્યાંથી બહાર ડાહ્યાભાઈનાં દેરાસરમાં શ્રી કુંથુનાથ ભગવંતને તથા પરસનબાઈનાં દેરાસરમાં શ્રી શાંતિનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પાંચમી હેમાવસહીની ટુંકમાં - ચાર દેરાસરમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. બીજા દેરાસરમાં પુંડરીક સ્વામીને તથા સાકરચંદ શેઠે બનાવેલ ચૌમુખજી તથા હેમાભાઈ શેઠે બનાવેલ ચૌમુખજી ભગવંતને તથા અન્ય જિનબિંબો આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિહાણ". હવે યાત્રા કરતાં આપણે છઠ્ઠી મોદીની ટુંકે (પ્રેમાવસહી) આવ્યા. અહિંયા બિરાજમાન મૂળનાયક શ્રી ઋષભદેવ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. શ્રી પુંડરિક સ્વામીને અને અન્ય દેરીમાં બિરાજમાન જિનપ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું” આ ટુંકમાં રહેલા સર્વ ગણધર પગલાંને ચરણે મારું મસ્તક ઝુકાવું છું. આ ટૂંકમાં રતનચંદ શેઠનાં દેરાસરમાં રહેલા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આ ટુંકમાં પ્રેમચંદ શેઠનાં દેરાસરમાં રહેલા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. આગળ મોદીનાં દેરાસરમાં શ્રી અજીતનાથ પ્રભુને તથા વિશા નીમાનાં બંધાવેલા દેરાસરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આ ટુંકથી ઉતસ્તાં માણેકબાઈની મૂર્તિ તથા અદબદજી દાદાનું દેરાસર આવે. ૧૮ ફુટ ઉચા અને ૧૪ ફુટ પહોળા વિશાળ કાય પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. = = == મૈત્રીનું સુખ તો દેવલોકમાંયે દુર્લભ છે. Page #878 -------------------------------------------------------------------------- ________________ ઉ૪૨ ૨ . રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના સાતમી બાલાભાઈની ટુંક આપણે પહોંચ્યા. ત્યાં મૂળનાયક શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આ ટુંકમાં શ્રી પુંડરીક સ્વામીજીને ચૌમુખજીનાં દેરાસરે ચાર જિનબિંબને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. તથા મિઠાભાઈના દેરે શ્રી વાસુપૂજ્ય સ્વામીને માનચંદ શેઠના દેરાસરે શ્રી અજિતનાથ સ્વામીને, પુનાવાળાનાં દેરાસરે શ્રી શાંતીનાથ સ્વામીને તથા બીજા સર્વ જિનપ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આઠમી મોતીશાની ટુંક : મધ્યના દેરાસરમાં મૂળનાયક શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. શ્રી પુંડરીક ગણધરને ભાવભરી વંદના કરીએ છીએ. ૧) હઠીભાઈ શેઠનાં દેરાસરમાં શ્રી ધર્મનાથ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. ૨) અમીચંદ દમણીનાં દેરાસરમાં શ્રી ધર્મનાથ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૩) પ્રતાપમલ જોયતાનાં દેરાસરમાં શ્રી ચૌમુખજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૪) વીરચંદ ભાયચંદના દેરાસરમાં શ્રી ચૌમુખજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૫) કીકાચંદ ફુલચંદનાં દેરાસરમાં શ્રી ઋષભદેવ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૬) નાનજી ચીનાઈનાં દેરાસરમાં શ્રી ચૌમુખજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો નિણાણ”. નમવા માંડે એટલે મિત્રો મળવા માંડે, એ સનાતન નિયમ છે. Page #879 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા 9) ગલાલભાઈનાં દેરાસરમાં શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પ્રેમચંદ શેઠનાં દેરાસરમાં શ્રી પદ્મપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૯) તારાચંદ નષ્ણુના દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણા”. ૧૦) ખુશાલચંદ તારાચંદના દેરાસરમાં શ્રી ગણધર પગલાંને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૧) જેઠાલાલ શાહના દેરાસરમાં શ્રી સહસ્ત્રકુટનાં ૧૦૨૪ જિનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૨) કરમચંદ પ્રેમચંદના દેરાસરમાં શ્રી સંભવનાથ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૩) સ્વરૂપચંદ હેમચંદના દેરાસરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૪) જેચંદ પારેખના દેરાસરમાં શ્રી મહાવીર પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. તે સિવાય તમામ જિનપ્રતિમાઓને આપણે ભાવભર્યા નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. - હવે દાદાની ટુંકની બાજુમાંથી... ઘેટીએ જવાના રસ્તેથી આપણે ઘેટીએ ગયા.. ત્યાં ઘેટીનાં પગલે ભાવભર્યા નમસ્કાર કરીએ છીએ. નૂતન એવી શ્રી બુદ્ધિસાગરજી ટુંક તથા નૂતન એવી શ્રી સિદ્ધાચલ શણગાર ટુંકે તમામ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. સંસાર છે સેરડીનો સાંઠો એમાં ડગલેને પગલે દુખ કેરી ગાંઠો. Page #880 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ રત્નત્રયી ઉપાસના રાજકશ્યક સજજડમડાના હાડકા ર જકો ઘેટીનાં પગલે પ્રભુજીનાં વિશાળ કાય પગલાને ભાવથી નમસ્કાર કરીએ છીએ. સ્તુતિ :- શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય, પગલે પગલે આગળ વધતાં, કાયા એની નિરમલ થાય, ઘેઈ જઈને પગલા પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય, સુષમ દુષમ આરે રહેલા, આદી પ્રભુનું સ્મરણ થાય. આતપરની તળેટીથી, જે ભવિ યાત્રા કરે ઘેટી પગલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ફરે નવ્વાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશ્ચ કરે ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે. આદી પ્રભુનું દર્શન કરીને, ઘેટી પાયે જે નર જાય તન મન કેરા જે સંતાપો, પ્રભુ પગલે સવિ દૂર જ થાય એવા પગલે આવી પ્રભુજી, અરજ કહું છું હે જિનરાય આદીનાથનું ધ્યાન ધરતાં, જન્મ મરણના ફેરી જાય. અને છેલ્લે ઉતરતાં... શ્રી શંત્રુજય ગિરિરાજ ઉપર ગોખલે માળીએ, જાળીએ જ્યાં જ્યાં જે જે પ્રતિમાજી હોય ત્યાં મારા કોટી કોટી વંદના... “બોલો નમો જિણાણ”. ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉ, શત્રુંજય નદી હસ્તગિરિ કદમ્બગિરિ તળાજામાં સાચા સુમતિનાથ, મહુવામાં મહાવીર સ્વામી, ધોધામાં નવખંડા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, ભ. ને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આબુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુંજય સાર. પાંચે તીરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ વર્યા તેને કરૂં પ્રણામ. ધર્મની માતા દયા છે અને ધર્મનો પિતા દાન છે. Page #881 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા – ૬૪૫ Ika-aco- ૧૦-૨૦૧૩ ભરત ક્ષેત્રમાં જેટલા તીર્થો હોય, ચૈત્યો હોય, પ્રતિમા હોય. ત્યાં મારી કોટી કોટી વંદના. “નમો જિણાણ”. વીતરાગ શાસનનું શરણ હોજો. શુદ્ધ મન-વચન-કાયાથી ભાવના ભાવું છું. જરૂર મારી ભાવના સફળ થાય. ઝળહળતી ક્ષાયિક સમક્તિ રૂપી દિવા જેવી જ્યોત મારા આત્માની અંદર પ્રગટાવજે. આંખ મીંચતા સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે. મુમુક્ષુ જે કોઈ આ તીર્થનું સ્મરણ કરશે, તેને ભણશે, સાંભળશે, તેનાં ભવોભવનાં પાતિક મળશે. નવ નવકાર મંત્ર ગણીને યાત્રાનું ફળ મેળવશો. હે દાદા જ્યાં સુધી મારે ભવાંતરો કરવા પડે ત્યાં સુધી અખંડ અવિચ્છિન્ન પણે તથા નિર્વિપ્ન આપનાં ચરણ કમળની સેવા ચાહું છું. દૂર બેઠા તમારા સેવકો આપની યાત્રા તથા દર્શન માટે તલસી રહ્યા છે, “હે દાદા વહેલા વહેલા દર્શન “દો', ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર કુલ ૩,૫૦૭ નાના-મોટા જિનાલયો છે. કુલ ર૭,૦૭ જિનબિંબો બિરાજે છે. કુલ ૧,૫૦૦ ચરણ પાદુકાની જોડ છે. કુલ ૩,૩૬૪ પગથિયા છે. ગિરિરાજની ઉચાઈ કુલ ર000 ફુટ છે. ગિરિરાજનો ઘેરાવો કુલ શા માઈલ છે. અને ગિરિરાજનો યાત્રા માર્ગ કુલ ૨ માઈલ ૨ ફલીંગનો છે. શ્રી શત્રુંજયનાં સોળ ઉદ્ધાર :કમ ઉદ્ધારક સમય ૧. ભરત ચક્રવર્તી પ્રથમ તીર્થંકરનાં શાસનમાં કરાવ્યો. ૨. દંડવીર્ય રાજા : ૬ કોડ પૂર્ણ થયા બાદ, ૩. ઈશાનેન્દ્ર ૧૦૦ સાગરોપમ બાદ. ૪. માહેન્દ્ર ૧ ક્રોડ સાગરોપમ બાદ. સમ્યગ્દર્શન એટલે સ્વ-સ્વરૂપનું યથાર્થ દર્શન. Page #882 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ રત્નત્રયી ઉપાસના હકકસ પાન રજકage ૫. બ્રભેન્દ્ર ૧૦ ક્રોડ સાગરોપમ બાદ. ૬. ચમરેન્દ્ર લાખ કોટી સાગરોપમ બાદ. ૭. સગર ચક્રવર્તી શ્રી અજીતનાથનાં શાસનમાં ૮. વ્યન્તરેન્દ્ર શ્રી અભિનન્દન સ્વામીનાં શાસનનાં ૯. ચંદ્રયશા રાજા શ્રી ચન્દ્રપ્રભ સ્વામીનાં શાસનમાં ૧૦. ચક્રાયુધ રાજા શ્રી શાન્તિનાથ પ્રભુનાં શાસનમાં ૧૧. રામચંદ્રજી શ્રી મુનિસુવ્રત પ્રભુનાં શાસનમાં ૧૨. પાંચ પાંડવ શ્રી નેમનાથ પ્રભુના શાસનમાં ૧૩. જાવડશા વિ.સં.૧૦ મતાંતર વિ.સં.૧૦૮ ૧૪. બાહડમંત્રી વિ.સં.૧૨૧૩ ૧૫. સમરાશા ઓસવાલ વિ.સં.૧૩૭૧ ૧૬. કરમાશા વિ.સં.૧૫૮૭ ૧૭મો ઉદ્ધાર થી દુષ્પસહ સૂરિનાં ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે. સિદ્ધાચલ સિદ્ધિ વર્યા:કોની મુક્તિ કેટલાની સાથે ૧ શ્રી પુંડરિક ગણધર ૫ ક્રોડ ૨ દ્રાવિડ અને વારિખિલ્લજી ૩ શાંબ અને પ્રદ્યુમ્ન ટા ક્રોડ ૪ પાંચ પાંડવ ૨૦ ક્રોડ ૫ નમિ વિનમિ ૬ નારદજી ૯૧ લાખ ૭ ભરત ૧ હજાર ૮ વાસુદેવની પત્ની ૩૫ હજાર ૯ ભરત મુનિ ૫ કોડ ૨ ક્રોડ આળસ અને અભિમાન આપણી પાસેથી રાજા અને પાર્લામેંટ કરતાં પણ વધુ દંડ વસૂલ કરે છે. Page #883 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૧૦ અજિતનાથ પ્રભુના સાધુઓ ૧૧ વૈદર્ભી ૧૨ બાહુબલીના પુત્રો ૧૩ થાવા પુત્ર ૧૪ થાવા ગણધર ૧૫ કદમ્બ ગણધર ૧૬ સેલકાચાર્ય ૧૭ રામ-ભરત ૧૮ સોમયશા રાજા ૧૯ સાગર મુનિ ૨૦ અજિતસેન ૨૧ શ્રી સારમુનિ ૨૨ આદિત્યયશા ૨૩ દમિતારી ૨૪ શુક પરિવ્રાજક ૨૫ કાલિક ૨૬ સુભદ્ર મુનિ ૧૦ હજાર ૪૪૦૦ ૧૦૦૮ ૧ હજાર ૧ હજાર ૧ કરોડ ૫૦૦ ૩ ક્રોડ ૧૩ ક્રોડ ૧ ક્રોડ ૧૭ ક્રોડ ૧ ક્રોડ ૧ લાખ ૧૪ હજાર ૧ હજાર ૧ હજાર ૧ હજાર ભરત ચક્રવર્તિની પાટે અસંખ્ય રાજાઓ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ તે સર્વ મુનિ ભગવંતોને આપણે કોટીશઃ કોટીશ: વંદન કરીએ છીએ. સિદ્ધગિરિનું ધ્યાન અને અનંત સિદ્ધ આત્માઓ સાથે પોતાના આત્માની એકતાનો અનુભવ : ૭૪૭ આ રીતે અનંતા સિદ્ધ ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ...ત્યાં યોગ્ય સ્થળે આપણે ધ્યાનસ્થ બની આત્મલીન થઈએ છીએ. Ba પીવા જેવો અને પાવા જેવો તો સ્નેહ અને સુધારસ છે. Page #884 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ સિદ્ધગિરિ એ ચૈતન્ય શક્તિનો ભંડાર છે. અનંતા આત્માઓએ અહિં પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. તે સિદ્ધ પરમાત્માની સાથે આપણા આત્માની એકતાનો અનુભવ કરીએ છીએ. રત્નત્રયી ઉપાસના જેવું સિદ્ધ ભગવંતોનું આત્મદ્રવ્ય છે તેવું જ આપણું આત્મદ્રવ્ય છે. આપણે જે ક્ષેત્ર પર બેઠા છીએ ત્યાંથી જ અનંતા સિદ્ધ થયા છે. સિદ્ધશિલા ઉપર અને બધે વર્તમાન ક્ષણ એકજ છે. સ્વરૂપમાં સ્થિરતા રમણતા આનંદ વગેરે ભાવ સિદ્ધ પુરૂષોનાં સ્પર્શથી આપણામાં ઉત્પન્ન થયા છે આ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી એકતા આપણે સાધી રહ્યા છીએ. સિદ્ધગિરિ પર ચૈતન્યનો મહાસાગર. . . શુદ્ધ સ્વરૂપી દેખાય છે. ‘‘જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેને ન ગમે બીજું કાંઈર જ્યાં જઈએ ત્યાં પૂરણ સઘળે, દીસે તુંહીજ તુંહી રે... આ રીતે હૈયામાં ...આનંદ ...આનંદ ફેલાઈ રહ્યો છે. આ આનંદનો અનુભવ કરી ત્યાંથી આગળ ...ભારે હૃદયે નીચે ઉતરવા લાગ્યા કેવો અપૂર્વભાવોલ્લાસ હતો ...? હવે ફરીથી ક્યારે આવો દિવ્ય અનુભવ થશે ...? ક્યારે મારો આત્મા કષાય રહિત પ્રશાન્ત બનશે ...? આ રીતે ભાવના ભાવતાં ભાવતાં નીચે ઉતરી રહ્યાં હવે આ યાત્રા બાદ મનોમન આપણે સંકલ્પ કરીએ છીએ કે; .... ...મારા હે દેવાધિદેવ ...ભાવયાત્રા દ્વારા દિન-પ્રતિદિન ભાવોને નિર્મળ બનાવી શુદ્ધ ધર્મ દ્વારા સમ્યક્ત્વને પ્રારંભ કરૂં ... આત્મનિંદા દ્વારા મારા અનાદિનાં અશુભ સંસ્કારોથી ખરડાયેલા આત્માને શુદ્ધ બનાવું. આમ શુભ ભાવના પૂર્ણ હૃદયે ... સૌ સૌનાં સ્થાને પહોંચ્યાં. ગ ક્ષમાથી ક્રોધને હણજો, નમ્રતાથી અભિમાન પર વિજય મેળવજો. Page #885 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા આદીશ્વર ભગવંતને વિનંતિરૂપ સ્તવન : સુણ જિનવર શેત્રુંજા ધણીજી દાસ તણી અરદાસ તુજ આગળ બાળક પરેજી, હું તો કરૂ વૈખાસ રે ...જિનજી મુજ પાપીને તાર તું તો કરૂણારસ ભોજી, તું સહુનો હિતકાર રે ...જિનજી મુજ પાપીને તાર ૧. હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહિ લગ્લેશ પરગુણ પેખી નવી શકુંજી, કેમ સંસાર તરીશ રે ...જિનજી મુજ ૨. જીવ તણાં વધ મેં કર્યાજી, બોલ્યા મૃષાવાદ કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે...જિનજી ૩ હું લંપટ હું લાલચુજી, કર્મ કીધા કેઈ ક્રોડ ત્રણ ભુવનમાં કો નહિ જી, જે આવે મુજ ોડ રે...જિનજી ૪ છિદ્ર પરાયાં અહોનિોજી, જોતાં રહું જગનાથ ફુગતિ તણી કરણી કરીજી, જોડ્યો તેહશું સાથ...જિનજી ૫ કુમતિ કુટીલ કદાગ્રહી, વાંકી ગતિમાં મુજ, વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે...જિનજી ૬ પુન્ય વિના મુજ પ્રાણીયોજી, જાણે મેલું રે આથ ઉંચા તવર મોરીયાજી ત્યાંહી પસારે હાથ રે...જિનજી ૭ વિણ ખાધા વિણ ભોગવ્યાંજી, ફોગટ કર્મ બંધાય આર્તધ્યાન મીટે નહિ, કીજે કવણ ઉપાય...જિનજી ૮ કાજળથી પણ શામળાજી, મારા મન પરિણામ સોણમાંહી તાહરૂં, સંભારૂ નહીં નામ રે...જિનજી ૯ મુગ્ધ લોક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ ફુડ કપટ બહુ કેળવીજી, પાપ તણો હું સંચ રે...જિનજી ૧૦ BC ઋજુતાથી માયાને દૂર કરજો, સંતોષથી લોભને જીતી લેજો. ૭૪૯ Page #886 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ રત્નત્રયી ઉપાસના મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણીરે રૂપ, કામ વિડંબણા શી કહું જ, પડીશ હું દુર્ગતિકુપ રે...જિનજી ૧૧ કિસ્યા કહું ગુણ માહરાજી, કિસ્યા કહું અપવાદ ' જેમ જેમ સંભાર હૈયે, તેમ તેમ વધે વિખવાદ રે...જિન) ૧૨ ગિરૂઆ તે નવિ લેખવેજી, નિગુણ સેવકની વાત નીચ તણે પણ મંદિરેજી, ચંદ્ર ને ટાળે...જ્યોત ...જિન) ૧૩ નિગુણો તો પણ તાહરોઇ, નામ ધરાવ્યું દાસ કૃપા કરી સંભારજી, પૂરજો મુજ મન આશ રે...જિનજી ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મુકો રે વિસાર, વિષ હળાહળ આદયજી, ઈશ્વર ન તજે તાસ રે...જિન૧૫ . ઉત્તમ ગુણકારી હુ અંજી, સ્વાર્થ વિના સુજાણ કરસણ સિંચે સરભરે, મેહ ન માંગે દાણ રે..જિનજી ૧૬ તું ઉપકારી ગુણનીલોજી, તું સેવક પ્રતિપાળ તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે...જિનજી ૧૭ તુજ ને શું કહીએ ધણુંજી, તું સહુ વાત રે જાણ મુજને થાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે...જિનજી ૧૮ નાભિરાયા કુળ ચંદલોજી, મરૂદેવીનો નંદ કહે જિનહર્ષ નિવાજ જોઇ, દેજો પરમાનંદ રે..જિનજી ૧૯ શ્રી સિદ્ધાચલનું સ્તવન - મારૂ ડુંગરીયે મન મોહી રહ્યું, મારૂં ગિરીવરીયે મન મોહી રહ્યું જગજીવન આદિજણંદ હો... માતા મરૂદેવીનાં લાડલા સાથી સુનંદા હીરલાનો હાર હો મારૂ ડુંગરીયે...૧ કરૂણા એવી ભાષા છે જે આંધળો વાચી શકે અને બહેરો સાંભળી શકે. Page #887 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ઉપ૧ , મામiાજ પ્રકારના કાકા લાલન ચાલોને ચતુર ઉતાવળા, સુંદર સજવાડા જોડાવા હો, લાલન લાહો લીજે લક્ષ્મીતણો મને સિદ્ધાચલ ભેટોડ હો મારૂં...૨ લાલન સંથે તે નીતરે કુલે ભય, સોના ચુડલાની નથી મને ચાહ હો, લાલન જોતા હવે હું વાટડી, મને વિમલાચલ ભેટોડ હો મારું....૩ લાલન નવસેરો હાર હું શું કરું હું શું કરું ચરમ ચીર હો લાલન શું કરું બાજુબંધ બેરખાં, મારી કાંકણિયે નિર્મળ હીર હો મારૂં...૪ લાલન પાંચ ક્રોડ પુંડરીકશું, એ તો સિધ્યા સાધુ અનંત હો, લાલન દ્રવિડ વારિખિલ્લ બિહું મળી, દશ કોડી મુનિનો સાથ હો મારૂં..૫ લાલન રણગિરિ ઋષભ સમોસર્યા, નેમ વિના ત્રેવીસ હો, લાલન પાંચ પાંડવ વીશ ક્રોડશું, તે તો પામ્યા પદ નિર્વાણ હો મારૂં...૬ લાલન ધન ધન દહાડો ધન્ય ઘડી, નાભિ નરિંદ મલ્હાર હો. લાલન અલબેલા આદિશ્વર ભેટશું, અચિંશું જગત આધાર મારૂં...૭ લાલન ઈસુવંશના જિનવરા, ભરતાદિક પેઢી અસંખ હો લાલન વળી થાવસ્યા સહસશું ઋષભાદિક મુનિ સહસનો સંઘ હો મારૂં...૮ લાલન નમિ વિનમિ વિદ્યાધરા, બિહું કોડી વસ્તીનો સાથ હો, લાલન ઈણ તીરથે ભવનિસ્તરે, એતો પામ્યા શિવપુર રાજ હો મારૂં...૯ લાલન એકાણું લાખ તે મુનિવરા, ગયા નારદ સાથે સિદ્ધ હો, લાલન રામ-ભરત ત્રણ કોડ શું, એ તો પામ્યા અવિચલ સિદ્ધ હો મારૂં..૧૦ લાલન ઈણગિરિ જિન સમોસર્યા, એ તો પૂર્વ નવ્વાણું વાર હો. લાલન સિધ્યાને વળી સિદ્ધશે, તેનો કહેતાં ન આવે પાર હો મારૂં..૧૧ લાલન સાડી આઠ ક્રોડ સાધુ શું, એ તો પામ્યા અવિચલ રાજ હો. લાલન શામ્બ પ્રદ્યુમ્ન હોય ચેલ્લણાં, એતો શિવપુર પાત્ર પ્રશંસ હો મારૂં...૧૨ મૃત્યુ સુધારવું હોય તો જીવન સુધારવું જોઈએ. Page #888 -------------------------------------------------------------------------- ________________ ઉપર રત્નત્રયી ઉપાસના શ્રી ભાવ વિજય કવિરાયનો, તિહાં સિદ્ધિ વિજય શુભ પાસ હો. લાલન જે ફસે શ્રી સિદ્ધાચલે, તેનો જન્મ સફળ સવિઆશ હો મારૂં..૧૩ -: શ્રી સિદ્ધાચલનું સ્તવન :સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, ગિરિ ભેટી પાવન થઈએ સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે... જ્યાં ધર્મશાળાઓ બહુ સોહે, પહેલાતો મનડાં મોહે એવું સુંદર પાલીતાણા ગામ છે. સૌ /૧ જ્યાં તળેટી પહેલી આવે. ગિરિદર્શન, વિરલા પાવે પ્રભુના પગલાં પુનિતને અભિરામ છે. સૌ રા જ્યાં ગિરિ ચડતાં સમીપે દેવાલય દિવ્ય જ દીપે બંગાળી બાબુનું અવિચલ એતો નામ છે. સૌ ૩ જ્યાં કુંડ વિસામા આવે, થાક્યાનો થાક ભુલાવે પરબો રૂડી પાણીની ઠામઠમ છે. સૌ ૪ જ્યાં ડો આકરો આવે કેડે દઈ હાથ ચડાવે એવી દેવી હિંગલાદે જેનું નામ છે. સૌ પા જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામપોળ છેલ્લે આવે. ડોલીવાળાનું વિસામાનું કામ છે. સૌ દા જ્યાં નદી શેત્રુંજી વહે છે, સૂરજ કુંડ શોભા દે છે; ન્હાયો નહીં કે એનું જીવન બે બદામ છે. સૌ Iછા જ્યાં સોહે શાન્તિદાદા સોલા જિન ત્રિભુવનભ્રાતા પોળ જતાં સૌ પહેલા પ્રણામ છે. સૌ ૮ જ્યાં ચઢેશ્વરી છે માતા વાઘેશ્વરી દે સુખશાતા; કવડ જક્ષાદી દેવતા તમામ છે. સૌ પલા જ્યાં અતિથિને અવકાશ નથી તે ઘર સ્મશાન છે. Page #889 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા જ્યાં આદિશ્વર બિરાજે, જે ભવની ભાવઠ ભાંજે; પ્રભુજી પ્યારા નિરાગી નિષ્કામ છે. સૌ ।૧૦ જ્યાં સોહે પુંડરીક સ્વામી, ગિરૂઆ ગણધર ગુણગામી; અંતરભયો આતમના આરામ છે. સૌ ।૧૧। જ્યાં રાયણ છાંળા નિલુડી, પ્રભુ પગલાં પરે રૂડી; શીતળ કારી એ વૃક્ષનો વિરામ છે. સૌ ।૧૨। જ્યાં નિરખીને નવ ટૂંકો, જબ થાયે પાતિકનો ભુકો દિવ્ય દહેરાનાં અલૌકિક કામ છે. સૌ ।૧૩। જ્યાં ગૃહિલીંગ સિધ્યા અનંતા, સિદ્ધિપદ પામ્યા સંતા; પંચમકાલે એ મુક્તિનું મુકામ છે. સૌ ।૧૪। શ્રી કમલસૂરીગુણગાવે, તે લાભ અનંતો થાવે; જાત્રા કરવા મનડાંની મોટી હામ છે. સૌ ।૧૫। 卐慶事 મંથન તીર્થ યાત્રાનું સ્મરણ ભવભ્રમણનો નાશ કરનારૂં છે. વિષય સુખ માટેની દોડધામ, માનવ જીવનનું અધઃપતન છે. જેમ જેમ જ્ઞાનની ભૂખ જાગે તેમ તેમ ભોગની ભૂખ શમતી જાય. .. ... ભોગની ભૂખ અને ખાવાનો રસ આ બે ભયંકર દુર્ગુણ છે. શ્રાવક શ્રાવિકા કર્મ જનિત સુખ ભોગવે પણ સુખને કદી સારૂં ન માને. d શ્રદ્ધા એ પ્રેમની ભગિની છે, શંકા એ પ્રેમનું કબ્રસ્તાન છે. ૫૩ Page #890 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ રત્નત્રયી ઉપાસના ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા “નમો અરિહંતાણં’ ત્રણ લોકનાં તીર્થોની ભાવયાત્રા પૂર્વે : ત્રણે કાળમાં જંઘાચારણ વિદ્યાચારણ લબ્ધિધર મુનિઓ જે તીર્થોની યાત્રા કરી રહ્યા છે, દેવોથી જે તીર્થો પૂજાઈ રહ્યા છે, એવા મહાન શાશ્વત તીર્થોની મનોમન ભાવભર્યા હ્રદયે યાત્રા કરવાનો સુઅવસર આપણને પ્રાપ્ત થયો છે. ભલે ચર્મચક્ષુથી સાક્ષાત્ દર્શન કરવાનું ભાગ્ય નથી... પણ શ્રુતજ્ઞાનના બળે... જાણે સાક્ષાત પ્રભુને ભેટવા જઈ રહ્યા છીએ સાક્ષાત્ પ્રભુનાં દર્શન કરી રહ્યા છીએ. એવા ભાવ હૈયામાં ઉભરાઈ રહ્યા છે. સર્વ જીવો પ્રત્યે આત્મીયતાના ભાવ કેળવી, વિષય-કષાયને મંદ કરી, આપણે પરમાત્માને હૃદયમાં સ્થાપન કરીએ છીએ. હે દેવાધિદેવ...તારા દર્શને આવનાર ભવ્યો... અને તારા દર્શનને પામનાર ભવ્યો ખરેખર બડભાગી છે. થોડા વખતમાં સંસારનો (ભવોનો) અંત કરનાર છે. અમારા હૃદયમાં પણ હે પ્રભુ “તારી સ્થાપના જ્યાં સુધી અમારા ભવનો અંત ન થાય ત્યાં સુધી હોજો.'' શાશ્વત પ્રતિમાજીની ભવ્યતા પણ કેવી મહાન છે...? ૫૦૦ ધનુષની ઉંચાઈવાળા, સુવર્ણનાં પ્રતિમા... તેમનાં હોઠ... તાળુ... હાથ પગનાં તળીયા ભૃકુટી નખ... આદિ અવયવો તે તે વર્ણનાં રત્નોનાં બનેલા છે. મુખ ઉપરનું તેજ કાંઈ ઝગમગતું શોભી રહ્યું હોય છે. આ પ્રતિમાજીને કોઈ બનાવતું નથી. અને અંત પણ નથી. આવી શાશ્વત પ્રતિમાજીને આપણી ક્રોડ ક્રોડ વંદના હોજો. જંબુદ્વિપમાં જે શાશ્વત જિનાલયો છે તેનાં કરતાં ઘાતકીખંડમાં Bo ચારિત્ર ધોળા કાગળ જેવું છે એકવાર ડાગ પડ્યા પછી મુળ ચમક આવતી નથી. Page #891 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા : ઉપપ જમ કકક કકકo, અને પુષ્કરાર્ધદ્વીપમાં શાશ્વત જિનાલયો ડબલ (બે-બે) છે. કારણકે ધાતકીખંડમાં અને પુષ્કરાર્ધદ્વીપમાં તે-તે ક્ષેત્રો અને વર્ષધરપર્વતો.. સ્થાનો આદિ જંબુદ્વિપથી ડબલ છે. તેથી જંબુદ્વીપમાં શાશ્વત જિનાલયો ૬૩૫ થાય છે. ધાતકી ખંડનાં અને પુષ્કરાર્ધદ્વીપનાં જિનાલયો ૧૨૭૦ થાય. આ શાશ્વત પ્રતિમાજી ઋષભ – ચંદ્રાનન - વારિષણ અને વર્ધમાન નામનાં ચાર પ્રતિમાજી હોય છે. કોઈ જિનાલયોમાં ૧૨૪ પ્રતિમાજી હોય છે. કોઈ જિનાલયોમાં ૧૨૦ પ્રતિમાજી હોય છે. આપણે ત્રણ લોકમાં પ્રથમ તિર્થાલોકનાં ચૈત્યોની યાત્રા કરીએ... તેમાં પણ પ્રથમ ભરતક્ષેત્રનાં હાલનાં.. અશાશ્વતા... જિનાલયોની યાત્રા કરી આગળ વધીએ. ત્રણે લોકનાં તીર્થની ભાવયાત્રા : (આંખ બંધ કરી લીન બનો) આપણે ભારતભરનાં અમુક તીથ સિવાય બીજા શાશ્વત તીર્થોની યાત્રા કરવા સાક્ષાત્ જઈ શકવા માટે સમર્થ નથી. આ ભવમાં એવું કાંઈ ભાગ્ય દેખાતું નથી... પણ જ્યારે અંતરાત્મામાં આ શાશ્વત તીર્થોની યાત્રા કરવા માટે ભાવો ઉલ્લાસિત થાય છે. અને મન-મયુર નાચી ઉઠે છે. ત્યારે આપણને... મનોમન તે પરમાત્મા મિલનની ઝંખના થાય છે. ચાલો આપણે ...ત્રણે લોકનાં તીથની ભાવયાત્રા શરૂ કરીએ. જે તીથમાં શાશ્વત પરમાત્માની પ્રતિમાજી બિરાજમાન છે. જે તીથ ... નિરંતર દેવોથી પૂજાઈ રહ્યાં છે. જે તીથો મધમધાટ અને પવિત્ર વાતાવરણોથી ભરપૂર છે. જે તીથની કોઈ કાળે નાશ થવાનો નથી. એવા શાશ્વત તીથોને ભાવ ભરી કોટીશ કોટીશ: વંદના કરીએ છીએ. સદાચારના ઠેકેદાર બનજો અને નિરાધારના ટેકેદાર બનજો. Page #892 -------------------------------------------------------------------------- ________________ ઉપs રત્નત્રયી ઉપાસના મૃત્યુલોકમાં રહેલાં જ્યોતિષ દેવલોકમાં અસંખ્ય જિનબિંબને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. શ્રી સિદ્ધાલય તીર્થમાં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. (ગામ). (મૂળનાયક) તળાજામાં સાચા સુમતિનાથ ભ.ને નમો જિણાણે કદંબગિરિ શ્રી આદીનાથ ભ.ને નમો જિણાણું ગિરનાર તિર્થમાં શ્રી નેમીનાથ ભ.ને નમો જિણાણું મહુવામાં જીવિત સ્વામી શ્રી મહાવીર ભટને નમો જિણાણું ધોધા શ્રી નવખંડા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું ભાવનગર શ્રી આદીનાથ ભટને નમો જિણાણે વલ્લભીપુર શ્રી આદીનાથ ભ.ને નમો જિણાણં પ્રભાસપાટણ શ્રી ચંદ્રપ્રભ સ્વામીને નમો જિણાણ ઉનામાં શ્રી આદીનાથ ભ.ને નમો જિણાણું અજારા શ્રી અારા પાર્શ્વનાથ ભટને નમો જિણાણું શ્રી નવલખા પાર્શ્વનાથ ભ.ને નમો જિહાણ માંગરોળ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું ચોરવાડ શ્રી હસમુખા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું કલિકુંડ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું દેલવાડામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી આદીનાથ ભ.ને નમો જિહાણ અચલગઢ શ્રી શાંતિનાથ ભગને નમો જિણાણું કુંભારીયાજી શ્રી નેમીનાથ ભ.ને નમો જિણાણું મોટા પોસીનાજી શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિહાણ જીરાપલ્લી શ્રી રાવલા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું સાચોર શ્રી જીવિતજી સ્વામી મહાવીર ભ.ને નમો જિણાણું દીવ આબુ TE ગરજવાનને અક્કલ હોતી નથી. Page #893 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા ૬પ૭ રાણકપુર વરકાણા નાડોલ નાડલાઈ મૂછાળા મહાવીર બામણવાડા નાંદીયા લોટાણા દીયાણા નીતોડા નાણા - સુવર્ણગિરિ કોરટા નાકાડો કાપરડાજી ફલોધી એશીયાજી જેસલમેર લોઢવાજી કેશરીયાજી કેરડા માંડવગઢ લક્ષ્મણી તીર્થ કુપુર ઉજજૈન ભોપાવરમાં શ્રી આદીનાથ ભ.ને નમો જિણાણું શ્રી પાર્શ્વનાથ ભને નમો જિણાયું શ્રી પદ્મપ્રભ સ્વામીને નમો જિહાણ શ્રી નેમનાથ ભગવાનને નમો જિણાયું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાયું શ્રી આદીનાથ ભ.ને નમો જિણાણું શ્રી જીવિત સ્વામી ભ.ને નમો જિણાણું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું શ્રી આદીનાથ ભટને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભડને નમો જિણાણું શ્રી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણે શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભ.ને નમો જિણાયું શ્રી ફલોધી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગને નમો જિણાયું શ્રી પાર્શ્વનાથ ભટને નમો જિણાણું શ્રી આદીનાથ ભ.ને નમો જિણાણું શ્રી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી સુપાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણં શ્રી અવંતી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણે શ્રી શાંતિનાથ ભ.ને નમો જિણાણું દુખથી જ્ઞાન મળે છે. Page #894 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ રત્નત્રયી ઉપાસના નાગેશ્વર શંખેશ્વરમાં ભોયણી પાનસર સેરીસા ઉપરીયાળા પાટણ, ચારૂપ કંબોઈ તારંગાઇ મહેસાણા મોઢેરા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભ.ને આપણે નમસ્કાર કરીએ છીએ બોલો નમો જિણાણું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી મલ્લીનાથ ભને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું શ્રી સેરીસા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું , શ્રી આદીનાથ ભ.ને નમો નિણાણું શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી શામળા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી મનમોહન પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી અજીતનાથ ભ.ને નમો જિણાણું શ્રી સીમંધર સ્વામી ભને નમો જિણાણું શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભને નમો જિણાણું શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી ભટેવા પાર્શ્વનાથ ભ.ને નમો જિહાણ શ્રી આદીનાથ ભ.ને નમો જિણાણું શ્રી ભીલડી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી મુહરી પાર્શ્વનાથ ભ.ને નમો જિહાણ શ્રી નેમિનાથ ભ.ને નમો જિણાણું શ્રી નાગફણી પાર્શ્વનાથ ભટને નમો જિણાણું શ્રી લોઢણ પાર્શ્વનાથ ભટને નમો જિણાણું શ્રી મુનિસુવ્રત સ્વામી ભાને નમો જિણાયું શ્રી સુરજમંડન પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ.ને નમો જિહાણ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભને નમો નિણાણ શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું ગાંભુ ચાણસ્મા મેત્રાણા ભીલડીયાજી ટીંટોઈ ભોરલ ઈડરથી દુર ડભોઈ ભરૂચ સુરત ખંભાત ગાંધાર ઉન્નતિ માટે ઉત્તમ પાઠ અનુભવ. Page #895 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા ઉપ૯ કાવી શ્રી ધર્મનાથ ભને નમો જિહાણ માતર શ્રી સુમતિનાથ ભ.ને નમો જિણાણું પારોલીતીર્થ શ્રી સાચા સુમતિનાથ ભ.ને નમો જિણાણું પાવાગઢ શ્રી અભિનંદન સ્વામીને નમો જિહાણ ખેડા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભટને નમો જિણાણું રાંતેજમાં શ્રી નેમિનાથ ભ.ને નમો જિણાયું પાલનપુર શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ ભ.ને નમો જિણાયું મહુડી શ્રી પદ્મપ્રભ સ્વામીને નમો જિહાણ અમદાવાદ હઠીસિંગની વાડી શ્રી ધર્મનાથ સ્વામીને નમો જિણાણું અમદાવાદ પતાસાપોળ શ્રી મહાવીર સ્વામીને નમો જિણાણું ભદ્રેશ્વર તીર્થ શ્રી પાર્શ્વનાથ ભ.ને નમો જિહાણ અંજાર શ્રી વાસૂપૂજ્ય સ્વામી ભ.ને નમો જિણાણું મુંદ્રા - શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભ.ને નમો નિણાણું ભુજ શ્રી શાંતિનાથ ભ.ને નમો જિહાણ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું જખૌ શ્રી સુવિધિનાથ ભ.ને નમો નિણાણું નળીયા શ્રી ચંદ્રપ્રભુ સ્વામીને નમો જિણાણું શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભ.ને નમો જિહાણ ગેડી શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો નિણાણું અંતરીક્ષ પાર્શ્વનાથ ભ.ને નમો જિણાવ્યું શ્રી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમો જિણાણ વાણારસી શ્રી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું ક્ષત્રીયકુંડ શ્રી મહાવીર સ્વામી ભગને નમો જિણાયું કર્ણાટક કુલપાકજી શ્રી માણિજ્ય સ્વામીને નમો જિહાણ સુથરી કટારીયા - તેરા ભદ્રાવતી નિંદા એ મોટામાં મોટું પાપ છે. Page #896 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ રત્નત્રયી ઉપાસના -- કુંભોજતિર્થ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું સજુવાલિકા શ્રી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું પાવાપુરી શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું સમેતશિખર શ્રી પાર્શ્વનાથ ભ.ને આપને નમસ્કાર કરીએ છીએ નમો જિણાણ” અષ્ટાપદ પર્વત પર સિહ નિષધા જિનાલયમાં, રત્નનાં, ભરત મ. ભરાવેલાં સરખી નાસિકાવાળા...ચોવીસે જિનેશ્વરભગવંતોને કોટીશઃ વંદના હોજે બોલો “નમો જિણાણ”. આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર શત્રુંજય સાર પાંચે તીરથ ઉત્તમ ઠામ. સિદ્ધિ ગયા તેને કરૂ પ્રણામ. ૩૨૫૯, તીછ લોકમાં ચૈત્યનો પાઠ જીનાલય પ્રતિમાજી પ્રતિમાજી નંદીશ્વર દ્વિપ પર X ૧૨૪ ૬૪૪૮ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો નિણાણ” કુંડલ દ્વિપ ૪ X ૧૨૪ ૪૯૬ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો નિણાણ” રૂચક દ્વિપ : ૪ X ૧૨૪ ૪૯૬ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો નિણાણ” ઈસુકાર ૪ x ૧૨૦ ૪૮૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ નમો નિણાણ” માનુષોત્તર ૪ x ૧૨૦ ૪૮૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણા” સૌધર્મની ૮ પટરાણીટ x ૧૨૦ ૯૬૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” પટરાણી ઈશાનેન્દ્રની ૮૮ X ૧૨૦ ૯૬૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણું” ભૂલની માફી એ સાચી વિરતા છે. Page #897 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા ૬૬૧ ૧૬ પાંચ મેરૂવનના ૮૦ x ૧૨૦ ૯૬૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ૧ ચુલિકા ૫ x ૧૨૦ ૬૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ૪ ગજદંત ૨૦ X ૧૨૦ ૨૪૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ૨ કુરુક્ષેત્ર ૧૦ X ૧૨૦ ૧૨૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ૧૬ વક્ષસ્કાર ૮૦ X ૧૨૦ ૯૬૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ નમો નિણાણ” ૬ કુલગિરિના ૩૦ x ૧૨૦ ૩૬૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” - ૮ કરિકુટ (ફિગજફૂટ)૪૦ X ૧૨૦ ૪૮૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ૩૪ દીર્ઘ વૈતાઢ્ય ૧૭૦ X ૧૨૦ ૨૦,૪૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ર૩૪ જંબુવનના ૧૧૭૦ x ૧૨૦૧,૪૦,૪૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો નિણાણ” ર૦૦ કંચનગીરી 160 x ૧૨૦૧,૨૦,૦૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ૧૬ દ્રહના ૮૦ X ૧૨૦ ૯૬૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણું” ૭૬ - કુંડ ૩૮૦ x ૧૨૦ ૪૫,૬૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ નમો જિણા” ૧૪ મહાનદીના ૭૦ x ૧૨૦ ૮૪૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ૪ યમક-ચિત્ર વિચિત્રર૦ X ૧૨૦ ર૪૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ” ક્રોધ એટલે મનોબળનું મીંડુ. Page #898 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ રત્નત્રયી ઉપાસના Eટ વિલાસરાના પર ૬૩૫ ૪ વૃત વૈતાઢ્ય ર૦ X ૧૨૦ ૨૪૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ નમો નિણાણ” ૩૨૫૯ ૩,૯૧,૩૨૦ • તિછલોકનાં ૩૨૫૯ જિનાલયોનાં ત્રણ લાખ એકાણું હજાર ત્રણસો વીસ જિનબિંબને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ'. અધોલોકમાં - સાતક્રોડ ને બહોતેર લાખ ભવનપતિ નિકાયમાં રહેલા જિનાલયોના સર્વ જિન બિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. વ્યંતર નિકાયમાં રહેલા અસંખ્ય જિનાલયોના જિનબિંબને આપણે નજર સમક્ષ લાવી નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. ઉદ્ગલોકમાં :- પ્રથમ દેવલોકમાં બત્રીશલાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. બીજા દેવલોકમાં - ર૮ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણોણ”. ત્રીજા દેવલોકમાં – ૧૨ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. ચોથા દેવલોકમાં - ૮ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. પાંચમાં દેવલોકમાં - ૪ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. છઠ્ઠા દેવલોકમાં – ૫૦,000 હજાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ''. સાતમા દેવલોકમાં - ચાલીસ હજાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણે”. ધીરજવાન ઘાયું મેળવી શકે છે. Page #899 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા ૬૬૩ પાડવામાં કારાકાવાસાકાર સ્વાધ્યાય G PS . ORG. RE : RS . . : : આઠમા દેવલોકમાં - છ હજાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણા”. નવમાં અને દસમાં દેવલોકમાં - ચારસો જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. અગ્યારમાં અને બારમાં દેવલોકમાં - ત્રણસો જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિહાણ". નવરૈવેયકમાં - ત્રણસો અઢાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણા”. પાંચ અનુત્તરમાં દેવલોકમાં – પાંચ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. આ સર્વ મળી ચોરાશી લાખ સત્તાણું હજાર અને ત્રેવીસ જિનાલયોનું પ્રમાણ : સો યોજન લાંબા પચાસ યોજન પહોળા અને બહોતેર યોજન ઉચા છે. તેમાં ૧૮૦ શાશ્વત જિનેશ્વર ભગવંતની પ્રતિમાજી...બાર દેવલોક સુધીના જિનાલયોમાં છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરના જિનાલયોમાં ૧૨૦ પ્રતિમા છે. તે સર્વને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. - ત્રણ લોકમાં સર્વે મળી શાશ્વત જિન ચૈત્યોની સંખ્યા; આઠ ક્રોડ સત્તાવન લાખ બસો ને ન્યાસી શાશ્વત જિનબિંબોની સંખ્યા :- પંદર અબજ બેતાલીસ ક્રોડ અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર એસી જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. હવે ભક્તિના ઉલ્લાસથી થનગની રહેલા હૃદયે આપને સર્વ પરમાત્માની સ્તુતિ કરીએ છીએ. ખાડો ખોદે તે પડે. Page #900 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ રત્નત્રયી ઉપાસના - ધારી ---- -રાત સરકાર સ્તુતિ : બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ હું સંચય થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જીનેશ્વરે ...! તું મળ્યો પણ પાપ કર્મ કરેલ મેં સેવા સરસ નવ આદરી શુભ યોગને પામ્યા છતાં મેં મુર્ખતા બહુએ કરી ...૧ નિઃસીમ કરૂણાધાર છો, છો આપ શરણ પવિત્ર છો. સર્વજ્ઞ છો, નિર્દોષ છો સર્વ જગના નાથ છો. હું દીન છું હિંમત રહિત થઈ શરણે આવ્યો આપને, આ કામરૂપી ભિલ્લથી રક્ષો મને, રક્ષો મને ...૨ જે ભવ્ય જીવો આપને, ભાવે નમે સ્તોત્ર સ્તરે ને પુષ્પની માલા લઈને, પ્રેમથી કહે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે. ચિન્તામણી તેને કરે, વાવ્યો પ્રભુ! બીજ કૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે ...૩ ચૈત્યવંદન : પરમેશ્વર પરમાતમા, પાવન પરમિટ્ટ, * જય જગ ગુરૂ દેવાધિદેવ, નયણે મેં દિટ, ...૧ અચલ અકલ અવિકાર સાર, કરૂણા રસ સિંધુ, જગત જન આધાર એક, નિષ્કારણ બંધુ ...૨ ગુણ અનંત પ્રભુ તાહરાએ, કિમહી કહ્યા ન જાય રામ પ્રભુ જિન ધ્યાનથી ચિદાનંદ સુખ થાય ...૩ સ્તવન : શત્રુંજય ઋષભ સમોસર્યા ભલા ગુણ ભર્યાએ સિધ્યા સાધુ અનંત, તિરથ તે નમું રે. અહંકાર વિનાશ નોતરે છે. Page #901 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા « ૧૬૫ તીન કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે, નેમી સર ગિરનાર...તિરથ (૧) અષ્ટાપદ એક દેહરો, ગિરિ સેહરો રે, ભરતે ભરાવ્યા બિંબ. તિરથ તે નમું રે. આબુ ચૌમુખ અતિ ભલો, ત્રિભુવન તિલો રે, વિમલ વસઈ વસ્તુપાલ...તિરથ (૨) સમેત શિખર સોહામણો, રળીયામણોરે, સિધ્યા તિર્થંકર વીસ..તિરથ તે નમું રે. નયરી ચંપા નિરખીયે, હૈયે હરખીયેરે, સિધ્યા શ્રી વાસુપૂજ્ય...તિરથ (૩) પૂર્વદિશે પાવાપુરી, સદ્ધ ભરી રે, મુક્તિ ગયા મહાવીર તિરથ તે નમું રે. જેસલમેર જુહારીયે, દુઃખ વારીએ રે, અરિહંત બિંબ અનેકતિરથ (૪) બિકાનેર જ વંદીએ, ચિર નંદીયે રે, અરિહંત દેહરા આઠ તિરથ તે નમું રે. સેરિસરો - શંખેશ્વરો, પંચાસરોરે, ફલોધિ થંભણ પાસ...તિરથ (૫) અંતરીક્ષ અજાહરી અમીઝરો રે, જીરાવલો જગનાથ...તિરથ તે નમું રે. રૈલોકય દીપક દેહરો, જાત્રા કરી રે, રાણકપુર શિર સહેરા...તિરથ (૬) શ્રી નાડુલાઈ જાદવો ગોડી સ્તવો રે, શ્રી વરકાણો પાસ...તિરથ તે નમું રે. નંદીશ્વરનાં દેહરાં બાવન ભલારે, રૂચક કુંડલે ચાર ચાર...તિરથ (0) શાશ્વતી, અશાશ્વતી પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાળ...તિરથ તે નમું રે. તિરથ જવા ફળ તિહાં, હોજો મુજ ઈહાં રે, સમય સુંદર કહે એમ...તિરથ (૮) - સ્તુતિ :- ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારેજી. વર્ધમાન જિનવર વળી પ્રણમો, શાશ્વત નામ એ ચારજી ભરતાદિક ક્ષેત્રે મળી હોવે, ચારનામ ચિત્ત ધારેજી તેણે ચારે એ શાશ્વત જિનવર, નમીયે નિત્ય સવારેજી...! (આવ્યો શરણે...) ભવોભવ તુમ ચરણોની સેવા આદિ સ્તુતિ બોલી ભાવ ભરેલા હૈયે આપણે છુટા પડ્યા. 「勇闖第 - આપણી માન-મર્યાદા આપણા હાથમાં જ છે. Page #902 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના શ્રી સમેતશિખરજી તીર્થ ભાવયાત્રા | સમેતશિખર સમરૂં સદા, પૂર્વભારત મોઝાર ! વીસ તીર્થંકર પામીયા મુક્તિનગર મનોહાર છે. જૈનશાસનમાં દ્રવ્ય અને ભાવ બંને ને ધર્મની અનિવાર્યતા બતાવી છે, પણ દ્રવ્યધર્મ ત્યારે જ સાર્થક બને છે જ્યારે તેમાં ભાવ ભળે છે. “ઘી વગરની રોટલી સુકી, ભાવ વગરની ભક્તિ લુખી” ઘી સ્વરૂપ ભાવ ભક્તિમાં ભળે નહીં તો ભવની ભાવઠ ભાગે નહીં. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન . ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવલજ્ઞાન ભાવ સાથેની ભક્તિમાં ભક્ત અને ભગવાનનું અદ્વિતીય મિલન થાય છે. ભાવપૂર્વક કરાયેલી સાધના જ સાધનાનું સંપૂર્ણ ફળ આપે . પૂર્વ ભારત સ્થિત બિહાર ક્ષેત્રની પુણ્યવંતી ભૂમિ ઉપર રહેલ શ્રી સમેતશિખર તીર્થનો અપરંપાર મહિમા છે. જ્યાંથી ૨૦-૨૦ તીર્થંકર પરમાત્મા મુક્તિનગરને પામ્યા છે, તે ભૂમિની સ્પર્શના કરવી તે જીવનનો એક વિશિષ્ટ લહાવો છે. પ્રતિવર્ષ તો આ ભૂમિની સ્પર્શના કરી શકતા નથી પણ ભાવપૂર્વક મનથી તો પ્રતિદિન સ્પર્શના કરી જ શકીયે છીએ, એકવાર તો અવશ્ય શ્રી શિખરજી તીર્થની તન-મનથી સ્પર્શના કરવી જ જોઈએ. તો જ્યાં નથી પહોંચતું ત્યાં મન પહોંચી શકે છે. મનથી આ મહાન તીર્થની યાત્રા કરવા માટે ભાવયાત્રા અત્રે રજૂ કરી છે. તો આવો શ્રી શિખરજી તીર્થની પ્રતિદિન યાત્રા કરી અનંતાનંતગણા પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી બનીએ, કે જે પુણ્ય મુક્તિ અશુભ કાર્યનું હરહમેશ અશુભ ફળ હોય છે. Page #903 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા ન પામીયે ત્યાં સુધી જૈનશાસનની પ્રાપ્તિ કરાવી જ આપે. અને ઉત્તરોત્તર નિર્વાણપદ પણ અપાવી દે. સર્વ પ્રથમ બાર નવકાર આંખ બંધ કરીને ગણો. હવે તમે સાક્ષાત્ શિખરજી તીર્થમાં આવી ચૂક્યા છો. શ્રી શિખરજી તીર્થના અધિષ્ઠાયક શ્રી ભોમિયાજી દેવના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરીયે છીએ. ભાવપૂર્વક પરમાત્માનું નામ સ્મરણ કરતાં કરતાં ગિરિરાજ ચઢતાં ચઢતાં સર્વ પ્રથમ શ્રી ગૌતમસ્વામીજી ટુંક પાસે આવી પહોંચશું. આ અવસર્પિણી કાળના ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર..... (૧) શ્રી ગૌતમસ્વામી ટુંક : અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર । શ્રી ગુરુ ગૌતમ સમરીયે, વાંછિત ફલ દાતાર ॥ 990 શ્રી ૨૪ તીર્થંકર પરમાત્માના ચરણોમાં તથા ગૌતમસ્વામી સમેત ૧૧ ગણધર ભગવંતોના ચરણમાં ભાવપૂર્વક વંદના. તેમજ આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધાત્માઓના ચરણોમાં કોટિ કોટિ વંદન. ‘નમો જિણાણું-નમો સિદ્ધાણં''. બોલો શ્રી ગૌતમ સ્વામી ભગવાન કી જય....... (૨) શ્રી જ્ઞાનધર ગિરિ ટૂંક ઃ અવસર્પિણી કાળના સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન. શ્રી કુંથુનાથો ભગવાન્, સનાથોઽતિશયદ્ધિભિઃ । સુરાસુરનુનાથાના મેકનાથોસ્તુ વ: શ્રિયે ॥ શ્રી જ્ઞાનધર ગિરિ ટુંક પર ચૈત્ર વદ ૧ ના ૧ હજાર મુનિ ભગવંતોની સાથે નિર્વાણ પામેલ શ્રી કુંથુનાથ ભગવાનના ચરણોમાં તેમજ આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કોડાકોડી, ૯૬ ક્રોડ, ૩૨ લાખ ૯૬ હજાર, ૭૪૬ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. જેવું કરશો તેવું ભરશો. Page #904 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ રત્નત્રયી ઉપાસના રકમ “નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી એક કરોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો કુંથુનાથ ભગવાન કી જય............... (૩) શ્રી ઋષભાનન સ્વામી શાશ્વતજિનની ટુંક :વ્યંતર જ્યોતિષમાં વળી જેહ શાશ્વત જિન વંદુ તેહ , ઋષભ ચન્દ્રાનન વારિણ, વર્ધમાન નામે ગુણસણ | શ્રી શાશ્વત નામ જિન શ્રી ઋષભાનન સ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી સિદ્ધ ગતિને પામેલા સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી ઋષભાનન સ્વામી ભગવાન કી જય.... (૪) શ્રી ચંદ્રાનન સ્વામી શાશ્વત જિનની ટુંક - વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતજિન વંદુ તેહ ઋષભ ચંદ્રાનન વારિણ, વર્ધમાન નામે ગુણસણ છે - શ્રી શાશ્વત નામ જિન શ્રી ચંદ્રાનન સ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી સિદ્ધિગતિને પામેલા સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી ચંદ્રાનન સ્વામી ભગવાન કી જય..... (૫) શ્રી મિત્રધર ટુંક - અવસર્પિણીકાળના એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન જે થઈ ગયુ તે થઈ ગયું, ભવિષ્યમાં ધ્યાન રાખજો. Page #905 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમેતશિખરજી તીર્થ ભાવયાત્રા. ૬૯ ક કડા કાન કરવા ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલીકાર કારગમ ! વારિપ્લવા ઈવ નમે પાનુ પાદ નખાંશવઃ | શ્રી મિત્રધર ટુંક ઉપર ચૈત્ર વદ-૧૦ના ૧ હજાર મુનિ ભગવંતો સાથે નિર્વાણ પામેલ શ્રી નમિનાથ ભગવાનના ચરણોમાં તેમજ આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ કોડાકોડી, ૪૫ લાખ, ૪૯ હજાર 60 મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. નમો જિણાણ – નમો સિદ્ધાણં. આ ટુંકની યાત્રાથી એક કોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો નમિનાથ ભગવાન કી જય.......... (૬) શ્રી નાટિકાગિરિ ટુંક - અવસર્પિણીકાળના અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાન. અરનાથસ્તુ ભગશ્ચતુર્થાપનભોરવિઃ | - ચતુર્થ પુરૂષાર્થથી-વિલાસ વિતનોતુ વઃ | શ્રી નાટિકગિરિ ટુંક ઉપર માગસર સુદ-૧૦ના ૧ હજાર મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અરનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ ક્રોડ, ૯૯ લાખ, ૯૯ હજાર, ૯૯૯ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. નમો જિણાણ – નમો સિદ્ધાણં. આ ટુંકની યાત્રાથી ૯૬ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અરનાથ ભગવાન કી જય... (૭) શ્રી સબલગિરિ ટુંક - અવસર્પિણીકાળના ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન નારાજ સહન કરવા જેવો બીજો એક ગુણ નથી. Page #906 -------------------------------------------------------------------------- ________________ ५७० રત્નત્રયી ઉપાસના કર્મવ્રુન્દૂલને હસ્તિ-મલ્લ મલ્લિમભિષ્ણુમ! || શ્રી સબલગિરી ટુંક ઉપરથી ફાગણ સુદ-૧૨ના પ૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી મલ્લિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કરોડ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમોજિણાણું – નમો સિદ્ધાણં. આ ટુંકની યાત્રાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી મલ્લિનાથ ભગવાન કી જય... (૮) શ્રી સંકુલગિરિ ટુંક ઃ અવસર્પિણીકાળના અગ્યારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન. ભવરોગાર્નેજંતૂના-મગદંકાર દર્શનઃ 1 નિઃશ્રેયસશ્રીરમણઃ શ્રેયાંસઃ શ્રેયસેડસ્તુ વઃ ॥ શ્રી સંકુલગિરિ ટુંક ઉપરથી અષાઢ વદી-૩ના ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કોડાકોડી, ૯૬ ક્રોડ, ૯૨ લાખ, ૯૦ હજાર, ૫૪૨ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમોજિણાણું – નમો સિદ્ધાણં.'' આ ટુંકની યાત્રાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી શ્રેયાંસનાથ ભગવાનકી જય............. (૯) શ્રી સુપ્રભગિરિ ટૂંક ઃ અવસર્પિણીકાલના નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન. કરામલકવહિં, કલયન્ કેવલશ્રિયા 1 અચિત્ત્વ માહાત્મ્યનિધિ, સુવિધિોઁધયેસ્તુ વઃ ॥ અજ્ઞાની ધન ચાહે છે; જ્ઞાની માત્ર ગુણ. Page #907 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા S૭૧ શ્રી સુપ્રભગિરિ ટુંક ઉપર ભાદરવા સુદ-૯ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સુવિધિનાથ પ્રભુના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ ક્રોડ, ૯ લાખ, ૭ હજાર ૭૮૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદના. નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી સુવિધિનાથ ભગવાનકી જય...... (૧૦) શ્રી મોહનગિરિ ટુંક - અવસર્પિણી કાલના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન. પદ્મપ્રભપ્રભોÈહ-ભાસઃ પુણનુ વઃ શ્રિયમ્ | અન્તરંગારિમથને, કપાટોપાદિવારુણાઃ | શ્રી મોહનગિરિ ટુંક ઉપર કારતક વદ-૧૧ ના ૩૦૮ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી પદ્મપ્રભુસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ ક્રોડ, ૮૭ લાખ, ૮૩ હજાર, ૭૨૭ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમો જિહાણ - નમો સિદ્ધાણં”. આ ટુંકની યાત્રાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાન કી જય......... (૧૧) શ્રી નિર્જરાગિરિ ટુંક - અવસર્પિણી કાલના ર૦માં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન. જગન્મહામોહનિદ્રા-પ્રવૂષસમયોપમમઃ | મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચનં તુમઃ | શ્રી નિર્જરાગિરિ ટુંક ઉપર વૈશાખ વદ-૯ ના ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી મુનિસુવ્રતસ્વામીજીના ચરણોમાં તથા આ ટુંક કa 1008 મહાર પેટ કરાવે વેઠ. Page #908 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ કોડાકોડી, ૯૭ ક્રોડ, ૯ લાખ ૯૯૯ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાર્થ આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન કી જય. (૧૨) શ્રી લલિતઘટ ટુંક - અવસર્પિણીકાલના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન. ચંદ્રપ્રભ પ્રભોચંદ્ર-મરિચિચિયોજજવલા ! મૂર્તિમૂર્ત સિત ધ્યાન-નિર્મિતેવ શ્રિયેડસ્તુ વઃ | શ્રી લલિતઘટ ટુંક ઉપર શ્રાવણ વદ-૭ ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૮૪ અરબ, હર ક્રોડ, ૮૦ લાખ, ૪ હજાર ૫૫૫ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન ! નમો જિણાણું-નમો સિદ્ધાણ” આ ટુંકની યાત્રા કરવાથી ૧૬ લાખ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો ચંદ્રપ્રભસ્વામી ભગવાન કી જય ...... (૧૩) શ્રી આદિનાથ ટુંક - અવસર્પિણીકાલના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન. આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહમ | આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિનં સુમઃ | શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર પોષ વદ-૧૩ના ૧૦૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી આદિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. મૂર્ખને મૂર્ણો વખાણે. Page #909 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા SU3 “નમો જિણાપં-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી આદિનાથાય નમઃ... (૧૪) શ્રી સ્વયંભૂગિરિ ટુંક - અવસર્પિણી કાલના ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાન. સ્વયંભૂરમણસ્પધ્ધિ, કરૂણારસવારિણા | અનંતજિદનન્તાં વડ, પ્રયચ્છતુ સુખશ્રિયમ છે શ્રી સ્વયંભૂગિરિ ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ના 9000 મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અનંતનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કોડાકોડી ૧૭ ક્રોડ, ૧૭ લાખ, ૧૭ હજાર 900 મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અનંતનાથ ભગવાન કી જય...... (૧૫) શ્રી વિદ્યુતગિરિ ટુંક - અવસર્પિણીકાલના દશમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન. સત્તાનાં પરમાનન્દ, કન્દોભેદ નવાબુદઃ | સ્યાદ્વાદામૃત નિસ્ટન્દી, શીતલ પાતુ વો જિનઃ | શ્રી વિદ્યુતગિરિ ટુંક ઉપર ચૈત્ર વદ-૨ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શીતલનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧૮ કોડાકોડી, ૪ ક્રોડ, ૩ર લાખ, ૪૨ હજાર, ૯૭૫ મુનિવરોના ચરણોમાં કોટી કોટી વંદન. કાકા ના કાકા અદા કરવાની કાર સાચી ખુશી આપવામાં છે. લેવા તથા માંગવામાં નથી. Page #910 -------------------------------------------------------------------------- ________________ ક૭૪ રત્નત્રયી ઉપાસના (૧૬) શ્રી દત્તધવલગિરિ ટુંક - અવસર્પિણી કાલના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન. વિશ્વભવ્યજનારામ, કુલ્યા,ત્યાજયંતિ તાઃ | દેશના સમયે વાચઃ શ્રી સંભવ જગત્પતેઃ છે. શ્રી દત્તધવલગિરી ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ ના ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સંભવનાથ ભગવાનના ચરણોમાં તથા ૯ કોડાકોડી, ૭૨ લાખ ૪ર હજાર, અને ૫૦ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાપં-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૪૨ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી સંભવનાથ ભગવાન કી જય.... (૧૭) શ્રી વાસુપૂજ્ય સ્વામી ટુંક - અવસર્પિણી કાલના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન વિશ્વોપકારકી ભૂત-તીર્થત્કર્મ-નિર્મિતિઃ સુરાસુરનર પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ | શ્રી ચંપાપુરી તીર્થમાં અષાઢ સુદ-૧૪ના ૬૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનકી જય.... પરમશાંતિ આપનારી એકમાત્ર ક્ષમા છે. Page #911 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા (૧૮) શ્રી આનંદગિરિ ટુંક ઃ અવસર્પિણીકાલના ચોયા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી ભગવાન. અનેકાન્તમતાંભોધિ-સમુલ્લાસનચન્દ્રમાઃ । 11 ઘાદમન્દમાનન્દ, ભગવાનભિનંદનઃ શ્રી આનંદગિરિ ટુંક ઉપર વૈશાખ સુદ-૮ના ૧૦૦૦ મુનિભગવંતો સાથે નિર્વાણ પામેલ શ્રી અભિનંદનસ્વામી ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૭૩ કોડાકોડી, ૭૦ ક્રોડ, ૧૭ લાખ, ૪૨ હજાર, ૭૦૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી એક લાખ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અભિનંદનસ્વામી ભગવાનકી જય..... (૧૯) શ્રી પાર્શ્વનાથ ટુંક ઃ શ્રી જલમંદિર-સમ્મેતશિખર પાર્શ્વનાથ ભગવાન કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિત કર્મ કુર્વતિ । પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ ॥ શ્રી જલમંદિર જિનાલયમાં પ્રતિષ્ઠિત સર્વે જિન પ્રતિમાઓના તથા આ ભૂમિ ઉપરથી નિર્વાણ પામેલ સર્વે સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી વંદન. . “નમો જિણાણું-નમો સિદ્ધાણં' શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શનથી અનંતગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ ભગવાન કી જય.... ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી આ સંસારનું અસ્તિત્વ છે. ૬૫ Page #912 -------------------------------------------------------------------------- ________________ ૦૬ Fo - (૨૦) શ્રી શુભસ્વામીજી ટુંક :શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામીજી. અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાયા । નેત્રમુન્મીલિતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ । રત્નત્રયી ઉપાસના શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો સિદ્ધાણં-નમો ગુરુણાં’ આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી શુભગણધર સ્વામી કી જય...... (૨૧) શ્રી ઠત્તવરગિરિ ટુંક : અવસર્પિણી કાલના પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન. કલ્પદ્રુમ સધર્માણ-મિષ્ટપ્રાૌ-શરીરિણામ્ । ચતુર્દાધર્મદેષ્ટાર, ધર્મનાથ મુપામહે ॥ શ્રી દત્તવરગિરિ ટુંક ઉપર ૧૦૮ મુનિવરો સાથે જેઠ સુદ-૫ના દિવસે નિર્વાણ પામેલ શ્રી ધર્મનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧૯ કોડાકોડી ૧૯ ક્રોડ, ૯ લાખ, ૯ હજાર ૭૦૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય..... અતિ લોભ પાપનું મૂળ છે. Page #913 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા (૨૨) શાશ્વત જિન ટૂંક ઃ શ્રી વારિષેણ સ્વામી શાશ્વત જિન વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસેણ ॥ શ્રી શાશ્વત નામ જિન શ્રી વારિષેણ સ્વામીના ચરણોમાં તથા ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી આ વંદના. “નમો જિણાણું-નમો સિદ્ધાણં''... આ બોલો શ્રી વારિષેણ સ્વામી ભગવાન કી જય ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે..... (૨૩) શાશ્વત જિન ટુંક ઃ શ્રી વર્ધમાન સ્વામી શાશ્વત જિન ! વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિયેણ, વર્ધમાન નામે ગુણ સેણ । શ્રી શાશ્વત નામનિ શ્રી વર્ધમાનસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી વંદના. “નમોજિણાણું-નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી વર્ધમાન સ્વામી ભગવાન કી જય.... (૨૪) શ્રી અચલગિરિ ટુંક ઃઅવસર્પિણી કાલના પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાન. તંગી એ ઈશ્વરે મોકલેલ ગુપ્ત ભેટ છે. १७७ Page #914 -------------------------------------------------------------------------- ________________ ૭૮ 'રત્નત્રયી ઉપાસના ૧ના. ઘુસસ્કિરીટ શાણાગ્રો-ત્તેજિતાધિનખાવલિઃ | ભગવાન્ સુમતિસ્વામી તનોત્વભિમતાનિ વઃ | શ્રી અચલગિરિ ટુંક ઉપરથી ચૈત્ર સુદ-૯ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સુમતિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ કોડાકોડી, ૮૪ ક્રોડ, ૭૨ લાખ, ૮૧ હજાર 900 મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. નમો જિણાણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી સુમતિનાથ ભગવાન કી જય... (૨૫) શ્રી પ્રભાસગિરિ ટુંક - અવસર્પિણી કાલના સોલમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન. સુધાસોદર વાજ્યોન્ઝા, નિર્મલી કૃતદિરમુખઃ | મૃગલમા તમઃ શાન્ચે શાન્તિનાથ જિનોસ્તુ વઃ | શ્રી પ્રભાસગિરિ ટુંક ઉપરથી વૈશાખ વદ ૧૩ના દિવસે 60 મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શાન્તિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯ કોડાકોડી, ૯ લાખ ૯ હજાર, ૯૯૯ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદના. નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી એક કોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય...... (૨૬) શ્રી મહાવીર સ્વામી ટુંક - અવસર્પિણી કાલના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન. - - - - - - - - લક્ષ્મી મદ આપી શકે સંસ્કાર નહિ. Page #915 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમેતશિખરજી તીર્થભાવયાત્રા SUC * + જઈ કા રા # # # # # કામ મet. t&> , મર, મ స న్ను న న న న న న న న શ્રીમતે વીરનાથાય, સનાથાયાદ્ ભૂતક્રિયા ! મહાનન્દસરોરાજ, મરાલાયાહતે નમઃ | શ્રી પાવાપુરી તીર્થમાં આસો વદ અમાસના દિવસે નિર્વાણ પામેલ શ્રી મહાવીર સ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિહાણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય..... (૨૭) શ્રી પ્રભાસગિરિ ટુંક - - અવસર્પિણીકાલના સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન. શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાંઘયે | નમશ્ચતુર્વર્ણ સંઘ, ગગનાભોગ ભાસ્વતે શ્રી પ્રભાસગિરિ ટુંક ઉપરથી મહાવદ-૭ના દિવસે ૫૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી કોડાકોડી ૮૪ ક્રોડ, ૭૨ લાખ, ૭ હજાર મુનિ ભગવંતોનાં ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૩૨ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. . બોલો શ્રી સુપાર્શ્વનાથ ભગવાન કી જ્ય.... (૨૮) શ્રી નિર્મલગિરિ ટુંક - અવસર્પિણી કાલના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન વિમલસ્વામિનો વાચ; કતકક્ષોદ સોદરાઃ | જયનિત્રિજગએ, જલનર્માલ્ય હેતવઃ | - - - - - - - વિકાસ ગાજ* * - ** *** *: , ra-૪ :..:****-રે, જતો ત્યારે અભિમાનને વશમાં રાખો. Page #916 -------------------------------------------------------------------------- ________________ १८० રત્નત્રયી ઉપાસના શ્રી નિર્મલગિરિ ટુંક ઉપરથી જેઠ વદ-૭ ના ૬ હજાર મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી વિમલનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ ક્રોડ, ૭૬ લાખ ૬ હજાર ૭૪૨ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું – નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી વિમલનાથ ભગવાન કી જય.... (૨૯) શ્રી સિદ્ધવર ટુંક ઃ અવસર્પિણી કાલના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાન અર્હત્તમજિત વિશ્વ-કમલાકર ભાસ્કરમ્ । અમ્લાન કેવલાદર્શ સંક્રાન્ત જગતં સ્તુવે ॥ શ્રી સિદ્ધવર ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ ના દિવસે ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અજિતનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ અબજ ૮૦ ક્રોડ, ૮૪ લાખ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો જિણાણું – નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી ૩૨ ક્રોડ પોષધોપવાસનો લાભ મળે છે. બોલોશ્રી અજિતનાથ ભગવાન કી જય.... (૩૦) શ્રી નેમનાથ ટુંક : અવસર્પિણીકાલના બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન યદુવંશ સમુદ્રન્દઃ, કર્મકક્ષ હુતાશનઃ । અરિષ્ટનેમિર્ભગવાન્ ભૂયાહોડરિષ્ટ-નાશનઃ ॥ શ્રી ગિરનાર તીર્થ ઉપર અષાઢ સુદ-૮ના દિવસે પર૬ મુનિવરો તારી સંપત્તિ તારી સાથે જ નાશ પામશે. Page #917 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા ઉ૮૧ સાથે નિર્વાણ પામેલ શ્રી નેમિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પ્રાપ્ત સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય. (૩૧) મેઘાડંબર (સુવર્ણભદ્ર) ટુંક - અવસર્પિણી કાલના તેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ II - શ્રી મેઘાડંબર ટુંક ઉપરથી ૩૩ મુનિવરો સાથે શ્રાવણ સુદ-૮ના દિવસે નિર્વાણ પ્રાપ્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પ્રાપ્ત ૨૪ લાખ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો જિણાણાં – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. કોડા કોડી સંખ્યાની સમજ :- ૧ ક્રોડ X ૧ ક્રોડ = ૧ કોડાકોડી * ૧ પૌષધોપવાસનો લાભ :- ર૭૭૭,૭૭,૭૭,૭૭૭ ૧ પલ્યોપમ = અસંખ્ય વર્ષ. ભાવ યાત્રા બાદ ૧૨ નવકાર ગણવા. બોલો શ્રી સમેતશિખરજી મહાતીર્થ કી જય ss at જ કાર કલાકાર, વાજીકરણcoડા વાવ માનવજીવનની મોંઘી મૂડી એકાગ્રતા. Page #918 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ રત્નત્રયી ઉપાસના શ્રી ગૌતમસ્વામીનો રાસ ઢાળ પહેલી વીર જિણેસર ચરણકમળ, કમલા કયવાસો, પણમવિ પક્ષણિશું સામિ, સાર ગોયમ ગુરુ રાસો; મણ તણુ વયણ એકંત કરવી, નિસુણો ભો ભવિયા, જિમ નિવસે તુમ્હે દેહગેહ, ગુણગણ ગહગહીયા. ૧ જંબૂદ્રીપ સિરિભરહ ખિત્ત, ખોણીતલ મંડણ, મગધ દેશ સેણિય નરેશ, રિઉદલ બલ ખંડણ; ધણવર ગુથ્થર નામગામ, જહિં ગુણગણ સજ્જા,. વિષ્પ વસે વસુભૂઈ તત્ત્વ, તસુ પુહવી ભજ્જા. ૨ તાણ પુત્ત સિરિઈદભૂઈ, ભૂવલય પસિદ્ધો; ચઉદહ વિજા વિવિહ વ, નારીરસ વિદ્વો (લુટ્ઠો), વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનોહર; સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. નયણ વયણ કર ચરણ જિણવિ, પંકજ જળ પાડિય. તેજે તારા ચંદ સૂર, આકાશે ભમાડિય; વે મયણ અનંગ કરવિ, મેલ્હિઓ નિરધાડિય, ધીર મેરૂ ગંભીરસિંધુ,ચંગિમ ચય ચાડિય. ૪ પેખવિ નિરૂવમ રૂવ ાસ, જણ જંપે કિંચિય; એકાકી કલિ ભીતે ઈત્થ, ગુણ મેહલ્યા સંચિય, અહવા નિશ્ચે પુર્વી જમ્મુ, જિણવર ઈણે અંચિય; રંભા પઉમા ગૌરી ગંગા, રતિ હા વિધિ વંચિય. ૫ સહન કરવા જેવો બીજો એક ગુણ નથી. Page #919 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો રાસ નહિ બુધ નહિ ગુરુ કવિ ન કોઈ, જસુ આગલ રહિઓ, પંચસયા ગુણપાત્ર છાત્ર, હિડ પરિવરિયો; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મોહિય, ઈણે છલિ હોશે ચરણનાણ, દંસણ વિસોહિય. ૬ વસ્તુ છંદ જંબુદીવહ જંબુદીવહ, ભરહવાસંમિ, ભૂમિતલમંડણ મગધદેશ, સેણિય નરેસર; ધણવર ગુવ્વર ગામ તિહાં, વિષ્પ વસે વસુભૂઈ સુંદર, તસુ ભજ્જા પુહવી સયલ; ગુણગણ રૂવ નિહાણ; તાણ પુત્ત વિનિલો, ગોયમ અતિહિ સુજાણ. ૭ ઢાળ ૨ જી (ભાષા) ચરણ જિણેસર કેવલનાણી, ચઉબ્ધિહ સંઘ પઈઠ્ઠા જાણી; પાવાપુરી સામી સંપત્તો, ચબ્ધિહ દેવનિકાય જુત્તો. ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવનગુરુ સિંહાસણે બેઠા, તત્ખિણ મોહ દિગંતે પઈઠા. ૯ ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચૌરા; દેવદુંદુભિ આકાશે વાજે, ધર્મ નરેસર આવ્યા ગાજે. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઈંદ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શિરોવરિ સોહે, રૂપે જિણવર જગ સહુ મોહે. ૧૧ ઉપશમરસભર ભરી વરસતાં, જોજનવાણી વખાણ કરતાં; જાણિઅવક્રમાણજિણપાયા, સુર નર કિન્નર આવે રાયા. ૧૨ કાંડતિસમૂહે ઝલઝલકતા, ગયણવિમાણે રણરણકંડતા; પેખવિ ઈંદુભૂઈ મન ચિંતે, સુર આવે અમ્હ યજ્ઞ હોવંતે. ૧૩ Ud વિશ્વાસ પ્રેમની સીડી છે. ૬૮૩ Page #920 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ ૬૮૪ રત્નત્રયી ઉપાસના તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા; તો અભિમાને ગોયમ જંપ, તિણે અવસર કોપે તણુ કંપે. ૧૪ મૂઢ લોક અજાણી બોલે, સુર જાગંતા ઈમ કાંઈ ડોલે; “ આગલ કો જાણ ભણીને, મેરૂ અવર કિમ ઉપમા દીજે. ૧૫ વસ્તુ છંદ વીર જિણવર વીર જિણવર નાણસંપન્ન, પાવાપુરી સુરમહિના પત્તના સંસારતારણ; તિહિં દેવેહિં નિમવિય, સમવસરણ બહુ સુખકારણ. જિણવર જગ ઉજજોએ કરે, તેજે કરી દિનકર. સિંહાસણે સામિયઠવ્યો, હુઓ સુજય જયકાર. ૧૬ ઢાળ ૩ જી (ભાષા) તવ ચઢિયો ઘણ માન ગજે, ઈદભૂઈ ભૂદેવ તો, હુંકારો કરી સંચરિયો, કવણસુ જિણવર દેવ તો; ૧૭ જોજન ભૂમિ સમવસરણ, પેખે પ્રથમારંભ તો, દહદિસિ દેખે વિબુધવધૂ, આવતી સુરરંભ તા. ૧૮ મણિમય તોરણે દંડ ધજ, કોસીસે નવ ઘાટ તો, વૈર વિવજીત જંતુગણ, પ્રાતિહાર જ આઠ તો; ૧૯ સુર નર કિન્નર અસુરવર, ઈન્દ્ર-ઈન્દ્રાણી રાય તો, ચિત્ત ચમક્રિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો. ૨૦ સહસકિરણ સમ વીરજિણ, પેખવી રૂપ વિશાળ તો, એહ અસંભવ સંભવે એ, સાચો એ ઈન્દ્રજાળ તો; ૨૧ તવ બોલાવે ત્રિજગગુરુ, ઈન્દભૂઈ નામેણ તો, શ્રીમુખ સંશય સામિ સવે, ફેડે વેદપણ તા. ૨૨ વિચારપૂર્વક જીવનાર જીતે છે. Page #921 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો રાસ માન મેલ્હી મદ ઠેલી કરી, ભગતે નામે સીસ તો, પંચસયાંશું વ્રત લીયો એ, ગોયમ પહિલો સીસ તો; ૨૩ તવ બંધવ સંજમ સુણવી કરી, અગ્નિભૂઈ આવેઈ તો, નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબોધેઈ તો. ૨૪ ઈણ અનુક્રમે ગણહર રયણ, થાપ્યા વીરે અગ્યારે તો, તવ ઉપદેશે ભુવનગુરું, સંજમશું વ્રત બાર તો; ૨૫ બિહું ઉપવાસે પારણું એ, આપણ તે વિરહંત તો, ગોયમ સંજમ જગ સયલ, જય જયકાર કરંત તો. ૨૬ (વસ્તુ છંદ) . ઈન્દુભૂઈએ ઈન્દુભૂઈઅ, ચડિય બહુમાને, હુંકારો કરી સંચરિઓ, સમવસરણે પહુંતો તુરંત; હ સંસય સામિ સવે, ચરમનાહ ફેડે ફુરંત, બોધિબીજ સજ્ઝાય મને, ગોયમ ભવહ વિસ્ત; દિક્ષ લેઈ સિક્ખા સહિય, ગણહરપય સંપત્ત. ૨૭ ઢાળ ૪ થી (ભાષા) આજ હુઓ સુવિહાણ, આજ પચેલીમાં પુણ્ય ભરો, દીઠા ગોયમસામિ, જો નિયનયણે અમિય ભરો. ૨૮ ૬૮૫ સિરિ ગોયમ ગણહાર, પંચસયા મુનિ પરવરિયા, ભૂમિય કરય વિહાર, ભવિયણને પડિબોહ કરે; સમવસરણમઝાર, જે જે સંશય ઉપજે એ, તે તે પરઉપગાર, કારણ પૂછે મુનિપ્રવરો. ૨૯ જિહાં જિહાં દીજે દિક્ખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ, આપ કન્હે અણહુંત, ગોયમ દીજે દાન ઈમ; ૩૦ વિવેકવાન પ્રશંસા પાત્ર હોય છે. Page #922 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ રત્નત્રયી ઉપાસના ગુરુ ઉપરિ ગુરુભત્તિ, સામિ ગોયમ ઉપનીય, એણિ છલ કેવલનાણ, રાગજ રાખે રંગભરે... ૩૧ જો અષ્ટાપદ શૈલ, વંદે ચઢી ચઉવી જિણ, આતમલબ્ધિવસેણ, ચરમશરીરી સોય મુનિ; ૩૨ ઈઅ દેસણ નિસુeઈ, ગોયમ ગણહર સંચલિઓ, તાપસી પન્નર સએણ, તો મુનિ દીઠો આવતો એ. ૩૩ તવ સોસિય નિય અંગ, અ૭ શક્તિ નવિ ઉપજે એ, કિમ ચઢશે દઢકાય, ગજ જિમ દીસે ગાજતો એ; ૩૪ ગિરુઓ એણે અભિમાન, તાપસ જ મન ચિંતવે એ, તો મુનિ ચઢીયો વેગ, આલંબવિ દિનકર કિરણ. ૩૫ કંચન મણિ નિષ્પન્ન, દંડ કલશ ધજ વડ સહિય, પેખવિ પરમાણંદ, જિણહર ભરતેસર વિહિત; ૩૬ નિય નિય કાયપ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ, પણમવિ મને ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય. ૩૭ વયરસામીનો જીવ, તિર્યક ભક દેવ તિહાં, પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી; ૩૮ વળતા ગોયમ સામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ. ૩૯ ખીર ખાંડ વૃત આણી, અમિઅ વુડ અંગુઠ હવે, ગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સવે; ૪૦ પંચસયાં શુભભાવ, ઉજજવળ ભરિયો ખીરમસે, સાચા ગુરુ સંજોગો, કવળ તે કેવળરૂપ હુવો. ૪૧ :- * . -રજ:45 ફ :per Teresa કાજ રાબ ess હડમ નમ્રતા લાવો, આદર પામો. Page #923 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો રાસ જ કલાક 5. કવર ક - પંચસયા જિણનાહ, સમવસરણે પ્રકારત્રય, પેખવિ કેવલનાણ, ઉપવું ઉજજોય કરે. ૪૨ જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણ મેઘ જિમ, જિનવાણી નિસુણેવિ, નાણી હુઆ પંચસયા. ૪૩ વસ્તુ છંદ ઈણે અનુક્રમે ઈણે અનુક્રમે નાણસંપન્ન, પન્નારહ સય પરિવરિય હરિય, દુરિય જિણનાહ વંદઈ; જાણેવિ જગગુરુવયણ, તિહ નાણ અમ્માણ નિંદઈ; ચરણ જિણેસર તવ ભણે, ગોયમ મ કરિસ ખેઉ, છેડે જઈ આપણે સહી, હોસું તુલ્લા બેઉ. ૪૪ ઢાળ પ મી (ભાષા) સામિઓ એ વીર નિણંદ, પુનિમચંદ જિમ ઉલ્લસિસ, વિહરિઓ એ ભરહવાસમ્મિ વરસ બહુરૂર સંવસિએ; ઠવતો એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સાહિબ, આવિઓ એ નયણાનંદ, નયર પાવાપુરી સુરમહિય. ૪૫ પિખિયો એ ગોયમ સામી, દેવશર્મા પ્રતિબોધ કરે, આપણો એ ત્રિશલાદેવી, નંદન પહોતો પરમપએ; વલતા એ દેવ આકાશ, પેખવિ જાણિય જિણ સમે એ, તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપનો એ. ૪૬ કુણ સમો એ સામિય દેખી, આપ કન્ડે હું ટાલિઓ એ, જાણંતો એ તિહુઅણનાહ, લોકવવહાર ન પાલીઓએ; અતિ ભલું એ કીધલું સામી, જાણીયું કેવળ માગશે એ, ચિંતવ્યું એ બાલક જેમ, અહવા કેડે લાગશે એ.૪૭ દુષ્ટ મનને પુષ્ટ કરવાની રામબાણ દવા આગમના અમૃતનું ચાટણ છે. Page #924 -------------------------------------------------------------------------- ________________ gee હું કીમ એ વીર જિણંદ, ભગતે ભોળો ભોળવ્યો એ, આપણો એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્યો એ; સાચો એહ તુંહી વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, ઈણ સમે એ ગોયમ ચિત, રાગ વૈરાગે વાળિઓ એ. ૪૮ આવતું એ જે ઉલટ્ટ, રહેતું રાગે સાહિ. એ, કેવલ એ નાણ ઉત્પન્ન ગોયમ સહેજે ઉમ્માહિઓ એ; ત્રિભુવન એ જય જયકાર, કેવલ મહિમા સુર કરે એ, ગણધર એ કરે વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ. ૪૯ વસ્તુ છંદ પદ્મમ ગણહર પદ્મમ ગણહર, વરિસ પચ્ચાસ, ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમ વિભૂસિય; સિરિ કેવલનાણ પુણ, બાર વરિસ તિહુયણં નમંસિય, રાજગૃહી નયરી ઠવીઓ, બાણુંવઈ વરિસાઉ; સામી ગોયમ ગુણનીલો, હોશે શિવપુર ઠા ૫૦ ઢાળ ૬ ઠી (ભાષા) સહદકારે જિમ જિમ કુસુમહ વને જિમ ચંદન જિમ જિમ તિમ જિમ જિમ માન ગંગાજલ કણયાચલ તેજે ગોયમ સરોવર રત્નત્રયી ઉપાસના સુરતવર કોયલ ટહુકે, પરિમલ મહકે, સુગંધનિધિ; લહેરે લહકે, ઝલકે, સૌભાગ્યનિધિ. નિવસે કણય હંસા, વતંસા, ૫૧ ૫૨ નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ ધારેલ સત્ય વિચારથી, પાછા કદી ફરવું નહિ. Page #925 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો રાસ જિમ મહુયર રાજીવવને; જિમ રયણાયર રયણે વિલસે, તારાગણ વિકસે, કેવલિને. ૫૪ જિમ અંબર તિમ ગોયમ પૂનમ સુરતરૂ પૂરવ પંચાનન નરવઈ તિમ ગુણ જિમ સસહર સોહે, મહિમા જિમ જગમોહે, દિસિ જિમ સહસકરો; દિન નિશિ ઘર જિમ જિનશાસન જિમ સુરતવર જિમ ઉત્તમ મુખે મધુરી જિમ વન કેતકી મહમહે સુરતરૂ કામકું ભ કામગવી અષ્ટ સામિ જિમ ગિરિવર રાજે, મયગલ ગાજે, જિમ જિમ તિમ ગોયમ લખ્યું ચિંતામણી - કર સારે પ્રણવાક્ષર માયાબીજ શ્રીમુખે ભૂમિપતિ જિનમંદિર સવિ શોભા મુનિપવરો. પહેલો શ્રવણ સોહે ભુયબલ ઘંટા ગહગહે ચઢિયો વાંછિત વશ પૂરે મહાસિદ્ધિ આવે ગોયમ અણુસરો હુઆ સંભવે શાખા, ભાષા, એ; આજ, કાજ, એક મનકામિય, ધામિય, એ. ૫૫ ચમકે, રણકે, એ. ૫૮ પભણીજે, નિસુણીજે, એ; ૫૬ ૫૭ ૫૯ ૬૦ ૬૧ ૩૮૯ ચતુર નર તું ચેતજે, બાજી હજી છે હાથમાં, પુણ્યકેરા પુંજ રૂપ, ભાથું ગ્રહી લે સાથમાં. Page #926 -------------------------------------------------------------------------- ________________ SCO દેવહધુરિ વિનય અરિહંત પહુઉવજઝાય ઈણ મંત્રે ગોયમ નમો વસતાં કાંઈ પરઘર દેશદેશાંતર કવણ પ્રહ કાજ નવનિધિ ચઉદહ ગોયમ (ખંભ કિયો આદિ પરવ ઋદ્ધિવૃદ્ધિ ધન્યમાતા કાજ ઉઠી સમગ્રહ વિહ સકલ વિલસે સય ગણહર નયર કવિત્ત કાંઈ પ્રભુ આયાસ ગોયમ સંઘ સંઘ તતખણ તાસ બારોત્તર કેવલ મંગલ એહ મહોચ્છવ રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો (વડ ગૌતમસ્વામીનો પાસ ઉપગાર પહેલો ફુલ કુલ નમીજે, થુણિજે, એ: રાસ રલીયાયત રત્નત્રયી ઉપાસના કરીજે. ભમીજે, જસ ગુણ પુહવિ ન લભે પાર; આણંદ કરો; સમરીજે, સિઝે ઘરે. કલ્યાણ કરો. જેણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જેણે અવતરીયા, ધન્ય સદ્ગુરુ જિણે દિખિયા એ; ૬૦ વિનયવંત વિદ્યાભંડાર, વરસે, દિવસે, પયાઓ) પરો. પભણીજે, લીજે, ૬૨ ભણીજે, કીજે, કરો; ૬૩ ૬૪ જિમ શાખા વિસ્તરો એ) ૬૮ ૬૫ ૬૬ ૬૯ સારા બનવું હોય તો માત્ર પાપભીરૂં બનો, દુઃખ ભીરૂં કદાપી નહી Page #927 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો રાસ કુમકુમ માણેક યણ તિહાં ભવિક ઉદયવંત ચંદ મોતીના સિંહાસણ બેસી છડો ગુરુ જીવના મુનિ એમ ગૌતમસ્વામી તણો ભણતાં સુણતાં નિધિ સાસય સુખ જે લચ્છી એહ રાસ મંગલ વર મનવંચ્છિત ચોક બેસણું દેશના કારજ ભણે એ લીલ સંપજે ભણે ઘર આશા ફલે 醫事 દેવરાવો, પૂરાવો, એ. દેશે, સરસે, એ; રાસ, વિલાસ, એ. ભણાવે, આવે, એ. પ્રભાતે શુદ્ધતાથી એક માળા હંમેશા ગણવી. ૐ હ્રી અરિહંત ઉવજ્ઝાય ગૌતમસ્વામિને નમઃ ७० ૧૧ ૭૨ ૦૩ મંથન મિથ્યાત્વ મંદ પડ્યા વગર ધર્મ સારી રીતે થઈ શકે જ નહીં. તમારે દુઃખ જોઈતું નથી, તો પાપ શા માટે કરો છો ? • ભવ સાગરમાં ભટકતાં જીવો માટે અરિહંત પરમાત્મા દીવાદાંડી સ્વરૂપ છે. ♦ સંસારમાં સુખી થવાનો રસ્તો, ‘આવકનો વધારો' નહીં પણ ‘જરૂરતનો ઘટાડો' છે. ૬૯૧ Oc વાંચવા કરતા વિચારવું, બોલવા કરતા સાંભળવું, કહેવા કરતા વધું કરવું. Page #928 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના શ્રી ગૌતમસ્વામીનો વિલાપ છે (રાગ : એક પ્યારકા નગમાં) વીર વહેલા આવો રે, ગૌતમ કહીને બોલાવો રે; દરિસણ વહેલા દીજીએ હો જી. પ્રભુ તું નિઃસ્નેહિ, હું સસનેહી અજાણ હે વીર. વીર. ૧ | (સાખી) , ગૌતમ ભણે હો નાથ તે, વિશ્વાસ આપી છેતયોં, પરગામ મુજને મોકલી, તું મુક્તિરમણીને વર્યો. હે પ્રભુજી ! તારા, ગુપ્ત ભેદોથી અજાણ રે વીર. ૨ (સાખી) શિવનગર થયું શું સાંકડું કે, હતી નહિ મુજ યોગ્યતા, જે કહ્યું હોત તો મુજને, શું કોઈ કોઈને રોતા ? હે પ્રભુજી ! હું, શું માગત ભાગ સુજાણ રે. વીર. ૩ (સાખી) મમ પ્રશ્નનો ઉત્તર દેઈ, ગૌતમ કહી કોણ બોલાવશે, કોણ સાર કરશે સંઘની, શંકા બિચારી ક્યાં જશે, હે પુન્ય કથા કહી, પાવન કરો મમ કાન રે. વીર. ૪ (સાખી) જિન ભાણ અસ્ત તિમિર થતાં, મિથ્યાત્વ સઘળે જાગશે; કુમતિ કૌશિક જાગશે, વળી ચોર યુગલ વધી જશે. હે ત્રિગડે બેસી, દેશના દીઓ જિનભાણ. વીર. ૫ સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કરવો. Page #929 -------------------------------------------------------------------------- ________________ થી ગતમસ્વામીનો વિલાપ રાજk:કાળa Rasoi | (સાખી) મુનિ ચૌદ સહસ છે તાહરે, વીર માહરે તું એક છે; રડવડતો મુજને મૂકી ગયા, પ્રભુ કયાં તમારી ટેક છે. હે સ્વપ્નાંતરમાં, અંતર ધરો ન સુજાણ. વીર.૬ (સાખી) પણ હું આજ્ઞાવાટ ચાલ્યો, ન મળે કોઈ અવસરે; હું રાગવશ રખડું નીરાગી, વીર શિવપુર સંચરે; હું વીર વીર કરું, વીર ન ધ્યાન ધરે. વીર.૭ (સાખી) કોણ વીર ને કોણ ગૌતમ, નહિ કોઈ કોઈ કોઈનું કદા; એ રાગ ગ્રંથી છૂટતાં, વળી જ્ઞાન ગૌતમને થતાં, હે સુરતરું મણિ સમ, ગૌતમ નામે નિધાણ. વીર.૮ (સાખી) કાર્તિક માસ અમાસ રાત્રે, અષ્ટ દ્રવ્ય દીપક મળે; ભાવ દીપક જ્યોત પ્રગટે, લોકો દેવ દિવાળી ભણે. હે વીર વિજયના નરનારી ધરે ધ્યાન. વીર.૯ અમૃતવાણી • કરેલાં સત્કર્મની પ્રશંસા કરવાથી પુણ્ય ધોવાઈ જાય છે. કરેલાં પાપોનો પશ્ચાતાપ કરવાથી પાપ ધોવાઈ જાય છે. • ગુનો કબૂલ કરનારને પોલીસ રીમાન્ડ નથી તેવી રીતે દોષ કબૂલનારને કર્મસત્તા સજા ફટકારતી નથી. જે ક્ષણે વિકારી ભાવને કર્યો તે જ ક્ષણે જીવ તેનો ભોક્તા છે. Page #930 -------------------------------------------------------------------------- ________________ SEY રત્નત્રયી ઉપાસના ગોતમ પૃચ્છા પ્રશ્ન ૧. હે કરુણાસાગર ! ક્યા કર્મના લીધે જીવ નરકે જાય છે ? જવાબઃ જે જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીનું સેવન કરે છે, ઘણા પ્રકારના પાપ પરિગ્રહમાં આસક્ત હોય છે, એ રીતે પાંચ અણુવ્રતને વિરાધે છે. તેમ જ અતિ ક્રોધી, અભિમાની, ધૃષ્ટ, માયાવી, રૌદ્ર સ્વભાવી, પાપી, ચાડી ખાનાર, અતિ લોભી, સાધુની નિંદા કરનાર, અધર્મી, અસંબદ્ધ વચન બોલનાર, દુષ્ટ બુદ્ધિવાળો, કૃતઘ્ન હોય તે જીવ અત્યંત દુઃખ અને શોક પામીને નરકમાં જાય છે. પ્રશ્ન ૨. હે ક્ષમાસાગર ! આ જ જીવ સ્વર્ગલોકમાં ક્યા કારણોથી જાય છે ? જવાબ: હે ગૌતમ! જે જીવ તપમાં, સંયમ-ચારિત્રમાં અને દાનમાં - રૂચિવાળો હોય, જે સ્વભાવથી ભદ્ર-સરળ પરિણામી, દયાવંત હોય તથા ગુરુવચનમાં શ્રદ્ધાવાળો હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આરાધક હોય તે જીવ મૃત્યુ પામીને હંમેશાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩. હે દયાસાગર ! જીવ મરીને તિર્યચપણે શાથી ઉત્પન્ન થાય છે? જવાબ : હે ગૌતમ ! જે માણસ પોતાના સ્વાર્થ માટે મિત્રને સેવે, પોતાનું કાર્ય સર્યા પછી મિત્રનો ત્યાગ કરે. મિત્રને દુઃખમાં નાખે અને મિત્રનું અશુભ બોલે, પોતાની ગુપ્ત વાત મિત્રને જણાવે નહિ, જે નિદર્ય હોય, માયાવી હોય તે જીવ મરીને તિર્યચપણે પશુપણે ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૪. હે ભગવાન! ક્યા કારણથી જીવ મરીને ફરીવાર મનુષ્ય થાય? તત્ત્વના આદરમાં સિદ્ધગતિ છે ને તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે. Page #931 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ૯૫ જવાબ: જે જીવ સરળ ચિત્તવાળો હોય, નિરાભિમાની હોય, મંદ ક્રોધાદિ કષાયવાળો હોય, સુપાત્રને દાન આપનારો હોય, મધ્યસ્થ ભાવનાવાળો હોય, ન્યાયી હોય, સાધુના ગુણોની પ્રશંસા કરતો હોય, થોડો પરિગ્રહ રાખે, સંતોષી હોય વળી દેવગુરુનો ભક્ત હોય તે જીવ મરીને મનુષ્ય થાય. પ્રશ્ન ૫. હે ભગવાન ! સ્ત્રી મરીને પુરુષ શાથી થાય ? જવાબ: હે ગૌતમ! જે સ્ત્રી સંતોષી હોય, વિનયવાળી હોય, સરળ ચિત્તવાળી અને સ્થિર સ્વભાવવાળી હોય, વળી જે સ્ત્રી હંમેશાં સત્ય બોલે તે સ્ત્રી મરીને પુરુષ થાય. પ્રશ્ન છું. હે દયાળુ પ્રભુ ! પુરુષ મરીને સ્ત્રી ક્યારે થાય ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ ચપળ સ્વભાવવાળો, મૂર્ખ, કદાગ્રહી હોય, વળી માયા અને કુડ-કપટ વડે સ્વજનને ઠગતો હોય, કોઈનો વિશ્વાસ ન કરે અને વિશ્વાસઘાત કરે તે પુરુષ મરીને સ્ત્રી થાય છે. પ્રશ્ન ૭. હે દયાળુ પ્રભુ ! આ જીવ ક્યા કર્મથી નપુંસક થાય છે ? જવાબ ઃ ગૌતમ ! જે પુરુષ ઘોડાને, વૃષભને, બકરા વગેરે પશુને છેદન કરી નિલાંછન (પુરુષચિહ્નથી રહિત) કરે છે, તેઓના ગલકંબલ વગેરે છેદે છે, કાન વગેરે અવયવોને કાપે છે, જીવહિંસા કરે છે, તે જીવ સર્વ અંગો વડે હીન થાય છે અને નપુંસકપણાને પામે છે. પ્રશ્ન ૮. હે કૃપાના સાગર ! ક્યા કારણથી જીવ અલ્પ આયુષ્યવાળો થાય છે ? જવાબ : જે પુરુષ નિર્દયપણે જીવોને મારે છે, પરલોક જેવું કાંઈ માનતો નથી. અતિ સંકલેશ કરે છે તે જીવ મરીને શીવકુમાર અને યજ્ઞદત્તની જેમ અલ્પ આયુષ્યવાળો થાય છે. See , જેમ રમતું મન વિષયમાં, તેમ જ આત્મ લીન; શીઘ લાહે નિર્વાણપદ, ધરેન દેહ નવીન. Page #932 -------------------------------------------------------------------------- ________________ SES રત્નત્રયી ઉપાસના પ્રશ્ન ૯. હે દયાના ભંડાર ક્યા કર્મના ઉદયથી જીવ લાંબા આયુષ્યવાળો થાય છે ? જવાબઃ જે જીવોને મારતો નથી, જે દયાળુ હોય છે, જે જીવોને અભયદાન આપીને જ સંતોષ માને છે, તે જીવ મરીને પરભવમાં દીર્ઘ આયુષ્યવાળો થાય છે. પ્રશ્ન ૧૦. હે દયાળુ ! જીવ અભોગી-ભોગ વિનાનો શાથી થાય છે? જવાબઃ જે પુરુષ પોતાની વસ્તુ કોઈને આપતો નથી, વળી કોઈને વસ્તુ આપી દે તો, તે માટે મનમાં ખેદ કરે-અગર પાછી માગી લે છે, કોઈ સુપાત્રે દાન આપતાં હોય, તેને આપતાં જે નિવારેઅંતરાય કરે છે. આવાં કર્મ.વડે જીવ ભોગ સુખ-વિનાનો થાય છે. પ્રશ્ન ૧૧. હે કૃપાસાગર ! જીવ શાથી સૌભાગી થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે મનુષ્ય હૃદયમાં હર્ષપૂર્વક સાધુ-મુનિરાજોને ખપે એવા શયન, આસન, વસ્ત્ર, પાટ, સંથારો, પગ પુછણુંદંડાસન, કંબલ વગેરે તેમ જ આહાર-ભોજન પાત્રા તથા પાણી આપે છે તે મનુષ્ય ભોગવાળો અને સુખી થાય છે. પ્રશ્ન ૧૨. હે કૃપાસિંધુ ભગવાન ! જીવ ક્યા કર્મના ઉદયથી સૌભાગી-સુખી થાય છે ? જવાબઃ જે પુરુષ ગુરુનો, દેવનો અને સાધુઓનો વિનય કરે, કડવાં વચન બોલે નહિ, આવા પ્રકારનો પુરુષ સજ્જનોને પણ દર્શનીય હોય છે, તે સુભગ-સૌભાગ્યશાલી થાય છે, સર્વ લોકોમાં પ્રિય થાય પ્રશ્ન ૧૩. હે દયાના ભંડાર પ્રભુ ! ક્યા કર્મ વડે જીવ દુર્ભાગી થાય છે ? કરનાર જરૂર કરજ જીવનની એકક્ષણ કરોડો દેતાં ખરીદી શકાતી નથી તેને વ્યર્થ ગુમાવવા જેવી નુકશાની કોઈ છે. Page #933 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ જવાબ : હે ગૌતમ ! જે પુરુષ ગુણરહિત હોવા છતાં ગુણવાન તરીકે અહંકારી હોય, જે ગુણવાન ધૈર્યવાન એવા તપસ્વીઓની નિંદા કરે, જે વિષયી હોય, જાતિ વગેરેના મદ કરે, બીજા જીવોને પીડા કરે, તે જીવ મરીને ભોજદેવની જેમ જે દેખવોય કોઈને ન ગમે તેવો દુર્ભગ-દુર્ભાગી થાય છે. પ્રશ્ન ૧૪. હે કૃપાસાગર ! કયા કર્મ વડે જીવ બુદ્ધિશાળી થાય છે? જવાબ : હે ગૌતમ ! જે જીવ શાસ્ત્રનો પાઠ કરે, તેનું ચિત્ત્વન કરે, શાસ્ત્ર સાંભળે, બીજાને શાસ્ત્ર ભણાવે, ધર્મોપદેશ આપે, વળી જે શાસ્ત્રની ભક્તિ કરે અને ગુરુની ભક્તિ કરે, તે જીવ મરીને બુદ્ધિશાળી થાય છે. પ્રશ્ન ૧૫. હે દયાના ભંડાર ! ક્યા કારણથી જીવ દુર્બુદ્ધિ બુદ્ધિ વિનાનો થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે જીવ તપસ્વીની, જ્ઞાનવંતની અને ગુણવંતની અવજ્ઞા-અપમાન કરે, જેમકે આ શું જાણે છે ? આ પ્રમાણે જે મુખથી બોલે તે મરીને કુબુદ્ધિવાળો, અધન્ય અને લોકોમાં નિંદનીય થાય છે. ૬૯૭ પ્રશ્ન ૧૬. હે દયાના સાગર ! કયા કર્મથી જીવ-પુરુષ પંડિત થાય? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ વૃદ્ધ અને વડીલ જનોની સેવા કરે છે, ભક્તિ કરે છે, વળી જે પુણ્યનું અને પાપનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા રાખે છે, જે શ્રુતજ્ઞાનની અને ગુરુ મહારાજાની ભક્તિ કરે છે તે જીવ મરીને પંડિત થાય છે. પ્રશ્ન ૧૭. હે કૃપાળુ ભગવાન્ ! ક્યા કર્મથી જીવ મરીને મૂંગો અને મૂખો થાય છે ? B સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાઈ કલ્યાણ નથી. Page #934 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ રત્નત્રયી ઉપાસના જવાબ: હે ગૌતમ ! જે જીવ બીજા જીવોને કહે તમે જીવોને મારો, માંસ-મદિરાનું ભક્ષણ કરે, ભણવાથી શો લાભ થવાનો છે? ધર્મ કરવાથી શું થવાનું ? આવાં વચનો બોલતો અને ચિંતવતો જીવ મરીને મૂક, મૂર્ણ થાય છે. પ્રશ્ન ૧૮. હે દયાસાગર ! જીવ ધીર શાથી થાય છે ? જવાબ: હે ગૌતમ! જે જીવ કોઈ પણ જીવોને ત્રાસ આપતો નથી, અને બીજાની પાસે ત્રાસ અપાવતો નથી, જે બીજા જીવોની પીડાને વર્જે છે, મનુષ્યસેવા અને પરોપકાર કરે છે, તે પુરુષ સાહસિક શૈર્યવંત-“ધીર’ થાય છે. પ્રશ્ન ૧૯. હે ભગવાન ! ક્યા કર્મથી જીવ બીકણ થાય છે ? જવાબઃ જે પુરુષ કૂતરાં, તેતર વગેરેનાં બચ્ચાંઓને તથા ભંડ, હરણ વગેરે જીવોને પાંજરામાં પૂરી રાખે, સર્વ જીવોને દુઃખ આપે, તે પુરુષ મરીને હંમેશાં “બીકણ થાય છે. પ્રશ્ન ૨૦. હે દયાસમુદ્ર ! ક્યા કર્મને લીધે મનુષ્ય-જીવની ભણેલી વિદ્યા નિષ્ફળ થાય છે ? જવાબઃ હે ગૌતમ ! જે પુરુષ કપટયુક્ત વિનય વડે ગુરુની પાસેથી વિદ્યા અથવા વિજ્ઞાન ગ્રહણ કરે છે, પછી ગુરુની અવજ્ઞા કરે છે, ગુરુનો અપલાપ કરે છે-ગુરુના નામને છુપાવે છે, તેની વિદ્યા નિષ્ફળ થાય છે. પ્રશ્ન ૨૧. હે કૃપાવંત ! જીવને ભણેલી વિદ્યા સફળ શાથી થાય તે જણાવશો ? જવાબ : જે પુરુષ ગુરુનું બહુમાન કરે છે, ગુરુનો વિનય કરે છે, ગુણવાળો હોય છે, તેને ગ્રહણ કરેલી વિદ્યા લોકમાં સફળ થાય છે. જેવી રીતે મહારાજા શ્રેણિકે વિનયપૂર્વક ગ્રહણ કરેલી આકર્ષિણી વિદ્યા સફળ થઈ. સમ્યગ્દર્શનારત્ન અપૂર્વ કલ્યાણકારી છે, સર્વ કલ્યાણનું મૂળ છે. Page #935 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ? SEE પ્રશ્ન ૨૨. હે કૃપાના સાગર ! ક્યા કર્મથી મનુષ્યનું દ્રવ્ય નાશ પામે જવાબ : હે ગૌતમ ! જે પુરુષ દાન આપીને પછી મનમાં વિચારે, અરે ! આ દાન મેં શા માટે આપ્યું ? એમ પશ્ચાત્તાપ કરે તેના ઘરમાંથી નિશ્ચય કરીને લક્ષ્મી થોડા જ વખતમાં પાછી ચાલી જાય પ્રશ્ન ૨૩. હે દયાના ભંડાર ! ક્યા કારણથી માણસને લક્ષ્મી ફરીથી આવી મળે છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ પોતાની પાસે થોડું ધન હોય તો પણ પોતાની શક્તિ અનુસાર સુપાત્રને દાન આપે છે અને બીજાની પાસે પણ દાન અપાવે છે તેને પરભવમાં ફરીથી ઘણી લક્ષ્મી આવી મળે છે. પ્રશ્ન ૨૪. હે દીનદયાળ ! ક્યા કર્મથી જીવને લક્ષ્મી મળે અને સ્થિર થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે જે વસ્તુ આપણને પોતાને ગમતી હોય તે વસ્તુ સારી ભાવનાથી જો સાધુઓને આપવામાં આવે, આપ્યા પછી પશ્ચાતાપ કરે નહિ, પણ મનમાં ઘણો રાજી થાય તેની લક્ષ્મી શાલિભદ્રની લક્ષ્મીની જેમ સ્થિર થાય છે. પ્રશ્ન ૨૫. હે કરુણાસમુદ્ર ભગવંત! ક્યા કર્મથી મનુષ્યને ત્યાં પુત્ર જીવતો નથી ? જવાબઃ હે ગૌતમ ! જે પુરુષ પશુ, પક્ષી અને મનુષ્યોનાં બાળકોને વિયોગ કરાવે છે વળી પાપી હોય છે તે પુત્ર વિનાનો થાય છે, તેને ત્યાં બાળકો થતાં નથી, કદાચ બાળકો થાય તો જીવતાં નથી. પ્રશ્ન ૨૨. હે સર્વજ્ઞ પ્રભુ ! ક્યા કર્મથી જીવ ઘણા પુત્રવાળો થાય છે ? નીતિ તે કપડાં સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. Page #936 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ રત્નત્રયી ઉપાસના જવાબ: હે ગૌતમ ! જે પુરુષ પરમ કૃપાળુ હોય તો ઘણા પુત્રોવાળો થાય છે – તે પુરુષને ત્યાં ઘણા પુત્રો થાય છે. પ્રશ્ન ૨૭. હે કરુણાસાગર ભગવન્! ક્યા કર્મથી માણસે બહેરો થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે માણસે કાંઈ સાંભળ્યું ન હોય તે છતાં તે કહે કે મેં અમુક સાંભળ્યું છે તે ગ૫ મારે છે તે માણસ પરભવમાં બહેરો થાય છે. પ્રશ્ન ૨૮. હે પરમ કૃપાળુ ભગવન્! ક્યા કર્મથી માણસ જાત્યંધજન્માંધ થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે માણસે કોઈ વસ્તુ જોઈ નથી તે છતાં મેં અમુક વસ્તુ જોઈ છે એમ કહે, વળી જે પુરુષ ધર્મની અપેક્ષા વિનાનું વચન નિશ્ચયપૂર્વક કહે તે પુરુષ પોતાનાં કર્મના દોષે જાત્યંધ એટલે જન્માંધ થાય છે. પ્રશ્ન ૨૯, હે પરમ કૃપાળુ ભગવન ! ક્યા કમને લીધે ખાધેલું અન્ન પચતું નથી તે આપ કૃપા કરી જણાવશો. જવાબ : હે ગૌતમ ! પોતાને કોઈ પણ કામમાં નહિ આવે એવું ખરાબ ભોજન અને એઠું ભોજન કે અશુદ્ધ પાણી જે જીવ સાધુઓને વહોરાવે છે, તેને ખાધેલું અન્ન પચતું નથી અને તેને અજીર્ણનો રોગ થાય છે. પ્રશ્ન ૩૦. હે દયાનિધિ ભગવન્! ક્યા કર્મથી જીવ રોગી થાય છે? જવાબ: હે ગૌતમ ! જે મનુષ્ય મઘમાખીઓના મધપૂડા પાડે છે, જે વનમાં દવ-આગ લગાડે છે, બળદ વગેરે પ્રાણીઓને આકે છે, જે નાના બાગ-બગીચાનાં વૃક્ષોનો વિનાશ કરે છે, વગર કારણે વનસ્પતિ તોડે છે, પુષ્પાદિક ચૂંટે છે તે ભવાંતરમાં કોઢનો રોગી થાય છે. જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. Page #937 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ૭૦૧ ANJANAવનમા પ્રશ્ન ૩૧. હે કરુણાસાગર ભગવંત ! જીવ ક્યા કર્મને લીધે કુબડો થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ લોભ વડે ગાય-બળદ, પાડા, ગધેડાં તથા ઉંટ ઉપર ઘણો ભાર ભરીને તેમને પીડા કરે છે, તે પાપકર્મના ઉદયથી તે જીવ કુબડો-ખુંધો થાય છે. પ્રશ્ન ૩૨. હે કૃપાસાગર ભગવન્! ક્યા કર્મ વડે જીવને દાસત્વ પ્રાપ્ત થાય છે. જીવ દાસ-નૌકર થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ જાતિના મદથી ઉન્મત્ત મનવાળો આત્મા તે પુરુષ નીચ ગોત્ર કર્મ બાંધીને મરી દાસપણાને પામે છે, વળી જે મનુષ્ય પશુ-પક્ષી વગેરે પ્રાણીઓને વેચે-ક્રયવિક્રય-વેપાર કરે છે અને કૃતઘ્ની હોય-કોઈએ કરેલા ઉપકારને ગણતો નથી તે જીવ મરીને દાસપણું પામે છે. પ્રશ્ન ૩૩. હું ત્રણે જગતના આધાર પ્રભુ ! ક્યા કર્મને લીધે જીવ દરિદ્ર થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ વિનયરહિત હોય, ચારિત્રરહિત હોય, ધર્મ-નિયમરહિત હોય, દાન, ગુણ વિનાનો હોય, ત્રણ દડે સહિત હોય એટલે કે મન વડે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન કરતો હોય, વચન વડે દુષ્ટ શબ્દ બોલતો હોય, કાયા વડે કુચેષ્ટાઓ કરતો હોય અને લોકોને કુબુદ્ધિ આપતો હોય તે પુરુષ મરીને દરિદ્રી થાય છે. પ્રશ્ન ૩૪. હે દયાસાગર ભગવંત! ક્યા કર્મને લીધે જીવ ત્રાદ્ધિવાળો થાય છે ? જવાબ : જે પુરુષ દાન આપનારો, વિનયવાન, ચારિત્રના સેંકડો ગુણોવાળો હોય, તે પુરુષ જગતની અંદર પ્રસિદ્ધ થઈને લોકોમાં મોટી અદ્ધિવાળો થાય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. Page #938 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ રત્નત્રયી ઉપાસના પ્રશ્ન ૩૫. હે સર્વજ્ઞ ભગવાન ! ક્યા કર્મથી જીવ રોગી થાય છે ? જવાબ : હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! જે પુરુષ વિશ્વાસ પમાડીને વિશ્વાસઘાત કરી જીવને મારે છે, મનથી શુદ્ધ આલોચના ગ્રહણ કરતો નથી. તે પુરુષ મરીને અન્ય જન્મમાં રોગી થાય છે. પ્રશ્ન ૩૬. હે જગવત્સલ પ્રભુ! જીવ ક્યા કર્મથી રોગરહિત-નીરોગી થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે જીવ વિશ્વાસ રાખનાર જીવનું રક્ષણ કરે છે અને પોતાનાં સર્વ પાપસ્થાનકોની આલોચના કરે છે અને ગુરુ મહારાજે આપેલ પ્રાયશ્ચિત પૂર્ણ કરે છે, તે પુરુષ મરીને અન્ય ભવમાં રોગરહિત નીરોગી થાય છે. પ્રશ્ન ૩૭. હે દયાના સાગર ! આ જીવ હીન અંગવાળો શાથી થાય છે ? જવાબઃ જે પુરુષ કપટ વડે, હસ્તલાઘવ કળા વડે, ખોટાં તોલ વડે અને ખોટા માપ ભરવા વડે તથા કંકુ, કપૂર, મંજિષ્ઠ વગેરે પદાર્થોનો ભેળસેળ કરીને વેપાર કરે છે, વળી માયા-કપટ કરે છે, આવા પ્રકારના પાપ કરવા વડે તે પુરુષ મરીને ભવાંતરમાં મનુષ્ય થાય તો પણ ઈશ્વર શેઠના પુત્ર દત્તની જેમ હીન અંગવાળો થાય છે. પ્રશ્ન ૩૮. હું ત્રણ જગતના નાથ ! ક્યા કર્મને લીધે જીવ મૂંગો થાય જવાબ : હે ગૌતમ ! જે પુરુષ સંયમવાળા, ગુણવાળા અને શુદ્ધ શીલવાળા પૂજ્ય સાધુઓની નિંદા કરે છે, તે બીજા ભવમાં મૂંગો અને બોબડો થાય છે. પ્રશ્ન ૩૯, હે ત્રણ જગતના નાથ ! ક્યા કર્મના ઉદયથી જીવ ઠુંઠો થાય છે ? 1.4.2ના રૂપનાવર + મ કહww.gs, જાટકા નાખ રૂબરા બધા જ માનકર કર કે હા ‘આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છે. Page #939 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ૭૦૩ જવાબ: હે ગૌતમ! જે પુરુષ સાધુ ઉપર (ષ ધારણ કરી) પાદપ્રહાર કરે છે લાત મારે છે. તે અગ્નિશર્માની જેમ ઠુંઠો થાય છે. પ્રશ્ન ૪૦. હે કૃપાવતાર પ્રભુ ! ક્યા કર્મથી જીવ પગરહિત-પાંગળો થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ નિર્દયપણે ભૂખ્યા, થાકી ગયેલા, બળદ, ઘોડા વગેરે જીવોના ઉપર ભાર લાદે છે, પછીથી તેઓને મારે છે, તેમનાં અંગોને છેદે છે અને શરીરના સાંધાઓમાં મર્મઘાત કરે છે, તે પુરુષ મરીને કર્મણની જેમ પાંગળો થાય છે. પ્રશ્ન ૪૧. હે કરુણાસમુદ્ર ભગવંત! ક્યા કર્મથી જીવ સુરૂપ થાય છે? જવાબ : હે ગૌતમ જે પુરુષ છત્રના દંડની જેમ સીધો-સરળ સ્વભાવવાળો હોય છે, વળી જેનું મન ધર્મ કાર્યમાં લાગેલું હોય છે, તેમ જ જે જીવ દેવની, શ્રી સંઘની અને ગુરુ ભગવંતની ભક્તિ કરે છે તે જીવ સુંદર રૂપવાળો થાય છે. પ્રશ્ન કર. હે દીનબન્યો પ્રભુ ! ક્યા કર્મના ઉદયથી જીવ કુરૂપ થાય જવાબ: હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! જે પુરુષ કપટી સ્વભાવવાળો હોય છે, વળી જે જીવને પાપ કરવાનું પ્રિય લાગે છે, વળી જે જીવહિંસા કરવામાં તત્પર રહે છે અને દેવ-ગુરુ પ્રત્યે દ્વેષ રાખે છે તે જીવ મરીને અતિ કુરૂપ થાય છે. પ્રશ્ન ૪૩. હે કૃપાનિધિ ભગવંત ! જીવ ક્યા કમને લીધે ઘણી વેદનાથી પીડાય - દુઃખી થાય છે ? જવાબ : જે પુરુષ પ્રાણીઓને લાકડી-દંડ વડે, હાથ વડે, ચાબુક વડે, તલવાર વડે અને ભાલા કે યંત્ર વડે મારે છે, તેમને પીડા કરે છે, વળી જાળ વગેરે વડે જીવોને વેદના પમાડી દુઃખી કરે છે તે પાપી-કરુણારહિત પુરુષ પરભવમાં બહુ વેદના-દુઃખ પામે છે. શંકા રાખી બરબાદ થઈ જવા કરતાં વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારૂં. Page #940 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ રત્નત્રયી ઉપાસના પ્રશ્ન ૪૪. હે કૃપાસાગર ભગવંત! ક્યા કર્મથી જીવ વેદનાથી મુક્તસુખી થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ બીજા પુરુષો વડે દુઃખમાં સપડાયેલા એટલે બેડીમાં અથવા બંધાયેલા જીવોને બંધનમાંથી અથવા મરણમાંથી મુકાવે છે, વળી જે દયાળુ હોય છે, તે જીવને કદાપિ અશુભ વેદના થતી નથી. પ્રશ્ન ૪૫. હે દીનબંધુ ભગવંત! જીવ ક્યા કર્મને લીધે પંચેન્દ્રિય હોય છતાં એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ? જવાબ : હે ગૌતમ ! જ્યારે જીવને મોહનીય કર્મનો તીવ્ર ઉદય થાય છે, વળી તે જ્ઞાનમાં સમજતો નથી. મહાભયથી વ્યાકુળ થાય છે, જેને સાતા વેદનીય કર્મ થોડું હોય છે અને જે કુટુંબ ઉપર બહુ જ મૂછ રાખે છે, તે જીવ મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ઘણો કાળ સંસારમાં ભમે છે. પ્રશ્ન ૪૬. હે દયાળુ ભગવદ્ ! ક્યા કર્મથી જીવને સંસાર સ્થિર થાય છે? ' જવાબ: હે ગૌતમ ! જે નાસ્તિકવાદી-જીવ એવું માને અને એવું કહે કે ધર્મ નથી, જીવ પણ નથી અને કોઈ સાચા ગુરુ પણ નથી. તેવા નાસ્તિકવાદી પુરુષને ઘણો સંસાર વૃદ્ધિ પામે છે. તે મોક્ષને મેળવતો નથી. પ્રશ્ન ૪૭. હે પરમકૃપાળુ ભગવન્! જીવ ક્યા કર્મથી અલ્પસંસારીતેનો સંસાર સંક્ષિપ્ત થાય છે ? જવાબ: હે ગૌતમ ! જગતની અંદર ધર્મ છે, અધર્મ પણ છે, સર્વજ્ઞા પરમાત્મા છે, તથા ત્રષિ-મુનિઓ પણ છે. આ પ્રમાણે જે શ્રદ્ધાપૂર્વક માને છે, તે જીવ અલ્પસંસારી થાય છે અને તે જીવ થોડા જ વખતમાં સર્વ કર્મ ખપાવી મોક્ષમાં જાય છે. મ કવાણા ૨ ૩ કડવા જાવ નt. " સ્વાશ્રય અને સંયમ એ બન્ને ચારિત્ર્યના ફેફસાં છે. Page #941 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનો વિલાપ પ્રશ્ન ૪૮. હે ત્રણ જગતના આધાર કરુણાસિન્ધુ ભગવંત ! ક્યા કારણથી જીવ સંસારસમુદ્રને તરીને મોક્ષ નગરીમાં પહોંચે છે ? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણવાળો હોય તે સંસાર સમુદ્રને તરીને થોડા જ વખતમાં મોક્ષે જાય છે . અનંત લબ્ધિ ભંડાર શ્રીગૌતમસ્વામીજીએ જે કાંઈ પુણ્યપાપનાં ફળ પૂછ્યાં તે સર્વ પ્રશ્નોના શ્રીમહાવીર પરમાત્માએ જવાબો ફરમાવ્યા છે; હે ભવ્ય જીવો ! તમે પણ ભગવાને ફરમાવેલ ઉત્તરોને ધર્મઅધર્મનાં ફળને પ્રગટપણે જોઈ વિચારી ધ્યાનમાં લઈ હંમેશાં જીવનમાં ધર્મને આદરો-આદરજો, અધર્મને પરિહરજો. મેળવવા જેવા મોક્ષની તાલાવેલી કેળવો ! લેવા જેવા સંયમની સદાય ઝંખના રાખો ! સંયમ પ્રાપ્ત થયા બાદ અપ્રમત બનો. છોડવા જેવા સંસારમાં મન ન પરોવો ! સમ્યગ્દર્શન – જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીના આરાધકનું સદા કલ્યાણ થાય છે, એટલું જ નહિ, પણ તે મહાન આત્મા બીજા અનેક આત્માઓને કલ્યાણકારી તે માર્ગમાં જોડીને નિજ જીવનને સાર્થક કરે છે. “જીવનની સાર્થકતા મુક્તિદાયક ધર્મની આરાધનામાં જ છે.” એ સૂત્ર આપણું જીવનસૂત્ર બનો ! 新事 ૭૦૫ bd દર્શન આંખથી થાય, સાક્ષાત્કાર અંતરથી થાય. Page #942 -------------------------------------------------------------------------- ________________ G૦૬ જ, રત્નત્રયી ઉપાસના બાકાત કરવાના જ-૧. છે હીં એ નમ: શ્રી આદિનાથાય નમઃ શ્રી સુરેન્દ્રસૂરિગુરવે નમઃ શ્રી સુયશ પીયૂષ તત્વજ્ઞાન સામાયિક શિબિર નિશ્રા - પૂજ્યપાદ આ.શ્રી. વિ. યશોભદ્ર સૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી પ્રશ્ન ૧ સામાયિક એટલે શું? સામાયિક શા માટે કરવી જોઈએ? સામાયિકનું ફળ શું? જેના દ્વારા સમતાનો લાભ થાય તે સામાયિક, પરભાવમાંથી સ્વભાવદશામાં આવવા માટે, આત્મસ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવા માટે સામાયિક કરવાની છે. સામાયિક કરવાથી ૯૨, ૫૯, ૨૫, ૯૨૫ પલ્યોપમનું વૈમાનિક કલ્પના દેવનું આયુષ્યનો બંધ થાય છે; અથવા તો કોઈ વ્યક્તિ દરરોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે, તેના દ્વારા જે પુણ્ય બાંધે તેનાથી કંઈગણું પુણ્ય એક સામાયિક કરનાર બાંધે છે. સામાયિકનું ' શ્રેષ્ઠ ફળ તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ જ રહેલું છે. પ્રશ્ન ૨ સામાયિકનો સમય ૪૮ મિનિટનો જ શા માટે ? જ-૨. જીવનો ઉપયોગ વધુમાં વધુ ૪૮ મિનિટ જ ટકી રહે છે, ત્યારબાદ એક ક્ષણ પણ વિચાર પરિવર્તન થાય છે માટે, વળી ૪૮ ને ઉલટાવતાં ૮૪ થાય, ૮૪ લાખ છવાયોનિની ભવ પરંપરા તોડવા માટેના ઉદ્દેશરૂપ ૪૮ મિનિટ છે, વળી ૪૮, ૪+૪=૮ ૪ સંખ્યાથી ઘાતકર્મ ૪ છે, (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાયકર્મ) ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન-કેવલદર્શન પામી જવા માટે; તથા ૮ સંખ્યાથી આઠેકર્મનો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, બુદ્ધિપૂર્વક આચરેલો અન્યાય હિંસા કરતાં વધુ ભયાનક છે. Page #943 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી : ૭૦૭ આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય ૮ કર્મ) નાશ કરી આઠ મહાગુણની પ્રાપ્તિ કરવા માટે તેમજ સિદ્ધ સ્વરૂપી બનવા માટે ૪૮ મિનિટ બતાવી છે. વળી ૪૮ = ૪ x ૮ = ૩૨ મનના ૧૦ દોષ + વચનના ૧૦ દોષ + કાયાના ૧૨ દોષ= ૩ર દોષોનો ત્યાગ કરવા રૂપ વિશુદ્ધિવાળું સામાયિક કરવાનું જણાવવા ૪૮ મિનિટ રાખી છે. પ્રશ્ન ૩ સામાયિક ધર્મને વધારે મહત્વ શામાટે આપો છો? જ-૩. પરમાત્માએ પાંચ પ્રકારના ચારિત્ર બતાવ્યા છે, તેમાં પહેલું ચારિત્ર સામાયિક બતાવ્યું છે, શ્રાવકના ૧૨ વ્રતોના વિભાગમાં ચાર શિક્ષાવ્રત બતાવ્યા છે, તેમાં પહેલું સામાયિક શિક્ષાવ્રત છે, પ્રતિદિન ફરજીયાત શ્રીસંઘે છ આવશ્યક કરવાના બતાવ્યા છે, તેમાં પહેલું આવશ્યક સામાયિક છે, શ્રેણિક મહારાજાને તેની પોતાની નરકગતિ નિવારવાના ઉપાયરૂપે પ્રભુ મહાવીરે સામાયિક બતાવી હતી. (પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ લાવવાનું કહ્યું સામાયિક (સમતા)ની સાધના વગર કોઈનો ય પણ મોક્ષ થયો નથી. પ્રશ્ન ૪ સામાયિક સાધના વખતે ગુરુનિશ્રા શામાટે આવશ્યક છે? જ-૪. ગુરુ ભગવંતની ગેરહાજરીથી સાધના સાધ્યરૂપ બનતી નથી, જિનશાસનનો પ્રવેશ દ્વાર વિનય છે, વિનયથી જ આત્મા વીતરાગ બની શકે છે, આત્માના ગુણોની પ્રાપ્તિ માટે વિનય ઉત્તમ માર્ગ છે, વિનય એ સમક્તિનો પ્રાણ છે, ગુરુ ભગવંતનો ઉત્કૃષ્ટ વિનય કરવાથી જ આરાધના અર્થકારી બની શકે છે. ગુરુદેવની અનન્ય કૃપા અને આશીર્વાદ, પ્રેરણા અને માર્ગદર્શન એ સાધકને માટે ઉત્તમ બળ છે. આ બળના સહારે જ આત્મ સ્વરની પ્રાપ્તિ કરી ભવસાગર તરી જાય છે, માટે. ક ઈન્વરને કોઈ માણસ વહાલો નથી ને કોઈ અળખામણો નથી. Page #944 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ રત્નત્રયી ઉપાસના બનાવવાની તાલાછડા ના કામ કરતા મારા કાકા.. કડાદરવાજા Y પ્રશ્ન ૨ ગુરુ ભગવંતની હાજરી ન હોય તો શું કરવું? જ ૫. સામાયિક સાધના કરવાને ઈચ્છુક આરાધકે પોતાની સન્મુખ સાપડા ઉપર પુસ્તિકા મૂકી, અવળો હાથ કરીનવકારમંત્ર અને પંચિંદિય સૂત્ર બોલી ગુરુની સર્વ પ્રથમ સ્થાપના કરવી જોઈએ અને ત્યાર પછી જ સામાયિક કરવા ઉધત થવું જોઈએ. કલ્પનાથી શ્રી સુધર્માસ્વામી ગુરુની સ્થાપના કરી છે તેમ વિચારવું. પ્રશ્ન ૬ ગુરુ સ્થાપના તો પંચિંદિય સૂત્રથી થાય છે, તો પહેલાં નવકારમંત્ર શામાટે બોલવો? વિનય વિના સાધના અધુરી છે, નવકાર મંત્ર સૌથી પહેલો શબ્દનમો છે, જે વિનયવાચક છે, વિનય ધર્મ લક્ષ્યમાં રહેવો જોઈએ. શ્રી નવકારમંત્રમાં બિરાજિત પંચ પરમેષ્ઠિ ભગવંતો સાધનામાં અપ્રમત્તપણું ટકાવવામાં અને મોક્ષમાર્ગ ઉપર સ્થિરતા પ્રાપ્ત કરાવવામાં પરમ સહાયભૂત છે; સાધના દરમ્યાન બાહ્ય રોગાદિ આફતોથી તથા અત્યંત ક્રોધાદિ અંતરંગ શત્રુઓથી રક્ષણ કરાવવા શ્રી નવકારમંત્ર શ્રેષ્ઠ મંગલ સ્વરૂપ છે. નવકારના પ્રથમ બે પદે બિરાજિત અરિહંત અને સિદ્ધ ભગવંતો જેવી સાધનાથી સિદ્ધિ પામવાની છે, તેવા લક્ષ્ય બદ્ધ થવાનું છે; નવકાર મંત્રમાં બિરાજિત પંચ પરમેષ્ઠિ ભગવંતો જેવા પ્રબલ પુરૂષાર્થી બનવાનું છે. આ બધા કારણસર શ્રી નવકારમંત્ર પ્રથમ બોલાય છે. પ્રશ્ન-૭ ગુરુસ્થાપનારૂપ શ્રી પંચિદિપ સૂત્ર બોલવાનો ઉદ્દેશ શું છે? જ -૭. સાચા ગુણવાન ગુરુની ઓળખાણ કરવામાં ન આવે, અને ભળતા કુગુરુની નિશ્રામાં આરાધના થઈ જાય તો સાધના કામ મોટું કરો, પણ મોટા વાયદા ન કરો. Page #945 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી પ્રશ્ન ૮ જ - ૮. નિષ્ફળ જાય છે. પંચિંદિય સૂત્ર એ ગુરુનું ઓળખપત્ર છે, આ સૂત્રમાં બતાવેલા ઉત્તમ ૩૬ ગુણો જેનામાં હોય તે જ સાચા ગુરુ, આવા ગુણવાન ગુરુ જીવને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે, ગુણોના પર્વત ઉપર ચઢાવે છે. દુર્ગતિની ભયંકર ખાઈથી બચાવી સદ્ગતિ-સિદ્ધિગતિના દ્વારે પહોંચાડે છે. માટે પંચિંદિય સૂત્ર ગુરુ સ્થાપનારૂપે બોલવાનું છે. ગુરુસ્થાપના કર્યા બાદ શું કરવાનું ? શા માટે ? ગુરુસ્થાપના કર્યા બાદ ગુરુને વંદન વિધિ ખમાસમણ સૂત્ર, ઈચ્છકાર સૂત્ર અને અબ્બુદ્ઘિઓ સૂત્રથી કરવાની છે. પ્રથમ બે ખમાસમણ નિર્વિકારી, નિષ્પાપકાયા વડે વંદન કરવાની ઈચ્છા વ્યક્ત કરવારૂપ છે, મસ્તક, બે હાથ, બે ઢીંચણ નમાવવાપૂર્વક પંચાંગ પ્રણિપાત કરવાનું છે, ત્યારબાદ ગુરૂદેવની તબિયતની સુખશાતા પૂછવા ઈચ્છકાર સૂત્ર બોલવાનું છે, ત્યારબાદ પદસ્થ ગુરુદેવને વિનયભાવરૂપ એક ખમાસમણ વધારે આપી, ગુરુદેવનો જાણે અજાણે વિનયાદિ કરતાં અપરાધ-આશાતના થઈ હોય તો તેનો ‘મિચ્છામિદુક્કડં’’ આપવા માટે અભ્રુટ્ઠિઓ સૂત્ર બોલવાનું છે. પ્રશ્ન ૯ ગુરુવંદન બાદ ખમાસમણ આપી શ્રી ઈરિયાવહિયા સૂત્ર, શ્રી તસઉત્તરી સૂત્ર, તથા શ્રી અન્નત્થ સૂત્ર શામાટે બોલવાનું છે ? -૯. સામાયિક સાધનાની શરૂઆત કરતાં ગુરુનો પુનઃ વિનય કરવા ખમાસમણ દેવાનું છે. ત્યારપછી ઈરિયાવહિયા સૂત્ર જયણા ધર્મને પુષ્ટ કરવા માટે બોલાય છે. જૈન શાસનનો પ્રાણ જયણા છે. પ્રત્યેક ક્રિયા કરતાં કોઈપણ જીવની વિરાધના ન થાય તેનું લક્ષ્ય રાખવાનું છે, માટે જ જયણા ધર્મની પુષ્ટિ ૭૦૯ ક્રોધ કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત પર લેવો. Page #946 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રત્નત્રયી ઉપાસના માટે બાર વ્રતોમાં પ્રથમ વ્રત શ્રી પ્રાણાતિપાત વિરમણ વ્રત બતાવ્યું છે. શ્રમણ જીવનના પાંચ મહાવ્રતમાં પ્રથમ મહાવ્રત પાણાતિપાત વિરમણ મહાવ્રત છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પૂ.આ.શ્રી શય્યભવ સૂરિ મહારાજાએ અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મ કહ્યો છે. આમાં પણ પ્રથમ અહિંસા બતાવી છે, વળી પાપ સ્થાનકોમાં પહેલું પાપસ્થાનક પ્રાણાતિપાત (હિંસા) નું જ બતાવ્યું છે, તે પણ એજ સૂચવે છે કે હિંસાનો ત્યાગ કરી અહિંસા અપનાવો. જયણા ધર્મ એ જ સાધનાનું મુખ્ય અંગ છે. નાનામાં નાની ક્રિયા પણ જયણાધર્મથી યુક્ત છે. કોઈપણ ક્રિયાની શરૂઆત આ સૂત્રથી થાય છે. સામાયિક સાધના કરતાં પણ આ જયણા ધર્મ પુષ્ટ કરવા આ સૂત્ર બોલાય છે. ચાલુ ક્રિયામાંથી ઉઠ્યા બાદ પાછા ભળવા માટે પણ આ સૂત્ર બોલાય છે. કુલ ૫૬૩ જીવભેદોમાંથી કોણ પણ જીવની વિરાધના (હિંસા) થઈ હોય તો તેનો મિચ્છામિ દુક્કડં શ્રી ઈરિયાવહિયા સૂત્રથી આપવાનો છે. આ સૂત્ર દ્વારા ૧૮,૨૪,૧૨૦ ભેદે કરીને મિચ્છામિ દુક્કડં આપવાનો છે. કર્મમેલ દૂર કરી આત્મવસ્ત્ર છે તેને સાફ કરે તે ઈરિયાવહિયા સૂત્ર મન-વચન-કાયાના યોગરૂપ વસ્ત્રને શુદ્ધ કરે તે ઈરિયાવહિયા સૂત્ર. યોગવસ્ત્રની શુદ્ધિ વિના આત્મશુદ્ધિ અશક્ય છે. આ સૂત્ર દ્વારા સવિશેષ પરયા ચિંતવાય છે, તેમજ મિચ્છામિ દુક્કડં ના ભાવથી સમસ્ત જીવરાશિ સાથે મૈત્રી ભાવ સર્જાય છે. ઈરિયાવહિયાનું આ ફળને શ્રી ઈરિયાવહિયા સૂત્રના ૧૮,૨૪,૧૨૦ ભાંગા જીવના કુલ ૫૬૩ ભેદ :- દેવના ૧૯૮, મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, નરકના ૧૪ (એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, મૂર્ખ પોતાને બુદ્ધિમાન સમજે છે જ્યારે બુદ્ધિમાન પોતાને મૂર્ખ સમજે છે. Page #947 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી : ૭૧૧ પંચેન્દ્રિય) ૫૬૩ જીવોની વિરાધના કુલ ૧૦ ભેદથી થાય છે. પ૬૩ x ૧૦ = ૫૬૩૦ (૧૦ વિરાધના :- અભિહયા - લાતેથીમરાયા, વરિયા - ધૂળથી ઢંકાયા, લેસિયા - જમીનથી ઘસાયા, સંઘાઈયા – શરીર અરસ પરસ અફળાવ્યા, સંઘટ્ટીયા - સ્પર્શ કઢાયા, પરિયાવિયા - દુઃખ ઉપજાવ્યા, કિલામિયા - ખેદપમાડ્યા, ઉદવિયા - બીવડાવ્યા, ત્રાસ પમાડ્યા, ઠાણાઓઠાણ સંકામિયા - એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફેરવાયા, છવિયાઓ વવરોવિયા - મારી નંખાયા હોય. તે) વિરાધના રાગ અને દ્વેષપૂર્વક થાય છે. = ૫૬૩૦ x ૨ = ૧૧૨૬૦ રાગદ્વેષ-મન-વચન-કાયાના ત્રણયોગથી થાય = ૧૧૨૬૦ x ૩ = ૩૩૭૮૦ ત્રણયોગ દ્વારા કરણ-કરાવણઅનુમોદનથી થાય = ૩૩૭૮૦ x ૩ = ૧૦૧૩૪૦ વિરાધનાનો સમય ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળ = ૧૦૧૩૪૦ x ૩ = ૩૦૪૦૨૦ વિરાધનાની ક્ષમા છ વ્યક્તિની અવગણના કરવી - અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા ઉપરોક્ત ૧૮,૨૪,૧૨૦ ભેદે કરીને જીવોની ઈરિયાવહિયા સૂત્રથી ક્ષમા મંગાય છે. સવા વસા જીવદયા વિષે સમજ પંચમહાવ્રતધારી ગુરુભગવંતો વીશ વસા) ટકા જીવદયા પાળે છે. ગૃહસ્થ શ્રાવક સવા (વસા) ટકા જ જીવદયાનું પાલન કરી શકે છે. મુખ્ય જીવોના બે ભેદે કરીને :- ત્રસ જીવોના ૧૦ વસા + સ્થાવર જીવોના ૧૦ વસા ગૃહસ્થો છ કાયના કૂટામાં રહે છે, તેથી સ્થાવર જીવોની દયા પાળી શકતા નથી. એટલે સ્થાવર જીવના ૧૦ ટકા ઓછા થયા. ત્રસ જીવોની દયા આરંભ સમારંભના ત્યાગથી અને સંકલ્પથી પળાય છે. ગૃહસ્થોને રસોઈ કપડા ધોવા વિગેરેનો આરંભ ઘેર્ય વગરનો માણસ નકશા વગરના મુસાફર જેવો છે. Page #948 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ છે : રત્નત્રયી ઉપાસના સમારંભ હોવાથી આરંભ સમારંભના પાંચ ટકા ઓછા થયા. (આરંભ સમારંભ ત્યાગના ૫ ટકા અને સંકલ્પના પાંચ ટકા) સંકલ્પ-વિચારોથી ત્રસ જીવોની દયા પાળે છે. ત્રસ જીવોમાં પણ જે જીવોની અપેક્ષા છે તેના દ્વારા પોતાના બધા કામ કરાવે છે, તેથી ત્રસ જીવોમાંના અપેક્ષા (સાપેક્ષ છવો) વાળા જીવોની દયા ન પાળી શકવાથી તેના અઢી ટકા ઓછા થયા (સાપેક્ષ જીવોના અઢી ટકા અને નિરપેક્ષ (કામવગરના) જીવોના અઢી ટકા) હવે જે જીવોએ અપરાધ કર્યો હોય તેને ગૃહસ્થ દંડ કરે, શિક્ષા આપે છે. તેથી નિરપેક્ષ જીવોમાંના અપરાધીને દંડ આપવાથી તેના સવા ટકા ઓછા થાય છે. (નિરપેક્ષ જીવોમાં અપરાધીને પણ સજા ન કરવાના સવા ટકા અને નિરપરાધી જીવોના સવા ટકા) એટલે સાર એ આવ્યો કે, ગૃહસ્થો ત્રસજીવોની સંકલ્પથી નિરપેક્ષ એવા નિરપરાધી જીવોની સવા ટકા (વસા) જ જીવદયા પાળી શકે છે, તથા આદરી શકે છે; તેથી ડાહ્યા ' જીવે વધુને વધુ વખત વિરતિના ભાવમાં આવી પ્રાણાતિપાત વિરમણ વ્રત પાળવું જોઈએ. પ્રશ્ન ૧૦ શ્રી ઈરિયાવહિયા સૂત્ર બાદ શ્રી તસ્મઉત્તરી સૂત્ર શામાટે બોલાય છે? જ -૧૦ શ્રી તસ્સઉત્તરી સૂત્ર સ્વદયા ચિંતવવારૂપ સૂત્ર છે; તસ્સ ઉત્તરીસૂત્ર શ્રી પાપ કર્મોનું નિર્ધાતનો નાશ થાય છે. પાપના નાશથી જ આત્મા શુદ્ધ બને છે, આત્મશુદ્ધિ કરવા માટે આ સૂત્રમાં ચાર પ્રકારના કરણ (ક્રિયા) બતાવ્યા છે. (૧) ઉત્તરિકરણ - ઉત્તર એટલે પછી, પૂર્વ એટલે પહેલાં, પહેલાં ક્રિયા સારી ન હતી, પણ હવે પછીની ક્રિયા સુંદર જ્યાં પૈસો જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂછતું નથી. Page #949 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી ૭૧૩ - નવારના કરીશ, પહેલાં પાપની ક્રિયા હતી, હવે પાપને અટકાવવા રૂપ સુંદર ક્રિયા કરીશ આવા નિર્ણય રૂપ પહેલું કારણ તે ઉત્તરિ કરણ. (૨) પ્રાયશ્ચિતકરણ:- પૂર્વમાં થયેલ પાપોની ગુરૂદેવ પાસે આવી સમાલોચના કરી, ગુરૂ જે દંડ આપે તે દંડ સ્વીકારવો તે પ્રાયશ્ચિતકરણ. (૩) વિશુદ્ધિકરણ :પ્રાયશ્ચિતથી કાયાનું દમન કરવાની સાથે ચિત્તનું શોધન કરવું જોઈએ., ચિત્તમાં ચાલતા દુર્વિચારો પણ દૂર કરવા, કોઈપણ દોષનું શોધન રહી નથી ગયું ને તેની ચોકસાઈ કરવી તે વિશુદ્ધિકરણ. (૪) વિશલ્લિકરણ :- શલ્યો રહિત થવું તે, પાપને છુપાવવું તે શલ્ય છે, આવા શલ્ય ત્રણ પ્રકારના છે. (૧) માયાશલ્ય:- કપટ કરીને પોતે કરેલું પાપ છૂપાવવું, (૨) નિદાનશલ્ય :- ધર્મ કરતાં સંસારના સુખની માંગણી કરવી (૩) મિથ્યાત્વશલ્ય- ભગવાને કહેલું ન માનવું, ન આદરવું. આ ત્રણે શલ્ય આત્માનું ભયંકર અહિત કરે છે, આ ત્રણેય શલ્યથી રહિત થવાની ઉત્તમ ક્રિયા તે વિશલ્લીકરણ. કાયોત્સર્ગમાં સ્થિર થવાના નિર્ણયરૂપ તસ્સ ઉત્તરીસૂત્ર છે. પ્રશ્ન ૧૧ અન્નત્ય સૂત્રનું રહસ્ય શું રહેલું છે? જ -૧૧ અન્નત્થ સૂત્ર એ કાયોત્સર્ગ સૂત્ર છે, કાયોત્સર્ગનું વિધાન પાપના નાશ માટે, કર્મનું શોધન કરવા માટે બતાવ્યું છે, કાયોત્સર્ગ દ્વારા ઈન્દ્રિયો, કષાયો, મન જીતી શકાય છે. યોગો સ્થિરતા પામે છે. સમત્વ પમાય છે. અન્નત્થસૂત્ર દ્વારા મુખ્યત્વે ચાર બાબતો, કાયોત્સર્ગ માટે બતાવાઈ છે. ૧) પ્રતિજ્ઞા :- “અપ્પાણે વોસિરામિ” પદથી કાયાના વ્યાપારનો ત્યાગ કરવારૂપ પ્રતિજ્ઞા કરવાની છે. ૨) સ્વરૂપ:ઠાણેણં, મોણેણં, ઝાણેણં' પદથી સ્થાન થકી કાયાથી, - તમારી સંપત્તિ તમારી વિપત્તિ બની ન જાય તેનું ધ્યાન રાખજો. Page #950 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ રત્નત્રયી ઉપાસના મૌન થકી વચનથી, ધ્યાન થકી મનથી સ્થિર થવાનું છે. ૩) સમય :- “જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ” પદ જ્યાં સુધી “નમો અરિહંતાણ” બોલીયે નહી ત્યાં સુધી કાઉસગ્નમાં સ્થિર રહેવું. ૪) આગાર :“અન્નત્થ ઊસસિએણંથી હજમે કાઉસ્સગ્ગો” પદથી ૧) ઊંચો શ્વાસ લેવો ૨) નીચો શ્વાસ મૂકવો ૩) ખાંસી ખાવી ૪) છીંક આવવી ૫) બગાસુ ખાવુ ૬) ઓડકાર ખાવા ૭) વાછૂટ થવી ૮) ચકરી આવવાથી ૯) મૂર્છા આવવાથી ૧૦) સુક્ષ્મ અંગ (ગાત્ર કંપનાદિ) હાલવાથી ૧૧) સૂક્ષ્મ થુંક ગળવાથી ૧૨) સૂક્ષ્મ રીતે દુષ્ટી હાલવાથી આ બાર પ્રકારની નૈસર્ગિક ક્રિયા તથા અગ્નિભય, ચોરભય, સર્પદંશ ભય, પશુભય આ ચાર ઉપસર્ગ. કુલ ૧૬ (આગાર) બાબતની છૂટ (રજા) આપી છે, જે ક્રિયાથી કાઉસ્સગ્ગ સાધનાનો ભંગ થતો નથી. કાયોત્સર્ગની અખંડિતતા માટે કુદરતી જ થતા કાયવ્યાપારના આગારો અન્નત્થ સૂત્રમાં બતાવ્યા છે. પ્રશ્ન ૧૨ કાયોત્સર્ગ કેટલા સમયનો કરવો? કાઉસ્સગ્નમાં લોગસ્સ શામાટે ગણવો? જ-૧૨. કાયોત્સર્ગ ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણનો કરવાનું વિધાન છે, તેના માટે લોગસ્સ સૂત્રનું (“ચંદસુ નિમ્મલયરા” સુધી) સ્મરણ કરવાનું છે. લોગસ્સના ૨૮ પદ છે. તેથી કાઉસગ્નનું પ્રમાણ સાચવવા ચંદેસુ નિમ્મલયરા સુધીનો જ કાઉસ્સગ કરવાનો છે. લોગસ્સ સૂત્રનાં ચિંતનથી ૨૪ તીર્થંકર પ્રભુની સ્તવના રૂપ સ્મરણ થાય છે. તીર્થંકર પ્રભુના ધ્યાનથી કર્મમળ બળીને ખાખ થઈ જાય છે. પરમાત્માના વિસ્મરણે જ પાપરૂપ વિરાધના થાય છે, તેથી કાઉસ્સગ્નમાં પરમાત્માના નામ સ્મરણનું જ વિધાન બતાવાયું છે. * ક.ક.ના રાજા કરવામાં જ્યાં નીતિ છે ત્યાં સદાચાર છે અને ત્યાંજ નારાયણ વસે છે. Page #951 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી G૧૫ પ્રશ્ન ૧૩ કાઉસ્સગ બાદ પ્રગટ લોગસ્સસૂત્ર બોલવામાં આવે છે, શા માટે ? જ-૧૩. લોગસ્સ સૂત્રથી ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવાથી જીવને દ્રવ્યથી શરીરનું આરોગ્ય, ભાવથી આત્માનું આરોગ્ય, બોધિ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ તથા બોધિની શુદ્ધિ, તથા સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. શારીરિક વાત-પિત્ત કફાદિ રોગો દૂર થાય, માનસિક સમતોલપણું આવે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ ભાવરોગ દૂર થાય, આવા પ્રકારનું ઉત્તમ આરોગ્ય મળે છે. લોગસ્સસૂત્રથી પરમાત્માનું ગુણકીર્તન થાય છે. તે પાંચ પ્રકારે છે. (૧) સામાન્ય ગુણકીર્તન :- ભગવાનના ગુણોનું પ્રગટપણે વર્ણન કરવું. (૨) હાસ્યભાવ પ્રેરિત ગુણ કીર્તન:- “તું છે મારો સાહિબો, ને હું છું તારો દાસ” આ ભક્તિભાવના, હાસ્યભાવ પ્રેરિત છે. (૩) સખ્યભાવપ્રેરિત ગુણકીર્તન:- “બાલપણે આપણ સસનેહી” આ ભક્તિ સખ્યભાવ પ્રેરિત છે. (૪) સ્વાનિંદાપ્રેરિત ગુણકીર્તન:- મુજ અવગુણ મત દેખો” આ ભક્તિ સ્વનિંદા પ્રેરિત ગુણકીર્તન છે. (૫) આત્મ સ્વરૂપાનુભાવ પ્રેરિત કીર્તન:- “હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં” આ ભક્તિ આત્મ સ્વરૂપાનુભાવ પ્રેરિત ભક્તિ છે. પરમાત્મ ભક્તિના ત્રણ વિભાગ છે. . ૧) તામસી ભક્તિઃ - દુશ્મનના દમન માટે, વૈરની વસુલાત કે શત્રુ સમામણી માટે કરે તે. ૨) રાજસી ભક્તિ - ધનવૈભવ, સંપદા, પુત્ર પરિવારની ઝંખના માટે કરે તે ૩) સાત્વિક ભક્તિ:- આત્મકલ્યાણ, પરમાનંદની પ્રાપ્તિ ક, કરૂ ત = નસીબથી ધનવાન બની શકાય પણ બુદ્ધિશાળી ન બની શકાય. Page #952 -------------------------------------------------------------------------- ________________ ૭૧ રત્નત્રયી ઉપાસના માટે ભક્તિ આત્માની પવિત્રતા, પ્રકાશ તરફ, ને પ્રગતિની આશા કરીને, ગુણોથી વિભૂષિત, આદર્શ કલ્યાણ કર, આત્મા એ પ્રભુની ભક્તિ કરવી એજ મહાન કર્તવ્ય છે. પ્રશ્ન ૧૪ આ સૂત્રના શ્રવણથી લાભ પ્રાપ્ત કેમ શું થાય ? જ -૧૪. આ સૂત્રનું પ્રતિપલ સ્મરણ કરવાથી દર્શન મોહનીય નામનું કર્મ અને અનંતાનુબંધી નામના કર્મનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમ થવાથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરમાત્માના શુદ્ધ આલંબનથીજ જીવ નિરાલંબી બની શકે છે. સાત્ત્વિક ગુણોની પ્રાપ્તિ માટે આ સાત્ત્વિક આરાધના છે. પ્રશ્ન ૧૫ લોગસ્સ સૂત્રબાદ ખમાસમણ આપવા પૂર્વક મુહપત્તિની પડિલેહણનો આદેશ શા માટે મંગાય છે ? મુહપત્તિ વિષેનું માહિતી સમજાવો ? જ-૧૫. કોઈપણ વિધિ કરવાથી અનુજ્ઞા ગુરુદેવશ્રીની લેવાની છે. તેથી ગુરુના વિનયરૂપ ખમાસમણ આપીને જ અન્ય આદેશો માંગવાનો અધિકાર છે. મુહપત્તિની માહિતી : મુહપત્તિ એ મોક્ષમાર્ગની બત્તિ (લાઈટ) છે, મુહપત્તિ ૧૬ આંગળ (પોતાનું માપ) ની હોય છે, કારણ કે કષાય ૧૬ છે; અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ (૪), અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ (૪) = ૧૬. આ ૧૬ કષાયની નિવૃત્તિ (સમાપ્તિ) માટે અને સમતોપયોગની Bds સદાઅફર સુખનિધાન નિજઆત્માની ઓળખાણ કરીને તેમાં જ હરી જા. Page #953 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી S ૭૧૭ પ્રાપ્તિ માટે જ ૧૬ આંગળનું માપ છે. મુપત્તિની ચાર બાજુમાં એક બાજુ (કિનાર) બંધ હોય છે, કારણકે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકમાંથી (ગતિમાંથી) એકજ મનુષ્યગતિની એ તાકાત છે કે ચારગતિરૂપ સંસારનો અંત કરી શકે, મોક્ષમાં જવાનો પરવાનો મનુષ્યગતિનો જ છે. માટે મનુષ્યગતિરૂપ એક કિનાર બંધ છે. ત્રણ ભાગ (કિનાર) ખુલ્લો દોરો કાઢેલો હોય છે. મુહપત્તિના કુલ આઠ પદ કરવામાં આવે છે. જેમાં ચાર પદ મોટા છે, અને ચાર નાના છે; કારણ કે આઠે આઠ કર્મ મોક્ષ માટે બાધક (પ્રતિબંધક) છે, તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ એ ચાર ઘાતિકર્મનો ઘાત (નાશ) કરવો અત્યંત કઠિન છે. આ ચારના નાશથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ચાર મોટા છેડા છે. મુપત્તિમાં આમ બે ભાગ થાય છે, જે રાગ અને દ્વેષરૂપ કર્મબંધના (ડ) કારણને દબાવવાનું, વશમાં રાખવાનું સૂચવે છે. હવે મુહપત્તિની પડિલેહણા વખતે શું બોલવાનું ? શા માટે? મુહપત્તિના બોલ - સૂત્ર - અર્થ-તત્ત્વ કરી સદ્દહું (૧) સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું (૪) કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરે (૭) સુદેવ સુગુરુ સુધર્મ આદરૂ (૧૦) કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું (૧૩) વિજ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂ (૧૬) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું (૧૯) મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂ (૨૨) મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરે (૨૫) હાસ્ય, રતિ, અરતિ પરિહરું (૨૮) ભય, શોક, દુર્ગચ્છા પરિહરું (૩૧) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરિહરે (૩ર) રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવા જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે. Page #954 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ - રત્નત્રયી ઉપાસના કરી કડકbઇ. - કાન કરે છે કે પરિહરું (૩૭) માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું (૪૦) ક્રોધ, માન પરિહરું (૪૨) માયા, લોભ પરિહરે (૪૪) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું (૪૭) વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું (જયણા કરું) (૫૦) સુચના:- બહેનોને મસ્તકના ૩ બોલ, ખભા તથા કાંખના ૪ બોલ અને છાતીના ૩ બોલ બોલવાના હોતા નથી. (નિશાનવાળા બોલ બહેનોએ બોલવા નહિં) ઉપરોક્ત બોલ એટલા માટે બોલવાના છે, કે જેનાથી મુહપત્તિ હાથમાં લેવાનું સાર્થક ગણાય છે, હેય (છોડવા લાયક) ભાવો અને ઉપાય(આદરવાલાયક) ભાવોનું સાધનાકરતી વેળા ભાન થાયતે કારણથી મુહપત્તિના બોલ અવશ્ય બોલવા જોઈએ. પ્રશ્ન ૧૬ મુહપત્તિના પડિલેહણબાદખમાસમણપૂર્વક ઈચ્છા. સંદિ. ભગ. સામાયિક સંદિસાહુ? અને ઈચ્છા. સંદિ. ભગ.. સામાયિક ઠાઉં આદેશા માટે માંગવાના? સામાયિક દંડકરૂપ કરેમિભૂત સૂત્ર બોલતાં પૂર્વે નવકાર શા માટે બોલવાનો? કરેમિ ભંતે સૂત્રનો તાત્પર્યાર્થ સમજાવો? જ-૧૬, ગુરુ ભગવંતાનો વિનય કરવારૂપ ખમાસમણ દઈ સામાયિકની ઈચ્છા ગુરુભગવંત પાસે પ્રગટ કરવારૂપ પ્રથમ આજ્ઞા લેવાની છે, ત્યારબાદ સામાયિકમાં સ્થિર થવા માટે બીજી આજ્ઞા લેવાની છે. તે પછી પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય તેવા મજબૂત ભાવને પામવા મંગલ સ્વરૂપે, વિદ્ગોના નાશ માટે એક નવકાર ગણવાનો છે. પછી ગુરુદેવને સામાયિક દંડક (નિયમ) આપવા માટે વિનંતિ કરવામાં આવે છે; વિનંતિનો સ્વીકાર કરી ગુરુદેવશ્રી કરેમિ ભંતે સૂત્ર પાદથી સામાયિકમાં નજર ક.કcy, ગુરુ - નકા: :3ઝટ તા.૪, વા .કાર૪. ર : - ૧ : ' અંતરમાં સન્મુખતા કર્યા વિના ક્યાંય શાંતિ નહિ થાય. Page #955 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી સાવદ્ય (હિંસા) પ્રવૃત્તિ (સાંસારિક વાતચીત, નિંદા, કે તે સંબંધિ કાર્ય) કરવી નહિં અને કરવા માટે કોઈને પણ કહેવું નહિ, ઈશારાથી પણ ન કહેવું, આવી ભીષ્મ પ્રતિજ્ઞા લેવડાવે છે, તેમજ તે પાપ નિંદનીય છે, ગર્હણ કરવારૂપ પાપનો એકરાર કરી (અશુભ પ્રવૃત્તિ કરનાર એવા કષાય આત્માનો) અશુભ પ્રવૃત્તિ કરતી કાયાને વોસિરાવું છું, આવા પ્રકારે ૪૮ મિનિટ (જ્યાં સુધીનો નિયમ હોય ત્યાં સુધી) સુધીની મક્કમ પ્રતિજ્ઞા કરાવે છે. કરેમિબંન્ને સૂત્રને પ્રતિજ્ઞા સૂત્ર પણ કહેવાય છે. કરેમિભંતે સૂત્રથી છ આવશ્યક કરવા જેવો મહાન લાભ પ્રાપ્ત થાય છે. કરેમિભંતે સૂત્રમાં પ્રથમ ભંતે સૂત્ર દ્વારા ચવિસત્થો આવશ્યક થાય છે. (ભંતે એટલે ભગવાન, તીર્થંકર પ્રભુ દીક્ષા લે ત્યારે કરેમિ ભંતે સૂત્રથી ભંતે બોલતા નથી, કારણ કે સ્વયં પોતે ભગવાન છે) બીજી વખત તસ્સભંતે પદ દ્વારા વાંદણા આવશ્યક થાય છે (આ ભંતે પદ ગુરુતત્ત્વરૂપ છે.) કરેમિભંતે સામાઈયં પદ દ્વારા સામાયિક આવશ્યક થાય છે. સાવજ્જે જોગં પચ્ચક્ખામિ પદ દ્વારા પચ્ચક્ખાણ આવશ્યક થાય છે. તસભંતે પડિક્કમામિ પદ દ્વારા પ્રતિક્રમણ આવશ્યક થાય છે. અપ્પાણવોસિરામિ દ્વારા કાઉસ્સગ્ગ આવશ્યક થાય છે. સામાયિકમાં શ્રાવકને મનથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, વચનથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, કાયાથી પાપ કરવું નહિ કરાવવું નહિ આમ છ પ્રકારે પ્રતિજ્ઞા આપવામાં આવે છે. સાધુ ભગવંતોને પાપની અનુમોદના પણ મન, વચન, કાયાથી કરવી નહિ તેવા નિયમ સાથે ૯ પ્રકારે પ્રતિજ્ઞા અપાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર જેમ ચૌદ પૂર્વનો સાર છે, તેમ શ્રી કરેમિ સૂત્ર દ્વાદશાંગીનો સાર કહ્યો છે. શ્રી નવકાર મંત્રનો મ દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ. ૭૧૯ Page #956 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦. 'રત્નત્રયી ઉપાસના ન અને કરેમિભંતેનો ક ત્યારે જ સાંભળવા મળે છે. જ્યારે આયુષ્ય કર્મ સિવાય સાતેય કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી એક કોડાકોડિ સાગરોપમની થઈ હોય. પ્રશ્ન ૧૭ “કરેમિ ભંતે" સૂત્રથી પ્રતિજ્ઞા લીધા બાદ લેવામાં આવતા આદેશોની સમજ આપો. જ-૧૭. પ્રતિજ્ઞા લીધા બાદ ખમાસમણ આપી ઈચ્છા. સંદિ. ભગ. બેસણે સંદિસાહું ? આદેશ માંગી સામાયિકમાં મન-વચનકાયાની સ્થિરતા રાખવાપૂર્વક બેસવા માટે રજા માંગવાની છે. તે પછી ઈચ્છા. ભગ. સંદિ, બેસણે ઠાઉં? આદેશ માંગી કટાસણાની બેઠક ઉપર તેમજ સાધનામાં સ્થિર થવા (આત્માને સ્થાપિત કરવા) આજ્ઞા માંગવાની છે. ત્યારબાદ ઈચ્છા. સંદિ. ભગ. સજઝાય સંદિસાહુ અને સજઝાય કરું? આ બે આદેશ દ્વારા ગુરુ પાસે સ્વાધ્યાય કરવાની અનુજ્ઞા માંગવાની છે. આ સ્વાધ્યાયની શરૂઆત રૂપે ત્રણ નવકાર - ગણવામાં આવે છે. ૪૮ મિનિટની આ સામાયિકમાં ગણધર ભગવંતો દ્વારા રચિત સૂત્રોનો, પૂર્વાચાર્યો દ્વારા રચિત સૂત્રોનો સ્વાધ્યાય કરવો, નવા સ્તવન-સઝાય-થોય તેમજ સૂત્રોની નવી ગાથાઓ કરવી. નમસ્કાર મહામંત્રનો જાપ કરવો, ધ્યાન કરવું, વિગેરે સાધના કરી સામાયિકનો સમય સફલ કરવો. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, સામાયિક-પૌષધમાં વ્યતીત થયેલો સમય જ સફલ છે, બાકીનો બધો જ કાલ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે શ્રાવકે વારંવાર સામાયિક લઈ સમયને સાર્થક કરવો જોઈએ. દેવ-ગુરુની અસીમ કૃપાથી ગુરુની નિશ્રામાં સામાયિક સાધના આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. Page #957 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી Ca કરીને (સામાયિકમાં જ કાયમ રહેવામાં નિર્બળ હોવાથી) સામાયિક પારવામાં આવે છે. સામાયિક પારવાની વિધિમાં પ્રથમ ઈરિયાવહિયા કરી મુહપત્તિનું પડિલેહણ કરી ગુરુ દેવ પાસે ઈચ્છા. સંદિ.ભગ. સામાયિક પરૂં ? આદેશ માંગતા છતાં ગુરુદેવ ‘“પુણોવિકાયવ્યું'' કહીને ઉપદેશ આપે છે કે, સામાયિક ફરીથી કરવાયોગ્ય કર્તવ્ય છે. ત્યારે સાધક ફરી ઈચ્છા. સંદિ. ભગ. સામાયિક પાળર્યું ? એમ આજ્ઞા માંગતા ગુરુદેવ કહે. “આયારો ન મોત્તવ્યો’’ કહીને ‘‘આ આચાર મૂકશો નહિ.” ‘‘પુણોવિકાયવ્યં’’ ઉપદેશ ગુરુમુખે શ્રવણ કરતાં ‘‘યથાશક્તિ’’ બોલીને ફરીથી સામાયિક લેવામાં અસક્તિ દર્શાવાય છે, અને • ‘“આયારો ન મોતવ્યો’’ શ્રવણ કરીને ‘‘તહત્તિ’” બોલીને ગુરુના વચનનો સ્વીકાર કરાય છે. ૭૨૧ ચરવલા ઉપર અવળો હાથ સ્થાપીને સાધનાની સમાપ્તિ નિર્વિઘ્ન થવાના મંગલરૂપ નવકારમંત્ર ગણી ‘સામાઈય વય જુત્તો’’ સૂત્ર બોલવામાં આવે છે, આ સૂત્ર દ્વારા સામાયિકનું ફળ બતાવવામાં આવે છે કે, સામાયિક સાધનાથી ‘“અશુભ કર્મોનો નાશ થાય છે.’' સામાયિકમાં શ્રાવક સાધુ જેવો ગણાય છે. એ કારણથી મન-વચન-કાયાના ત્રિકરણ યોગથી સામાયિક વારંવાર કરવાનું વિધાન કર્યું છે. છેલ્લે મનના ૧૦, વચનના ૧૦ અને કાયાના ૧૨ કુલ ૩૨ દોષોમાંથી કોઈપણ દોષ લાગ્યો હોય તેનો ‘‘મિચ્છામિ દુક્કડં” માંગવાનો છે. ત્યારબાદ સ્થાપિત કરેલા ગુરૂની ઉત્થાપના માટે સવળો હાથ કરી નવકાર ગણવો જોઈએ. જૈન જયતિ શાસનમ્. 新圖事 અરેરે ! દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. અવસર તો ચાલ્યો જાય છે. Page #958 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨ રત્નત્રયી ઉપાસના ભવાલોચના ભવ આલોચનાના મુદ્દા જ્ઞાનાચાર સંબંધી અકાલે અધ્યયન કર્યું. ગુરુ તથા જ્ઞાનનો વિનય કર્યા વિના અધ્યયન કર્યું. ઉપધાન કર્યા નહિ. સૂત્ર અને અર્થ વિપરીત રીતે ગ્રહણ કર્યા. કાગળ પુસ્તક... વગેરે જ્ઞાનનાં સાધનોને પગ લગાડ્યો - બાળ્યાં. તે ઉપર બેઠા. આહાર-નિહાર કર્યો. તેની આશાતના કરી. ભણનારને અંતરાય કર્યો. જ્ઞાનીની નિંદા કરી. અંતરાયમાં જ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કર્યો, અધ્યયન કર્યું. તોતડા-બોબડા વગેરે અજ્ઞાનની અવહેલના મશ્કરી કરી. જ્ઞાનાદિ દ્રવ્યનું ભક્ષણ કર્યું. છતી શક્તિએ તેની રક્ષા ન કરી. દર્શનાચાર સંબંધી શ્રી જિનેશ્વર દેવના વચનમાં શંકા કરી. એનાથી વિપરીતપણે પ્રરૂપણા કરી. દેવ-ગુરુ-ધર્મ તથા સાધર્મિકની નિંદા કરી. છતી શક્તિએ . તેમની ભક્તિ-સેવા બહુમાન કર્યું નહીં. અન્ય ધર્મની ઈચ્છા કરી, તેને સારો માન્યો. મિથ્યાત્વીઓને પોષ્યા. તેમનો પરિચય કર્યો. તેમને ઉત્તેજન આપ્યું. પાસત્યાદિની જાણી જોઈને ભક્તિ કરી. બીજાઓ ધર્મથી વિમુખ બને એવી પ્રવૃત્તિ કરી. પ્રતિમા પડી ગયા. તેની સાથે કળશ વગેરે ઉપકરણો અથડાયાં. અશુદ્ધ વસ્ત્ર તેમ જ અશુદ્ધ દ્રવ્યોથી પૂજા કરી. મુખકોશ બાંધ્યા વિના પૂજા કરી. અવિધિથી પૂજા કરી. વાળાકુંચી વગેરેનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો. સૂક્ષ્મ રીતે દેવદ્રવ્યાદિનો ઉપયોગ કર્યો. દેરાસરમાં નાક-કાન આદિનો મલ નાખ્યો. ઘૂંક પડ્યું, ખાનપાન કર્યું, હાંસી મશ્કરી કરી. વગેરે આશાતના કરી. દેરાસરમાં ઘરની-વ્યાપારની વાત કરી અંતરાયવાળા થયા. તીર્થભૂમિમાં ડુંગર ઉપર આહાર-વિહાર કર્યો, અંતરાયવાળા થયા. સાધુ-સાધ્વી પાસે પોતાનું કરવા લક્ષ બાંધી જિનવરતણું, અક્ષર પદ થઈ સ્થિર;મંત્ર જપે નવકારનો, પામે સુખ તે ધીર. Page #959 -------------------------------------------------------------------------- ________________ ભવાલોચના ભવાલોચના ૬ કામ કરાવ્યું. ગુર્નાદિકને પગ લગાડ્યો. તેમના આસન વગેરેને પગ લગાડ્યો. ગુર્નાદિકની સાથે અયોગ્ય રીતે બોલ્યા. સ્થાપના પડી ગયા. પડિલેહણ ન કર્યું. સ્થાપનાજીને પગ લાગ્યો. દેવ-દેવીની માનતા કરી. નદી-કુંડાદિમાં સ્નાન કર્યું. હોળી વગેરે લૌકિક પવોં માન્યા-ઉજવ્યા. પ્રયોજન વિના સાધુ-સાધ્વીને અશુદ્ધ આહાર વહોરાવ્યો. પ્રથમ અણુવ્રત સંબંધી અનંતકાય એકેન્દ્રિય – વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોની હત્યા કરી, થઈ. તેનો સ્પર્શ કર્યો, તેને પડયાઅણગળ પાણી વાપર્યું. ખારું મીઠું, કાચું, પાકું, ગરમ, ઠંડું પાણી ભેગું કર્યું. છાણાં, કોલસા, લાકડાં વગેરેનો પૂંજ્યા વિના ઉપયોગ કર્યો. જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો. માખી, મચ્છર, કીડી આદિની વિરાધના કરી. ખેતી કરી-કરાવી. જીવથી યુક્ત ખાટલા-ગાદી, ગોદડાં વગેરે તડકે નાખ્યાં. ગર્ભપાત કયોકરાવ્યો. પંખીઓના માળા-જાળા પાડ્યાં તેની જયણા ન કરી. પર્વતિથિએ કપડાં ધોયાં વગેરે આરંભ-સમારંભનાં કાર્યો કર્યા. સડેલાં ધાન્ય. તડકે રાખ્યાં. ખાંડ્યા પાસ્યાં. ઉકરડા બાળ્યા. ઘંટી, સાંબેલાં, ચૂલા આદિ સાધનોનો જયણા વિના ઉપયોગ કર્યો. ઘાસ પર બેઠા. બગીચો વિકસાવ્યો. રાત્રે સ્નાન કર્યું. કૂવા, તળાવ આદિમાં કપડાં ધોયાં. કૃમિ, જૂ, માખી, ઉધઈ વગેરેની વિરાધના કરી. મનુષ્યાદિ અંગ કાપ્યાં. વાસી ભોજન વાપર્યા, રાખ્યાં. નોકર ચાકરાદિને નિર્દય રીતે માર માર્યો, મરાવ્યો. તેમની પાસે અતિશય કામ કરાવ્યું. જલક્રીડા કરી. ગાય, બળદ, ઘોડા વગેરે જનાવરોને નિર્દય માર માર્યો-મરાવ્યો. અતિશય ભાર વહન કરાવ્યો. ચારો-પાણી રોક્યા. દ્વિતીય અણુવ્રત સંબંધી ક્રોધાદિના કારણે અસત્ય બોલ્યા. ભૂમિ, કન્યા, ધનાદિ સંબંધી અસત્ય બોલ્યા. ઝઘડો કર્યો. ખોટા આરોપ કર્યા, શાપ દીધા. ખોટા જેના મન વિષે રહે, નવકારમંત્ર રણકાર ભેંકાર ભાગે ભવતણો, પાયે સુખ શ્રીકાર. Page #960 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ રત્નત્રયી ઉપાસના Candy દસ્તાવેજ કર્યાં. બીજાની ગુપ્ત વાતો કરી. ખોટી સાક્ષી આપી. અયોગ્ય રીતે શિક્ષા કરી. વિશ્વાસઘાત કર્યો, છેતર્યા. કલંક આપી કોઈને મારી નખાવ્યા. પક્ષી આદિના દિવસે ક્ષમાપના ન કરી.' છતી વસ્તુનો અપલાપ કર્યો. તૃતીય અણુવ્રત સંબંધી કોઈની પણ વસ્તુ પૂછ્યા વિના લીધી. નાની-મોટી ચોરી કરીકરાવી. ટેક્ષની ચોરી કરી. ખોટાં માન માપ કીધા. ભેળસેળ કરી. ચોરીનો માલ-લીધો વેચ્યો. રાજદંડ યોગ્ય ચોરી કરી. ચતુર્થ અણુવ્રત સંબંધી જાણતાં અજાણતાં સ્વસ્ત્રી સ્વપુરુષ સંબંધી વ્રતનો ભંગ કર્યો. જાણતાં કે અજાણતાં પરસ્ત્રી-વેશ્યાદિ સંબંધી વ્રતનો ભંગ કર્યો. રખાત રાખી. બળાત્કાર કર્યો. સમ્મતિપૂર્વક પરસ્ત્રી સેવી. હાસ્યાદિથી વ્રતનો ભંગ કર્યો. સ્વપ્નમાં શીલભંગ થયો. સ્વપ્નદોષ થયો. સ્વ પર, સ્ત્રી પુરુષની સાથે હસ્તમૈથુન કર્યું. પરસ્ત્રી-વેશ્યાદિના અંગોપાંગને સ્પર્ષ્યા, રાગથી નીરખ્યા, દબાવ્યા. સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કર્યું. સંતાનોને પરણાવ્યાં. બીજાના વિવાહ કરાવ્યાં. કુમારાવસ્થામાં શીલભંગ કર્યો. વિધવાનો ઉપભોગ કર્યો. અતિ વિષય સેવન કર્યું. ચોથાવ્રત સંબંધી ગ્રહણ કરેલા નિયમનો ભંગ કર્યો. પ્રસૂતિકર્મ કર્યું-કરાવ્યું. પંચમાણુવ્રત સંબંધી જાણતાં કે અજાણતાં નવ પ્રકારના પરિગ્રહ પરિમાણનો ભંગ કર્યો. પરિમાણથી અધિક દ્રવ્યને પુત્રાદિના નામે ચઢાવ્યું. પ્રથમ ગુણવ્રત સંબંધી જાણતાં કે અજાણતાં દિવ્રતમાં ધારેલી મર્યાદાનો ભંગ કર્યો, એક દિશાનું પરિમાણ ઘટાડીને બીજામાં વધાર્યું. જેનું જગમાં કોઈ નહીં, તેનો શ્રી નવકાર, જાપ જપી કરો ખાતરી, સંતોનો પડકાર. Page #961 -------------------------------------------------------------------------- ________________ ભવાલોચના ૭૨૫ -- - દ્વિતીય ગુણવ્રત સંબંધી સૂર્યાસ્તની લગભગ વેળાએ ભોજન કર્યું. રાત્રિભોજન કર્યું. જાણતાં કે અજાણતાં રાત્રિભોજન સંબંધી નિયમનો ભંગ કર્યો. જાણતાં કે અજાણતાં માંસ, મદિરા, માખણ વગેરેનું ભક્ષણ કર્યું. સડેલાં શાક ભાજી વાપર્યા. અભક્ષ્ય અનંતરાય અથાણા વગેરે વાપર્યા. દ્વિદલ વાપર્યા. બે રાતથી અધિક કાળનું દહીં વાપર્યું. મદિરાદિ સંબંધી નિયમનો ભંગ કર્યો. ચૌદ નિયમનો ભંગ કર્યો. કર્માદાનનો ધંધો કર્યો. ભોગોપભોગની સામગ્રી અધિક રાખી. શસ્ત્ર, ભાંગ, અફીણ આદિનો શ્રાવક માટે અયોગ્ય એવો ધંધો કર્યો. બરફ, આઈસક્રીમ તથા અપેય પીણાં વાપર્યા. વાસી રોટલી વગેરે વાપરી. અચિત્ત પાણી સંબંધી નિયમનો ભંગ કર્યો. વનસ્પતિનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો. તૃતીય ગુણવ્રત સંબંધી અનર્થદંડ વિરમણ વ્રત સંબંધી નિયમનો જાણતાં અજાણતાં ભંગ કર્યો. મારા શત્રુ વગેરે મરી જાય તો સારું મને રાજ્યાદિ સુખો મળો, ભવાંતરમાં દેવ વિદ્યાધરની ઋદ્ધિ વગેરે મળો....ઈત્યાદિ દુષ્ટ ચિંતવ્યું. બળદગાડા વગેરે જોડ્યા. હળ, મુશળ, કોદાળી વગેરે હિંસાનાં સાધનો બીજાને આપ્યાં. છરી-ચપ્પ વગેરે ખોવાઈ ગયાં. સીનેમા, નાટક, ટી.વી. સરકસ જોયાં. એના સાધનો વસાવ્યાં, એનો વ્યાપાર કર્યો. મંત્રતંત્રનો પ્રયોગ કર્યો-કરાવ્યો. પાપોપદેશ આપ્યો. વિકથા કરી. જુગારપાનાં ક્રિકેટ વગેરે રમતો રમ્યા. તે જોવા ગયા. કામાદિ વિકાર વધારનારી દુષ્ટચેષ્ટાઓ કરી. કુતૂહલવૃત્તિ દાખવી. પ્રથમ શિક્ષાવ્રત સંબંધી સામાયિક વ્રત સંબંધી નિયમનો ભંગ કર્યો. તેમાં વ્યવહાર સંબંધી વાતો કરી. ચરવળો - મુહપત્તિની આડ પડી. મુપત્તિ વગેરે ઉપકરણો ખોવાઈ ગયાં. સમય પૂર્વે સામાયિક પાડ્યું. સામાયિકમાં સ્પંડિલ માગું સંપત્તિમાં પણ સુમતિ, સદા સમરે નવકાર રહે વિપત્તિ વેગળી, કલેશ ન આવે દ્વાર. Page #962 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ રત્નત્રયી ઉપાસના == = = જવું પડ્યું. સચિત્તનો સંઘો થયો. ઉર્જઈ પડી. સ્ત્રીનો સંદ્ભો થયો. વિકથા કરી. નવકારવાળી પડી. તૂટી ગઈ. સામાયિકમાં નિદ્રા આવી. સામાયિકમાં સંડાસ-બાથરૂમનો ઉપયોગ કર્યો. . દ્વિતીય શિક્ષાવ્રત સંબંધી દેસાવગાસિક વ્રત સંબંધી નિયમોનો ભંગ કર્યો. એમાં અતિચાર લગાડ્યા. ઉપયોગ રાખ્યો નહિ. તૃતીય શિક્ષાવ્રત સંબંધી પૌષધ વ્રત સંબંધી નિયમોના ભંગ કર્યો. સૂર્યોદય પછી પૌષધ લીધો - સૂયોંદય પૂર્વે પાડ્યો. દિવસે ઊંધ્યા. પૌષધમાં કાજે-દેવવંદન પોરિસી, ચૈત્યવંદન, પડિલેહણ આદિ ક્રિયાઓ બરાબર કરી નહિ. સ્વાધ્યાય કર્યો નહિ. સચિત્તાદિની વિરાધના કરી. વાડામાં ઠલ્લે ગયા. રાત્રે ઠલ્લે ગયા. પરઠતાં જયણા પાળી નહી. પેસતાં-નિકળતાં નિસાહિ આવરૂહિ કહેવામાં ઉપયોગ રાખ્યો નહિ. પરઠવતાં અણુજાણ જસુગ્રહો વોસિરે વોસિરે કીધું નહિ. સ્ત્રીનો સંઘટ્ટો થયો. પચ્ચકખાણ પાડવાનું રહી ગયું. પારણાની ચિંતા કરી. દેરાસર જવાનું રહી ગયું. ગુરુવંદનાદિ રહી ગયું. ચતુર્થ શિક્ષાવ્રત સંબંધી અતિથિ સંવિભાગ વ્રતનો ભંગ કર્યો. અશુદ્ધ આહાર વહોરાવ્યો. આદર બહુમાનથી રહિતપણે વહોરાવ્યું. દાતાની નિંદા કરી. સંલેગાદિ સંબંધી પાક્ષિકાદિ સંબંધી ઉપવાસાદિ તપ કર્યો નહિ. પચ્ચખાણનો ભંગ થયો, પારવાનું ભૂલી ગયા. અભિગ્રહ ભાંગ્યા. નિયાણું કર્યું. આલોકપરલોકના સુખ ઈચ્છયા. એકાશનાદિમાં ઊઠતાં પચ્ચકખાણ કર્યું નહિ. વાચનાદાતાનો વિનય ન કર્યો, અવિનય કર્યો. તપની નિંદા કરી. Rાર , evઝાદા જીસ કકકરે સમજાક કામ કરનાર+મના જ સમુદ્ર સમા સંસાર આ, નાવ સમ નવકાર; સહારો લે શ્રદ્ધા થકી, તે પહોંચે કિનાર. Page #963 -------------------------------------------------------------------------- ________________ ભવાલોચના પ્રતિક્રમણમાં ઊંધ આવી. બેઠા પ્રતિક્રમણ કર્યું. વાંદણાદિ અવિધિપૂર્વક દીધા. છતી શતિએ દાનાદિ ધર્મ કર્યું નહિ. જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહિ. તપ, વિનય, વૈયાવચ્ચ આદિ ધર્મ કાર્યોમાં પ્રમાદ અવિધિ કરી. આત્મહત્યાના વિચારો આવ્યા....ઈત્યાદિ. વિશેષ ગુરુગમને મેળવી જાણવું. 事 પર્યન્તારાધના માંદો મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણ કહે છે :‘હે ભગવન્ ! હવે અવસરને ઉચિત ફરમાવો’ ત્યારે ગુરુ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે : ૧. અતિચારને આલોવવા જોઈએ, વ્રતો ઉચ્ચરવા જોઈએ; જીવોને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માએ અઢારે પાપસ્થાનો વોસિરાવવાં જોઈએ. ૨. ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ; દુષ્કૃત (પાપ)ની નિંદા કરવી જોઈએ; અને સારાં કામોની અનુમોદના કરવી જોઈએ, અનશન કરવું જોઈએ અને પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા જોઈએ. ૩. જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, વીર્યમાં એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારો આલોવવા જોઈએ. ૪. સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર-અન્ન વગેરે ન આપ્યું હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૫. પાંચ પ્રકારના જ્ઞાનની નિંદા કરી હોય અથવા ઉપહાસ (મશ્કરી) કર્યો હોય અથવા ઉપઘાત કર્યો હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૬. જ્ઞાનનાં ઉપકરણ પાટી પોથી વગેરેની જે કોઈ આશાતના થઈ હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૭. નિઃશંકા વગેરે આઠ પ્રકારના ગુણસહિત જે સમ્યક્ત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૮. જિનેશ્વરની યા જિનપ્રતિમાની ૭૨૭ 6 આ ભવાટવી સંસારનો, વોળાવો નવકાર; જો સાથે રાખો તેહને, તો કોઈ નહીં લૂંટનાર. Page #964 -------------------------------------------------------------------------- ________________ ७२८ SP Ca ભાવથી પૂજા કરી ન હોય અથવા અભક્તિથી પૂજા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૯. દેવદ્રવ્યનો મેં જો વિનાશ કર્યો હોય અથવા બીજાને નાશ કરતો જોઈ ઉપેક્ષા કરી હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦. જિનેન્દ્રમંદિર વગેરેમાં આશાતના કરનારને પોતાની શક્તિ છતાં ન નિષેધ્યો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૧. પાંચ સમિતિ સહિત અથવા ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાળ્યું હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૨. કોઈ પણ રીતે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયાદિ એકેદ્રિય જીવોનો વધ થયો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૩. કીડા, શંખ, છીપ, પુરા, જલો, અળસિયાં વગેરે બેઈંદ્રિય જીવોનો વધ થયો હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૪. કોડી વિ. તેઈંદ્રિય જીવોનો વધ થયો હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૫. વીંછી, માખી, ભ્રમર વગેરે ચતુરિદ્રિય જીવોનો વધ થયો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૬. પાણીમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈ પણ પંચેન્દ્રિય જીવોનો વધ થયો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭. ક્રોધથી, લોભથી, ભયથી હાસ્યથી અથવા પરવશપણાથી મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હોય તે હું નિંદું છું તેની ગાઁ કરું છું. ૧૮. કપટકળાંથી બીજાને છેતરીને થોડું પણ નહિ આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય તો તે હું નિર્દૂ છું, તેની ગાઁ કરું છું. ૧૯. રાગ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી જે મૈથુન મેં આચર્યું હોય તેની હું નિંદા ને ગર્હા કરું છું. ૨૦. ધન, ધાન્ય, સુવર્ણ વગેરે નવ પ્રકારના પરિગ્રહ સંબંધમાં જે મમત્વભાવ મેં ધારણ કર્યો હોય તેની હું નિંદા-ગીં કરું છું. ૨૧. જુદીજુદી જાતનાં રાત્રિ-ભોજન ત્યાગના નિયમોમાં મારાથી જે ભૂલ થઈ હોય તેની હું નિંદા ને ગર્હા કરું છું. ૨૨. જિનેશ્વર ભગવાને કહેલો બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનો તપ જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો હોય તેની મેં રત્નત્રયી ઉપાસના વિભાવ દશા જે આત્મની, આપે દુઃખ અપાર, સંકલેશોના સમયમાં, મંત્ર સ્મરો નવકાર. Page #965 -------------------------------------------------------------------------- ________________ ભવાલોચના ૭૨૯ : નિંદા ને ગહ કરું છું. ૨૩. મોક્ષપદને સાધવાવાળા યોગમાં, મન, વચન અને કાયાથી સદા જે વીર્ય ન ફોરવ્યું તેની હું નિંદા અને ગહ કરું છું. ૨૪. પ્રાણાતિપાત વિરમણવ્રત વગેરે બાર વ્રતોનો સમ્યક વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયો હોય તે હવે જણાવું, તું ક્રોધરહિત થઈને સર્વ જીવોને ક્ષમા આપ, અને પૂર્વનું વૈર દૂર કરીને સર્વે મારા મિત્રો હોય છે તેમ ચિન્તવ. ૨૫. પ્રાણાતિપાત – મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, આ મોક્ષ માર્ગની સન્મુખ જતાં વિષ્ણભૂત અને દુર્ગતિના કારણભૂત અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કર. ૨૬. જે ચોત્રીશ અતિશય યુક્ત છે અને જેમણે કેવળજ્ઞાનથી પરમાર્થને જાણ્યો છે અને દેવતાઓએ જેમનું સમવસરણ રચ્યું છે, એવા અરિહંતોનું મને શરણ હોજો. ૨૭. જે આઠ કર્મથી મુક્ત છે, જેમની આઠ મહા-પ્રાતિહાયોએ શોભા કરી છે અને આઠ પ્રકારના મદના સ્થાનકોથી જે રહિત છે, તે અરિહંતોનું મને શરણ હોજો. ૨૮. સંસારરૂપી ક્ષેત્રમાં જેમને ફરી ઊગવાનું નથી, ભાવ શત્રુઓનો નાશ કરવાથી જેઓ અરિહંત બન્યા છે અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અરિહંતોનું મને શરણ હો. ૨૯. ભયંકર દુઃખરૂપી લાખો લહરીઓથી દુઃખે તરી શકાય એવો, સંસારસમુદ્ર જે તરી ગયા છે અને જેઓને સિદ્ધિસુખ મળ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૦. તારૂપી મુદ્રથી જેમણે ભારે કર્મરૂપી બેડીઓ તોડી નાખી મોક્ષસુખ મેળવ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૧. ધ્યાનરૂપી અગ્નિના સંયોગથી સકળ કર્મરૂપ મળ જેમણે બાળી નાખ્યો છે અને જેમનો આત્મા સુવર્ણ જેવો નિર્મળ થયો છે તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૨. જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, તેમ જ ચિત્તનો ઉદ્ધગ નથી, ક્રોધાદિ કષાય નથી તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૩. બેતાલીસ દોષરહિત અન્નપાણી (આહાર) જે ગ્રહણ કરે છે તે મુનિઓનું મને શરણ હોજો. ૩૪. પાંચ ઈંદ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનનો પ્રચાર જીતનારા, બ્રહ્મચર્યને ધારણ કરાવવા નમનભાવ રાખી કરી જાપ જપે નવકાર; વમન કરે ભવરોગનું તાપ શમન કરનાર. Page #966 -------------------------------------------------------------------------- ________________ 1930 રત્નત્રયી ઉપાસના કરનારા મુનિઓનું મને શરણ હોજો. ૩૫. જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતનો ભાર વહન કરવામાં જે વૃષભ સમાન છે અને જે પંચમ ગતિ (મોક્ષ)ના અનુરાગી છે, તે મુનિઓનુંમને શરણ હોજો. ૩૬. જેમણે સકળ સંગનો ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ, મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે અને જે મોક્ષમાર્ગને સાધવાવાળા છે, તે મુનિઓનું મને શરણ હોજો. ૩૭. કેવળજ્ઞાનને લીધે દિવાકર સરખા તીર્થંકરોએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હોજો. ૩૮. ક્રોડોના કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચનાનો નાશ કરનાર જીવદયાનું જેમાં વર્ણન થાય છે, એવા ધર્મનું મને શરણ હોજો. ૩૯. પાપના ભારથી દબાયેલા જીવને કુગતિરૂપી કૂવામાં પડતાં જે ધારણ કરી રાખે છે, તેવા ધર્મનું મને શરણ હોજો. ૪૦. સ્વર્ગ અને મોક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાયેલા લોકોને માટે જેઓ સાર્થવાહરૂપ છે અને સંસારરૂપી અટવી પસાર કરાવી આપવામાં જે સમર્થ છે, તે ધર્મનું મન શરણ હોજો. ૪૧. આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સંસારના માર્ગથી વિરક્ત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત કર્યું હોય તેની હમણાં આ ચાર (અરિહંત, સિદ્ધ સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મ)ની સમક્ષ હું નિંદા કરું છું. ૪૨. મિથ્યાત્વથી વ્યામોહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીર્થ (અસત્ય મત)નું સેવન કર્યું હોય તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૩. જિનધર્મ માર્ગને જો મેં પાછળ પાડ્યો હોય અથવા તો અસત્ય માર્ગને પ્રગટ કર્યો હોય અને જો હું બીજાને પાપના કારણભૂત થયો હો તો તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૪. જંતુઓને દુઃખ આપનારા હળ, સાંબેલું વગેરે જે મેં તૈયાર કરાવ્યાં હોય અને પાપી કુટુંબનું જે મેં ભરણ-પોષણ કર્યું હોય તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૫. જિનભુવન, પ્રતિમા, પુસ્તક અને (ચતુર્વિધ) સંઘરૂપ સાત ક્ષેત્રમાં જે ધન બીજ મેં વાવ્યું હોય તે સુકૃતની હું અનુમોદના કરું પાપરાશિ ભેગી કરી, પામ્યા દુઃખ અપાર, એહ દુઃખને ટાળવા, નિત્ય સ્મરો નવકાર. 1 Page #967 -------------------------------------------------------------------------- ________________ ભવાલોચના. ૭૩૧ છું. ૪૬. આ સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે સમ્ય રીતે પાળ્યાં હોય તે સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૭. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને જૈન સિદ્ધાંતને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૮. સામાયિકમાં ચતુર્વિશતિ સ્તવન (ચોવીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં મેં જે ઉદ્યમ કર્યો હોય તે સર્વ સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૯. આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય પાપ એ જ સુખ દુઃખનાં કારણો છે અને બીજું કોઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવ રાખો. ૫૦. પૂર્વે નહીં ભોગવાયેલાં કર્મનું ભોગવવાથી જ છૂટકારો છે, પણ ભોગવ્યા વિના છૂટકારો નથી, એમ જાણી ને શુભ ભાવ રાખવો. ૫૧. જે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે સર્વ આકાશના ફૂલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખો. ૫૨. મેં નરકનું નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વખતે કોણ મિત્ર હતો ! તેમ માનીને શુભ ભાવ રાખો. ૫૩. સુરશૈલ (મેરૂ પર્વત)ના સમૂહ જેટલો આહાર ખાઈને પણ તને સંતોષ ન વળ્યો, માટે ચતુર્વિધ આહારનો ત્યાગ કર. ૫૪. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુર્વિધ આહારનો ત્યાગ કર. ૫૫. કોઈ પ્રકારના જીવ સમુદાયનો વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. ૫૬. જે આહારનો ત્યાગ કરવાથી દેવોનું ઈન્દ્રપણું પણ હાથના તળિયામાં હોય તેવું થાય છે અને મોક્ષસુખ પણ સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. ૨૭. જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એવો જીવ પણ નમસ્કાર મંત્રને અન્ત સમયે પણ પામીને દેવપણું પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૫૮. સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું દૂર કરે પાતક બઘાં, કરે સંકટમાં સહાય; કલ્પવૃક્ષ કામધેનુ સમો, નવકાર મંત્ર છે ભાઈ. Page #968 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ રત્નત્રયી ઉપાસના Cas પામવું સુલભ છે, પણ દુર્લભમાં દુર્લભ નવકાર મંત્ર પામવો તે છે, તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. ૫૯. એક ભવમાંથી બીજા ભવમાં જતાં ભાવિકોને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનોવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૬૦. જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપી સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કર. ૬૧. આ પ્રકારની ગુરુએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકલ પાપ વોસિરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૨. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એવો રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્યો. ૬૩. તેની સ્ત્રી રત્નવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી આવીને બન્ને મોક્ષે જશે. ૬૪. આ સંવેગ ઉત્પન્ન કરનાર સોમસૂરિએ રચેલી આ પર્યન્તારાધના જે રૂડી રીતે અનુસરશે, તે મોક્ષસુખ પામશે. ‘“પર્યન્તારાધના’” સમાપ્ત 醫事 આત્મ મંથન પાપની સ્વીકૃતિ એ શુદ્ધિનું પહેલુ પગથિયું છે. જીવનમાં જિનભક્તિ વધશે એટલે વાસનાનો વંટોળ આપોઆપ શાન્ત થઈ જશે. જેનું કામ ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે. શ્રી જિનેશ્વર દેવના ભક્ત માતા-પિતા મળવા તે પણ પરમપુણ્યની નિશાની છે. ગની અકથનીચ મહિમા કહ્યો, નવકાર મંત્રનો ભાઈ,વાણી વર્ણવી નવ શકે, અનુભવથી સમજાય. Page #969 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુચ પ્રકાશનું સ્તવન રા શ્રી પુન્યપ્રકાશનું સ્તવન - દુહા સકળ સિદ્ધિ દાયક સદા, ચોવીશે જિનરાય; સદ્ગુરુ સ્વામીની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ સાખ; જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. ૬ શુભ કરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ; અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ. ૭ શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; 'ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. ૮ ઢાળ પહેલી (કુમતિ, એ છિંડી કહાં રાખી-એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે. વિશ્વાસ રાખી નવકારનો, ૫ શ્વાસોશ્વાસ શાશ્વત સુખને આપશે, કરી કર્મનો નાશ. Page #970 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ રત્નત્રયી ઉપાસના કાકા પ્રાણી જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા.શાળ ગુરુ ઓળવીએ નહીં ગુરુ વિનય, કાળે ઘરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા.શા.ર જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા.શા.૩ ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ મિચ્છા મિ દુક્કડં તેહરે. પ્રા.શા.૪ સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે, પ્રા.સ. જીન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ નરા ખરે. પ્રા.સ.૫ મૂઢપણું ઠંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા.સ.૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખો; દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતો ઉવેખ્યો રે. પ્રા.સ.૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ, આ ભવ પર ભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડં તેહરે પ્રા.સ.૮ ચારિત્ર લ્યો ચિત્ત આણી. વીર ભદે એમ વાણી રે પ્રા.ચા. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે પ્રા.ચા.૯ શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી; જે જ્યણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળીરે. પ્રા.ચા.૧૦ સર્વશક્તિમાન જાણજો, મહામંત્ર નવકાર, આતમને જાગૃત કરી, મિથ્યાતમ હરનાર, Page #971 -------------------------------------------------------------------------- ________________ ૭૩૫ શ્રી પુઅકરાનું સ્તવન SCE ઈત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડોહો જેહ, આ ભવ પરંભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડં તેહ રે પ્રા.ચા.૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શક્તિ; ધર્મે મન વચન કાયા વીરજ, નવિ ફોરવીયું ભગતે રે. પ્રા.ચા.૧૨ તપ વિરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રા.ચા.૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલોઈએ; વીર જિસેસર વયણ સુણીને, પાપ મલ સવી ધોઈએ રે. પ્રા.ચા.૧૪ ઢાળ બીજી (પામી સુગુરુ પસાય-એ દેશી) પૃથ્વી પાણી તેઉ, વાઉ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ; કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તલાવ ખણાવીયાં એ. ૧ ઘર આરંભ અનેક, ટાંકા ભોયરાં, મેડી માળ ચણાવી આ એક લીંપણ ગુપણ કાજ, એણીપરે પરે, પૃથ્વીકાય વિરાધીઆ એ. ૨ ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છોતિ ધોતિ કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા, ભાડભુંજા વિહાલાંગરા એ. ૩ તાપણ શેકણ કાજ, વસ નિખારણ, રંગણ રાંધણ રસવતી એ; એણી પરે કર્માદાન, પરે પરે કેલવી, તેઉ વાઉ વિરાધીયા એ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ ફુલ ચુંટીયાં એ; પોક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુંધાં આથીયાં એ. ૫ અળશીને એરંડ, ઘાણી ઘાણીને, ઘણા તિલાદિક પીલીયા એ; ઘાલી કોલ માંહે, પીલી, રોલડી, કંદ મૂળ ફળ વેચીયાં એ. ૬ ઉચ્ચારણ નવકારનું, જે ઘર નિશદિન હોય; ત્રિવિધ તાપ તેના ટળે, સુખસંપત્તિ નિત હોય. Page #972 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ - રત્નત્રયી ઉપાસના જાવતcess કરડાકા જ એમ એકેંદ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમોદિયાએ; આ ભવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડ એ. 9 કૃમી કરમીયા કીડા, ગાડર ગંડોલા, ઈયલ પોરા અલશીયાં એ; વાળા જળો ચુડેલ, વિચલિત રસ તણાં, વળી અથાણાં પ્રમુખનાં એ. ૮ એમ બેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એક ' ઉઘેહી નું લીખ, માંકડ મંકોડા, ચાંચડ કડી કુંથુઆ એ. ૯ ગદ્ગતિ ધીમેલ, કાનખજુરડા, ગીંગોડા ઘનેરીયાં એ; એમ તેઈંદ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૦ માખી મત્સર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કોલિયાવડા એ; ઢીંકણ વિંછુ તીડ, ભમરા ભમરીઓ, કોતાં બગ ખડમાંકડી એ. ૧૧ એમ ચૌઉરિદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડે એ જળમાં નાખી જાળ, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયા એ. ૧ર ' પીયા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ એમ પંચેંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડે એ. ૧૩ * ઢાળ ૩ જી (વાણી વાણી હિતકારી-એ દેશી) ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય; કૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે; જિન મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે, જિન દેઈ સારૂં કાજ રે, જિનજી મિચ્છામિ દુક્કડં આજ. ૧ દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જે હ; વિષયારસ લંપટપણેજ, ઘણું વિડંબો દેહ રે. જિન). ૨ તારા માનવ સાગા બાવાવા જિન શાસનનો સાર, ચૌદ પૂર્વનો પણ સારશ્રીનવકારહેચે વસે, તેને શું કરે સંસાર. Page #973 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુન્યપ્રકાશનું સ્તવન ૭૩૭. = = = = પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે છતાં તે તિહાં રહીજી, કોઈ ન આવે સાથ રે. જિન. ૩ રયણી ભોજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિન. ૪ વ્રત લેઈ વિસારીયા, વળી ભાંગ્યાં પચ્ચકખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે. જિન. ૫ ત્રણ ઢાલ આઠે દુહજી, આલીયા અતિચાર; શિવગતિ આરાધન તણો, એ પહેલો અધિકાર રે. જિનજી. ૬ ઢાળ ચોથી (સાહેલડીની દેશી) પંચ મહાવ્રત આદરો, સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી, સા. પાળો નિરતિચાર તો. ૧ વ્રત લીધાં સંભારીએ, સા. હૈડે ધરીએ વિચાર તો; શિવગતિ આરાધન તણો, સા. એ બીજો અધિકાર તો. ૨ જીવ સર્વે ખમાવીએ, સા.યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં, સા. કોઈશું રોષ ન રાખ તો. ૩ સર્વ મિત્ર કરી ચિંતવો, સા. કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો, સા. કીજે જન્મ પવિત્ર તો. ૪ સ્વામી સંઘ ખમાવીએ, સા. જે ઉપની અપ્રીત તો; સજ્જન કુટુંબ કી ખામણાં, સા. એ જિન શાસન રીત તો. ૫ ખમીએ ને ખમાવીએ, સા. એ જ ધર્મનો સાર તો; શિવગતિ આરાધન તણો, સા. એ ત્રીજો અધિકાર તો. ૬ નવ પદની ભજના થકી, પામે નવનીત સાર; અવનવા ભવ આવે નહીં, મૃત્યુ ન આવે પાસ. Page #974 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ રત્નત્રયી ઉપાસના મૃષ વાદ હિંસા ચોરી, સા. ધન મૂચ્છ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા, સા. પ્રેમ દ્વેષ પશુન્ય તો. ૭ નિંદા કલહ ન કીજીએ, સા. કુડાં ન દીજે આળ તણે; રતિ અરતિ મિથ્યા તો, સા. માયા મો જંજાળ તો. ૮ ત્રિવિધે વોસરાવિએ, સા. પાપસ્થાન અઢાર તો; ' શિવગતિ આરાધન તણો, સા. એ ચોથો અધિકાર તો. ૯ ઢાળ પાંચમી | (હવે નિસુણો ઈહાં આવીયા એ. એ દેશી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જિનનો એ, સાધુ શરણ ગુણવંત તો. ૨ અવર મોહ સવિ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તો; આત્મ સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરુ સાખ તો. ૪ મિથ્યામતિ વતવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ૫ ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણા એ, ઘંટી હળ હથીયાર તો; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં છવ સંહાર તો. ૬ પાપ કરીને પોષીયાં એ, જનમ જનમ પરિવાર તો; જન્માંતર પોહોંચ્યા પછી એ, કોઈએ ન કીધી સાર તો. ૭ વિકલ્પોના સમયમાં, મંત્ર સ્મરો નવકારસી કલેશો દૂર થશે, ચિત્ત શાન્તિ કરનાર Page #975 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુન્યપ્રકાશનું સ્તવન ૭૯ આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધે ત્રિવિધે વોસિરાવીએ એ, આણી હૃદય વિવેક તો. ૮ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો. ૯ ઢાળ ૬ થી (આઘે તું જોયને જીવડા એ દેશી) . ધન ધન તે દિન માતરો, જહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુત કર્મ. ધન.૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્રા; જુગતે જિનવર પૂજિયા, વળી પોષ્યાં પાત્ર. ધનાર પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનહર જિન ચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન. ૩ - પડિફકમણાં સુપેરે ક્યાં, દિધાં અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુમાન. ધન. ૪ ધર્મ કાજ અનુમોદીએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન. ૫ ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધન. ૬ સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીએ સોય. ધન. 9 સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન. ૮ દુષ્કર માયા ત્યાગ છે, તે પણ સુકર થાય; જાપ જપતાં નવકારનો, માયા થાય વિદાય. Page #976 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ રત્નત્રયી ઉપાસના ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર. ધન. ૯ ઢાળ ૭ મી ' (રેવતગિરિ હુઆ, પ્રભુનાં તણ કલ્યાણક. એ દેશી.) હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રંક, દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધન્નો શાલિભદ્ર, બંધો મેઘ કુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરો, એ નવમો અધિકાર. ૩. દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરો, ચૌદ પૂરવનો સાર. ૪ જનમાંતર જતાં, જે પામે નવકાર; તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર; આ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ બ્રહ્માસ્ત્ર સમાન જાણજો, મહામંત્ર નવકાર; વિકટ વેળાએ આપતો, સાધક સહાય અપાર. Page #977 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુન્યપ્રકાશનું સ્તવન જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નવતી બેહુ, પામ્યાં છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુમરે જોગી, સોવન પુરુસો કીધ, એમ એણે મંત્રે, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગ્યો; આરાધન કેરો, વિધિ જેણે ચિત્તમાંહિ રાખ્યો; તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. ८ ઢાળ ૮મી (નમો ભવિ ભાવશું એ. એ. દેશી) સિદ્ધારથ રાય કુળ તિલોએ, ત્રિશલા માત મલ્હાર તો; અવનિ તળે તમે અવતર્યાં એ, કરવા અમ ઉપગાર. જયો જિન વીરજીએ ૧ ૭૪૧ લહું પાર તો; તારનો. જ્યો. ૨ મે અપરાધ કર્યાં ઘણા એ, કહેતાં ન તુમ ચરણે આવ્યા ભણીએ, તારે તો આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ જ્યો. ૩ કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ દયાલ. જ્યો. ૪ ESPERA નિશ્ચલ કરીને કાયાને, ધ્યાન ધરે નવકાર, અનિષ્ટસી અળગાં થઈ, ઈષ્ટ પદ પામે સાર, Page #978 -------------------------------------------------------------------------- ________________ ૪૨ રત્નત્રયી ઉપાસના આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુ:ખ દંદોલ તો; તુઠ્યો જિન ચોવીશમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જ્યો. ૫ ભવે ભવે વિનય તુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાય. જ્યો. ૬ કળા ઈમ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થયો. ૧ શ્રી વિજય દેવસૂરીઁદ પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે, ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, શ્રી કીર્તિવિજય સુરગુરુ સમો; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુણ્યો જિન ચોવીશમો ૩ સયસત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચૌમાસ એ; વિજયા દશમ વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુન્ય પ્રકાશ એ. ૫ 卐圖卐 આત્મ વિચાર કિસ્મતના ક્યા પાના ઉપર શું લખ્યું છે એ કોને ખબર છે? માટે પળપળનો સદુપયોગ કરી લો. સુખ પતંગીયા જેવું છે જેમજેમ એનો પીછો કરીએ તેમ એ વધારે દૂર ભાગે પણ જો બીજી વાતોમાં આપણે ધ્યાન પરોવીએ તો એ આવીને આપણા ખભા ઉપર બેસી જાય છે. Sc નવકાર મંત્ર અમૃતતણાં, થયાં છાંટણાં જ્યાંચ, પાતક ટળે છે તેહનાં, પામે શીતળ છાંય. Page #979 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી આરાધના પદ્માવતી આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જગતે ભલું, ઈણ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડં, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ. ૨ ૧ સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે. ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ; બિત્રિ ચરિદ્રી જીવના, બે-બે લાખ વિચાર. તે. ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે. ૫ ઈણ ભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર; ત્રિવિધે ત્રિવિધે કરી પરિહતું, દુર્ગતિના દાતાર. તે. ૬ હિંસા કીધી . જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે. પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ. તે. ૮ . ७ કલહ કરી જીવ દુહવ્યા, દીધા ફૂડા કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિ:શંક. તે. ૯ ચાડી કીધી... ચોતરે, કીધો થાપણ મોસો; ફુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તે. ૧૦ ૪૩ Baz એક વાર અંતરભાવથી ભાવે જો નવકાર; શાશ્વત શ્રીને આપતો, એહી જ આગળ સાર. Page #980 -------------------------------------------------------------------------- ________________ Gજજ ' રત્નત્રયી ઉપાસ = ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માર્યા દિન રાત. તે. ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર' કઠોર; જીવ અનેક જન્મે કીયા, કીધા પાપ અઘોર. . ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે. ૧૩ કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવિયા, કોરડા ઝડી દંડ. તે. ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિફખ. તે. ૧૫ કુંભારને ભવે મેં કીયા, નીભાડા પચાવ્યા; તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે. ૧૬ . હાલી ભવે હળ ખેડિયાં, ફાડયાં પૃથ્વી પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધા બળદ ચપેટ. તે. ૧૭ માળીને ભવે રોપિયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે. ૧૮ અધોવાઈઆને ભવે, ભયા અધિકા ભાર; પોઠી પેઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. ત. ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધાં રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણાં, ધાતુવાદ અભ્યાસ. તે. ૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે. ૨૧ જેનું ચિત્ત ચોંટે રમે, વાંકો નહીં ઘરબાર, તે પણ જપે નવકારને, તો ચિત્તડું આવે દ્વાર. Page #981 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી આરાધના ૭૪૫ અ89089,638 te:વારિકક્રવાર ત્રણ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણાં, પોતે પાપ જ સંચ્યાં. તે. ૨૨ કર્મ અંગાર કીયા વળી, ધરમે દવ દીધા; સમ ખાધા વિતરાગના, કૂડા ક્રોશ જ કીધા. તે. ર૩ બિલ્લી ભવે ઉદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમારત ભવે, મેં જૂ લીખ મારી. તે. ૨૪ ભાંડ ભેજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણા ગહું શેકિયા, પાડતા રીવ. તે. ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે. ર૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા ઘણા, કીયા રુદન વિખવાદ. તે. ર૭ સાધુ અને શ્રાવકતણાં, વ્રત લેઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે. ૨૮ સાપ, વીંછી, સિંહ, ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે. ૨૯ સુવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઘોળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે. ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તણશું પ્રતિબંધ. તે.૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણશું પ્રતિબંધ. તે. ૩ર આધાર જગમાં કો’ નહીં, તેનો આધાર નવકાર અવધારે જે દિલમહીં, તેનો કરે ઉદ્ધાર. Page #982 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ રત્નત્રયી ઉપાસના ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણશું પ્રતિબંધ. તે. ૩૩ ઈણિ પરે ઈહભવે પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, કરું જન્મ પવિત્ર. ત. ૩૪ એણિ વિધે એ આરાધના, ભવિ કરશે જે હ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે. ૩૫ રાગી વૈરાગી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે. ૩૬ 圖5 –––––––––––––––––– આમ મંથન • પંડિતાઈ ત્યારે જ આવે કે જ્યારે આત્મામાં અધ્યાત્મ આવે. | • પંડિતાઈ વિનાનો પંડિત એ તો એક જાતનો નાટકીયો જ ગણાય. • પંડિત ઓછા બનાય તેનો વાંધો નહિ પણ પંડિતાઈ પૂરી | જોઈએ. આ શાસનમાં અધ્યાત્મની કેવળ વાતો જ કરનારા ઢોંગીઓને ! કોઈ સ્થાન જ નથી. જ્ઞાની પુરૂષ તે છે, જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી, જે કદી | ઉદ્વેગ પામતો નથી. –––––/ - - - - - += = જગશરણું નવકાર છે, અન્ય શરણ નહીં કોઈ; શરણ ગ્રહે નવકારનું, ફરી જન્મ નવ હોય. Page #983 -------------------------------------------------------------------------- ________________ કvasanક જ ન -જન સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન જનકટકા અનr we, આપત્તિના કાળમાં, આપત્તિનો હરનાર; સંપત્તિ લાવે સામટી, મહામંત્ર નવકાર. સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન શું તમારે તીર્થયાત્રા કરવા જવું છે. ? શું તમારે કયું તીર્થ કઈ જગ્યાએ અને ક્યા જીલ્લામાં આવેલું છે, તે જાણવું છે ? કેટલાં તીર્થો ક્યા રાજ્યમાં આવેલાં છે. શું તે માહિતી તમારે જાણવી છે ? તે તીર્થમાં ભોજનશાળા-ધર્મશાળા છે કે નહીં તે માહિતી તમારે જાણવી છે ? શું તમારે તે તીર્થની વિશેષતા જાણવી છે ? શું તમારે તીર્થના કિલોમીટરના અંતરોની જાણકારી મેળવવી છે ? સમગ્ર ભારતમાં કેટલા જૈનતીર્થો આવેલા છે, તેની જાણકારી તમારે મેળવવી છે ? ઉપરોક્ત તમામ માહિતી સાથે તથા સરનામાં સહિત વિવિધ જાણકારી મેળવવા માટે હવે તમારે બીજા કોઈને પૂછવું નહીં પડે. તમામ માહિતિ તમને અહિંથી મળશે.... તકનીકલ જs : * ન: *'કામાં મwદમી, કવી મ (૭૪૭ Page #984 -------------------------------------------------------------------------- ________________ 220 - કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું ઘર મે સબ કુછ ‘રોટ * * * કુરાલ વણછરા કવી વડોદરા વડોદરા - ૩૭ ૪૨ ૭ ગુજરાતના પ્રાચીન તીર્થસ્થાન શ્રી શ્રેયાંસનાથ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્રી ઋષભદેવ, શ્રી ધર્મનાથ. ૧૪૦ સાસુ-વહુના ભવ્ય જિનાલય -- છે/છે મુ. કુરાલ તા. પાદરા, જિ. વડોદરા. મુ. વણછરા, તા. પાદરા, જિ. વડોદરા. ભરૂચ છે/છે ૪. સુસ્ત સુરત - શ્રી મહાવીર સ્વામી આગમ મંદિર છે/છે . મગર વ્યક્તિ સ્વયં “અપસેટ'! ૫ ઓસિયાજીનગર સંજાણ શ્રી સીમન્દર સ્વામી / રિખવદેવજી મહારાજ જૈન પેઢી, શ્રીમાળી પોળ, મુ. કાવી-૩૮ર૧૦૦, જિ. ભરૂચ. શ્રીમતી રૂક્ષ્મણીબેન દલીચંદ વીરચંદ શ્રોફ છે. પૂ જૈન ધર્મશાળા, રેલ્વે સ્ટેશન સામે, સુત. શ્રી સિમંધર સ્વામી જૈન કાર્યાલય પો. નંદિગામ, વાયા-ભિલાડ ૩૮૨૧૦૫. શ્રી ધામણ તીર્થ, મુ. ધામણ, વા. સુરત શ્રી રીખવદેવજી મહારાજની પેઢી, મુ. ઝગડિયા, જિ. ભરૂચ, વાયા: અંકલેશ્વર. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી, શ્રીમાળી પોળ, ભરૂચ, પીન કોડ ૩૯ર૦૧. સુરત ૬. છે. ધામણ ઝઘીયા છે/ છે છે/છે અંક્લેશ્વર રપ શ્રી ઋષભદેવ ૧૪૦ ગુકુળ ભરૂચ ભરૂચ હાઈવે. પણ શ્રી મુનિસુવ્રત સ્વામી સમડી વિહાર-દેરાસર - રત્નત્રયી ઉપાસના Page #985 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાં મોટામાં મોટું તીર્થ કર્યું ? “વિશુદ્ધ મનઃ” પોતાનું શુદ્ધ મન. ક્રમ નંબર ૯. ૧૦. ૧૧. ૧ર. ૧૩. તીર્થનું નામ ગંધાર આમોદ ડભોઈ બોડેલી અણસ્તુ ૧૪. પરોલી ૧૫. ખંભાત મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) ભચ વડોદરા વડોદરા કરજણ ગોધરા વડોદરા ૫૫ ૩ર o ४ ૧૦ ૮૦ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી અમીઝરા પાર્શ્વનાથ શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી લોઢણ પાર્શ્વનાથ શ્રી મહાવીરસ્વામી શ્રી રાંખેશ્વર પાર્શ્વનાથ શ્રી નેમિનાથ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ૧૨ ૨૦૪ ૨૩ ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ પુરાતન દેરાસર રેતીનાં બનેલાં પ્રાચીન પ્રતિમા જળગર્ભમાંથી મળી આવેલ. સાચા નેમિનાથ ભગવાન અતિપ્રાચીન પ્રતિમા ધર્મશાળા/ ભોજનશાળા છે/ અમીઝરા પાર્શ્વનાથ મહાજનની પેઢી - ગંધાર, તા. વાગરા, જિ. ભરૂચ, પીન કોડ ૩૯૨૧૪૦ પેઢીનું નામ તથા સરનામું છે/ દેવચંદ ધરમચંદની પેઢી, શામળાજીની શેરી મુ. ડભોઈ. પીન કોડ ૩૯૧૧૧૦., જિ. વડોદરા. છે/છે શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર, સળીયા પોળ, આમોદ. છે/ શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભા, બોડેલી. જિ. વડોદરા પીન ૩૯૧૧૩૫ છે/ મુ. અણસ્તુ, વાયા : મિયાગામ-કરજણ, જિ. વડોદરા. શ્રી પરોલી જૈનતીર્થની પેઢી, મુ. પરોલી, જિ. પંચમહાલ છે/ શ્રી સ્થંભન પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, ખારવાડા, ખંભાત પીન કોડ ૩૮૮૬૨૦. સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ૭૪૯ Page #986 -------------------------------------------------------------------------- ________________ * * * * * * ono ,* * ** કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું * ** ખંભાત ૬ શ્રી પાર્શ્વનાથ - શ્રી રાજચંદ્ર આશ્રમ - બોરસદ ખેડ . ૧૦ ૧૦ શ્રી શાંતિનાથ . શ્રી સાચા સુમતિનાથ - - આરતીના સમયે છત્ર ફરે છે. - બાવન જિનાલય, છે/છે ચમત્કારીક પ્રતિમાજી ભવ્ય દેરાસર, પ્રતિમાજી છે/ ભવ્ય ચમત્કારિક અને કલાત્મક છે. - ધોળકાથી ૨ શ્રી કલીકુંડ પાર્શ્વનાથ - નરક જવાનો નેશનલ હાઈવે એટલે... રાત્રી ભોજન. ૨૦. ઉપરીયાળ વિરમગામ ર૦ શ્રી આદિનાથ % કાચનું દેરાસર : ૮૬ વર્ષથી અખંડજ્યોતમાં કેસર છે/ છે શ્રી રાજચંદ્ર આશ્રમ મુ. વાવ. વાયા : ખંભાત. મુ. નાપાડ, વાયા: આસોદર, જિ. ખેડા. સાચાદેવ કરખાના પેઢી, જૈનવાસ, મુ. માતર,જિ.ખેડા, પીન કોડ ૮૦ પ૩૦. શ્રી વસ્તુપાળ તેજપાળની પેઢી, મદલીપુર ચાર રસ્તા, મુ. ધોળકા, જિ.અ. વાદ, પીન કોડ ૩૮૭૮૧૦ શ્રી આણંદજી કલ્યાણની પેઢી, મુ. ઉપરીયાળા, વાયા : વિરમગામ જિ. સુરેન્દ્રનગર (પાટડી) શ્રી જીવનદાસ ગોડીદાસની પેઢી, મુ. શંખેશ્વર, જિ. મહેસાણા-૩૮૪૨૪૬ સમી જેન દેરાસર, મૂ. સંઘ સમી. તા: હારીજ, જિ. મહેસાણા. શ્રી મનમોહન પાર્શ્વનાથ તીર્થની પેઢી મુ.કંબોઈ જિ. મહેસાણા. ૨૧. શંખેશ્વર શ્રી પાર્શ્વનાથ ૧૦૨ આગમ મંદિર, ૧૮ પાર્શ્વનાથ છે/છે દેરાસર ચમત્કારિક શંખેશ્વર પાર્શ્વનાથ - ભવ્ય પ્રતિમા - ૨૨. સમી હારીજ - શ્રી મહાવીર સ્વામી ૧૮ર વસ્તારના નાના નાના નાના વાવાળા કાજ . રત્નત્રયી ઉપાસના કંબોઈ ચાણસ્મા ૧૬ શ્રી મનમોહન પાર્શ્વનાથ જ દેવવિમાન જેવું સંપ્રતિરાજાના સમયનું દેરાસર છે/ છે Page #987 -------------------------------------------------------------------------- ________________ મનની જીતે જીત છે, મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં, મનહી નરક મોઝાર. ક્રમ નંબર ર૪. ૨૫. ૨૬. ર૭. ર૯. 30. તીર્થનું નામ ૪ ચારૂપ પાટણ મોઢેરા ૨૮. જમણપુર ચાણસ્મા મહેસાણા મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) પાટણ મહેસાણા હારીજ મહેસાણા ચાણસ્મા બહુચરાજી મહેસાણા to 30 ८ ૩ર ૨૫ ૧૩ ૧૬ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી શામળા પાર્શ્વનાથ શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી શ્રી ભટેવા પાર્શ્વનાથ શ્રી સિમંધર સ્વામી ૧૨૦ શ્રી ગંભીરા પાર્શ્વનાથ ૧ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ૪૫ ૨૩ ૩૮ ** ધાર્મિક તથા ઐતિહાસિક - વિશેષતાઓ અષાઢી શ્રાવકે ભરાવેલ પ્રતિમા ધર્મશાળા/ ભોજનશાળા ભવ્ય દેરાસર હેમાચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર ધિંગડમલ્લ પાર્શ્વનાથ દેરાસર વિક્રમની ૧૩મી સદીનું તીર્થ સ્થાન ~/~ ૯મી સદીની પ્રાચીન મૂર્તિ સંપ્રતિ રાજાના સમયની છે/ શ્રી ચારૂપ જૈન તીર્થની પેઢી, મુ. ચારૂપ, તા. પાટણ, જિ. મહેસાણા. પેઢીનું નામ તથા સરનામું છે/ શ્રી જૈન અતિથિગૃહ, શ્રી પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસરની ગલી, પીન ૩૮૪ ૨૬૫. રેતીના પ્રતિમાજી, દેવલોકમાં પૂજાએલ / શ્રી ચાણસ્મા જૈન સંઘની પેઢી માટી છ લાખ વર્ષ પ્રાચીન પ્રતિમાજી વાણિયાવાડ, ચાણસ્મા પીન કોડ ૩૮૪૨૨૦. સૂર્ય મંદિર, પ્રાચીન અવશેષો શ્રી જૈન દેરાસર પેઢી, મુ. જમણપુર, તા. હારીજ, જિ. મહેસાણા. છે/ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પેઢી, મુ. મોઢેરા,જિ. મહેસાણા-૩૮૪૨૨૧. છે/છે શ્રી સિમંધર સ્વામી જૈન મંદિર પેઢી, ને.હાઈવે નંબર-૬, મુ. મહેસાણા, પીન ૩૮૪૦૦૨ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, બજારમાં, મુ. ગાંભુ, વાયા : બેચરાજી, તા. ચાણસ્મા, જિ. મહેસાણા. સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ૭૫૧ Page #988 -------------------------------------------------------------------------- ________________ ઉપર - રાજકોટ હાજર કમ તીર્થનું મુખ્ય શહેરથી મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ તીર્થનું અંતર (કિ.મી.) ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું નંબર નામ પાનસર ક્લોલ ૪ શ્રી મહાવીર સ્વામી ૯ વિશાળ મંદિર છે/છે મહાવીર સ્વામી મહારાજની પેઢી, મુ. પાનસર, જિ. મહેસાણા-૩૮ર૦૪૦ ૩ર. સાચોર નવાસા ક્લોલ - ૧૬ શ્રી મહાવીર સ્વામી શ્રી આદિશ્વર વામજ ૧ ચમત્કારીક પ્રતિમાજી - સેરીષા ક્લોલ ૮ શ્રી શેરીષા પાર્શ્વનાથ ૧૬૫ અતિ પ્રાચીન ભવ્ય પ્રતિમાઓ છે/ ભાગ્યને ભરોસે બેસી રહેનારનું ભાગ્ય પણ બેસી રહે છે. ૩૫ કર્ણાવતી અમદાવાદ - શ્રી ધર્મનાથ ૬૩ અમદાવાદ શહેરના પ્રાચીન મંદિરો - આણંદજી કલ્યાણજી પેઢી, વામજ, વાયા: કલોલ. હોઠ આણંદજી કલ્યાણજી પેઢી, મુ. શેરીષા, તા. ક્લોલ. ધર્મનાથ ભ. જૈન મંદિર શ્રી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ પેઢી, દિલ્લી દરવાજા, મરચી પોળ જૈન ધર્મશાળા, રતનપોળ, અમદાવાદ. પીન કોડ ૩૮ચ્છા. મલ્લીનાથ મહારાજકારખાના, મું. ભોયણી, તા. વીરમગામ, જિ. અમદંવાદ. પીનકોડ ૩૮૧૪૫ (દત્રોજ) શ્રી અમીઝરા પાર્શ્વનાથ સંઘ, ડુઆ, ધાનેરા, પાલનપુર જિ. બનાસકાંઠા ૩૬. ભોયણી ક્લોલ ર૮ શ્રી મલ્લીનાથ ૧૪ ભૂગર્ભમાંથી મળી આવેલ ભવ્ય અને શોભાયમાન પ્રતિમા છે/ ૩છે. આ ધાનેરા પાલનપુર ૨૦ છે/છે જુના પ્રાચીન પ્રતિમાજી - શ્રી અમીઝરા પાર્શ્વનાથ ' મહાન જૈનાચાર્ય ૫પૂ. બપ્પભટ્ટ સૂરિજીની જન્મભૂમિ 'રત્નત્રયી ઉપાસના Page #989 -------------------------------------------------------------------------- ________________ કમ નંબર તીર્થનું નામ . મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન રામસણ - ધાનેરા પાલનપુર ર૦ જુના પ્રાચીન પ્રતિમાજી - શ્રી આદિશ્વર ભગવાન પ્રાચીન ઐતિહાસિક તીર્થ છે/ શ્રી આદિશ્વર જૈન દેરાસર પેઢી, રામસણ, ધાનેરા, પાલનપુર જિ.બનાસકાંઠા શ્રી વિજાપુર જૈન દેરાસર સંઘ, વિજાપુર, જિ. મહેસાણા, પીન કોડ - ૩૮૨૮૭૦. ૯. વિજાપુર મહેસાણા ૫૦ શ્રી સ્કુલીંગ પાર્શ્વનાથ - છે/છે માણસ ઘરડો થાય, પણ લોભ-તૃષ્ણા (ઈચ્છા) કદાપિ ઘરડા થતા નથી. આ. શ્રી બુદ્ધિસાગરજી મ. ની સમાધિ પ્રતિમાજી સુંદર, સૌમ્ય છટાદાર અને ભવ્ય છે. - આગલોડ વિજાપુર ૧૧ શ્રીમણિભદ્રવીરનું સ્થાનક - છે/ - વિજાપુર પર શ્રી પદ્મપ્રભ સ્વામી પ૩ છે/ ર૦૦૦ વર્ષ પુરાણી, ર૪ દેવ પ્રતિમા, કુલિકાઓ. અષાઢીત્રાવક દ્વારા ભરાયેલી શ્રી આગલોડ મણીભદ્રવીર જૈન પેઢી, આગલોડ, વાયા: વિજાપુર. મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા પીન ૩૮ર૦૯, જિ. ગાંધીનગર. શ્રી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કારખાન પેઢી, મહેસાણા. (વિજાપુર). જેમૂ રાસર, વાલમ, વાયાવિજાપુર. જિ. મહેસાણા. (વીસનગર)-૮૪૩૧૦. શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, તારંગાઈ, શ્રી નેમિનાથ છે છે, ઉઝા વીસનગર મહેસાણા ૪. તાસ્માજી ર શ્રી અજિતનાથ રા ૧૪૩ ફૂટ ઉચુ, ૧૫૦ ફુટ લાંબુ કુમારપાળ મહારાજ દ્વારા નિર્મિત છે/ - તા. ખેરાળુ, જિ. મહેસાણા. પીન ૩૮૪ ૩૫ ઉપs Page #990 -------------------------------------------------------------------------- ________________ eno કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા, ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું ૪૫. કુંભારિયા અંબાજી ૧ શ્રી નેમિનાથ લ ચાર પ્રાચીન દેરાસરો છે/છે ૪૬. ખેડબ્રહ્મા - - - શ્રી મહાવીર સ્વામી ૯ ૫૦ વર્ષ જુનું દેરાસર છે/ છે ૭. વડલી ઈડર ૧૪ શ્રી અમીઝરા પાર્શ્વનાથ © ૧રમી સદીનું પુરાણું મંદિર છે/- શાસનના (જગતના) અમૂલ્ય ત્રણ રત્નો દર્શન,જ્ઞાન.ચારિત્ર. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, કુંભારીયાજી, વાયા: દાંતા જિ. બનાસકાંઠા. શ્રી દશા પોરવાડ જૈન સંઘ મહાજન, મું. ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા, -૩૮૩૨૫૫ શ્રી વડાલી જૈન છે. મુ. સંઘ, મુ. વડાલી, સાબરકાંઠા શ્રી મોટા પોશીના જૈન સંઘની પેઢી, મુ. પોટા પોશીના, જિ. સાબરકાંઠા, શ્રી આણંદજી મંગળજી પેઢી, કોઠારીવાડા, ઈડર મોટા પોશીના ખેડબ્રહ્મા ૪૦ શ્રી વિઘ્નહર પાર્શ્વનાથ ૧૧ ઈડર ઈડર - 1 શ્રી શાંતિનાથ ૬૮ શ્રી કુમારપાળ મહારાજે છે/છે બંધાવેલુ મંદિર . શ્રીમદ્રાજચંદ્રનાં પગલાં, છે/ સંપ્રતિરાજા દ્વારા પ્રતિષ્ઠિત કુમારપાળ મહારાજાએ જિર્ણોદ્ધાર કરાવેલ. ભાગ્યવાન શ્રાવકને સ્વપ્ન અનુસાર છે/ ભૂગર્ભમાંથી મળી આવેલ પ્રતિમા થરાદની અસલ સોનાની છે/ છે મેત્રાણા સિદ્ધપુર ૬ શ્રી આદિશ્વર - વાવ ડીસા 60 શ્રી અજિતનાથ : ૪ શ્રી જૈન છે. પૂ. દેરાસરની પેઢી, મુ. મેવાણા, (કા. કોશી) . શ્રી જૈન છે. મૂ. સંઘની પેઢી, વાવ, જિ. બનાસકાંઠા પીન કોડ ૮૫૫૭૫ શ્રી રાધનપુર જૈન સંઘ - રાધનપુર, જિ. બનાસકાંઠ. વિવાર ના રોજ સવારના નામ ૪૦. શ્રી આદિશ્વર - પ્રાચીન જિનાલયો છે/- રત્નત્રયી ઉપાસના Page #991 -------------------------------------------------------------------------- ________________ ક્રમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શના ૫૩. ખીમા ભોરોલ થરાદ ડીસા - ૬૦ શ્રી પાર્શ્વનાથ શ્રી નેમિનાથ 9 ૫૫. થરાદ પ. સા પાલનપૂર પ્રહલાદનપૂર ૫ 1 - ૫ શ્રી આદિશ્વર શ્રી પ્રહલવિયા પાર્શ્વનાથ શાસનના (જગતના) અમૂલ્ય ત્રણ તત્વઃ દેવ.. ગુરૂ... શાસ્ત્ર. કુમારપાળ મહારાજાએ કરેલ જિર્ણોદ્વાર -- - પ્રાચીન ૧૫મી સદીના ખંડેરો છે છે. શ્રી નેમિનાથ જૈન પેઢી ભોરોલ, વાયા: થરાદ, જિ. બનાસકાંઠા. વિક્રમની ૧લી શતાબ્દીનું મંદિર સ્થળ - શ્રી જે. મૂ. સંઘ, થરાદ, જિ.બનાસકાંઠા. શ્રી હીરવિજય મ.સા.નું છે શ્રી પ્રહલવિયા પાર્શ્વનાથ જૈન છે. મંદિર, જન્મસ્થળ, બીજા ૧૪ દેરાસર પાલનપુર, પત્થર સડક, જિ. બનાસકાંઠા, પીન કોડ ૩૮૫ ૦૧. શ્રી કપિલ કેવલીના હસ્તે છે/ શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથ જૈન પેઢી પ્રતિષ્ઠા થયેલ ભિલડીયાજી વાયા ડીસા. જિ. બનાસકાંઠા ૫૭. ભિલડીયાજી ડીસા ર૪ શ્રી પાર્શ્વનાથ - પીન કોડ ૩૮૫ પ૩૦. ૮. ધંધુક - - શ્રી વાસુપૂજ્યસ્વામી ૫૩ - - - શિયાણી લીંબડી ર૦ શ્રી શાંતિનાથ ૩ર છે/છે શ્રી જૈન છે. મૂ. સંઘ - ધંધૂકા, જિ. અમદાવાદ શ્રી શિયાણી જૈન સંઘ શિયાણી, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર (લીંબડી) શ્રી જિનદાસ ધર્મદાસ પેઢી, . વલ્લભીપુર, જિ. ભાવનગર, પી.કો.નં. ૩૩૪૩૧૦. શ્રી ડોસાભાઈ અભેચંદની પેઢી, દરબારગઢ, ભાવનગર. અતિ પ્રાચીન મંદિર સંપ્રતિ રાજા દ્વારા પ્રતિષ્ઠિત શાસન સમ્રાટની ભવ્ય પાટ, પ૦૦ આચાર્ય મ. સા. ની પર્ષદા ૬૦. વલ્લભીપુર ભાવનગર ૩ શ્રી આદિશ્વર ૯૧ છે/છે ૬૧. ભાવનગર ભાવનગર ૨ શ્રી આદિશ્વર, hho Page #992 -------------------------------------------------------------------------- ________________ sho - વાલજ કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેર મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) “નાક મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું a it ભાવનગર ર૧ શ્રી નવખંડા પાર્શ્વનાથ હલ છે/છે 400 સિદ્ધગિરિ પાલીતાણા ૧ શ્રી આદિશ્વર ૪ નવ ટુકડાને ગોઠવી લાપસીમાં ૯ દિવસ રાખતાં પ્રતિમા જેવા હતા તેવા થયા. ઋષભદેવ ભગવાન ૯ પૂર્વવાર પધાર્યા હતા, શાશ્વતું તીર્થ રા કિ.મી. નું ચઢાણ ભરત ચક્રવર્તી અહીં મોક્ષ પામ્યા. છે/છે ૬૪. હસ્તગિરિ પાલીતાણા ૧૦ શ્રી આદિશ્વર - છે/છે ખરાબ કામ કરતા હાથ અને ખરાબ વિચાર કરતાં હૈયું કરે છે પણ આપણું? કતીધામ પાલીતાણા ૧ શ્રી સિમંધર સ્વામી - ભવ્ય પ્રતિમા છે/છે કાલા મીઠાની પેટી શ્રી નવખંડા પાર્શ્વનાથ પેઢી, ધોધા, જિ. ભાવનગર -૩૬૪૧૧૦. શ્રી આણંદજી કલ્યાણજીની પેટી, તીરોડ પાલીતાણા ૩૬૪ ૩૭૦ જિ. ભાવનગર. શ્રી ચંદ્રોદયચેરીટીઝ ટ્રસ્ટ, મુકામ જાળીયા (અમરાજીના), તા. પાલીતાણા, જિ. ભાવનગર, પીન કોડ ૩૬૪ ર૦૦. શ્રી આણંછલ્યાણજીની પેઢી, કીતીધામ જૈન તીર્થ, વાયા-પાલીતાણા, સોનગઢ શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક પેઢી, મુ બોદાનાનેસ, ભંડારીયા, જિ. ભાવનગર તા. પાલીતાણા શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ શેત્રુંજી ડેમ, પાલીતાણા, જિ. ભાવનગર શ્રી તાલધ્વજ જૈન શ્વેતામ્બર તીર્થકમીટી ઠે. બાબુની જૈન ધર્મશાળા, તળાજા ૩૬૪૧૪૦. કદંબગિરિ પાલીતાણા ૧૯ શ્રી ઋષભદેવ ૪ ગઈ ચોવીસીના બીજ તીર્થકર છે/ શ્રી નિવાણી પ્રભુના ગણધર કદમ્બર મુનિ અનેક મુનિઓ સાથે મોક્ષે ગયા. નૂતન ભવ્ય જિનાલય છે છે છે. શવુંયડેમ પાલીતાણા ૮ શ્રી સહસફણા પાર્શ્વનાથ પણ તાલધ્વજ ગિરિ પાલીતાણા ૮ શ્રી સાચા સુમતિનાથ જ અખંડ દિપકમાં કેસસ્ની જ્યોત છે. છે/ છે રત્નત્રયી ઉપાસના ભાવનગર Page #993 -------------------------------------------------------------------------- ________________ કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું હાડકવાયકા કરવા મા *રાજaawટાણા 0ાત્ર સંપૂર્ણ ભારતીન તીર્થ દર્શન તળાજા ૫ શ્રી જીવીત મહાવીર સ્વામી ૯ શ્રી જાવડશા શ્રી નેમિસૂરીશ્વરજી શ્રી ધર્મસૂરીશ્વરજીની જન્મભૂમિ એક જ જગ્યા પર પાંચ દેરાસર ૧ળ શ્રી આદિશ્વર લવાડ ઉના ૪ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ૧૭૪માં જીર્ણોદ્ધાર “માન પામે તે નહિ, પણ.... માન પચાવે તે સાચા મહાત્મા છે.” ઉના ૮ શ્રી અજાહરા પાર્શ્વનાથ ૪૬ છે/છે શ્રી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક સંઘ મુ. મહુવા, જિ. ભાવનગર-૩૬૪૨૮. છે/નથી શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચ તીર્થકારખાના પેઢી, જિ. જુનાગઢ, વિના-૩૪રપ૬૦. છે/નથી શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચ તીર્થકારખાના પેઢી મુ દેલવાડા, જિ. જુનાગઢ-૩૬૩૫૧૦ છે/છેશ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીર્થકારખાના, અજાહરા, વાયા - ઉના જિ. જુનાગઢ પીન નં. ૩૮ર૧૦. છે/નથી અજાહરા પંચતીર્થ કારખાના, દીવ, પીન ૩૬ર૫૨૦. છે કે પ્રભાસ પાટણ જૈન મૂક સંઘ, દેરાસરની ખડકી, જિ. જુનાગઢ છે/છે વંથલી વાયા જૂનાગઢ, તા. વેરાવળ, જિ. જુનાગઢ, પીન ૩૪ર૬૧૦. છે/ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી, જગમાલ ચોક, જુનાગઢ-૩૬૨૦૦૧. - દીવ ઉના ૧૩ શ્રી નવલખી પાર્શ્વનાથ વિજય હીરસૂરિ મ.સા. કાળધર્મ પામ્યા તે સ્થાને અવારનવાર રાત્રે નાટારંભ સંભળાય છે. ત્રણ દેરાસરનો બૃહતુ - ઉલ્લેખ છે. તે અષ્ટમુખ દ્વારવાળા દેરાસરની સ્થાપના ભરતચીએ કરી. મોટી ભવ્ય પ્રતિમા જ પ્રભાસ-પાટણ ૫ વેરાવળ ઉના જુનાગઢ - શ્રી ચંદ્રપ્રભ સ્વામી શ્રી શીતલનાથ - - ૩૦ ૭૮. વંથલી ૧ છ ગિસ્તાર જુનાગઢ ૬ શ્રી નેમિનાથ ૧૦ શ્રી નેમિનાથ ભટ ના દિક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક, અહીં ભાવિ તીર્થકરો મોક્ષે જશે. Ono Page #994 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક થવું તે ‘સાધના” છે, પરંતુ ધાર્મિક દેખાવું તે તો ‘વિલાસ’ છે. મ નંબર ૧. ૪. ૮૧. ૮. ૮૩. તીર્થનું નામ અંજાર ભુજ માંડવી બંદર સુથરી કોઠારા મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) ભુજ અંજાર ભુજ ભદ્રેશ્વર ભુજ ભુજ ભુજ ૪૩ ८० ૩૧ રસ ૮૬ ૮૦ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી શાંતિનાથ શ્રી મહાવીર સ્વામી શ્રી અમીજરા પાર્શ્વનાથ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ શ્રી શાંતિનાથ ૧ 30 ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ૩ રંગીન કાચના દેરાસર ૧૩૧ માં શેઠ જગડુશાએ જિર્ણોદ્ધાર કરાવ્યો. છ ભવ્ય જિનાલયો છે. ધર્મશાળા/ ભોજનશાળા ઉદ્દેશી શ્રાવકને ગામડીયા પાસેથી પ્રતિમા પ્રાપ્ત થયા. વર્ષમાં બે વખત સૂર્યકિરણ પ્રભુના ચરણ સ્પર્શ કરે છે. કલામય દેરાસર છે. છે/છે પેઢીનું નામ તથા સરનામું છે/ શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી, મહાવીર નગર પાસે, વસદી, તા. મુંદ્રા મુ. ભદ્રેશ્વર (કચ્છ) પીન ૩૭૦૪૧૦ વડલા. શ્રી જૈન શ્વેતામ્બર મૂ.પૂ. તપાગચ્છ સંઘ. મુ.પો.તા. મુંદ્રા પીન નં. ૩૭૦૧૧૦. શ્રી વીશા ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ, ઠે. વાણિયાવાડ, ડોસાભાઈ લાલચંદ રોડ, ભુજ. શ્રી જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, મહાવીર સ્વામી જૈન દેરાસર, મુ.પો. માંડવી- ૩૭૦ ૪૬૫ શ્રી મેઘજી સોજપાલ જૈન વૃદ્ધાશ્રમ, હાઈવે રોડ, માંડવી. છે/ વર્ધમાન કલ્યાણજની પેઢી, મોચી બજાર, વાયાઃ ગાંધીધામ, અંજાર-૩૭૦૧૧૦(કચ્છ). શ્રી શ્વેતામ્બર અચલ ગચ્છ જૈન દેરાસર, મુ. સુથરી (કોઠારા) જિ. કચ્છ. તા. અબડાસા ૩૦૦ ૬૪૮ શ્રી શાંતિનાથ જૈન દેરાસર પેઢી, મુ. કોઠારા ૩૭૦૬૪૫. જિ. કચ્છ, તા. અબડાસા. pho રત્નત્રયી ઉપાસના Page #995 -------------------------------------------------------------------------- ________________ કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા, ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન ૪. જખૌ ભુજ તેરા ૧૪ ૨૮ ૮૫. નળીયા જો ભુજ ૧૫ ૮૨ તેરા ઘરમાં રહેવું તે પાપ નથી, પણ ઘરને મનમાં ભરી રાખવું તે પાપ છે. શ્રી મહાવીર સ્વામી ૪ કોટમાં ૯ દેરાસર છે. છે/છે શ્રી રત્ન દૂક દેરાસરની પેઢી, મુ. જખૌ, | જિ. કચ્છ, પીન ૩૭૦૬૪૦ તા. અબડાસા. શ્રી ચંદ્રપ્રભ સ્વામી - ત્રણ દેરાસર છે. ૧૬ શિખર તથા છે/છે શ્રી જૈન દેરાસરની પેઢી, વીર વસહી ટૂંક ૧૫ મંડપવાળુ દેરાસર મુ. નળિયા, તા. અબડાસા, પીન ૩૦૬૫૫. શ્રી જીરાવલા પાર્શ્વનાથ - શિખરોની કળા પ્રભાવશાળી છે. છે/છે . શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, શ્રી સંપ્રતિ રાજા દ્વારા પ્રતિષ્ઠિત તેરા - ૩૭૦૬૬૦ જિ. કચ્છ, રાજસ્થાનનાં પ્રાચીન તીર્થસ્થાના શ્રી પદ્મપ્રભુ સ્વામી - પ્રતિમાજી ભૂગર્ભમાંથી પ્રગટ થયાં છે/છે - ૧. પદ્મપુરા શિવદાસપુરા જયપુર મહાવીરજી ૧ ૩૬ - મહાવીરજી શ્રી મહાવીર સ્વામી - . - ટેકરી પર ગાયનું દૂધ ઝરતું હતું ત્યાં ખોદકામ કરવાથી પ્રતિમાજીનાં દર્શન થયા કાચનું વિશાળ મંદિર ૩. નાગૌર શ્રી આદિશ્વર - છે/છે નાગૌર જોધપુર નાગૌર ૬ ૧૮ ૪ શ્રી મંદિર માગ ટ્રસ્ટ, નાગૌર ૩૪૧ ૦૧૧. બડા જૈન મંદિર (કાચવાલા) શ્રી મહાવીર ભગવાન જૈન મંદિર, શ્રી શ્વેતામ્બર માર્ગ ટ્રસ્ટ, જિ. નાગૌર, ખીરસર ૪. ખીવસર શ્રી મહાવીર સ્વામી - -- મહાવીર સ્વામી એ અહીં ચાતુર્માસ કરેલ. ૭પ૯ Page #996 -------------------------------------------------------------------------- ________________ ૭૦. કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું જવાહર નવારવા કાયવશાયરલ કરવાના કામના કલાક ૫ મેડતા રોડ મેડતા રોડ ૧૫ શ્રીલવૃતિ પાર્શ્વનાથ ૧૦૫ છે/ ફળવૃઢિ પાર્શ્વનાથ, મેડતારોડ ૩૪૧૫ ખૂબજ ચમત્કારીક અને ભવ્ય પ્રતિમાજી ૫૫ પ્રાચીન મંદિર જિ. નાગોર. ૬. કાપરડાજી ઉમેદ જોધપુર ૫૦ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પણ છે. ગાંગાણી નાગૌર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ૪૦ ‘દ્રષ્ટિદોષ'માં જુવાની ડુબે છે અને ‘દોષદ્રષ્ટિ'માં વડપણ ડુબે છે. જોધપુર છે/ છે આણંદજી કલ્યાણજીની પેઢી, કાપરડા છે. જોધપુર પીપાડ (પીસીઓ) વાયા - ભાવી, મુ. કાપરડાછે. છે/છે પ્રાચીન જૈન તીર્થ સંઘ ગાંગાણી છે. જોધપુર છે/ મંગળસિંહજી રત્નસિંહજીની પેઢી ટ્રસ્ટ, ઓસિયા ૩૪ર ૩૦૩ જિ. જોધપુર છે/છે જેસલમેર પાર્શ્વનાથ જૈન શ્વે ટ્રસ્ટ, મહાવીર ભવન, જેસલમેરા. ૮. ઓસિયા ઓસિયા શ્રી મહાવીર સ્વામી પ્રાચીન જૈન તીર્થ સ્થાન એક પ્રતિમાજી સંપ્રતિ રાજાએ ભરાવેલ. દેરાસરમાં કારીગરી, કલા, સૌંદર્ય અને ચિત્રકામ બહુજ સુંદર છે. ૮૦૦ વર્ષ પ્રાચીન છ જોધપુર ૯. સલમેર જેસલમેર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ૧૦૫ લોઢવપુર જેસલમેર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્રી સહસ્ત્રફણા ચિંતામણી પાર્શ્વનાથ દાદાવાડી, કલ્પવૃક્ષ તથા ૧૦. પ્રવેશદ્વાર છે/છે જેસલમેર પાર્શ્વનાથ જૈન છે. ટ્રસ્ટ, જિ. જેસલમેર લોદ્રવપુર ૩૪૫ Oા. રત્નત્રયી ઉપાસના Page #997 -------------------------------------------------------------------------- ________________ તમારા મિત્ર કેવા છે ? કહી દો.. તમે કેવા છો ? તે હું તમને કહી દઈશ. ક્રમ નંબર ૧ર. ૧૩. તીર્થનું નામ અમરસાગર બ્રહ્મસર ૧૪. પોણ ૧૦. ૧૫. ફ્લોી ૧૬. નાકોડા નાગેશ્વર ૧૮. ચિત્રકૂટ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) જેસલમેર જેસલમેર જેસલમેર રામદેવરા ' બાલોતરા આલોટ સલામ ચિતોડગઢ ૩ ૧૩ ૧૧ ૧ ૧૦૦ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી આદિશ્વર 'શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી ગોડીજી પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શ્રી આદિશ્વર K ४२० ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ સંપ્રતિ રાજાના સમયનાં પ્રતિમાજી ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીની સુંદર પ્રતિમા છે. ૧૯મા સૈકાના મંદિર છે. સેંકડો વર્ષ જુની ૧૪ ફુટ ઉંચી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા ધર્મશાળા/ ભોજનશાળા -/ છે/ છે/ છે/છે છે/છે છે/છે છે/ પેઢીનું નામ તથા સરનામું શ્રી જેસલમેર પાર્શ્વનાથ જૈન શ્વે. ટ્રસ્ટ, મહાવીર ભવન, જિ. જેસલમેર શ્રી જેસલમેર પાર્શ્વનાથ જૈન છે. ટ્રસ્ટ, મહાવીર ભવન, જિ. જેસલમેર શ્રી જેસલમેર પાર્શ્વનાથ જૈન મે. ટ્રસ્ટ પોકરણ ૩૪૫ ૦૧૨. જિ. જેસલમેર જૈન છે. પાર્શ્વનાથ તીર્થ, જિ. બાડમેર, વાયા– બાલોતરા. જૈન છે. નાગેશ્વર તીર્થ પેઢી, ઝાલાવાડ સ્ટે., ચૌહમલા (રાજસ્થાન) (આલોટ) આણંદજી કલ્યાણજી જૈન શ્વે.મં. પેઢી, જિ. ઉદયપુર, ચિત્તોડગઢ. સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ૭૬૧ Page #998 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું ૧૯. રયિા ઉદપુર ૬ શ્રી આદિશ્વર ૧૦૧ મુનિસુવ્રત સ્વામીના સમયમાં રાવણને ત્યાં પૂજાતી હતી છે/છે આયડ ઉદયપુર ૧ શ્રી આદિશ્વર -/- જગતમાં બે જ મહાસત્તા - કર્મસત્તા અને ધર્મસત્તા. | ડુંગરપુર ખેરવા ૧૬ શ્રી આદિશ્વર - પરિકરમાં ભૂત, ભાવિ, સાંપ્રત ૭ર પ્રતિમાના દર્શન થાય છે. - છે- - -/- રર વટપ્રદ (બડૌદ) ડુંગરપુર ૪૦ શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ - પ્રભાસ અધિકારી ભંડાર, ઘુલેવ, શ્રી ઋષભદેવ મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વિભાગ જિ. ઉદયપુર. જૈન શ્વેતામ્બર મહાસભા જૈન મંદિર છે. ઉદયપુર મુ. આયડ. આદિનાથ જૈન એ. પેઢી, માણેક ચોક, ડુંગરપુર ૩૧૪છા. શ્રી જૈન શ્વેતામ્બર પુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવાન મં. પેઢી, જિ. ડુંગરપુર બડૌદ. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી આદિનાથ ભગવાન તીર્થ દયાળ શાહકા કિલ્લા, જિ. ઉદયપુર સ્ટે, કાંકરોલી, રાજનગર. જૈનએ પૂ શ્રી કરોડ પાર્શ્વનાથજી તીર્થ, જિ. ચિત્તોડગઢ ભૂપાલ સાગર. શ્રી શાંતિનાથ જૈન છે. મંદિર જિ. ઉદયપુર, ક્લાસપુરી ર૩ રાજનગર ઉદયપુર ૬૨ શ્રી આદિશ્વર છે/છે ૨૪. કરોડ ઉદયપુર ૫૬ શ્રી પાર્શ્વનાથ - ર૦૦ વર્ષ જુનુ છે ૨૫. નાગહદ ઉદયપુર રપ ' શ્રી શાંતિનાથ - ઈ.સ. ૧૪૯૪ માં પ્રતિષ્ઠા થયેલ - શાંતીનાથ ભ. ની વિશાળ પ્રતિમા છે કે રત્નત્રયી ઉપાસના Page #999 -------------------------------------------------------------------------- ________________ દુઃખમાં હાથ આપે તે માણસ ‘મોટો’, પણ હાથ ખેંચે તે માણસ ‘ખોટો’. મ નંબર ર૬. ર૭. ૨૮. ૨૯. મેં રાણકપુર ઉદયપુર સાદડી ૩૧. કીર્તિસ્તંભ નાડોલ ૩ર. ૩૩. તીર્થનું નામ ૩૪. દેવકુલ પાટક નાડલાઈ મુછાળા મહાવીર રાણકપુર વરાણા મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) ઉદયપુર હયુન્દ્રી ફાલના ४० રાણી સલના જવાઈબંધ રા ફાલના 100 સાદી મુંછાળા, મહાવીર પ્ રાણી ૧૦ મૈં . ' 3 २० મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી આદિશ્વર શ્રી નેમિનાથ શ્રી મહાવીર સ્વામી શ્રી આદિશ્વર શ્રી ચૌમુખજી શ્રી પદ્મપ્રભુસ્વામી શ્રી પાર્શ્વનાથ શ્રી રાતા મહાવીર ૧ર૦ ૧૮૦ , ૧૩૦ ધાર્મિક તથા ઐતિહાસિક - વિશેષતાઓ ' પરિકરમાં ૭૨ ભગવાનના માતા પિતાશ્રીની પ્રતિમા તલેટીમાં સાત મંદિર અલૌકિક પ્રતિમા ૧૩૫ લઘુશાંતિ સ્તોત્રની રચના અહીંથી થઈ હતી ૧૪૪૪ સ્તંભનું મંદિર કાચનું સુંદર દેરાસર અત્યંત પ્રભાવશાળી પ્રતિમાજી સેલગામના તળાવમાંથી પ્રતિમાજી મળી આવ્યાં. ધર્મશાળા/ ભોજનશાળા છે/છે છે/છે છે/છે છે/ પેઢીનું નામ તથા સરનામું છે/જૈન શ્વેતામ્બર દેવ સ્થાન પેઢી, નાડલાઈ વાયા દેસુરી, જિ. પાલી. છે/છે આણંદજી કલ્યાણજી પેઢી, ધાણેરાવ જિ. પાલી. છે/છે જૈન શ્વેતામ્બર મહાસભા જિ. ઉદયપુર. આણંદજી કલ્યાણજી પેઢી, રાણકપુર, જિ. પાલી., વાયા સાદડી. પદ્મપ્રભુ જૈન દેરાસર પેઢી, નાડોલ-૩૦૪૬૦૩ જિ. પાલી. સ્ટે. રાણી જૈન દેવસ્થાન વરકાણા પેઢી, વરકાણા જિ. પાલી, સ્ટે. રાણી. શ્રી રાતા મહાવીર જૈન તીર્થ પેઢી જિ. પાલી વાયા - લુણાવા. સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ૭૬૩ Page #1000 -------------------------------------------------------------------------- ________________ USY - કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક ધર્મશાળા/ વિશેષતાઓ ભોજનશાળ પેઢીનું નામ તથા સરનામું s ફાલના શ્રી મનમોહન પાર્શ્વનાથ - - છે/છે - - સુમેરપુર ૬ શ્રી શાંતિનાથ . . શિવગંજ કાવ્ય શિવગંજ ૮ મનમોહન પાર્શ્વનાથ પેઢી, જિ. પાલી મુ. બાલી શ્રી શાંતિનાથ ભગવાન જૈન છે. તીર્થ, જિ. પાલી, વાયા : સુમેરપુર ખોડા. શ્રી કોટાછ જૈન તીર્થ પેઢી જિ. પાલી, વાયા : શિવગંજ, મુ. કોરટા. શ્રી જૈન શ્વેતામ્બર દેવસ્થાન પેઢી, જિ. પારી, વાયા- રાની, તા. બાલી. ૮ ૨૪ શ્રી મહાવીર સ્વામી - જવાઈબંધ પગ લપસે તો જખમ થાય, અને જીભ લપસે તો જોખમ થાય. છે/ - છે/- - ખીમેલ ફાલના શ્રી શાંતિનાથ ચણી શ્રી આદિશ્વર તખતગઢ સડેરાવા પાલી (નવલખારોડ) - ૪૦. - શ્રી નવલખા પાર્શ્વનાથ ૧૪૦ પુનાગિરિ ટેકરી પર પાર્શ્વનાથનું મંદિર છે. ' છે, છે વલાર નાણા - શ્રી આદિશ્વર છે/- નવલચંદ સુપ્રતચંદ જૈન પેઢી, ગુજરાતી કટલા, પાલી ૩૦૬૪૦૧.. શ્રી આદિનાથ જૈન પેઢી, જિ. પાલી, સ્ટે. નાણા, તા. વલાર શ્રી ધર્મનાથજી પાર્શ્વનાથ દેવસ્થાન જૈન પેઢી, જિ. પાલી, તા. પાલના, મુ. ખડાલા. ૪૨. પુડલા ફાલના ૩ શ્રી ધર્મનાથ - - દેરાસરમાં મીનાકારીનું સુંદર છે/ રત્નત્રયી ઉપાસના કામ છે.' Page #1001 -------------------------------------------------------------------------- ________________ વિષયની મસ્તી, કષાયની દોસ્તી, તે રખાવે સંસારની હસ્તી. ક્રમ તીર્થનું નંબર નામ ૪૩. ૪૪ ૪૫ ૪૬ ૪૭. ૪૮. ૪૯ સેવાડી કોરલગઢ સેસલી રાહબર ઉથમણ સાંડેરાવ સિરોહી મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) ફાલનાબાળઈ ઝાડોલી સિરોહી રોડ ફાના બાલી પોસલીયા જવાઈ બંધ, શીરોહ ફાલના સિરોહીરોડ ૩ર ૮૦ ૩ ૪ જ. ' ૨૫ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી શાંતિનાથ શ્રી આદિશ્વર શ્રી દાદા પાર્શ્વનાથ શ્રી મહાવીર સ્વામી શ્રી પાર્શ્વનાથ શ્રી શાંતિનાથ શ્રી આદિશ્વર ધાર્મિક તથા ઐતિહાસિક - વિશેષતાઓ પ્રતિમાજી સંપ્રતિ મહારાજા દ્વારા ભરાવ્યાનો ઉલ્લેખ છે. આ તીર્થ ૧૪૦૦ વર્ષ જુનુ મનાય છે. કોઈ કોઈ વખત ધરણેન્દ્રદેવ મંદિરમાં નાગના રૂપે પ્રગટે છે. ધર્મશાળા/ ભોજનશાળા છે/ છે/છે છે/ -/ છે/ છે/છે છે/છે પેઢીનું નામ તથા સરનામું શ્રી જૈન શ્વેતામ્બર દેવસ્થાન પેઢી, તા. બાલી, જિ. પાલી, સેવાડી ૩૦૬૭૦૭. શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર તીર્થ પેઢી, કોલરગઢ, તા. શીવગંજ, જિ. સિરોહી શ્રી દાદા પાર્શ્વનાથ પેઢી, જિ. પાલી, તા. બાલી, સસેકસલી. શ્રી રાડબર જૈન તીર્થ, જિ. સિરોહી, તા. શિવગંજ, પો. પોસલીઆ. શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્વે. જૈન દેરાસર, જિ. સિરોહી, પોસ્ટ પોસલીઆ, તા. શિવગંજ, મુ. ઉથમણ. શ્રી શાંતિનાથ શ્વે. જૈન પેઢી, વાયા– ફાલના, તા. બાલી જી. પાલી. શ્રી અચલગચ્છ આદિશ્વર જૈન ટેમ્પલ પેઢી, ટેમ્પલ સ્ટ્રીટ, જિ. સિરોહી સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ૭૬૫ Page #1002 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું ૫૦ ગોહીલી સિરોહી શ્રી ગોડી પાર્શ્વનાથ છે/- પર મીરપુર આબુ ૬૦ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ - સંપતિ રાજા દ્વારા નિર્મિત છે/છે પર વીરવાડા ૩ શ્રી મહાવીર સ્વામી છે/છે કઠોર ભૂમિમાં બીજનું વાવેતર ન થાય, તેમ કઠોર હૈયામાં ધર્મનું વાવેતર ન થાય. ભગવાન શ્રી મહાવીરસ્વામી આ સ્થળે વીચર્યા હતા. ૫૩. બામણવાડ સિરોહી ૩ શ્રી મહાવીર સ્વામી - છે/છે શ્રી પાર્શ્વનાથ ભગવાન જૈન દેરાસર પેઢી, જિ.સિરોહી, ગોહીલી. રોઠઆણંદજી પરમાણંદજી પેઢ, જિ. સિરોહી પોસ્ટ કૃષ્ણરાજ, મીરપુર શ્રી વિમલનાથ ભગવાન ને પેઢી, તા. પિડવાડા, જિ. સિરોહી, વિરવાડા, સ્ટે. સિરોહી રોડ. શ્રી કલ્યાણજી પરમાણંદજી પેઢી જૈનતીર્થ, બ્રાહ્મણવાડજિ. સિરોહીવાયા-પિન્ડવાડા, પો. વીરવાડા, (સિરોડી રોડ) શ્રી વર્ધમાન આણંછ જૈન પેઢી, જિ. સિરોહી, અજારી પોસ્ટ સિરોહી રોડ. શ્રી વર્ધમાન આણંદજી જૈન પેઢી, જિ: સિરોહી, અજારી પોસ્ટ સિરોહી રોડ. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ ભગવાન કારખાના સ્ટેશન સ્વરૂપગંજ, જિ. સિરોહી, નીતોડા. ૫૪. મહાવીર સ્વામી ભગવાનને કાનમાં ખીલા લગાવવાનો ઉપસર્ગ અહીં થયો હતો. મહાવીર ભગવાનએ ચંડકૌશિકને અને પ્રતિબોધ કર્યો હતો. લગભગ ર૦ વર્ષ પ્રાચીન નાંદિયા સિરોહી રોડ ૧૦ શ્રી જીવિત મહાવીર સ્વામી - છે/છે સિરોહી રોડ ૧૦ શ્રી જીવિત મહાવીર સ્વામી - છે/છે નીતોડા સ્વરૂપગંજ ૫ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ - આ સ્થળ પરમી સદી પૂર્વેનું - મનાય છે. છે/- - રત્નત્રયી ઉપાસના Page #1003 -------------------------------------------------------------------------- ________________ તનની માંદગી કરતાં મનની માંદગી વધુ નુકશાન કારક છે. મ નંબર ૫. ૫૮. ૫૯. ૬૦. i. ૬ર. ૬૩. તીર્થનું નામ લોટાણા દિયાણા સિવેરા ધનારી વાટેરા ઝાડોલી લાજ - મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) નાંદિયા સ્વરૂપમંજ સિરોહી રોડ સ્વરૂપમંજ સ્વરૂપમંજ બ્રાહ્મણવાડા સિરોહી રોડ નાંદિયા પ ૧૮ ર ૮ < શ્રી આદિશ્વર 1 મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી શાંતિનાથ શ્રી શાંતિનાથ શ્રી શાંતિનાથ શ્રી આદિશ્વર ૧૧ શ્રી આદિશ્વર h ' ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ શ્રી જીવિત મહાવીર સ્વામી નંદીવર્ધને નિર્માણ કરેલ ધર્મશાળા/ ભોજનશાળા છે/ શ્રી જૈન પેઢી, જિ. સિરોહી, પો. નાંદિયા, પી.સી.ઓ. પિન્ડાવાડાલોટાણા. છે/છે પેઢીનું નામ તથા સરનામું છે/ શ્રી દિયાણાજી જીવીત સ્વામીજી કારખાના, સ્ટે. સ્વરૂપગંજ, જિ. સિરોહી. શ્રી કલ્યાણજી પરમાણંદજી પેઢી, સ્ટેશન સિરોહી રોડ, જિ. સિરોહી, મુ. સિવેરા. છે/- શ્રી પરશોત્તમદાસ પરમાનંદ જૈન પેઢી, જિ. સિરોહી, વાયા-સ્વરૂપગંજ, તા. પિન્ડવાડા ધનારી શ્રી સમસ્ત જૈન સંઘની પેઢી, રેલ્વે સ્ટેશન સ્વરૂપગંજ, તા. પિન્ડવાડા, જિ. સીરોહી છે/- શ્રી આદિશ્વર જૈન છે. પેઢી. જિ. સિરોહી તા. પિન્ડવાડા, જાડોલી. છે/ શ્રી જૈન દેરાસર પેઢી, તા. પિન્ડવાડા, જિ. સિરોહી, પો. કૌજરા બાજગાંવ સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ७५७ Page #1004 -------------------------------------------------------------------------- ________________ ભૂલો ભલે બીજું બધુ ‘મા-બાપને’ ભૂલશો નહીં ! ક્રમ નંબર ૬૪. ૬૫. Et. ૬૦. ૬૮. ૬૯. vo. તીર્થનું નામ નાણા કાછોલી કોજરા પિંડરવાડા ભાંડવાજી સ્વર્ણગિરિ (જાલોર) ભિનમાલ, ઝાલોર મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) નાણા બાહ્મણવાડા સ્વરૂપમંજ સિરોહી રોડ સિરોહી રોડ ઝાલોર ઝાલોર મ ૫ ८ 1 પ Co મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી જીવિત મહાવીર સ્વામી શ્રી કછુલિકા પાર્શ્વનાથ શ્રી સંભવનાથ શ્રી મહાવીર સ્વામી શ્રી મહાવીર સ્વામી શ્રી મહાવીર સ્વામી શ્રી પાર્શ્વનાથ ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ મહાવીર સ્વામીના સમયનું તીર્થ એક સાથે ત્રણ દેરાસરના દર્શન થાય છે. ૧૨૦૦ વર્ષ પ્રાચીન સ્વર્ણગિરિ પર્વત પર આવેલ છે. તળેટીમાં નંદીશ્વરદ્વીપની રચના જેવા જેવી છે. ધર્મશાળા/ ભોજનશાળા છે/ છે/ છે/ છે/છે છે/ છે/છે છે છે પેઢીનું નામ તથા સરનામું શ્રી વર્ધમાન આણંદજી જૈન પેઢી, તા. બાલી જિ. પાલીતાણા. શ્રી કાછોલી જૈન સંઘ, તા. પિન્ડવાડા, જિ. સિરોહી કાઠોલી. શ્રી સંભવનાથ જૈન પેઢી, તા. પિન્ડવાડા, જિ. સિરોહી, કોજરા. શ્રી આણંદજી સૌભાગ્યચંદ જૈન શ્વે. પેઢી, જિ. સિરોહી, પિન્ડવાડા. શ્રી શ્વેતામ્બર મહાવીર પેઢી, જિ. ઝાલોર, માંડવપુર ગાંવ. શ્રી સ્વર્ણગિરિ જૈન શ્વે. તીર્થ પેઢી, બસ સ્ટેન્ડ ધર્મશાળા, ઝાલોર શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તપાગચ્છીય ટ્રસ્ટ; જિ. ઝાલોર, પીસીઓ ભીનમાલ. ૭૬૮ રત્નત્રયી ઉપાસના Page #1005 -------------------------------------------------------------------------- ________________ | નંબર નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ , ધર્મશાળા ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન છો. સત્યપુર રાણીવાડા - શ્રી મહાવીર સ્વામી - જગ ચિંતામણિ સ્તોત્રમાં આ તીર્થનો ઉલ્લેખ છે. છે/ શ્રી જૈન ભૂ.પૂ. સંઘકી પેઢી, જિ. જાલોર, મુ. સાંચોર . ક્વિન્સી આબુરોડ ૧૦ શ્રી પાર્શ્વનાથ -/- B. કનિંદ્રા આબુરોડ ૬ શાંતિનાથ -/- “હું પણાના (અહંકારના) ત્યાગ જેવી શ્રેષ્ઠ સાધના બીજી કોઈ નથી. જ. દેવદર આબુરોડ છે શ્રી મહાવીર સ્વામી . . -/- શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, વાયા-આબુરોડ, જિ. સિરોહી, કંવરલી. શ્રી શાંતિનાથ ભ. જૈન દેરાસર પેઢી, વાયા-સ્વરૂપગંજ, તા. પિવાડા, જિ. સિરોહી, કાસીદ્રા. શ્રી દેરાસર જૈન સંઘ, જિ. સિરોહી, વાયા-આબુરોડ, દેવદર શ્રી ડેરણા જૈન શ્વેતામ્બર તીર્થ, વાયા-આબુરોડ, જિ. સિરોહી ડેરણા. શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢી, તા. આબુરોડ, જિ. સિરોહી, પો. મુડકણા, મુંડસ્થલ તીર્થ ૫. ડેરણા આબુરોડ ૮ શ્રી સંભવનાથ - - -/- ૭૬. મું સ્થાન આબુરોડ ૧૦ શ્રી મહાવીર સ્વામી - - શ્રી મહાવીર સ્વામી છવસ્થાકારમાં -- અહીં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. - = USG = Page #1006 -------------------------------------------------------------------------- ________________ પાપી પૂજાતા... ધર્મી રિબાતા, વહેલા મોડા...સહુના હિસાબ થાતા. ક્રમ તીર્થનું નંબર નામ 33. ૮. Ve. ૮૦. ૮૧. ૮. જીરાવલા મંડાર વરમાણ ઓર અચળગઢ દેલવાડા મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) આબુરોડ રેવદર બાબુ રોડ રેવદર આબુ રોડ, ડીસા ४८ આબુ રોડ ૪૪ આબુ રોડ આબુ રોડ દેલવાડા ૪ می २४ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્રી મહાવીર સ્વામી શ્રી મહાવીર સ્વામી શ્રી આદિશ્વર શ્રી આદિશ્વર શ્રી આદિશ્વર ૧૮૦ ૧૦૫ ૧૦૫ ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ જયરાજ પર્વની ઓથમાં મંદિર અહીંનું સૂર્યમંદિર ભારતભરમાં પ્રખ્યાત છે. ૧૪૪૪ કિલો સોનાની પ્રતિમા છે જગવિખ્યાત કોતરણી ધર્મશાળા/ ભોજનશાળા છે/છે છે/છે છે/છે છે/છે છે/છે છે/છે પેઢીનું નામ તથા સરનામું શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ, જીરાવલા, તા.-રેવદર, જિ. શિરોહી. શ્રી વર્ધમાન જૈન તીર્થ, તા. રેવદર, જિ. સિરહી, વાયા-આબુરોડ, વરમાણ. શ્રી પંચમહાજન જૈન ધર્માદા ટ્રસ્ટ, વાયા- આબુ રોડ, જિ. સિરોહી મંડાર. શ્રી જૈન દેરાસર પેઢી, વાયા-આબુ રોડ, જિ. સિરોહી, ઓર અચલ સિંહજી અમરસિંહજી જૈન પેઢી, અચલ ગઢ, મા. આબુ, પો. સૌરીયા, જિ. સિરોહી. કલ્યાણજી પરમાનંદજી પેઢી, દેલવાડા જૈન મંદિર, મા. આબુ ७७७० રત્નત્રયી ઉપાસના Page #1007 -------------------------------------------------------------------------- ________________ દેખાતું રૂપાળું શરીર, રૂપાળા ભાવ કે રૂપાળું ભાવી રચી શકતું નથી. ક્રમ નંબર ૧. પ. અંતરીક્ષ પાર્શ્વનાથ ૪. માંગીતંગી 3. તીર્થનું નામ .. રામટેક ભદ્રાવતી ૬. અગાશી ૯. મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) દહીંગામ કુંભોજગિરિ બાહુબલી નાગપુર આકોલા ' ગજપન્યા નાસિક વિરાર નવાપુર પંઢરપુર હાથબંગડી કોલ્હાપુર 40 ૩૨ ૮૦ દ પ . મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) મહારાષ્ટ્રના પ્રાચીન તીર્થસ્થાન શ્રી શાંતિનાથ શ્રી કેશરિયા પાર્શ્વનાથ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પાર્શ્વનાથ શ્રી આદિશ્વર શ્રી પાર્શ્વનાથ શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી મહાવીર સ્વામી શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ શ્રી બાહુબલી ૧૫૨ ૧૦૭ ૧૩૭ ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ૧૧૩ શ્રી કૃષ્ણ દેહવિલયનું સ્મારક - ૧૯૧૦માં શ્રાવકના સ્વપ્ન પરથી શોધાયેલું મંદિર વિઘ્નહરપવલીમંદિર નામથી પ્રચલિત છે/ અંતરરિક્ષ પાર્શ્વનાથ સંસ્થાન, શિરપુર, વાયા–શિરપુર, જિ. આકોલા. છે/ છે/છે છે/ શ્રીપાળ મયણાનું આરાધન સ્થળ ધર્મશાળા/ ભોજનશાળા દક્ષિણ મહારાષ્ટ્રનો શત્રુંજય છે/ છે/ પેઢીનું નામ તથા સરનામું છે/ છે/છે છે/છે જૈન છે. મંડળ, ભદ્રાવતી ૪૪૨૯૦૨ સિદ્ધયોગ માંગીતુંગી દિગંબર જૈન સંસ્થા, (ભીલવાડા) (નાસિક) દિગંબર જૈન ગજપંથા તીર્થ કમીટી, મસલ આદિનાથ તથા મુનિસુવ્રત સ્વામી જૈન પેઢી, જિ. થાણા જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ, કુંભોજગિરિતીર્થ, જી. કોલ્હાપુર. સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ૭૦૧ Page #1008 -------------------------------------------------------------------------- ________________ પાપનો તિરરકાર કરીએ, પાપીનો નહીં. ક્રમ તીર્થનું નંબર નામ 1. અલીરાજપુર ર. લક્ષ્મણીજી ૩. ૪. ૫. ૬. ૪. .. તાલનપુર બાવન ગજાજી ચલગિરિ સિદ્ધવર ફુટ કુક્ષી માંડવગઢ મોહનખેડા મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) વડોદરા અલીરાજપુર & બડવા ધાર ઇન્દોર ધાર રાજગઢ . ૧૬૦ . ૩ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) મધ્યપ્રદેશના પ્રાચીન તીર્થ સ્થાન શ્રી પદ્મપ્રભુ શ્રી આદિશ્વર ૩૩ શ્રી સુપાર્શ્વનાથ ' શ્રી આદિશ્વર ઉભાડ ૮૪ ફૂટ શ્રી મહાવીર સ્વામી (કાયોત્સર્ગ) ૧૦૨ ર૪ શ્રી આદિશ્વર ર ૧૦૬ ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ૮૪ ફૂંટ ઉંચા પ્રતિમાજી પેથડકુમારે ૧૮ લાખના ખર્ચે ભવ્ય જિનાલય બંધાવ્યું ધર્મશાળા/ ભોજનશાળા છે/છે છે/ છે/ છે/ છે/છે છે/છે પેઢીનું નામ તથા સરનામું રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ, અલીરાજપુર પદ્મપ્રભુ કલ્યાણજી જૈન પેઢી, લક્ષ્મણાજી તીર્થં પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન પેઢી, તાલનપુર, અલીરાજપુર પ્રબંધક કમીટી, શ્રી મૂલગિરિ દિગંબર જૈન સિદ્ધક્ષેત્ર જૈન શ્વેતામ્બર તીર્થ પેઠી, માંડવગઢ ૨૦૧ રત્નત્રયી ઉપાસના Page #1009 -------------------------------------------------------------------------- ________________ ક્રમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મયા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શના ૯, રાગજટ ૧૦. * ભોપાવર ધાર બીજાનાં વૈભવ-વિલાસ જોઈને તમારા ઝુંપડાની શાંતિ ખોઈ નાખશો નહીં. જોવાલાયક મેધનગર છ શ્રી શીતલનાથ છે- આદિનાથ રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ મોહનખેતર મોદીખેડા, રાજગઢ ઈન્દર છેશ્રી શાંતિનાથ (કાયોત્સર્ગ) પર ટ ૧૨ ફુટ ઉચી કાયોત્સર્ગમાં છે. પ્રાચીન તીર્થ ભોપાવર, સરદારપુ-૪૫૪ttt. મહુ જ શ્રી આદિનાથ પર હાથ મુંજ તથા ભોજની રાજધારી - - અને કવિધનપાલ પંડિતની કર્મભૂમિ શ્રી આદિશ્વર - દિગંબર કાચનું દેરાસર છે શ્રી જૈન શ્વેતામ્બર કપડામાર્કેટ સુકૃત ફંડ ધર્મશાળા ર મહાવીરમાર્ગ (પીપલીબજાર) ઈન્દોર ઘાર ૩૫ શ્રી અમીઝરા પાર્શ્વનાથ - અતિ પ્રાચીન તીર્થસ્થાન છે/છે અવની પાર્શ્વનાથ જૈન પેઢી, ઉજજૈન શ્યામગઢ 1 શ્રી આદિશ્વર - ૧૩૦૦ વર્ષ પ્રાચીન તીર્થ છે. છે/- - ચમત્કારીક બનાવો બને છે. - - શ્રી અવની પાર્શ્વનાથ - અતિ પ્રાચીન તીર્થસ્થાન / અવની પાર્શ્વનાથ જૈન પેઢી, ઉજજૈન ઉજમ ૭ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજીમાં - અલૌકિક પાર્શ્વનાથ જૈન તીર્થ ટ્રસ્ટ હસ્તમુદ્રા નીચે બે સૂર્ય છે. ગામ-હાસાગપુરા, પો. તાલોદ, જિ. ઉજજૈન - અમીઝરા પરસલી ૧૬. ઉલ્લ Page #1010 -------------------------------------------------------------------------- ________________ 200 કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું ૧૭. હાસનપુર ઉજજૈન 1 શ્રી અલૌકિક પાર્શ્વનાથ - ભગવાનની પ્રતિમાજીમાં હસ્તમુદ્રા નીચે બે સૂર્ય છે. છે/- - અલૌકિક પાર્શ્વનાથ જૈન તીર્થ ટ્રસ્ટ, ગામ સામપુરા, પો. તાલોદ, જિ. ઉજજૈન -૪૫૬૦૬. ૧૮. બનાવર - ઈન્દોર શ્રી આદિશ્વર ૩૩ - સંપ્રતિરાજા દ્વારા પ્રતિષ્ઠિત શ્રી ચંદ્રપ્રભ સ્વામી - શ્રી પાર્શ્વનાથ છે/- દેવાસ સંતોષીને કોણ દુખી કરી શકે? કહ્યું છે ને..સંતોષી નર સદા સુખી ! - છે/છે ૧૫ હિરાલાલ નાગજીરામની પેઢી-દેવાસ. આણંદજી કલ્યાણજી મક્ષીજ પેઢી, ઉજૈન મક્ષીજી - સોનગિરિ ગ્વાલીયર ૬૩ અશોક્નગર રર. ૨૩ જુવૌનજી આહારજી તિકમગઢ ૨૦ - ૨૪ ૮ર શ્રી ચંદ્રપ્રભસ્વામી . - પહાડ પર ૮૩ અને તળેટીમાં છે/છે (કાયોત્સર્ગ) ૧ર ફુટ ૧૬ દેરાસર છે. દિગંબરનું ખાસ સ્થળ ગણાય છે. શ્રી આદિનાથ (કાયોત્સર્ગ)૩૦ ફુટ દિવસે મુસાફરી કરવી. શ્રી શાંતિનાથ (કાયોત્સર્ગ)૧૮ ફુટ મદનકુમાર કેવલી સહિત અનેક છે/- મુનિઓ મદનેશર પહાડ પરથી મોક્ષ પામ્યા છે. શ્રી આદિશ્વર - ૧૮ મંદિરોના ભોંયરામાં આ પ્રતિમા છે/- છે. રામચંદ્રજીએ અહિં વનવાસ કરેલ. - લલિતપુર * રત્નત્રયી ઉપાસના ૨૪ પપોરાજી તિકમગઢ ૫ લલિતપુર Page #1011 -------------------------------------------------------------------------- ________________ કમ નંબર તીર્થનું નામ . મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક ધર્મશાલ વિશેષતાઓ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શના ર૫ રેન્દ્રીગિરિ શાહગઢ ૧૩ શ્રી પાર્શ્વનાથકાર્યોત્સર્ગ ૧ર ફુટ છે/- - :::: : પહાડ ઉપર જલમંદિર સાથે ૩૫ મંદિરોનો સમુહ છે. નદિના વહેણમાં પાષણ સીલા પર અનેક મુનિઓ તપશ્ચર્યા કરી મુક્તિ પામેલ. ::::: - શી ર૬. દ્રોણગિરિ છે/- - મહત્વના થવું સારું છે, પણ સારા થવું વધુ મહત્વનું છે. હરવાલપુર સાગર પન્ના ૯૬ ૧૦૩ ૪૩ શ્રી આદિશ્વર - - - શ્રી શાંતિનાથ કાર્યોત્સર્ગ૧૪ ફુટ લક્ષ્મણ માટે હનુમાન અવેથીજ સંજીવની લઈ ગયા. - ર૭. ખજુરાહો છે/- - છે/- દિગંબર જૈન અતિથિગૃહખજુરાહો. - ૨૮. કુંડલપુર હદ્ધ ૩૩ દેરાસર છે. એનું શિલ્પકામ વિશ્વ વિખ્યાત છે. કુંડલાકાર પર્વત પર કોટમાં ૪૬ મંદિરો છે. બીજ ૬ મંદિરો તળેટીમાં છે. ૬ શ્રી મહાવીર સ્વામી બડેબાબા- ૨૯. નગપુરા દુર્ગ ૩૫ શ્રી ઉસ્સગ્ગહરં પાર્શ્વનાથ - - - ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ, પારસનગર પોસ્ટ નગપુરા, જિ. દુર્ગ Page #1012 -------------------------------------------------------------------------- ________________ કિશન નરકમ ન સરકારક કડી પ્રસરી કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળ/ ભોજનથાળ પેઢીનું નામ તથા સરનામું ક છે. ગ્વાલીયર - - શ્રી સુપાર્શ્વનાથ - છે- - ૫૦ જેટલી પ્રતિમાઓ છે. ૩૪ ફુટ ઉડી ૩૦ ફુટ પહોળી વાવમાં પદ્માસનસ્થ અવસ્થામાં આખા ભારતમાં વિશાળ પ્રતિમા ૩. સવાહાથ વેણુની પ્રતિમા મોત કયારેય કોઈની પણ નાની કે મોટી લાંચ સ્વીકારતું નથી. બિખડદા સલામ તલામ . ૯ . શ્રી ઋષભદેવ શ્રી અજિતનાથ શ્રી અજિતનાથ સવાહાથ - ૧. રાજેન્દ્ર નવયુવક પરિષદ, રતલામ ૪૫૦૦૧. ૨. જૈન શ્વેતામ્બર ધર્મરાલા, ખાન અબ્દુલ ગફાર ખાન રોડ, રતલામ. - ૩૩. ૩૪. જાવરા આગોયિ - તલામ - : - શ્રી ઋષભદેવ, - બે હાથ - કારતક અને ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે. છે/- - ' રત્નત્રયી ઉપાસના Page #1013 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં માણસોની છત છે, પણ... માણસાઈની ભારે અછત છે. મ નંબર 1. ર. ૩. ૪. 1. ર. તીર્થનું નામ કુલપાક્ક્સ ગુડીવાડા પદા અમીરમ અમરાવતી કુંભોજગિરિ વારંગતીર્થ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) હૈદ્રાબાદ ગુડીવાડા ભીમાવરમ ગુન્ટર તીર્થહલ્લી સરસાલુ કાસ્કો મેંગ્લોર પ પા ૨૫ ૨૫ ૨૯ ૧૬ 8 મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) આંધ્ર પ્રદેશના પ્રાચીન તીર્થસ્થાન શ્રી આદિશ્વર શ્રી પાર્શ્વનાથ શ્રી વિમલનાથ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ શ્રી પાર્શ્વનાથ કર્ણાટકના પ્રાચીન તીર્થસ્થાન શ્રી પાર્શ્વનાથ ખડગાસન ધર્મશાળા/ ભોજનશાળા ભરત ચક્રીની વીંટીના માણેકમાંથી છે/છે બનેલ તથા રાવણથી પુજાયેલ ૧૨૦૦ વર્ષ પ્રાચીન ૧૦૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમાજી પ્રાચીન તીર્થ સ્થાન છે/ છે/છે છે/છે નવરત્નોની પ્રતિમા જોવાલાયક છે. છે/છે પદ્મવતી દેવીનું મુખ્ય સ્થાન ગણાય પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ७७७ Page #1014 -------------------------------------------------------------------------- ________________ 20 કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું a કારક્ત મૅલોર પર શ્રી નેમિનાથ ... ૪. મુડિબદ્ધી મેંગલોર ૩૫ શ્રી પાર્શ્વનાથ - છે/ સુધરવાની ઈચ્છાવાળા જીવને માટે કયારેય મોડું થયું હોતું નથી. બાહુબલીજીની પ્રતિમા તથા માનસ્થંભ જોવાલાયક છે. ભદ્રબાહુસ્વામી તથા ચંદ્રગુપ્ત મૌર્ય જોડે સંકળાયેલ સર્વધર્મ સમન્વયનું કેન્દ્ર છે. બાહુબલીની એકજ પથ્થરમાંથી બનાવેલ મોટી પ્રતિમા ૫. ૬. ધર્મસ્થળ શ્રવણ બેલગોડા શ્રી ચંદ્રપ્રભસ્વામી - બેંગલોર ૧૭૦ મૈસુર * 10 - શ્રી બાહુબલી - ૫૭ ફુટ છે/ - તામિ તામિલનાડુના પ્રાચીન તીર્થસ્થાન ૧. જિનગિરિ ઉલુન્દર પેટ ૨૫ શ્રી પાર્શ્વનાથ ખગ્રાસન - શ્રી ચંદ્રપ્રભસ્વામી - વિશ્વમગલમ ઈરોડ ર૦ ઘણીજ ગુફાઓ છે. આદિનાથ અંબિકા દેવી તથા છતમાં ચોવીશ તીર્થકરોનાં પ્રતિમાજી દર્શનીય છે. આચાર્યકુંદકુંદાચાર્યની તપોભૂમિ છે. ૩. પૌનુર મલે ધણીવનમ ૪૦ શ્રી મહાવીર સ્વામી - છે/છે . - રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના Page #1015 -------------------------------------------------------------------------- ________________ કમ નંબર તીર્થનું નામ મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક ધર્મશાળા વિશેષતાઓ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું વામિ'મારા રાજ કરાવવા અજમાનામાં જ છે... સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન . મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) કાંચીપુરમ ૧૫ વક્રમાદિ મંગલમ ૫ કાંચીપુરમ ૮ મદ્રાસ છે તાંજોર ૩૪ સંપૂર્ણ ભારત જન તીર્થ દર્શન ૪. ૫ મુનિગિરિ તિરૂમલૈ - શ્રી કુંથુનાથ - અંબિકાદેવીનું મંદિર, પ્રાચીન ગ્રંથાલય છે/શ્રી નેમિનાથ - પાંડવો દ્વારા નિર્મિત શ્રી મહાવીર સ્વામી - અનેક આચાર્યોની તપોભૂમિ પુરાતત્વ સ્મારક શ્રી મલ્લીનાથ અર્ધપદ્માસનસ્થમંદિરમાં સરસ્વતી, પદ્માવતી, ધર્મદેવી, જવાલા માલાની આદિદેવીઓની પ્રાચીન પ્રતિમાઓ છે. શ્રી આદિર - ૨૫૦ વર્ષ જુનું તીર્થ છે. છે/છે છે. મન્નારગુડી આજનો યુવાન બાપને છોડે, પણ દુર્ગતિમાં લઈ જનારા પાપને ન છોડે. ૮. પુડલ મદ્રાસ ૫ બિહારના પ્રાચીન તીર્થસ્થાન : ૨૦: : 1. ક્ષત્રિયકુંડ લખીસરાય - શ્રી મહાવીર સ્વામી - છે/ છે જૈન શ્વેતામ્બર સોસા. ક્ષત્રિયકુંડ, પો. લછલાડ, વાયા-સિકન્દરા, જિ. મુંગેર - dates લક્વાડ મહાવીર સ્વામી ભગવાના ચ્યવન, જન્મદીક્ષાકલ્યાણક નદીના તટ પર શાલિવૃક્ષ નીચે મહાવીર ભ. ને કેવળજ્ઞાન થયું. *-- ૨. સજુવાલિકા ગીરી ૧૨ શ્રી મહાવીર સ્વામી - છે છે *--* - પ ત 20 કરી Page #1016 -------------------------------------------------------------------------- ________________ કરવામાં 026 કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું ૩. સમેતશિખર મધુવન - શ્રી શામળીયા પાર્શ્વનાથ - છે/છે વીસ ભગવાનની મોક્ષકલ્યાણ ભૂમિ. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન શ્રી મહાવીર સ્વામી - છે/- નવાવ પાવાપુરી નવાડા બિહાર શરીફ ૩ ર૦ ૨૩ ૧૫ ૫ પાવાપુરી શ્રી મહાવીર સ્વામી - જળ મંદિર ઘર્મમાં સંસારના કર્મ ન કરે, પણ સંસારના કર્મમાં અવશ્ય ધર્મ કરો. છે/ જૈન શ્વેતામ્બર સોસા. મધુવન, પો. શિખરજી, જિ. ગિરડીહ શ્રી ગુણિયાજી જૈન શ્વેતામ્બર ભંડાર પો. ગુણીયાજી, જિ. નવાડા. શ્રી જૈન શ્વેતામ્બર બન્ડાર તીર્થ, પાવાપુરી, જિ. નાલંદા, (બિહાર) પી.કો.૮૩ ૧૫. શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર કુન્તલપુર તીર્થ પો. પાવાપુરી (નાલંદા) ૬. નાલંદા કુંડળપુર પાવાપુરી ર૧ શ્રી ઋષભદેવ - છે. બિહાર શરીફ બિહાર પણ શ્રી મહાવીર સ્વામી - ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, ' છે/- વાયુભૂતિની જન્મભૂમિ મહાવીરસ્વામી ભગવાનનું મું - ચાતુર્માસ થયેલ. શ્રી સુદર્શન રોઠનું સ્મારક, આર્ય સ્યુલિભદ્રનું સ્મારક. સુવિધિનાથ ભ. ના ચાર કલ્યાણક છે/- ૮. પાટલીપુત્ર પટના ૧૦ શ્રી વિમલનાથ - ૯. કાન્દી કિડ્યુલ જમ્મુઈ ૧૯ ૧૯ શ્રી સુવિધિનાથ - - રત્નત્રયી ઉપાસના Page #1017 -------------------------------------------------------------------------- ________________ દાન દેવાથી ધન ખૂટતું નથી, પણ પુણ્ય ખૂટવાથી ખૂટે છે. મ નંબર ૧૦. ૧૧. ૧ર. 1. તીર્થનું નામ રાજગૃહી વૈશાલી ચંપાપુરી જિયાગંજ અઝિમગંજ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) રાજગિરિ મુજપુર ભાગલપુર જિયાગંજ મુર્શિદાબાદ અઝિમગંજસીટી ર ૩૫ t २ * મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી મહાવીર સ્વામી શ્રી વાસુપુજ્ય સ્વામી ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક પાંચ પહાડ યાત્રા મેતાર્ય, ધન્ના, શાલીભદ્ર, મેઘકુ માર, અભયકુમાર, નંદિપેણ, ક્યવન્ના, અર્જુન માલી, જંબુસ્વામીની જન્મભૂમિ. દિગંબર માન્યતા અનુસાર મહાવીરસ્વામીના ત્રણ કલ્યાણક ધર્મશાળા/ ભોજનશાળા છે/ વાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણક, / જૈન શ્વેતાંબર મન્દિર સર્વધર્મ શાળા પ્રબન્ધ મહારાજ શ્રીપાલ, સમિતી, ભાગલપુર. સતી ચંદનબાળાની જન્મભૂમિ પશ્ચિમ બંગાલના પ્રાચીન તીર્થસ્થાન શ્રી સંભવનાથ પેઢીનું નામ તથા સરનામું છે/ શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર તીર્થ, માણિકચંદ પો. રાજગીત જિ. નાલંદા (બિહાર) પી.કો. ૮૦૩ ૧૧૬ છે/છે રત્નોની બનેલી પ્રતિમાઓ છે/જોવાલાયક છે. સંપૂર્ણ ભારત જૈન તીર્થ દર્શન ૭૮૧ Page #1018 -------------------------------------------------------------------------- ________________ 26 ક્રમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું Rાલ - રામHક પડકાર+કવિરામચિઢમઢ : ૩. કગોલા નથી/છે ૪. ૫ મહિમાપુર લત્તા જિયાગંજ મુસિદાબાદ હાવરા ૪ ૪ - શ્રી આદિશ્વર શ્રી પાર્શ્વનાથ શ્રી શિતળનાથ . - . કારતક સુદ-૧પ નો વરઘોડો જોવા જેવો હોય છે. છે/ હે માનવ ! તારા કરેલા કર્મો તારે જ ભોગવવાનાં છે. ઓરિસ્સાના પ્રાચીન તીર્થસ્થાન ૧. ખંડગિરિ ઉદયગિરિ ભુવનેશ્વર ૬ શ્રી આદિ ૨ ઉદયગિરિપર્વત, પ્રાચીન ગુફાઓ છે - હિમાચલ પ્રદેશના પ્રાચીન તીર્થસ્થાના ૧. કાંગડા હોશિયારપુર ૧૦ર શ્રી આદિશ્વર - પંજાબનું પાલીતાણા ગણાય છે. છે/છે શ્રી જૈન ધર્મશાળા, કાંગડા, જી. ધર્મશાળા રાજ્ય હિ.પ્ર. - રત્નત્રયી ઉપાસના Page #1019 -------------------------------------------------------------------------- ________________ કમ નંબર તીર્થનું નામ મુખ્ય શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા પેઢીનું નામ તથા સરનામું સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન બનારસ ર૩ ૬ બનારસ ઉત્તર પ્રદેશના પ્રાચીન તીર્થસ્થાન શ્રી ચંદ્રપ્રભુ સ્વામી - ચંદ્રપ્રભસ્વામીના ચાર કલ્યાણક - શ્રી શ્રેયાંસનાથ - શ્રેયાંસનાથ ભ.ના ચાર કલ્યાણક ર૦૦ વર્ષ જુના ૧૦૩ ફુટ ઉચો - અષ્ટકોણ સ્તૂપ છે. . શ્રી સુપાર્શ્વનાથ ભ.ના ચાર કલ્યાણક શ્રી પાર્શ્વનાથ - પાર્શ્વનાથ ભટ ના ચાર કલ્યાણ સુપાવ્યું માનવીની ઈચ્છાનું ખપ્પર કદાપિ ભરાતું જ નથી.” ૩ ૪. ભેદની વારાણસી વારાણસી વારાણસી ર ૩ છે કે શ્રી જૈન શ્વેતામ્બર તીર્થ સો, ૨૦/૪૬ ભલુપુર, વારાણસી. ૫ પોષા અાબાદ છ શ્રી પદ્મપ્રભ સ્વામી - છે છે ૬. કૌશબ્બી અલ્હાબાદ ૪ શ્રી પદ્મપ્રભ સ્વામી - દિગંબર માન્યતા અનુસાર પદ્મપ્રભ સ્વામીના દીક્ષા તથા કેવળજ્ઞાન, ચમત્કારીક પ્રતિમાનો રંગ સવારથી સાંજ સુધી બદલાયા કરે છે. પદ્મપ્રભુસ્વામીના ચાર લ્યાણક મહાવીર સ્વામી ભ. નો. અભિગ્રહ ચંદનબાળાથી પૂર્ણ થયો. આદિશ્વર ભ. કેવળજ્ઞાન તથા મરૂદેવા માતા મોક્ષે ગયા. છે/ . પુરિમિતાલ અલ્હાબાદ ૪ - શ્રી આદિશ્વર ૭૮૩. Page #1020 -------------------------------------------------------------------------- ________________ 26 - - - - ક્રમ નંબર તીર્થનું નામ મુખ શહેરથી તીર્થનું અંતર (કિ.મી.) મૂળનાયક ભગવાન પ્રતિમાનું કદ (સે.મી.) ધાર્મિક તથા ઐતિહાસિક વિશેષતાઓ ધર્મશાળા/ ભોજનશાળા - પેઢીનું નામ તથા સરનામું = રજના - ર ૮. રત્નપુર અયોધ્યા અયોધ્યા ર૪ - શ્રી ધર્મનાથ શ્રી અજિતનાથ - - સ શ્રાવસ્તી - ૧૯ ૩ બીજાને દુખી કરી પોતે સુખી થશે તેમ માનવું તે ઘોર અજ્ઞાન છે. દેવગઢ કપીલાજી અહિચ્છત્ર અયોધ્યા લલિતપુર કાયમગંજ ઓવલા શ્રી સંભવનાથ શ્રી શાંતિનાથ કાયોત્સર્ગ શ્રી વિમલનાથ શ્રી પાર્શ્વનાથ - - - - ધર્મનાથ ભ. ના ચાર કલ્યાણક છે/આદિશ્વર ભ. ના ત્રણ કલ્યાણક અજિતનાથ, અભિનંદન સ્વામિ સુમતિનાથના ચાર કલ્યાણક સંભવનાથ ભ. ના ૪ કલ્યાણક છે/પહાડપર ૪૦ મંદિરનો સમુહ છે. છે/વિમલનાથ ભગવાનના ૪ કલ્યાણક છે/પાર્શ્વનાથ ભટ ની તપોભૂમિ, છેકમઠનો ઉપસર્ગ તથા ધરણેન્દ્રદેવ તથા પદ્માવતીદેવી દ્વારા અહીં ફેણમંડળની રચના શાંતિનાથ, કુંથુનાથ, છે/છે અરનાથના ૪ કલ્યાણક છે/નેમિનાથ ભ. ના અવન અને જન્મ કલ્યાણક ૧૪. હસ્તિનાપુર ૩૭ શ્રી શાંતિનાથ - મેઇ દિલ્હી દિલ્હી આગ્રા : ૧૦ રત્નત્રયી ઉપાસના મથુરા સૌરીપુર ૧૪૫ ૫ શ્રી જંબુસ્વામીની ચરણ પાદુકા શ્રી નેમિનાથ ... - આગરા - - શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ - Page #1021 -------------------------------------------------------------------------- ________________ ધાનેરાના સંચમી રત્નાની યાદી સંસાર નામ મનમાં રોજ મનન કરો:- અંતર્મુખી સદા સુખી, બહિર્મુખી સદા સુખી. શ્રી આદીનાથાય નમઃ . શ્રી શાનીનાથાય નમઃ શ્રી મહાવીરાય નમઃ ધાનેરાના સંયમી રત્નો (સાધુ તથા સાધ્વીજી) ની યાદી ગુપન. સંયમી નામ સમુદાય-સંપ્રદાય ૧ શ્રી કનૈયાલાલ અમુલખભાઈ પાનસોવોરા શ્રી હેમરત્ન વિજ્યજી મ.સા. શ્રી આ. જયંતસેનસૂરીશ્વરજી મ.સા. ૨ શ્રી રજનીકાન્ત હંસરાજ હેમજીભાઈ અજબાણી શ્રી અહપ્રભ વિજયજી મ.સા. શ્રી આ. નીતી સૂરીશ્વરજી મ.સા. ૩ શ્રી મહેન્દ્રભાઈ હંસરાજ વના સવાણી શ્રી મોક્ષરત્ન વિજયજી મ.સા. શ્રી આ. વિજયરામસૂરીશ્વરજી મ.સા. ૪ શ્રી દિપેનભાઈ રસીકલાલ ભીખાલાલ મોરખીયા શ્રી ગુણહંસ વિજયજી મ.સા. શ્રી આ. ચંદ્રશેખરવિજયજી મ.સા. ૫ શ્રી દિપેશભાઈ વિનોદભાઈ અમુલખભાઈ વોરા શ્રી ચિશેખર વિજયજી મ.સા. શ્રી આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ૬ શ્રી નવિનભાઈ ચુનીલાલ શકરણ મોરખીયા શ્રી નિર્વાણરત્ન વિજયજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૭ શ્રી સેવંતિલાલ ચીમનલાલ ભીખાલાલ લાઘાણી શ્રી રાજરત્ન વિજયજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૮ શ્રી સ્નેહલ સેવંતિલાલ ચીમનલાલ લાઘાણી - શ્રી રાજદનવિજયજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૯ શ્રી ઉત્કર્ષ સેવંતિલાલ ચીમનલાલ લાઘાણી શ્રી રત્નબોધિ વિજયજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૧૦ શ્રી સુશીલાબેન મણીલાલ દાનસુંગભાઈ અજબાણી શ્રી સ્નેહલતાશ્રીજી મ.સા. શ્રી આ. શાન્તીચંદ્રસૂરીશ્વરજી મ.સા. = ૪ wwwઅe: 10. 26. *** Page #1022 -------------------------------------------------------------------------- ________________ ગ્રુપન... સંસાર નામ સંયમી નામ સમુદાય-સંપ્રદાય મનુષ્ય “જન્મ” સે નહીં “કર્મ” સે મહાન બનતા હૈ. શ્રી આ. શાન્તીચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૧૧ શ્રી દમયંતીબેન મણીલાલ દાનસંગભાઈ અજબાણી ૧૨ શ્રી સુશીલાબેન મોહનલાલ દલછાચંદ વાઘાણી ૧૩ શ્રી સરોજબેન બાબુલાલ કલભાઈ કમાલીયા ૧૪ શ્રી લતાબેન મંછાલાલ ગગલભાઈ સવાણી ૧૫ શ્રી તરૂણાબેન ધનજીભાઈ પ્રેમચંદ અજબાણી ૧૬ શ્રી લીલાબેન લહેરચંદભાઈ છગનલાલ ભેમાણી ૧૭ શ્રી રમીલાબેન લહેરચંદભાઈ છગનલાલ ભેમાણી ૧૮ શ્રી કલાવતીબેન ઉત્તમલાલ સોભાગચંદ અજબાણી ૧૯ શ્રી વર્ષાબેન કીર્તિલાલ કાળીદાસ છત્રાણી ૨૦ શ્રી કલ્પનાબેન પોપટલાલ કાનજીભાઈ મોરખીયા ૨૧ શ્રી અરૂણાબેન ચીમનલાલ અવચળભાઈ વોરા ૨૨ શ્રી કપીલાબેન ગાલાલ ફતેચંદ શીરોઈયા ૨૩ શ્રી સુમીત્રાબેન કેશવલાલ ઉમેદચંદ મોરખીયા શ્રી દિવ્યદર્શનાશ્રીજી મ.સા. શ્રી દિવ્યરત્નાશ્રીજી મ.સા. શ્રી દિવ્યદર્શીતાશ્રીજી મ.સા. શ્રી દિવ્યરત્નાશ્રીજી મ.સા. શ્રી તત્વરત્નાશ્રીજી મ.સા. શ્રી પ્રેમલતાશ્રીજી મ.સા. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ.સા. શ્રી પ્રીતીદર્શનાશ્રીજી મ.સા. શ્રી પ્રશાંતદર્શનાશ્રીજી મ.સા. શ્રી પ્રથમદર્શનાશ્રીજી મ.સા. શ્રી અમીતપ્રજ્ઞાશ્રીજી મ.સા. શ્રી અર્પણરસાશ્રીજી મ.સા. શ્રી આર્જવરસાશ્રીજી મ.સા. શ્રી શાન્તીચંદ્રસૂરિ મ.સા.* શ્રી આ. નીતીસૂરીશ્વરજી મ.સા. રત્નત્રયી ઉપાસના = Page #1023 -------------------------------------------------------------------------- ________________ રૂપ ન. સંસાર નામ, સંયમી નામ ઠાણાં સમુદાય-સંપ્રદાય ધાનેરાના સંયમી રત્નાની યાદી : કાળ બગડ્યો છે તેનાં કરતાં પણ વધુ આપણું કાળજું બગડ્યું છે. ૨૪ શ્રી કલ્પનાબેન હંસરાજ હેમજીભાઈ અજબાણી ૨૫ શ્રી શારદાબેન જયંતીલાલ પુનમચંદ અજબાણી ૨૬ શ્રી નીતાબેન ભોગીલાલ ધુડાલાલ આકરાણી ૨૭ શ્રી રૂપાબેન અરવિંદભાઈ પુનમચંદ છવાણી ૨૮ શ્રી નયનાબેન જયંતીલાલ લંબચંદ અજબાણી ૨૯ શ્રી મીનાક્ષીબેન જયંતીલાલ પુનમચંદ્ર સવાણી ૩૦ શ્રી ચંદ્રાબેન પુનમચંદ જરાકરણભાઈ સવાણી ૩૧ શ્રી જ્યોત્સનાબેન ચંદુલાલ હીરાલાલ અજબાણી ૩૨ શ્રી નયનાબેન પ્રભુદાસ મણીલાલ ડૉકટર ૩૩ શ્રી રંજનબેન વહાલચંદ દલછાચંદ વાઘાણી ૩૪ શ્રી મીનાક્ષીબેન નાનાલાલ ઝુમચંદ જોગાણી ૩૫ શ્રી ભાનુબેન હંસરાજ વનાજી સવાણી ૩૬ શ્રી રંજનબેન જયંતીલાલ દાનસંગભાઈ અજબાણી શ્રી અનંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. શ્રી આગમરસાશ્રીજી મ.સા. શ્રી અમીઝરણાશ્રીજી મ.સા. ( શ્રી આશારૂબીશ્રીજી મ.સા. શ્રી અક્ષયપ્રજ્ઞાશ્રીજી મ.સા. શ્રી અપૂર્વરસાશ્રીજી મ.સા. શ્રી હીતપ્રજ્ઞાશ્રીજી મ.સા. શ્રી જીતપૂર્ણાશ્રીજી મ.સા. શ્રી નિરાગપૂર્ણાશ્રીજી મ.સા. * શ્રી રત્નપૂર્ણાશ્રીજી મ.સા. શ્રી મુક્તીરસાશ્રીજી મ.સા. શ્રી ભાવિતરસાશ્રીજી મ.સા. શ્રી રાજનંદિતાશ્રીજી મ.સા. શ્રી નીતિસૂરીશ્વરજી મ.સા. શ્રી નીતિસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. નીતીસૂરીશ્વરજી મ.સા. શ્રી નીતિસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. જયંતસેનસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. વિજયરામસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. વિજયરામસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. વિજયરામસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. વિજયરામસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. વિજયરામસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૭૮૭. Page #1024 -------------------------------------------------------------------------- ________________ 220 રુપન... સંસાર નામ સંયમી નામ સમુદાય-સંપ્રદાય વિદ્યા વિનયથી શોભે છે. વિનય સર્વ ગુણોનું મૂળ છે. - ૩૭ શ્રી વિજયાબેન હીંમતલાલ કાલભાઈ છત્રાણી ૩૮ શ્રી હીનાબેન હીંમતલાલ કલભાઈ છત્રાણી ૩૯ શ્રી દમયંતીબેન કીર્તિલાલ કાળીદાસ છત્રાણી ૪૦ શ્રી ચંદ્રીકાબેન અમૃતલાલ સરૂપચંદ દોશી ૪૧ શ્રી સુશીલાબેન ચંદુલાલ મોહનલાલ ભેમાણી ૪૨ શ્રી શોભનાબેન ચીમનલાલ લક્ષ્મીચંદ સવાણી ૪૩ શ્રી પ્રવિણાબેન દાનસુંગભાઈ ઉજમસી અંગારા ૪૪ શ્રી અલકાબેન કાન્તીલાલ પુનમચંદ સવાણી ૪૫ શ્રી તરૂણાબેન વહાલચંદ કાળીદાસ છવાણી ૪૬ શ્રી ચેતનાબેન ધુડાલાલ સવજીભાઈ અજબાણી ૪૭ શ્રી રંજનબેન હાલચંદ ધરમચંદ શેઠ ૪૮ શ્રી નીકીતાબેન હાલચંદ ધરમચંદ શેઠ. શ્રી વિરતીભાઈ મહાસતીજી શ્રી રક્ષીતાબાઈ મહાસતીજી શ્રી શ્રુતીબાઈ મહાસતીજી શ્રી પ્રિયદર્શીતાશ્રીજી મ.સા. શ્રી રંજનમાલાશ્રીજી મ.સા. શ્રી શાસનરસાશ્રીજી મ.સા. શ્રી પાવનરસાશ્રીજી મ.સા. શ્રી અર્પતાશ્રીજી મ.સા. શ્રી તૃપ્તીબાઈ મહાસતીજી શ્રી મુક્તીરસા શ્રીજી મ.સા. શ્રી મુક્તીરેખા શ્રીજી મ.સા. શ્રી મુકતી નિલયાશ્રીજી મ.સા. સ્થા. ખંભાત સંપ્રદાય સ્થા. ખંભાત સંપ્રદાય સ્થા. ખંભાત સંપ્રદાય શ્રી આ. શાન્તીચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. જયંતસેનસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. ભદ્રંકરસૂરી મ.સા. શ્રી આ. સંહારસૂરીશ્વરજી મ.સા. દરિયાપુરી , શ્રી આ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. * રત્નત્રયી ઉપાસના નાના Page #1025 -------------------------------------------------------------------------- ________________ રૂપન. સંસાર નામ સંયમી નામ સમુદાય-સંપ્રદાય ધાનેરાના સંચમીરાની યાદી - ગુમાવેલી ‘તક’ અને ‘પળ” કદી પાછી આવતી નથી, માટે પ્રમાદ ન કરો. ૪૯ શ્રી ચંદ્રીકાબેન હીરાલાલ કાળીદાસ ૫૦ શ્રી નીરૂબેન ચીમનલાલ ધુડાલાલ ભણશાળી ૫૧ શ્રી કિરણબેન ઉત્તમલાલ સોભાગચંદ અજબાણી પર શ્રી લીનાબેન રતીલાલ ત્રીકમલાલ છત્રાણી ૫૩ શ્રી હીનાબેન બાબુલાલ જાશકરણ મોરખીયા ૫૪ શ્રી કલ્પનાબેન રસીકલાલ ગફુરલાલ સવાણી ૫૫ શ્રી સ્વીટીબેન રમેશચંદ્ર કેશવલાલ શીરોઈયા ૫૬ શ્રી રક્ષાબેન સેવંતીલાલ ચીમનલાલ લાઘાણી પ૭ શ્રી કરીરમાબેન સેવંતિલાલ ચીમનલાલ લાઘાણી ૫૮ શ્રી શાન્તાબેન ચુનીલાલ જશકરણ મોરખીયા ૫૯ શ્રી પાયલબેન પ્રકાશભાઈ રતીલાલ શેઠ ૬૦ શ્રી પ્રિયેશકુમાર મફતલાલ શેઠ ૬૧ શ્રી સેજલબેન જયંતિલાલ વેલચંદ મહેતા શ્રી ચીરાગરેખાશ્રીજી મ.સા. શ્રી શ્રેયાબાઈ મહાસતીજી શ્રી પૂન્યદર્શનાશ્રીજી મ.સા. શ્રી ભાવિતાબાઈ મહાસતીજી શ્રી હીરણ્યપ્રભાશ્રીજી મ.સા. શ્રી કર્મછતાશ્રીજી મ.સા. શ્રી વિશુદ્ધપ્રજ્ઞાશ્રીજી મ.સા. શ્રી દિવ્યરૂચીતાશ્રીજી મ.સા. શ્રી દર્શનરૂચિતાશ્રીજી મ.સા. શ્રી દર્શનરેખાશ્રીજી મ.સા. શ્રી યોગીરત્નાશ્રીજી મ.સા. શ્રી પાર્શ્વરત્ન વિજયજી મ.સા. શ્રી સાનિધ્યપૂર્ણાશ્રીજી મ.સા. શ્રી આ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. શ્રી ખંભાત સંપ્રદાય શ્રી આ. શાન્તીચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી દરિયાપુરી સંપ્રદાય શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. શાન્તીચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૭૮૯ Page #1026 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ સમુદાય-સંપ્રદાય શ્રી આ. શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. ભક્તિસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. નાગચંદ્રજી મ.સા. (સ્થાનકવાસી) અધિક નહિ પણ, અનિયમિત/અવ્યવસ્થિત કામ માનવીને નિરાશ કરી દે છે. રુપન... સંસાર નામ કર શ્રી માનાભાઈ પ્રભુરામભાઈ બ્રાહ્મણ ૬૩ શ્રી ડાહ્યાભાઈ પ્રભુરામભાઈ બ્રાહ્મણ ૬૪ શ્રી ચીમનલાલ ખેતશીભાઈ શાહ ૬૫ શ્રી નગીનદાસ કકલદાસ છત્રાણી ૬૬ શ્રી દીવાળીબેન દામોદરભાઈ શાહ ૬૭ શ્રી મણિબેન જેચંદભાઈ મહેતા શ્રી મણિબેન છગનલાલ શેઠ ૬૯ શ્રી નાલીબેન ગગલદાસ શાહ ૭૦ શ્રી રૂખીબેન ગગલદાસ શાહ ૭૧ શ્રી ભાવીબેન રતનચંદ સવાણી ૭૨ શ્રી પારૂબેન ૭૩ શ્રી જસીબેન દાનસુંગભાઈ અજબાણી સંયમી નામ શ્રી દેવચંદ્ર વિજયજી મ.સા. શ્રી ચંદ્રોદય વિજયજી મ.સા. શ્રી ચંદ્રપ્રભ વિજયજી મ.સા. શ્રી નિરંજનમુનિ મ.સા. શ્રી દર્શનશ્રીજી મ.સા. શ્રી મણીબાઈ મ.સા. શ્રી મંજુલાશ્રીજી મ.સા. શ્રી નંદનશ્રીજી મ.સા. શ્રી રંજનશ્રીજી મ.સા. શ્રી વિનોદશ્રીજી મ.સા. - શ્રી રંજનશ્રીજી મ.સા. શ્રી જિનમતીશ્રીજી મ.સા. (સ્થાનકવાસી) શ્રી આ. નીતિસૂરીશ્વરજી મ.સા. શ્રી આ. રંગવિમલસૂરીશ્વરજી મ.સા. - શ્રી આ. શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા. રત્નત્રયી ઉપાસના Page #1027 -------------------------------------------------------------------------- ________________ કોણ કેવી રીતે વૈરાગ્ય પામ્યા ૭૯૧ કોણ કેવી રીતે વૈરાગ્ય પામ્યા ૧. ગૌતમ બુદ્ધ - કરમાયેલા પુષ્પ, ઘરડો માણસ અને મૃતદેહને જોતાં. ૨. દશરથ રાજા - કંચુકીની અતિ વૃદ્ધાવસ્થા જોઈને ૩. હનુમાનજી - સંધ્યાના વાદળ જોઈને ૪. દશાર્ણભદ્ર - ઈન્દ્રના સામૈયાની સદ્ધિ જોઈને ૫. મૃગાપુત્ર - સાધુને જોઈને ૬. અષાઢાભૂતિ સાધુ- દારૂ પીધેલ પત્નીને જોતાં ૭ આર્યરક્ષિત - દબદબાભર્યા સામૈયામાં માની ગેરહાજરી - ૮. ધન્નાજી - સ્નાનાગારમાં પત્નીનું મેણું સાંભળી : ૯. શાલીભદ્ર - શું મારા માથે પણ નાથ (શ્રેણિકને જોઈને) ૧૦. સ્થળભદ્ર - અધિકારનું જોખમીપણું અને નશ્વરપણું દેખીને ૧૧. બાહુબળી - ઉપાડેલા હાથનું શું? ૧૨. અભયકુમાર - - જા તારું મોટું કાળું કરી ૧૩. ખંધકસૂરિના સાળા - લોહીથી ખરડાયેલ મુહપત્તિ જોઈ ૧૪. સિદ્ધર્ષિગણિ - જ્યનો દરવાજો ખુલ્લો હોય ત્યાં જા (પૂર્વાવસ્થામાં) ૧૫. પ્રસન્નચંદ્ર - માથાના સફેદ વાળ જોઈને ૧૬. નમિ રાજર્ષિ - એક કંકણનો કોલાહલ બંધ થવાથી ૧૭. નંદિષેણ - - “તમે દશમા’ એ વચન સાંભળી 圖第 દાવા કરદાતા&કાર: વજન જીવન એક અજબ સાહસ છે પણ માનવી તેને હસાહસમાં વીતાવી રહ્યો છે. Page #1028 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ રત્નત્રયી ઉપાસના નવા વાડજનક વીશ વિહરમાનના નામો ૧. શ્રી સીમંધર સ્વામી છે. શ્રી ઋષભાનન સ્વામી ૨. શ્રી યુગમંધર સ્વામી ૮. શ્રી અનંતવીર્ય સ્વામી ૩. શ્રી બાહુ સ્વામી ૯. શ્રી સુરપ્રભ સ્વામી ૪. શ્રી સુબાહુ સ્વામી ૧૦. શ્રી વિશાલનાથ સ્વામી ૫. શ્રી સુજત સ્વામી ૧૧. શ્રી વજધર સ્વામી ૬. શ્રી સ્વયંપ્રભ સ્વામી ૧૨. શ્રી ચન્દ્રાનન સ્વામી ૧૩. શ્રી ચન્દ્રબાહુ સ્વામી ૧૭. શ્રી વીરસેન સ્વામી ૧૪. શ્રી ભુજંગમ સ્વામી ૧૮. શ્રી મહાભદ્ર સ્વામી ૧૫. શ્રી ઈશ્વર સ્વામી ૧૯. શ્રી દેવયશા સ્વામી ૧૬. શ્રી નેમિપ્રભ સ્વામી ર૦. શ્રી અજીતવીર્ય સ્વામી 勇圖 ભાવિતીર્થકરોની યાદી કોનો જીવ ? શું નામ? ૧. શ્રેણિક મહારાજા પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે ૨. વીરપ્રભુના કાકા સુપાર્શ્વ સુરદેવ નામે બીજા તીર્થંકર થશે ૩. કોણિક પુત્ર ઉદય સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર થશે ૪. પોટ્ટિલ મુનિ સ્વયંપ્રભ નામે ચોથા તીર્થંકર થશે ૫. દઢાયુ શ્રાવક સર્વાનુભૂતિ નામે પાંચમાં તીર્થકર થશે ૬. કાર્તિક શેઠ દેવકૃત નામે છઠ્ઠા તીર્થંકર થશે . શતક શ્રાવક (શંખ શ્રાવક) ઉદય નામે સાતમા તીર્થંકર થશે ૮. આનંદ શ્રાવક પેઢાલ નામે આઠમા તીર્થંકર થશે ૯. સુનંદા શ્રાવિકા પોટ્ટિલ નામે નવમા તીર્થંકર થશે ૧૦. શતક શ્રાવક શતકિર્તિ નામે દશમા તીર્થંકર થશે **કનક્વાન. જનજાવકના કવર * ઈશ્વર માનવ અંતરમાં જ છે. Page #1029 -------------------------------------------------------------------------- ________________ ભાવિતીર્થકરોની યાદી ૭૯૩ ૧૧. કૃષ્ણની માતા દેવકી મુનિસુવ્રત નામે અગીયારમા તીર્થંકર થશે ૧૨. કૃષ્ણ મહારાજા અમમ નામે બારમા તીર્થંકર થશે ૧૩. સત્યકી વિદ્યાધર નિષ્કષાય નામે તેરમા તીર્થંકર થશે ૧૪. બળદેવ નિષ્કલાક નામે ચૌદમા તીર્થંકર થશે ૧૫. સુલસા શ્રાવિકા નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે ૧૬. બલભદ્રની માતા રોહિણી ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે ૧૭. રેવતી શ્રાવિકા સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે ૧૮. શતાલી શ્રાવક સંવર નામે અઢારમા તીર્થંકર થશે ૧૯. દ્વિપાયન યશોધર નામે ઓગણીસમા તીર્થંકર થશે ૨૦. કર્ણ રાજા વિજય નામે વીસમા તીર્થંકર થશે ૨૧. નારદજી મલ્લિ નામે એકવીસમા તીર્થંકર થશે ૨૨. અંબડ શ્રાવક દેવ નામે બાવીસમા તીર્થંકર થશે ૨૩. અમેર શ્રાવક અનંતવીર્ય નામે ત્રેવીસમા તીર્થંકર થશે. ૨૪. સ્વાતિબુદ્ધ ભદ્ર નામે ચોવીસમા તીર્થંકર થશે. પચ્ચખાણ કરવાથી શું લાભ થાય ? * નવકારશી કરવાથી - ૧૦ વર્ષનું નારકીનું આયુ ટળે. * પોરસી કરવાથી - ૧૦૦ વર્ષ નારકીનું આયુ ટળે. * સાપરિસિ કરવાથી - ૧૦વર્ષ નારકીનું આયુ ટળે. * પુરિ મુઢ કરવાથી - એક લાખ વર્ષ નારકીનું આયુ ટળે. * એકાસણું કરવાથી - દશ લાખ વર્ષ નારકીનું આયુ ટળે. * નવી કરવાથી - એકકોડ વર્ષ નારકીનું આયુ ટળે. * એકલઠાણું કરવાથી - દસ ક્રોડ વર્ષ નરકીનું આયુ ટળે. * દત્તિ કરવાથી - ૧૦ ક્રોડ વર્ષ નારકની આયુ ટળે. મનુષ્યની બુદ્ધિ પોતપોતાના કર્મને અનુસાર હોય છે. Page #1030 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ G૯૪ - રત્નત્રયી ઉપાસના - બા ! * આયંબિલ કરવાથી - ૧૦૦ ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * ઊપવાસ કરવાથી - દશહજાર ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * છઠ તપ કરવાથી - લાખ ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * અઠ્ઠમ કરવાથી - દસ લાખ ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * સદા ઉકાળેલુ પાણી પીવાથી- કોડાકોડા વર્ષનું નારકીનું આયુષ્ય ટળે. આત્મકલ્યાણ માટે તથા વિવિધ પ્રકારની અશાંતિ, કષ્ટ, રોગ, ઉપદ્રવ, ભય દૂર કરવા માટે નીચેના મંત્રોના યોગ્ય જાપ કરવા. * શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર * છે હૂ શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: * શ્રી ઋષિમંડલનો મૂલ મંત્ર * . » હૉ હી હું છું હું છું હું છુઃ અ સિ આ ઉસ જ્ઞાન, દર્શન, ચારિત્રેભ્યો નમ: * કાર્ય સિદ્ધ કરનાર શ્રી ચિંતામણિ મંત્ર * # હું શ્રી અહં નમિઉણ પાસ વિસહર વસહ જિણ કુલિંગ હ શ્રી અહં નમઃ * શ્રી સિદ્ધચકનો મૂલ મંત્ર * હું ક્લીં શ્રીં અહં અ સિ આ ઉ સા નમ: * શ્રી ગૌતમસ્વામીનો મંત્ર * છે હીં એ અહં શ્રી ગૌતમસ્વામીને નમઃ * પ્રગટ પ્રભાવી શ્રી પદ્માવતીદેવીનો મંત્ર * » હું કલીં શ્રી પદ્માવતી દેત્રે નમઃ * શ્રી મહાલક્ષ્મી દેવીનો મંત્ર * છે હીં શ્રીં કલીં શ્રી મહાલચ્ચે દેત્રે નમઃ * વિદ્યા - બુદ્ધિ પ્રાપ્તિનો મંત્ર * » હું એ કલ શ્રી સરસ્વતીદેવીભ્યો નમ: બાદમાવવામજાવવાના કારાવાકાહાર સંગઠનમાં જે તાકાત છે તે વિભાજનમાં હોતી નથી. Page #1031 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક આરાધના વિધિ કલ્યાણક આરાધના વિધિ તપ : જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું, બે કલ્યાણક હોય ત્યારે આયંબિલ કરવું, ત્રણ કલ્યાણક હોય ત્યારે આયંબિલ અને એકાસણું કરવું, ચાર કલ્યાણક હોય ત્યારે ઉપવાસ કરવો, પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું. મતાંતરે : એક કલ્યાણકે એકાસણું, બે હોય તો નિવી, ત્રણ હોય તો પુરિમટ્ટુ આયંબિલ, ચાર હોય તો ઉપવાસ અને પાંચ કલ્યાણક હોય ને પુરિમâ ઉપવાસ કરવો. જાપ : ૨૦ નવકારવાળી નીચે પ્રમાણે ગણવી, જે પ્રભુનું કલ્યાણક હોય તે પ્રભુનું નામ જાપના પદમાં જોડવું. ૧. ચ્યવન કલ્યાણકે ૐ હ્રીં શ્રી...... પરમેષ્ટિને નમઃ ર. જન્મ કલ્યાણકે ૐ હ્રીં શ્રી...... અર્હતે નમઃ ૩. દીક્ષા કલ્યાણકે ૐ હ્રીં શ્રી...... નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણકે ૐ હ્રીં શ્રી...... સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણકે ૐ હ્રીં શ્રી...... પારંગતાય નમઃ વિધિ ૧૨ લોગસ્સ કાઉસ્સગ્ગ, ૧૨ સાથિયા અને તેની ઉપર ૧૨ ફળ અને ૧૨ નૈવેદ્ય, ૧૨ ખમાસમણા દેવા. ખમાસમણાનો દુહો : પરમ પંચમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમોનમો શ્રી જિનભાણ. 新事 ૭૯૫ 6. રસોડું મંદિર જેવું પવિત્ર રાખશો તો ઘણા રોગો તમારી નજદીક પણ નહિ આવે. Page #1032 -------------------------------------------------------------------------- ________________ UGS રત્નત્રયી ઉપાસના રાવકાસ કામ કરનારાવાસ નવા ના કર ૨૪ તીર્થકર ભગવંતોના કલ્યાણકો જેઓના કલ્યાણકોના પર્વ દિવસમાં નરકના જીવો પણ આનંદ પામે છે.) તે તીર્થંકર પરમાત્માઓના પવિત્ર ચારિત્રનું વર્ણન કરવાને માટે કોણ સમર્થ છે ? કારતકમાં-૬ વદિ-૧૩ શ્રી ચંદ્રપ્રભસ્વામી, દીક્ષા સુદ-૩ શ્રી સુવિધિનાથ કેવલજ્ઞાન વદિ-૧૪ શ્રી શીતલનાથ કેવલજ્ઞાન સુદિ-૧ર શ્રી અરનાથ કેવલજ્ઞાન પોષમાં-૧૦ વદિ-૫ શ્રી સુવિધિનાથ જન્મ વદિ-૬ શ્રી સુવિધિનાથ દીક્ષા સુદિ-૬ શ્રી વિમલનાથ કેવલજ્ઞાન વદિ-૧૦ શ્રી મહાવીર સ્વામી દીક્ષા સુદિ-૯ શ્રી શાંતિનાથ કેવલજ્ઞાન વદિ-૧૧ શ્રી પદ્મપ્રભસ્વામી મોક્ષ સુદિ-૧૧ શ્રી અજિતનાથ કેવલજ્ઞાન સુદિ-૧૪ શ્રી અભિનંદન કેવલજ્ઞાન - માગસરમાં-૧૪ સુદિ-૧૫ શ્રી ધર્મનાથ કેવલજ્ઞાન સુદિ-૧૦ શ્રી અરનાથ જન્મ વદિ-૬ શ્રી પદ્મપ્રભસ્વામી વન સુદિ-૧૦ શ્રી અરનાથ મોક્ષ વદિ-૧ર શ્રી શીતલનાથ સુદિ-૧૧ શ્રી અરનાથ વદિ-૧૨ શ્રી શીતલનાથ દીક્ષા સુદ-૧૧ શ્રી મલ્લિનાથ જન્મ વદિ-૧૩ શ્રી આદિનાથ મોક્ષ સુદિ-૧૧ શ્રી મલ્લિનાથ દીક્ષા વદિ-૩૦ શ્રી શ્રેયાંસનાથ કેવલજ્ઞાન સદિ-૧૧ શ્રી મલ્લિનાથ કેવલજ્ઞાન મહામાં-૧૦ સુદ-૧૪ શ્રી સંભવનાથ જન્મ સુદિ-૧૫ શ્રી સંભવનાથ બીજા સુદિ- શ્રી અભિનંદનસ્વામી જન્મ વદિ-૧૦ શ્રી પાર્શ્વનાથ જન્મ સુદિ-૨ શ્રીવાસુપૂજ્ય સ્વામી કેવલજ્ઞાન વદિ-૧૧ શ્રી પાર્શ્વનાથ દીક્ષા સુદિ-૩ શ્રી ધર્મનાથ સુદિ-૩ શ્રી વિમલનાથ વદિ-૧૨ જન્મ શ્રી ચંદ્રપ્રભસ્વામી જન્મ સુદિ-૪ શ્રી વિમલનાથ દીક્ષા શ જન્મ દીક્ષા જન્મ કડાના કાકા : હદય ઉપર પડેલો અભિમાનનો પત્થર વિનયના પુણ્યને ખીલવા દેતો નથી. Page #1033 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક આરાધના વિધિ G૭ સુદિ-૮ શ્રી અજિતનાથ જન્મ વદિ-૮ શ્રી આદિનાથ દીક્ષા સુદ-૯ શ્રી અજિતનાથ દક્ષા ચેત્રમાં-૧૭ સુદ-૧ર શ્રી અભિનંદસ્વામી દીક્ષા સુદ-૧૩ શ્રી ધર્મનાથ દીક્ષા સુદ-૩ શ્રી કુંથુનાથ કેવલજ્ઞાન વદિ-૬ શ્રી સુપાર્શ્વનાથ કેવલજ્ઞાન સુદિ-૫ શ્રી અજિતનાથ મોક્ષ વદિ-૭ શ્રી સુપાર્શ્વનાથ મો સુદિ-૫ શ્રી સંભવનાથ મોક્ષ વદિ-૭ શ્રી ચંદ્રપ્રભસ્વામી કેવલજ્ઞાન સુદિ-૫ શ્રી અનંતનાથ મોક્ષ વદિ-૯ શ્રી સુવિધિનાથ ચ્યવન સુદિ-૯ શ્રી સુમતિનાથ મોક્ષ વદિ-૧૧ શ્રી આદિનાથ કેવલજ્ઞાન સુદિ-૧૧ શ્રી સુમતિનાથે કેવલજ્ઞાન વદિ-૧૨ શ્રી શ્રેયાંસનાથ જન્મ સુદિ-૧૩ શ્રી મહાવીર સ્વામી જન્મ વદિ-૧૨ - શ્રી મુનિસુવ્રત કેવલજ્ઞાન સુદિ-૧૫ શ્રી પદ્મપ્રભુસ્વામીકેવલજ્ઞાન વદિ-૧૩ શ્રી શ્રેયાંસનાથ દીક્ષા વદિ-૧ શ્રી કુંથુનાથ મોક્ષ વદિ-૧૪ શ્રી વાસુપૂજ્ય સ્વામી જન્મ વદિ-૨ શ્રી શીતલનાથ મોક્ષ વદિ-૩૦ શ્રી વાસુપૂજ્યસ્વામી દીશા વદિ-૫ શ્રી કુંથુનાથ વદિ-૬ શ્રી શીતલનાથ ફાગણમાં-૧૦ વદિ-૧૦ શ્રી નમિનાથ સુદિ-૨ શ્રી અરનાથ, ચ્યવન વદિ-૧૩ શ્રી અનંતનાથ જન્મ સુદિ-૪ શ્રી મલ્લિનાથ ચ્યવન વદિ-૧૪ શ્રી અનંતનાથ , સુદિ-૮ શ્રી સંભવનાથ ચ્યવન વદિ-૧૪ શ્રી અનંતનાથ કેવલજ્ઞાન સુદિ ૧૨ શ્રી મલ્લિનાથ મોક્ષ વદિ-૧૪ શ્રી કુંથુનાથ જન્મ સુદિ ૧૨ શ્રી મુનિસુવ્રતસ્વામી દીક્ષા વૈશાખમાં-૧૪ વદિ-૪ શ્રી પાર્શ્વનાથ ચ્યવન વદિ-૪ શ્રી પાર્શ્વનાથ કેવલજ્ઞાન સુદિ-૪ શ્રી અભિનંદન અવન વદિ-૫ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચ્યવન સુદિ-૭ શ્રી ધર્મનાથ ચ્યવન વદિ-૮ શ્રી આદિનાથ જન્મ સુદિ-૮ શ્રી અભિનંદન સ્વામી મોક્ષ મોક્ષ ચ્યવન મોક્ષ દીક્ષા હાહાકાવવા કહsinesses સમય બળવાન કે માનવી બળવાન? - સમચા Page #1034 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ સુદિ-૮ સુદિ-૯ સુદિ ૧૦ શ્રી સુમતિનાથ શ્રી સુમતિનાથ શ્રી મહાવીરસ્વામી કેવલજ્ઞાન અવન જન્મ વદિ-૩ દીક્ષા વદિ-૭ વદિ−૮ વદિ-૯ સુદિ-૧૨ શ્રી વિમલનાથ સુદિ-૧૩ શ્રી અજિતનાથ વદિ-૬ વદિ-૮ શ્રી મુનિસુવ્રતસ્વામી જન્મ વદિ-૯ શ્રી મુનિસુવ્રતસ્વામી મોક્ષ વદિ-૧૩ શ્રી શાંતિનાથ જન્મ વદિ-૧૩ શ્રી શાંતિનાથ મોક્ષ વદિ–૧૪ શ્રી શાંતિનાથ દીક્ષા ચ્યવન શ્રી શ્રેયાંસનાથ ચ્યવચન જેઠમાં-૭ સુદિ-૫ શ્રી ધર્મનાથ મોક્ષ સુદિ-૯ શ્રી વાસુપૂજ્યસ્વામી ચ્યવન સુદિ–૧૨ શ્રી સુપાર્શ્વનાથ જન્મ સુદિ ૧૩ શ્રી સુપાર્શ્વનાથ વદિ-૪ શ્રી આદિનાથ વદિ-૭ શ્રી વિમલનાથ વદિ-૯ શ્રી નમિનાથ અષાઢમાં-૭ સુદિ-૯ દીક્ષાદિ-૩૦ ચ્યવન મોક્ષ દીક્ષા સુદિ-૨ સુદિ-૫ સુદિ-૬ સુદિ-૮ સુદિ-૧૫ વદિ-૭ વદિ-૭ વદિ-૮ શ્રી મહાવીરસ્વામી ચ્યવન સુદિ-૬ સુદિ-૮ શ્રી નેમિનાથ સુદિ-૧૪ શ્રી વાસુપૂજ્યસ્વામી મોક્ષ મોક્ષ સુદિ-૧૫ વદિ-૫ વદિ-૧૨ વદિ–૧૨ વક્રિ–૧૩ વદિ–૩૦ રત્નત્રયી ઉપાસના શ્રી શ્રેયાંસનાથ શ્રી અનંતનાથ શ્રી નમિનાથ શ્રી કુંથુનાથ શ્રાવણમાં-૮ શ્રી સુમતિનાથ અવન શ્રી નેમિનાથ જન્મ શ્રી નેમિનાથ દીક્ષા શ્રી પાર્શ્વનાથ મોક્ષ શ્રી મુનિસુવ્રતસ્વામી ચ્યવન શ્રી ચંદ્રપ્રભસ્વામી મોક્ષ શ્રી શાંતિનાથ અવન શ્રી સુપાર્શ્વનાથ અવન ભાદરવામાં-૨ મોક્ષ અવન જન્મ અવન મોક્ષ શ્રી સુવિધિનાથ શ્રી નેમિનાથ કેવલજ્ઞાન આસોમાં-૬ શ્રી નેમિનાથ અવન શ્રી સંભવનાથ કેવલજ્ઞાન શ્રી પદ્મપ્રભસ્વામી જન્મ શ્રી નેમિનાથ ચ્યવન શ્રી પદ્મપ્રભસ્વામી દીક્ષા શ્રી મહાવીરસ્વામી મોક્ષ સ્વાર્થ વૃત્તિથી સહન કરાય તેનું વિશેષ મૂલ્ય નથી. Page #1035 -------------------------------------------------------------------------- ________________ ચૌદ નિયમ ૧ સચિત ચૌદ નિયમ અવિરતિના અઢળક પાપમાંથી બચવા માટે ધારવાના ચૌદ નિયમો: ૨ ૩ ૪ ૫ ૬ દ્રવ્ય વિગઈ વાણહ તંબોલ વત્થ કુસુમેસુ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ વાહણ સયણ વિલેવણ બંભ દિસિન્હાણ ભત્તેસુ ૧. ૨. દ્રવ્ય ૩. સચિત્ત ૯. ૧૦. વિગઈ ૪. ૫. ૬. ૭. કુસુમેસુ ૮. વાહન સયન વિલેપન = સજીવ વસ્તુ, કાચું પાણી-ફળ-મીઠુ વિ. મુખમાં નાખવાની દરેક જુદીજુદી વસ્તુ. દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ/ખાંડ-કડાં, કાચી કે = = વાહણ–ઉપાનહ તંબોલ = મુખવાસ-સોપારી-વરિયાળી વિ. નુંવજન વર્ત્ય-વસ્ત્ર = પહેરવાની કપડાની જોડ વિ. સંખ્યા..... સૂંઘવાનું છીંકણી - ફૂલ-અત્તર વિ. માપ. રેલગાડી, બસ, મોટર, ગાડું, સાયકલ, રીક્ષા વિ. સંખ્યા. = = = = પાકી. ૭૯૯ PALMA U NEKI JE NOVAS A REPRESEN જોડા સ્લીપર-ચપલ. = = પલંગ, પથારી, આસન વિ. સંખ્યા શરીરે લગાડવું, સાબુ, તેલ, દવા વિ. નું · વજન. ૧૧. ૧૨. દિશિ ૧૩. ન્હાણદીવસે, સ્નાન = સત્રે...વાર ૧૪. ભત્તેસુ-ભક્તપાન = ભાતપાણી....શેર બંભ-બ્રહ્મચર્ય = બ્રહ્મચર્ય દિવસે પૂર્ણ, રાત્રિના...પાળીશ. જવા-આવવાની દિશા...કિલોમીટર. * ઓ મારા વ્હાલા પ્રભુ ! અંતરની એકજ પ્રાર્થના છે; તારી કૃપા વરસો. Page #1036 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ રામ કરવા - ST રત્નત્રયી ઉપાસના ચૌદ નિયમ ઉપરાંત બીજી વિશેષ કરાતી ધારણા - ૧ પૃથ્વીકાય = માટી ખાર વિ. નું વજન. ૨ અખાય (પાણી) = કાચું પાણી બરફ વિ...ડોલ વિ. નું સંખ્યા અથવા પાણીનું વજન. ૩ તેઉકાય (અગ્નિ) = વીજળી ચૂલા આદિ...સંખ્યા ૪ વાઉકાય = પંખા-હિંચકા આદિ...સંખ્યા ૫ વનસ્પતિકાય = લીલોતરી છુટ આદિ...સંખ્યા ૬ ત્રસકાય = હાલતા ચાલતા જીવોની જયણા કરવી. ૭ અસિકર્મ = હથિયાર-કાતર-ચપ્પ વિ. સંખ્યા.... ૮ મસીકર્મ = લખવાનના સાધન પેન, પેન્સિલ વિ. સંખ્યા... ૯ કૃષિકર્મ = ખેતીના સાધનો - હળ, કેદાળી, પાવડા વિ. સંખ્યા.... બાળ બન્યા સૂરીપુરંદર * હેમચંદ્રાચાર્ય - પાંચ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * આનંદવિમલસૂરિ - પાંચ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * વિજયસેનસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ * વિજ્યદેવસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * સોમસુંદરસૂરી - સાત વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ * વિજ્યાનંદસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * વિજયપ્રભસૂરી - નવ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * મુનિસુંદરસૂરી - સાત વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. * બપ્પભટ્ટસૂરી - સાત વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કરેલ. (જૈન પરંપરા કા ઈતિહાસ) સુખી થવાની માસ્ટર કી:- મહેમાન બનો - માલિક નહિ. Page #1037 -------------------------------------------------------------------------- ________________ | हिसा जठ अब्रम्ह क्रोध मान माया लोभ राग GOછે. अभ्याख्यान (आक्षेप) | पैषुन्य (Qર્ષ) રતિ-મતિ शोक परपरीवाद निंदा मिथ्यात्वशल्य मायामषावाद - ૧૮ પાપસ્થાનક - જેનું સેવન કરવાથી પાપનો બંધ થાય તેવા ૧૮ સ્થાનકો (સ્થળો) છે. તેમાં ૧૮મું ‘મિથ્યાત્વશલ્ય’ ઘણું મહત્વનું છે. એના કારણે જીવ વિપરીત માન્યતાવાળો થાય છે. અને એ માન્યતાઓને પોષવા જીવનમાં દુષણ યા દુર્ગુણ પ્રવેશ કરે છે. તેથી બાકીના ૧૭ પણ પાપસ્થાનકોને આંખ મીચીને આદરપૂર્વક આત્મા સેવે છે. એટલું જ નહીં “પાપ અસ્માકં બાપં” એવા વિચારોથી પાપ બાંધી તેમાં પોતાની હોશિયારી માની ચિકણા (ચઉઠાણિયા સુધીના) કર્મ બાંધે છે. Page #1038 -------------------------------------------------------------------------- ________________ VIT વસ્તુપાલ-તેજપાલ વાર્તા માટે જુઓ પાના નં.૮૨૦ ----- શે Page #1039 --------------------------------------------------------------------------  Page #1040 -------------------------------------------------------------------------- ________________ शालिभद्र धनाजी और શાલિભદ્રજી વાર્તા માટે જુઓ પાના નં.૮૨૦ Q शंकरराव १९६३ Page #1041 --------------------------------------------------------------------------  Page #1042 -------------------------------------------------------------------------- ________________ ધન્ના કાકંદી વાર્તા માટે જુઓ પાના નં.૮૨૧ (0) S ) Page #1043 --------------------------------------------------------------------------  Page #1044 -------------------------------------------------------------------------- ________________ પુણીયા શ્રાવક વાર્તા માટે જુઓ પાના નં.૮૨૨ Page #1045 --------------------------------------------------------------------------  Page #1046 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર વાર્તા માટે જુઓ પાના નં.૮૨૩ PYTYNY Page #1047 -------------------------------------------------------------------------- ________________ @ € Page #1048 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ સંપ્રતિ વાર્તા માટે જુઓ પાના નં.૮૨૪ Page #1049 --------------------------------------------------------------------------  Page #1050 -------------------------------------------------------------------------- ________________ ચક્રી સનતકુમાર વાર્તા માટે જુઓ પાના નં.૮૨૪ Page #1051 --------------------------------------------------------------------------  Page #1052 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતાજી વાર્તા માટે જુઓ 10,00 પાના નં.૮૨૫ Page #1053 --------------------------------------------------------------------------  Page #1054 -------------------------------------------------------------------------- ________________ કામવિજેતા મહામુનિ સ્થૂલભદ્રજી વાર્તા માટે જુઓ પાના નં.૮૨૬ 33 (ફ Page #1055 --------------------------------------------------------------------------  Page #1056 -------------------------------------------------------------------------- ________________ દાનવીર જગડુશાહ વાર્તા માટે જુઓ गरीबों के लिये પાના નં.૮૨૭ 1001 Page #1057 --------------------------------------------------------------------------  Page #1058 -------------------------------------------------------------------------- ________________ જગદગુરુ શ્રી હીરસૂરિજી અને બાદશાહ અકબર વાર્તા માટે જુઓ પાના નં.૮૨૯ Page #1059 -------------------------------------------------------------------------- ________________ कर बन्द जजिया कर बन्द C हिंसा बन्द Page #1060 -------------------------------------------------------------------------- ________________ 657-35гр нь гель гон нь (ъ) ісіне Page #1061 -------------------------------------------------------------------------- ________________ P FINCH OF 077 Page #1062 -------------------------------------------------------------------------- ________________ રામાયણ (૨) વાર્તા માટે જુઓ પાના નં.૮૩૬ -૮૩૭ Page #1063 --------------------------------------------------------------------------  Page #1064 -------------------------------------------------------------------------- ________________ 6€7-387'p IP-ih preko 21re JP() iciklala Page #1065 --------------------------------------------------------------------------  Page #1066 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તક વાર્તા માટે જુઓ પાના નં.૮૩૦ Page #1067 -------------------------------------------------------------------------- ________________ ३. X Page #1068 -------------------------------------------------------------------------- ________________ -- મહાત્મા ગજસુકુમાલ વાર્તા માટે જુઓ પાના નં.૮૨૮ 4M DR ને 000 CHI CHIN 1004 JOHN 4000 Co La Page #1069 -------------------------------------------------------------------------- ________________ ४ Page #1070 -------------------------------------------------------------------------- ________________ કૂરગડુ નાગદત્ત વાત માટે જુઓ પાના નં.૮૩૧ રાજા મુંજ વાર્તા માટે જુઓ પાના નં.૮૩૧ ૧ - ૨ ૪ - ૭ ર . Page #1071 -------------------------------------------------------------------------- ________________ ५ Page #1072 -------------------------------------------------------------------------- ________________ જંબૂ સ્વામી વાર્તા માટે જુઓ પાના નં.૮૩૨ Page #1073 -------------------------------------------------------------------------- ________________ 212さん しししししししししししし! Page #1074 -------------------------------------------------------------------------- ________________ નળ-દમયંતિ વાર્તા માટે જુઓ પાના નં.૮૩૩ Page #1075 -------------------------------------------------------------------------- ________________ اون Page #1076 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય વાર્તા માટે જુઓ પાના નં.૮૩૪ | ર 1)}: Page #1077 -------------------------------------------------------------------------- ________________ बीर सं.२४९२. Page #1078 -------------------------------------------------------------------------- ________________ પરમાહેતુ રાજા કુમારપાલ વાર્તા માટે જુઓ પાના નં.૮૩૫ Page #1079 --------------------------------------------------------------------------  Page #1080 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠ વાર્તા માટે જુઓ પાના નં.૮૩૪ Page #1081 --------------------------------------------------------------------------  Page #1082 -------------------------------------------------------------------------- ________________ કથા વિભાગ Page #1083 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમરકુમારની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૩૮ અમર વિચારે ગુરુ શીખવ્ય, ચંદ બલી વીર જાપ જપતા સંકટ ટળી, વોહી બીજી જા ધનનો લીભે વૈચી, શીત-પિતી મુજ આજ; કેવી ઓનરર્થ થની કર, છીડી નિજી કુળ= લાજ રાજઋદ્ધિ સઘળી ગ્રહો, વિનવે શ્રેણિક રાય; પ્રાણ બચાવ્યા સર્વના, મુજથી કેમ ભુલાય. નવકાર મંત્રના પ્રભાવે અમરકુમાર બચી ગયો, અને રાજા શ્રેણિક સિંહાસન પરથી ગબડી પડ્યો. Page #1084 -------------------------------------------------------------------------- ________________ ચાલી ઝપટ મસાણ માંહી, આવી બાલક પાસ; પાળીએ કરી પાપિણી મારે, પૂરે મનની આશ ! AAMAN $'; 四 198 મુનિહત્યા કરી પાપિણી એ, નિજર દોડી જાય, વાઘણ વચમાં મળતાં એને. પછી ડી. બાય. num Page #1085 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિષણ મુનિની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૬૫ શ્રી નૈદિષણમુનિ ધર્મલાભા આણી પણ વધ્યા છે - કહે અહીં તો અર્થલાભ જોઈએ. ત્યાં જ મુનિઓ ! લબ્ધિથી જોડો સોનામહોરી વણવી Page #1086 -------------------------------------------------------------------------- ________________ ભોગ કરમના તીવ્ર ઉદયથી, ભોગવતા એ ભોગ; અંતરથી ન્યારા રહેનારા, માને કર્મનો રોગ. જળ કમળ જિમ રહી નિર્લેપ, વસતો વેષ્યા દ્વાર; દશ નર દિનપ્રતિપ્રતિ બુઝવતાં, વીત્યો વર્ષો બાર. પ્રતિ બોધ્યા નવ વેર એક વળી, બુઝે ના સીનાર ભોજનની વળી જાય વીતી, વિનતી કરે તે વાર, ધસમસતી હસતી તેવું વેરતી, ઉભી વણિકાનારક દશમાં આજ આપેજસ્વામી, સ્થાને કરો છી વિચારો Page #1087 -------------------------------------------------------------------------- ________________ ખીંટીએ લટકાવી રાખેલો ઓછો ચાલવા માંડે છે અને વેશ્યા પ. રાખેલો ઓઘો લઈને મુનિશ્રી ત્યાંથી છે અને વેશ્યા પગમાં પડી વિનવે છે મનિશ્રી તો કલ્યાણના માર્ગે સીધાવી ગયા. 97-117-b Thale vaite Ichb સંવેગરંગ તરંગે ઝીલ તપ જપ સંયમ કિરિયા , આવી સદ્ગુરુ સંગે રંગે.. *2103 ]cbt Thelin છા સાધી, કરતા નિજ ઉદ્ધાર; ફગ, સંયમ લે ફરી વાર. ‘સર P ]e fઉદ) " Page #1088 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ મેતારજ મુનિની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૪૮ મુનિ થલ વેસ્ટની ધૃણા કરતા, નીચગોત્ર બંધાય, ઉપન્યા કુલા ઈંડાલે તોયે, બાજી ગઈ બદલાય, ભાગ્યવશ પરિવર્તન થયુ તસ, શ્રેષ્ઠી કુલ મોઝાર. તો 0000000ા (ડી) રાજા લજ્જિત થઈને માફી શી , “મહારાજ મારી ભૂલ થઈ, 9ની શકું કરી ! હું જરૂર એમને સમજાવીશે, પરંતુ ત્યારે તી આપ તેમનો પ્રાણ બાવી,જી Page #1089 -------------------------------------------------------------------------- ________________ જવલાં ઘડતો સોની ઉક્યો, હૈયે હર્ષ અપાર; પ્રતિલાભી મોદકને માને, ધન્ય સફલ અવતાર. R શિર પર લીલી વાધર વટે, ખૂબ કસી સીનાર છે તડકે ઊભા રાખ્યા તોયે, રૂક્યા નહીં એણગાર, બે લોયણ નીકળી પડ્યા, ફટફટ ફૂટે હોડ છેટ છટ છૂટી રહી નસો, તોય ન પાડે રાડ. Page #1090 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમારની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૫૫ અદ્ભુત નૃત્ય નિહાળીને રે, મોહ્યો ઈલાચીકુમાર; એવી નાર મળે જો મુજને, તો થાય સફળ અવતાર. મોહી તાતને કારણે, કીધો દુર્જન સંગ; સંગરંગ ખૂબ લાગતાં, કર્મ મચાવે જંગ. Page #1091 -------------------------------------------------------------------------- ________________ મોદક લો લો કહી રહી છે, નથી લેતા અણગાર; વીસ ઉપરથી નટવર જોતો, દિંગ થયી તે વારી Lજી વાંસ ઉપરથી નાચતો, નટ જાય પડી નેટ જાયે ગરીક તો નટડી મુજને આવી મળે, મુજ આશા ફળે મુજ આજ ફળે. શારદેવી આવી સહુને, આપે સાધુ-વશ; ઉધ્ય ર જાતમા રે, ટાળ્યા વિના કલેશ. (નટ, નટી, રાજા અને રાણી), Page #1092 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી વજસ્વામીજીની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૮૬ ઘર ઘર ગોચરી ફરતા ફરતા, સુનંદા ગૃહે પગલા કરતા; ધર્મ લાભ દઈ મુનિવર ઉભા. ગોચરી વ્હોરણ કાજ. બીલી સુનંદા લ્યો બાળકને, રડી રડી થકવી નાખી મુજને, કંટાળેલી માતા અર્પે, બાળકને ગુરૂરાજ | બાળવયે વરાગિયા, એવા વૈજકુમાર; ઓધો મુહપત્તિ લઈ, નૃત્ય કરે તે વોર. Page #1093 -------------------------------------------------------------------------- ________________ =16 દુષ્કાળને જાણી સૂરી, પટ્ટ કર્યો વિશાળ; સંઘ સકળ બેસાડીને, લાવે નગર સુકાળ. ઈ સ્થાવત પર્વત ઉપર, આદરે વ્રત અણશન; પ્રદક્ષિણા પતરી આપી, ઈંદ્ર કરે વંદન. Page #1094 -------------------------------------------------------------------------- ________________ જીણી તારણ કાઢ સુલ, શિરથી શિર મિલાય; સુવાવો શિરનું તિલક યુનિ શિર ચોંટી જાય. શુરિ શિર તિલકે વીણી સીસું, કરતી રોષ અપાર; જિ સુતરી બહીર્ગી વાર, એ છે કુલટા નાર. Jo does સતી સુભદ્રાની કથા. વાત માટે જુઓ પાના નં.૮૬૯ ] ચંપાપુરીની ચારે દિશે, દેવી જંક્ય લોર પ્રજા પોકારે નૃપતિ પાસે, દૂધે તણી વહિ પાર, પશુડાઓ પોકાર કરે છે, પીકારે તરનાર રાજા રોષે ચઢીને કહેતો, ઘણથી તીડો લોર, Page #1095 -------------------------------------------------------------------------- ________________ સસરો, સાસુ, રાજા ને Đજા, દે વળી ભરથાર, સૂતર તાંતણે ચાલણી બાંધી, નાંખી ! છુપ ભીઝાર, ચાલણીયે જળ કાઢી છાંટ્યું, ઉઘાડ્યા ત્રણ દ્વાર મિથ્યાત્વ તજી સમતિ લીધું, સૌએ જાણી સાર રે. સંયમ હીરી કેવળ પામી, સુભદ્રા મુક્તિ સીધાય રે. Page #1096 -------------------------------------------------------------------------- ________________ કુબેરદત્તાની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૭૮ સુંદર વસ્ત્ર સજી યુગલને, ઘાલ્યા પેટીમાંય; નામાંક્તિ વીંટી પહેરાવી, મૂકી યમુનામાંય. ખેલે સોગઠાબાજી બેઉ જણી; દીઠી નામાંકિત મુદ્રિકા તિહ. પડ્યો રંગમાં ભંગ, પામી ખૂબ અચંભ નિજ માતશું નિત રોમે રમત, વિષયારસ આનંદમાં ઝીલતાં; સત જન્મ થયો સખ ભોગવતાં, બહુ કાળ ગયો રમતા રમતા Page #1097 -------------------------------------------------------------------------- ________________ નિજ માતશું નિત શ્રેમે રમતાં, વિષયારસ આનંદમાં ઝીલતાં; સુત જન્મ થયો સુખ ભોગવતાં, બહુ કાળ ગયો રમતા રમતા MATAYATAY છે દર પાલણિયે પોઢ્યો બાલુડો, ગાવે રૂડાં ગીત; સાધવીજી હાલરડાં ગાવે, તારે મારે પ્રીત. Page #1098 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષાઢાભૂતિની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૬૭ આિ સીટ સૂરિવર વાપરી શકો છોઈ કરે રીવી સીદક પણ gી તી થી નહિ. વળી. ઈમ ચિતવી રપ વિGિરી વેટ ગૃહ ઉરી મુનિ કાર્ય છે બ્રષિા વિહિલ હિહિધી 2 લદિર ધી કરી જરી છે. Page #1099 -------------------------------------------------------------------------- ________________ હાવભાવ અને રંગરાગપૂર્વક બન્ને યુવતીઓ અષાઢા ભૂતિમુનિને ચલાયમાન કરવા પ્રયત્ન કરે છે. શીત તાપ પીડા વળી, સુણીધી વર્ણ લો ઓઘો આપનો, વીંધ્યી તટડી નેણ. Page #1100 -------------------------------------------------------------------------- ________________ CUNN UZUN BOCOgaoooOGO WITAMIN QOQOC0000000 Cococoya.C, HOW TALITY માંસ મદિરાનું પાન એ કરતી, મુખ માખીઓ બણબણ કરતી; કરી વમન નગન પડી એ, હવે રહેવું ન અહીંયાં ઘડીયે. Page #1101 -------------------------------------------------------------------------- ________________ નારકી ચિત્રાસુલી કેવળી ભગવંતોના બતાવેલ માર્ગ મૂજબ મનુષ્યજીવને ચારગતિઓમાં (દેવગતી, મનુષ્યગતી, તિર્યંચગતી તથા નરકગતી) દુઃખ જ દુઃખ રહેલું છે. अतः जड़ कर्मों की जंजीर, पड़ी मेरे सर्वात्म प्रदेश । और फिर नरक निगोदों बीच, हुए सब निर्णय हे सर्वेश ॥ घटा घन विपदा की बरसी, कि टूटी शंपा मेरे शीश । नरक में पारद-सा तन टूक, निगोदों मध्य अनंती मीच ॥ करें क्या स्वर्ग सुखों की बात, वहाँ की कैसी अद्भुत टेव ! अंत में बिलखे छह-छह मास, कहें हम कैसे उसको देव ! दशा चारों गति की दयनीय, दया का किन्तु न यहाँ विधान । ઉપરની પંક્તિઓમાં ગીતકારે આ ચારેગતિઓના દુઃખને સચોટ અને - ભાવવાહી રીતે વર્ણવ્યું છે. ‘નારકી ચિત્રાવલી’ નામના પુસ્તકમાં નરકગતીઓના દુઃખોનું વર્ણન રેખાચિત્ર દ્વારા દર્શાવેલ છે. જે આપણને એવા બધા પાપોથી નિવર્તવા મજબૂર કરે તેવા છે. તો આવા ભયંકર દુઃખોથી બચવા માટે દરેક મનુષ્ય જીવે ‘રત્નત્રયી’ (દેવ-ગુરુ-શાસ્ત્ર)ની આરાધના નિરંતર કરવા યોગ્ય છે. (૧) ૨-૩-૪-૫ ઈંદ્રિયવાળા જીવો () અનિની અસહ્ય વેદના. (3) શીતની ભારે વેદના. (૪) વૈરથી સ્વપર ઘાત કરનાર, (૫) નરકમાં પણ વૈરની પરંપરા. પૂ.તપોમૂર્તિ પૂ.આ શ્રી વિજય કપૂરસૂરીશ્વર પટ્ટાલંકાર પૂ.આ શ્રી વિજય અમૃતસૂરીશ્વર શિષ્ય મુનિ જિનેન્દ્રવિજય સંયોજિંત, ચિત્રકાર પ્રિતમલાલ હરિલાલ ત્રિવેદી « 2 ART મુંબઈ આલેખિત નારકી ચિત્રાવલી ‘નાહી ચિત્રાવલી* શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા - જામનગરના સૌજન્યથી Page #1102 -------------------------------------------------------------------------- ________________ - ૧૫ (૧) મોટા થઈ અન્યાય કરવો (૨) અન્યાયનું ફળ [3] નારદપ્રકૃતિથી કલહ કરાવે (૪) તેનું ફળ (૫) કામાંઘ નારીથી અમર્યાદ ચેષ્ટા (૬) તેનું ફળ (૭) વૃદ્ધપણામાં અતિશય કામસેવન (૮) તેનું ફળ (૯) શેઠ બની સેવક પર અન્યાય કરે (10) તેનું ફળ (૧૧) અગ્નિની મિઠા વિગેરે કર્માદાન સેવે (૧૨) તેનું ફળ [13] માલ ઓછો આપી ઠગનાર (૧૪) તેનું ફળ (૧૫)કામકથામાં નિશદિન કપૂર (૧૬) તેનું ફળ (૧૭) મહા આરંભથી વૃક્ષો વગેરે કાપવા (૧૮) તેનું ફળ Page #1103 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (૧) માતાપિતાને કુવચન કહી અવગણે (૨) તેનું ફળ (3) માબાપને મૂઢ માની અભિમાનથી મારે (૪) તેનું ફળ (પ) પતિને કુવચન કહેવાં (૬) તેનું ફળ (૭) પતિને મારવા ઊઠે (૮) તેનું ફ્રી (૯) નિજ સંતાન પાળે, શોક વિગેરેના સંતાન પીડે . (10) તેનું ફળ (૧૧) પર ઘન થનાર (૧ર) તેનું ફળ (૧૩) ચોરીનો માલ લેનાર ચોર દલાલ (૧૪) તેનું ફળ (૧૫) સત્તાના મદથી ચંડ (૧૬) તેનું ફળ Page #1104 -------------------------------------------------------------------------- ________________ ૧૩).૧૪) (૧) લીલાં ઝાડ ઝંઝેડે વનસ્પતિ વિરાધે (૨) તેનું ફળ, (૩) ઘાન્યનો અતિ સંગ્રહ કરે (૪) તેનું ફળ [૫] ડાકુગીરી કરે [૬] તેનું ફળ (૭) પરનિન્દા અને ચાડી-ચુગલી કરે (૮) તેનું ફળ (૯) ભોળા લોકને દંભી બની ઠગે [10] તેનું ફળ (૧૧) ખોટા ચોપડા લખી ગરીબ લાચારને છેતરે (૧૨) તેનું ફળ [13] માલ દેખાડે બીજો અને આપે બીજો (૧૪) તેનું ફળ (૧૫) હલકો માલ આપી પૈસા વધુ લે (૧૬) તેનું ફળ (૧૭) ઘર્મસ્થાનનો વહીવટ કરતા તેનું ઘન ભિક્ષણ કરે (૧૮) તેનું ફળ / 1 Page #1105 -------------------------------------------------------------------------- ________________ (૧) અસત્ય-જુઠઠું બોલનાર (૨) તેનું ફળ (3) વચન આપી તોડે-વિશ્વાસઘાત કરે (૪) તેનું ફળ (૫) વ્યાપારીને ઉગીને માલ લે (૬) તેનું ફળ [૭] જોયા વિના ખાંડવું વિગેરે કાર્યો કરે (૮) તેનું ફળ (૯) સોની અગ્નિ-આરંભ અને ઠગાઈ કરે (10) તેનું ફળ (૧૧) પરઘન થનાર (૧ર) તેનું ફળ (૧૩) મહાપરિગ્રહ કરનાર (૧૪) મહાપરિગ્રહનું ફળ. (૧૫) દાન ન દેનાર તથા નિષેઘ કરનાર | (૧૬) તેનું ફળ (૧૭) અભણ્યનું ભક્ષણ (૧૮) તેનું ફળ Page #1106 -------------------------------------------------------------------------- ________________ (૧) કુ સાક્ષી પુરવાર (૨) તેનું ફળ (3) સત્તાથી પરને પીઠનાર (૪) તેનું ફળ (૫) હાંસી કરી વૈર બાંધનાર (૬) તેનું ફળ [૭] શકિત છતાં ઘમંડથી દીન દુ:ખીને પીડ ૮િ) તેનું ફળ (૯) બેફામ અણગળ પાણી વાપરવું (10) તેનું ફળ (૧૧) કંદમૂળ અનંતકાય ખાનાર (૧ર) તેનું ફળ (૧૩) થાપણ ઓળવનાર (૧૪) તેનું ફળ (૧૫) થાડીયુગલી કરનાર (૧૬) તેનું ફળ (૧૭) જુગાર આદિનો વ્યસની (૧૮) તેનું ફળ Page #1107 -------------------------------------------------------------------------- ________________ | [૧] જંતુનાશક ઔષઘોથી ભયંકર હિંસા (૨) તેનું ફળ (3) માંકડ, જુ લીખ મારનાર (૪) તેનું ફળ (૫) સાપ વિંડી વિગેરે મારનાર (૬) તેનું ફળ [] જાળથી પકડી પક્ષીની હિંસા કરનાર (૮) તેનું ફળ (૯) કુતરાં દ્વારા પક્ષીની હિંસા (10) તેનું ફળ (૧૧) સાસુની વહુ પ્રત્યે રંજાડ (૧ર) તેનું ફળ (13) ગાંડા દુ:ખી દીનને પડે (૧૪) તેનું ફળ (૧૫) નારીને સળગાવી દે (૧૬) તેનું ફળ (૧૭) રાત્રિભોજન કરે (૧૮) તેનું ફળ ૧૭૧૮), Page #1108 -------------------------------------------------------------------------- ________________ (૧) કજીયા કરી અન્યને પીઠનાર (૨) તેનું ફળ (3) પશુને નાથવા ખસી કરવી (3) તેનું ફળ (૪) અતિશય ભાર ભરે (૫) તેનું ફળ (૬) ગર્ભપાત કરનાર કરાવનાર (૭) તેનું ફળ (૮) પશુઓને હલાલ કરનાર (૯) તેનું ફળ (30) માછલીને પકડનાર, ખાનાર (૧૧) તેનું ફળ (૧૨) ધૂમ્રપાનના વ્યસની (૧૩) તેનું ફળ (૧૪) આત્માઘાત - આપઘાત કરનાર (૧૫) તેનું ફળ (૧૬) ગુંડાગીરી કરનાર (૧૭) તેનું ફળ Page #1109 -------------------------------------------------------------------------- ________________ (૭) (૧) દારૂ વિગેરે માદક પીણા પીનાર (૨) તેનું ફળ (3) માંસ ભક્ષણ કરનાર (૪) તેનું ફળ (પ) મઘ પાડનાર (૬) તેનું ફળ (૭) પક્ષીઓનો શિકાર કરે (૮) તેનું ફળ (૯) પશુઓનો શિકાર કરે (10) તેનું ફળ (૧૧) માંસનો વેપાર કરે (૧ર) તેનું ફળ (૧૩) નિર્દોષ પશુને કાપનાર (૧૪) તેનું ફળ (૧૫) મત્સ્ય કુકડાનો વ્યાપાર કરે (૧૬) તેનું ફળ Page #1110 -------------------------------------------------------------------------- ________________ (૧) વિષયો ખેલનાર, નિર્દોષને પીનારને ફળ. (ર) ઘાંચીનું નિર્દય યંત્રપિલણકર્મ. (૩) ઘણી ઘરટ્ટ ઘંટીના નિર્દય ર્મોનું ફળ. (૪) જર, જમીન, જોરૂ - સ્ત્રીનો લોભ, તેને માટે યુદ્ધ વિગેરેથી રૌદ્ર ઘ્યાન. (૫) નરમાં તેનું ફળ. (૬) હાડ માંસલોહી અને અશુચિથી મિરપુર વૈતરણી-નદીમાં દુઃખ. (૭) જુઠુ બોલવું, કઠોર રીતે પીઠા કરવી, હુકમ કરવા વિગેરેનું નરમાં ફળ. (૮) વૈર કરનારને ફળ. (૯) બીજાને બિવડાવનાર, સળગાવનારને ફળ. Page #1111 -------------------------------------------------------------------------- ________________ (૧) વિકારી દ્રષ્ટિ દોષનું ફળ. (૨) નિર્લજ વિષયાતિનું ફળ. (3) સેવકોને મુઝવનારને ફળ. (૪) અભિમાનીને ફળ. (૫) વિષયાસકત દંપતીને ફળ. (૬) ભયથી કંપાવનારને ફળ. (૭) શત્રાત્ર વિદ્યામાં પ્રવિણ છતાં હિંસા કરનારને ફળ, (૮) જીવાને ઠંડી આપનાર, કાપનાર, શૂળ ભોંકનાર, પછાડનારને તથા હિંસાના જ વિચાર કરનારને ફળ. (૯) યુવાનીના જુસ્સામાન હિંસા કરવાની ટેક રખનારને ફળ. (10) બીજાને ઝેર પીનાર, વિષયના | ચિંતક તથા વિષયાધીન કામીને સપડાવનારને ફળ, Page #1112 -------------------------------------------------------------------------- ________________ (૧) અવળા લટકાવનારને ફળ. (૨) હાથ-પગની પાપનું ફળ. (3) દેહભ્રષ્ટનું ફળ. (૪) બીજાને તુચ્છ ગણી પીઠનારને $ળ. (૫) પેય અપેય વિવેક હીનતાનું ફળ. (૬) મદમાં ભરેલાને ફળ. (૭) વનસ્પતિ છેદનમેદનનું ફળ. (૮) દેવ ગુરુદન ન કરવાનું ફળ. (૯) અભિજ્ય પાનનું ફળ. (10) નિર્લજ ચાળાનું ફળ. (૧૧) મિથ્યાત્વ ને કષાયનું ફળ. (૧ર) મુક્કે પ્રાણ લેનારને ફળ. [૧૩] ત્રાસ આપનારને ફળ. (૧૪) કેર વર્તાવનારને ફળ. (૧૫) જીવોને ભેદનારને ફળ, (૧૬) ન્હાતાં વિષમ-પ્રપંચનું ફળ. (૧૭) વ્યસનો, કર્માદાનોનું ફળ. Page #1113 -------------------------------------------------------------------------- ________________ (૧) અવહેલના ને મિથ્યાત્વનું ફળ. (ર) શિકારના કાર્યનું ફળ. (3) ગંઘની આસકિતનું ફળ. (૪) પ્રમાદનું ફળ. (૫) દાન ન દેનાર, ના પાડનારને ફળ (૬) સર્પને પીઠનારને ફળ. (૭) પાપ કરે, ઘર્મમાં વિઘ્નો કરે તેનું ફળ. (૮) મનુષ્ય ભવ પામી અઘર્મ કરી દુરુપયોગ કરે તેનું ફળ. (૯) નરકમાં અનેક દુ:ખ (10)કુદ્રષ્ટિનું ફળ. (૧૧) જીભ છુટી મૂકનારને ફળ. (૧ર) નિરંતર પાપીને ફળ. (૧૩) હોડમાં પશુને પીઠનારને ફળ. (૧૪) પાપોપદેશ દેનારને ફળ. (૧૫) જીવ પીલનારને ફળ. (૧૬) સાતે વ્યસનનાં ફળ. Page #1114 -------------------------------------------------------------------------- ________________ 10 TANO S -------- (૧) રાણી દ્વેષી મોહી દેવસેવા (૨) તેનું ફળ (૩) મિથ્યાવાદી પરિગ્રહી આરંભી ગુરૂસેવા (૪) તેનું ફળ (૫) કુશાસ્ત્ર પ્રીતિ અને શ્રવણ (૬) તેનું ફળ T (૭) વેશ્યાગન (૮) વેશ્યામનનું ફળ (૯) ગણિકાનું કાર્ય (૧૦) ગણિકાના કાર્યનું ફળ. (૧૧) વિષયાભિલાષિનો સ્વચ્છંદી આયાર (૧૨) તેનું ફળ (૧૩) અતિશય વિષયાસકિત (૧૪) તેનું ફળ (૧૫) પરપુરૂષગમન કરનાર નારી (૧૬) તેનું ફળ (૧૭) પરસ્ત્રીગમન (૧૮) તેનું ફળ Page #1115 -------------------------------------------------------------------------- ________________ fa प्रायश्चित्त य न अनशन रसत्याग य स्वा ध्या अभ्यंतर तप 538 ऊणोदरि बाह्यतप कार्यक्लेश वै या व च्च काउस्सग्ग ध्या न वृत्तिसंक्षेप संलीनता Page #1116 -------------------------------------------------------------------------- ________________ इरियावहिय इच्छाकारेण संदिसह भगवन् ! इरियावहियं पडिक्कमामि ? इच्छं. इच्छामि पडिक्कमिउं ? पाणक्कमणे इरियावहियाए विराहणाए गमणागमणे बीयक्कमणे हरियक्कमणे ओसा-उत्तिंग पणग-दगमट्टी मक्कडा-संताणा - संकमणे जे मे जीवा विराहिया एगिंदिया . बेइंदिया 1300/तेइंदिया। चउरिंदिया * पंचिंदिया बेइंदिया चउरिंदिया अभिहया किलामिया संघाइया वत्तिया उद्दविया संघट्टिया र ठाणाओ ठाणं संकामिय जीवियाओ ववरोविया लेसिया परियाविया तस्स मिच्छामि दुक्कडं Page #1117 -------------------------------------------------------------------------- ________________ જેન શારદાપૂજન વિધિ ૮૦૧ જૈન શારદાપૂજન વિધિ સ્વચ્છ અને પ્રભાવશાળી ફોટાની અથવા મૂર્તિની વંદના કરી બહુમાનપૂર્વક સ્થાપના કરવી. વિદ્યાની દેવી શ્રી સરસ્વતી માતા, અનંત લબ્લિનિધાનશ્રી ગુરુ ગૌતમ સ્વામી, શુભલક્ષ્મીની દેવીશ્રી લક્ષ્મીમાતા અને આપને જેના પર અતૂટ શ્રદ્ધા હોય તે પરમકૃપાળુ પરમાત્માના ફોટાનું સ્થાપન કરવું. અને તેની શુદ્ધ કેશર-સુખડથી પૂજા કરી, ગુલાબી ગુલાબના ફૂલનો હાર ચડાવવો. સુગંધી સાચા તથા લાલ ફૂલ ચડાવવા. સુગંધી ધૂપ તથા દિપક પૂજન પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રાખવા. ગુલાબનું અત્તર છાંટવું. ગુલાબજળનો ચારે બાજુ છંટકાવ કરવો. જૈન વિધિથી જે કરે, પૂજન ચિત્ત ધરંત; લાભ સવાયો તેહથી, ગૃહી નિશદિન લહંત. ૧ લક્ષ્મી આવે તે ઘરે, મહાવીર નામ ધરંત, ગૌતમનામ સ્મરાગ થકી, મન પ્રહલાદ રહત. ૨ શુભ મુહૂર્તે (સારા ચોઘડીયે) પ્રથમ ચોપડો સારા બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરફ સ્થાપવો. સર્વ પૂજકના લલાટમાં કંકુનો ચાંદલો કરી ઉપર ચોખા ચોડવા. પડખે ઘીનો દીપક તથા ધૂપ રાખવો. પૂજા કરનારે પોતાના જમણા હાથે નાડાછડી બાંધવી અને પછી નાડાછડી બાંધેલી મનોહર લેખણ લઈ, ત્રણ નવકાર ગણી નીચે લખ્યા મુજબ નવા ચોપડામાં લાલ અક્ષરથી લખવું. : “શ્રી પરમાત્મને નમ:, શ્રી ગુરુભ્યો નમ:, શ્રી સરસ્વત્યે નમ:, અનંતલબ્ધિ નિધાનશ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો. શ્રી કેશરીયાનો ભંડાર ભરપૂર હોને, શ્રી ભરત ચક્રવર્તીની ઋદ્ધિ હોજ, શ્રી બાહુબલીનું બળ હોજો, શ્રી અભયકુમારની બુદ્ધિ હશે, શ્રી કવન્ના શેઠનું સૌભાગ્ય હોજો, શ્રી રત્નાકરસાગરની લહેર હોજો, શ્રી જિન-શાસનની પ્રભાવના હોજો.” સારા વિચારમાં જીવનારા જીવની દુર્ગતિ થાય નહિ. Page #1118 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ રત્નત્રયી ઉપાસના - - - """'"TH ' જ રાત' આટલું લખ્યા પછી નવી સાલ, મહિનો, તિથિ, વાર, તારીખ વગેરે લખવું. બાદ તેની નીચે એકથી નવ સુધી નીચે બતાવ્યા મુજબ “શ્રી લખી શિખરની જેમ નીચે મુજબ આકાર કરવો. . ગોળ ધાણા શેર ૧ કંકુ સોપારી શેર ૧ શ્રી શુભ - શ્રી લાભ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ચોપડો સાંકડો હોય તો સાત કે પાંચ (શ્રી) કરવા. ત્યારબાદ નીચે સ્વસ્તિક (સાથીયો) કંકુથી કરવો અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મુકવું અને તે ઉપર સોપારી, એલચી, લવીંગ, રૂપાનાણું વિગેરે મુકવું પછી પુષ્પની કુસુમાંજલિ હાથમાં લઈ નીચેનો શ્લોક બોલી ચોપડા ઉપર તે કુસુમાંજલિ ક્ષેપવવી. સવ-રિષ્ઠ પ્રણાશાય સવ-ભિષ્ટાર્થ-દાયિને સર્વ લબ્લિનિધાનાય શ્રી ગુરુ ગૌતમસ્વામીને નમ: ૧ મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમપ્રભુ: મંગલ સ્થૂલભદ્રાધા, જૈન ધોંડસ્તુ મંગલમ્ ૨ મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ફળ તો ચારિત્ર છે. Page #1119 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીપૂજનની વિધિ ૮૦૩ લક્ષ્મીપૂજનની વિધિ બાજોઠ ઉપર કપડું પાથરી ચોખાનો સાથિયો કરી ઉપર કળશ શ્રીફળ મુકવું. બાજુમાં ધૂપ-દીપ કરવા તથા ચાંદીની મૂર્તિ લક્ષ્મીયંત્ર અથવા રૂપિયો, પંચામૃત, શુદ્ધ જળથી સ્નાન કરવું-આસન, સ્નાન, વસ્ત્ર, ઉપવસ્ત્ર, ચંદન, કંકુ, સિંદુર, ચોખા, ફૂલ, ધરો, ગુલાલ, અબીલ, સુગંધ (અત્તર), ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન આદિથી પૂજન કરવું. શાહીનો ખડીયો તથા કલમને નાડાછડી બાંધી પૂજનમાં મૂકવાં. પછી હાથમાં ચોખા (કંકુ અને કેસરવાળી કરી) નીચે પ્રમાણે બોલીને ચડાવવા. (૧) આઘલચ્ચે નમઃ (૨) વિદ્યાલચ્ચે નમ: (૩) સૌભાગ્યલચ્ચે નમઃ (૪) અમૃતલમ્ય નમ: (૫) કામલગ્યે નમઃ (૬) સત્યવચ્ચે નમઃ (૭) ભોગવચ્ચે નમઃ (૮) યોગવચ્ચે નમઃ પછી ચોખા અને ફૂલ લઈ કુબેરનું પૂજન કરીને કળશ ઉપર ચડાવવું. - આદ્યાયામિ દેવ ત્યામ, ઈહાયાહિ કૃપાં કુરૂ, કોશ વયે નિત્ય, – પરિરક્ષ સુરેશ્વર. ધનાધ્યક્ષાય દેવાય, નરયાનો પશિને, નમસ્તે રાજરાજાય, કુબેરાય મહાત્મને. પછી કાંટા-બાટ હોય તો ત્રાજવામાં સાથિયો કરી ફૂલ ચડાવવાં અને કાંટે લીંબુ લટકાવવું. નમસ્તે સર્વદેવાનાં, શાંતિ– સત્યાશ્રિતા, સાક્ષિભૂતા જળદ્ધાત્રી, નિર્મિતા વિશ્વયોનિના. ૧ પછી હાથ જોડી મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો. | 圖 સંસારનું સુખ પણ પુણ્યની સજા છે એવું માને તેનું નામ ધમ. Page #1120 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ રત્નત્રયી ઉપાસના (હિ) વિદળ એટલે શું અને તેમાં શું ન ખવાય? જૈન ધર્મમાં કંદમૂળ ભક્ષણ અને રાત્રિભોજન જેમ બહુ પાપનું કારણ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે તે જ રીતે કોઈપણ જાતના કઠોળ (મગ મઠ-અડદ-વાલચણા વગેરે) સાથે કાચા (એટલે ગરમ કર્યા વગરના) દૂધ-દહીં કે છાશ ન ખવાય અને તે કઠોળની બનાવેલી વાનગીઓ પણ કાચા દૂધ-દહિં-છાશમાં ન ખવાય. કારણ કે કઠોળ સાથે કાચા દૂધ-દહિં-છાશનો સંયોગ થતાં જ જીવોત્પત્તિ થાય છે અને તેથી તે રીતે ખાનાર પાપનો ભાગીદાર બને છે અને આરોગ્યની દષ્ટિએ પણ આવો ખોરાક શરીરને નુકશાન કરનાર બને છે. જેને ભાંગવાથી સરખા ફાડચાં થાય અને જેને પીલવા છતાં તેલ નથી નીકળતું તેને વિદળ (કઠોળ) કહેવાય છે. ભાવિકે આ વિવેક ખાસ જાળવવો. 團號 જૈન શાસનના ઉગ્ર તપસ્વીઓ ૧. ભગવાન આદિનાથ ૧૩ મહિનાને ૧૦ દિવસ ઉપવાસ ૨. બાહુબલી ૧૨ મહિના ચૌવિહાર ઉપવાસ ૩. સુંદરી ૬૦,૦૦૦ વર્ષ આયંબિલ ૪. ગૌતમ સ્વામી ૩૦ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠા ૫. ધન્ના શાલીભદ્ર ૧રા વર્ષ માસક્ષમણ ૬. ધન્નાકાકંદી * જીવન પર્યત છઠ્ઠના પારણે આયંબિલ ૭. જંબુસ્વામી ૧રા વર્ષ છઠ્ઠના પારણે આયંબિલ ૮. નંદિષેણ . પ૪,૦૦૦ વર્ષ છઠ્ઠ (વૈયાવચ્ચ) ૯. વીરાચાર્ય જીવનપર્યત અઠ્ઠાઈ, છ વિગઈ ત્યાગ ૧૦. જગતચંદ્રાચાર્ય ૧રા વર્ષ આયંબિલ ૧૧. સિદ્ધસેન દિવાકરસૂરિ ૮ વર્ષ સુધી ઘોર તપ ૧૨. ચંપા શ્રાવિકા ૬ મહિનાના ઉપવાસ ૧૩. વિષ્ણુમુનિ ૬ હજાર વર્ષ ઘોર વીર તપ ૧૪. નંદન મુનિ ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ 圖 % સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. Page #1121 -------------------------------------------------------------------------- ________________ મરણ સમયે શુભ ભાવના | ૮૦૫ મરણ સમયે શુભ ભાવના આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખ દુઃખના કારણે છે અને બીજું કોઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવના રાખે. પૂર્વે નહિં ભોગવાયેલા કર્મનો ભોગવવાથી જ છુટકારો છે પણ ભોગવ્યા વિના છુટકારો થતો નથી એમ જાણીને શુભ ભાવ રાખો. ભાવ વિનાના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીયળ વગેરે સર્વે આકાશના ફુલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખો. તપ-દાન વિ. થી જ ભાવ આવશે. નરકનું નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું છે, તે વખતે કોણ મિત્ર હતો તેમ માનીને શુભ ભાવના રાખો. સુરૌલ (મેરૂ પર્વત) ના સમૂહ જેટલો આહાર ખાઈને પણ તને સંતોષ ન વળ્યો. માટે ચતુર્વિધ આહારનો ત્યાગ કર. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં પ્રાણીને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુર્વિધ આહારનો ત્યાગ કર. કોઈ પ્રકારના જીવ સમુદાયનો વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. જે આહારનો ત્યાગ કરવાથી દેવોનું ઈંદ્રપણું પણ હાથના તળીયામાં છે, અને મોક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકારના આહારનો ત્યાગ ' જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એવો જીવ પણ નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. સાધના અને આરાધના જાતેજ કરવાં પડે ઉછીનાં ન ચાલે. Page #1122 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ રત્નત્રયી ઉપાસના સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું પામવું સુલભ છે, પણ દુર્લભમાં દુર્લભ નમસ્કાર મહામંત્ર પામવો અતિ દુર્લભ છે, તેથી મનની અંદર નમસ્કાર મંત્રનું સ્મરણ કર. એક ભવમાંથી બીજા ભવમાં જતાં જતાં ભાવિકોને નમસ્કાર મંત્રની સહાયથી પરભવને વિષે મનોવાંછિત સુખ સંભવે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર તું સ્મરણ કર. જે નમસ્કાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે, અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કરી આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકલ પાપ વોસીરાવીને આ નમસ્કાર મંત્રનું તું સેવન કર. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એવો રાજસિંહ કુમાર મરણ . પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્યો હતો. તેની સ્ત્રી રત્નાવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી. ત્યાંથી ચ્યવીને બન્ને મોક્ષે જશે. મરણ સમયની શુભ ભાવના આ છે. શુભ ચિંતવન કરવાની ભલામણ “મારો દેહ પડી જાય તે સમયે મારી પછવાડે કોઈ રૂદન કરે, અગર શોક પાળે-પળાવે, પાણી ઢોળે, છ કાયની વિરાધના કરે, તેમાં મારે લેવા દેવા નથી, મારા શરીરનો સંસ્કાર કરે તેમાં પણ મારે દેવા નથી. વ્યવહારથી જે કોઈ કરે તે તેઓ જાણે.” પુણ્યોદય હોય તો જ ધર્મમાં સહાયક કુટુંબ મળે. Page #1123 -------------------------------------------------------------------------- ________________ શુભ ચિંતવન કરવાની ભલામણ 9TH ૮૦૭ કુટુંબીઓને રડવા-કુટવાની ના પાડવી, શોક પાળવાની ના પાડવી. મરણ પછવાડે જે જે આરંભાદિક કાય મોહના પ્રભાવથી કરે તેનો નિષેધ કરવો. તે છતાં કદાચ પાછલા કુટુંબીઓ કરે તો પછી મરનારને દોષ કે પાપબંધન થાય નહિ, અને તેમ ન કહેવામાં આવે તો તેની ક્રિયા મરનારને લાગે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે – અવિરતિપણાને લીધે એકેન્દ્રિય જીવોને પણ અઢાર પાપસ્થાનક લાગે છે. માટે તમામ વસ્તુ વોસિરાવીને પાછળ પણ પોતાના નિમિત્તે કર્મબંધનની જે – જે ક્રિયાઓ કરવામાં આવે તેમ હોય તો તેની ના પાડવી. જે જીવોનું ચિત્ત સંસારના પદાર્થોમાં આસક્તિવાળું છે અને પોતાના સ્વરૂપને જે જાણતા નથી, તેવા જીવોને મૃત્યુ ભયમય છે, પરંતુ જેઓ પોતાના સ્વરૂપમાં રમણતા કરનારા છે અને સાંસારિક પદાથોમાં વૈરાગ્યવાળા છે, તેવા જીવોને તો મૃત્યુ એ એક હર્ષનું નિમિત્ત છે. તેઓ તો એમ જ વિચારે છે કે આયુષ્યકર્મના નિમિત્તથી જ આ દેહનું ધારણ કરવાપણું છે, અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મના પુદ્ગલો નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે, મારો આત્મા તો અનાદિકાળથી મરણ પામ્યો નથી અને મરશે પણ નહિ; પરંતુ પુણ્યશાળી આત્માને તો આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહનો ત્યાગ કરવો. અને શુભ કમોંનાં પ્રભાવથી સમાધિના પ્રભાવથી બીજી ગતિમાં નવીન સુંદર શરીર ધારણ કરવું જેને મરણ કહેવાય છે. તેમાં શોક શાનો હોય ? તેમાં તો આનંદ જ માનવાનો છે. જેમ કોઈ માણસને એક સડી ગયેલી ઝુંપડીને છોડી દઈ બીજા નવીન મહેલમાં જઈને વસવું હોય, તો તે માણસને શોક નહિ થતાં આનંદના ઉભરા હોય છે. તેવી જ રીતે આ આત્માને આ ખડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝુંપડીનો ત્યાગ કરી નવા દેહરૂપ મહેલને પ્રાપ્ત કરવો, એ મહા ઉત્સવનો અવસર છે. તેમાં કોઈ પ્રકારની હાનિ છે જ નહિ જે પોતાને પસંદ ન હોય તેવો વ્યવહાર બીજા સાથે ન કરવો. Page #1124 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ રત્નત્રયી ઉપાસના કારણ કે જો આવા પ્રકારનું ઉત્તમ સમાધિ મરણ થાય તો હે ચેતના તે મરણ ઉત્તમ ગતિને આપનાર છે. બાકી વિચાર કર. અત્યાર સુધી સમાધિ વિના પરવશ પણે અનંતીવાર નરક તિર્યંચાદિક ગતિમાં મરણો કર્યા છે. અસહ્ય દુઃખો સહન કર્યા છે, માટે આવા ઉત્તમ પ્રકારના સમાધિ મરણથી આનંદ માની તમામ વસ્તુ વોસિરાવી પાછળના સંબંધી જીવો રાગના જોરથી કર્મબંધન ન કરે તે માટે પાકી ભલામણ કરજે પછી કદાચ મોહના જોરથી તેઓ જે કાંઈ કરશે તેમાં તને તે પાપની ક્રિયાઓ લાગશે નહિં. તે ચોક્કસ લક્ષમાં રાખજે. મનની પ્રસન્નતા એ જ ચિત્તની શુદ્ધિનું મુખ્ય સાધન છે. | ક ચારે ગતિના જીવોનાં ખામણાં હું ધન્ય છું, કેમકે અપાર ભવસમુદ્રમાં ભટકતાં મને ચિંતામણિ રત્ન સમાન જિનેન્દ્ર ભગવંતના ધર્મની પ્રાપ્તિ થઈ. ૧ નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં ભવ (જન્મમરણ) રૂપચક્ર મધ્યમાં ભકતાં મેં મોહના વશથી જે કોઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. ર સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં નારકીને ભવમાં કોઈપણ નારકી જીવને દુઃખ દીધું હોય તો તેને પણ હું ખમાવું . ૩ વળી નારકીના ભવમાં મેં કર્મના વશથી નારકીના જીવોને પરસ્પર મસળવું, ચરવું, ફેંકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તે જીવોને પણ હું નમાવું છું. ૪ પગ ઉપડશે તો માર્ગ એની મેળે જડી જશે. Page #1125 -------------------------------------------------------------------------- ________________ ચારે ગતિના જીવોનાં ખામણાં ૮૦૯ નિર્દય પરમાધામીનારૂપને ધારણ કરનાર (પરમાધામીના ભવમાં) મૂઢ અજ્ઞ મારા જીવે નારકી જીવોને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું છું. ૫ હા! હા! પરમાધામીના ભવમાં મૂઢ મારે જીવે ક્રિીડા નિમિત્તે કરવત, તલવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન; મારણ મંત્રપાલન, વૈતરણીતારણ, કુંભીપાચન રૂપ ઘણા દુઃખ નારકી જીવોને દીધાં તે દુઃખોને હું જાણતો નથી. ૬ પરમાધામીના ભવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલાં મેં જે કાંઈ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ હું મન, વચન, કાયાએ કરી ખમાવું તિર્યંચને વિષે ક્ષારાદિ પૃથ્વી, અપ, તેઉ, વાઉ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભવોમાં મેં સ્વ, અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વીકાયાદિક જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું . ૮ શંખ પ્રમુખ બેઈદ્રિય, જુ પ્રમુખ તેઈદ્રિય, માખી પ્રમુખ ચૌરિંદ્રિયના ભવોમાં મેં જે જીવોનું ભક્ષણ કર્યું હોય અને દુઃખ દીધું હોય તેને પણ હું ખાવું . ૯ ગર્ભજ, સંમૂર્છાિમ જલચર પંચેદ્રિયના ભાવોમાં મચ્છ, કાચબા, સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મેં આહારને માટે જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું છું. ૧૦ વળી જળચર જીવના ભવોમાં ગયેલા મેં ઘણા પ્રકારના જીવોને દેખીને ઘણીવાર છેદન-ભેદન કીધાં હશે તેને પણ હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. ૧૧ , ગર્ભજ-સંમૂર્છાિમ સર્પ પ્રમુખ ઉરપરિસર્પ-ઘો, વાનર પ્રમુખ ભુજપરિસર્પ-કુતરા, બિલાડા પ્રમુખ સ્થલચર પંચેંદ્રિય તિર્યંચના ભવોમાં વ્યક્તિ નારાજ હોય તો તેને સેવા દ્વારા જીતી શકાય છે. Page #1126 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ શાહિક રત્નત્રયી ઉપાસના મેં જે જીવોને છિન્ન ભિન્ન કરી દુઃખી કીધા અને ખાધા તેને પણ હું ખાવું છું. ૧૨ જીવ ઘાતકાદિ અશુભકર્મથી શાર્દુલ, સિંહ, સંધ્ય, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક થાપદ જાતિમાં ઉત્પન્ન થયેલ મારા જીવે છે જીવોને છિન્નભિન્ન-વિનાશ કીધા તેને પણ હું ખાવું છું. ૧૩ હોલા, ગીધ, કુકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, કાબરી, ચકલાદિ સંમૂર્છાિમ ગર્ભજ ખેચર પંચેન્દ્રિય ભવોને વિષે, મેં ભૂખને વશ થઈ ક્રીમીયા પ્રમુખ જીવોના ભક્ષણ કીધાં તેણે પણ હું ખાવું છું. ૧૪ મનુષ્યના ભવોમાં રસેંદ્રિય લંપટ મુઢ પારધીની ક્રીડા (શીકાર) ને કરનારા મેં જે જીવોનો નાશ કીધો તેને પણ હું ખાવું છું. ૧૫ વળી રસમાં વૃદ્ધ થયેલા મેં શરીરની પુષ્ટિના લોભથી મધ, માંસ સેત (મધ, માખણ, અથાણું, વાસી રોટલી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બે ઈન્દ્રિયાદિક જીવોનો વિનાશ કીધો હોય તેને પણ હું ખાવું છું. ૧૬ વયી સ્પર્શેટ્રિયમાં લંપટ થયેલાં મેંન્યા, સધવા, કે વિધવારૂપ પરસ્ત્રી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીવોને દુઃખી અને વિનાશકીધા હોય તેને પણ હું ત્રિવિધ મન વચન કાયાએ ખમાવું છું.૧૭ વળી ચક્ષુઈદ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોબેંદ્રિયના વશમાં પડેલા મેં જે જીવોને દુઃખને વિષે પાડ્યા હોય તે જીવોને પણ હું ત્રિવિધે ત્રિવિધે ખાવું છું. ૧૮ વળી મારે જીવે માનભંગથી, ક્રોધના વશથી, આક્રમણ (દબાવી) કરીને જે જીવોને મારી આજ્ઞા મનાવી તેને પણ ત્રિવિધે ખમાવું છું. ૧૯ પ્રોત્સાહન મળવાથી પ્રગતિના શિખરે સહજતાથી જવાય છે. Page #1127 -------------------------------------------------------------------------- ________________ ચારે ગતિના જીવોનાં ખામણાં સ્વામિ (રાજ્યાદિ અધિકારી) પણું પામીને મેં અપરાધી અને નિરપરાધી જીવોને બાંધ્યા, ઘાયલ કર્યા, માર્યા તેને પણ ત્રિવિધે હું ખમાવું છું. ૨૦ દુષ્ટ એવા મે ક્રોધથી અથવા લોભથી કોઈપણ મનુષ્યને કુડું કલંક દીધું હોય તેને પણ ત્રિવિધે હું ખમાવું છું. ૨૧ હમણાં ઈર્ષ્યાભાવમાં પ્રાપ્ત થયેલા મેં કોઈ પણ જીવ સાથે પરપરિવાદાદિ કીધાં હોય; કોઈની ચાડી ચુગલી કીધી હોય તેને પણ હું ત્રિવિધે ખમાવું છું. ૨૨ અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને ક્ષુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનોથી પણ નથી સાંભળ્યો. ૨૩ વળી પરલોકની પિપાસાવાળા મેં અનેક જીવોનો ઘાત કર્યો હોય કે જેથી હું અનેક જીવોના દુ:ખનો હેતુભૂત થયો હોઉં તેને પણ હું ખમાવું છું. ૨૪ આર્યદેશમાં પણ કસાઈ, પારધી, ડુંબ ધીવરાદિ માછીમાર હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ ત્રિવિધે હું ખમાવું છું. ૨૫ મિથ્યાત્વથી મોહિત અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જીવોના વધ કરાવ્યા હોય તેને પણ હું ખમાવું છું. ૨૬ વેલડી આદિ વનને દાવાગ્નિ દઈને જે જીવોને મેં બાળ્યા હોય, તેને પણ હું ખમાવું છું. ૨૭ મેં ઉલંઠપણે કર્મભૂમિને અંતરદ્વીપાદિને વિષે જે જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૨૮ % CE વાણીથી સંબંધ બગાડી પણ શકાય અને સંબંધ સુધારી પણ શકાય. ૮૧૧ Page #1128 -------------------------------------------------------------------------- ________________ 2૧૨ રત્નત્રયી ઉપાસના દેવના ભવોને વિષે પણ મેં ક્રીડાના પ્રયોગથી, લોભ બુદ્ધિથી જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ ત્રિવિધે હું નમાવું છું. ર૯ ભવનપતિને વિષે તામસભાવમાં વર્તતો છતો નિર્દયપણાથી હણાયેલા એવા મેં જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ હું ખાવું છું. ૩૦ વ્યંતરના ભાવમાં પણ મેં ક્રીડાના પ્રયોગથી જે જીવોને દુઃખ ઉત્પન્ન : કીધાં હોય તેને પણ હું માનું . ૩૧ જ્યોતિષમાં ગયેલો પણ વિષયમાં મોહિત-મૂઢ મેં જે કોઈ જીવને દુઃખી કીધા હોય તેને પણ હું ખાવું છું. ૩૨ આભિયોગિક દેવમાં પ્રાપ્ત થયેલી પરિદ્ધિમાં મત્સરવાળા, લોભથી પરાભવ પામેલા, મોહમાં વશીભૂત મેં જે જીવોને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું . ૩૩ આ ચાર ગતિમાં મેં જે કોઈ જીવને પ્રાણ થકી મુક્ત કીધા, દુઃખમાં પાડયા હોય તે બધાને હું નમાવું છું. ૩૪ મેં જે જે અપરાધ કીધા છે તે તે બધા અપરાધોને હે જીવો! મધ્યસ્થ થઈને, વેર મૂકીને ખમો અને હું પણ ખમાવું . ૩૫ આ સંપૂર્ણ જીવલોકમાં મારો કોઈ પણ દોષ નથી, હું જ્ઞાનદર્શનસ્વભાવવાળો છું, એક છું. મમત્વભાવ રહિત છું. ૩૬ મને અરિહંત અને સિદ્ધનું શરણ થાઓ; સાધુ અને કેવલી ભાષિત ધર્મ મને પરમ મંગલિક થાઓ, કર્મક્ષયનું કારણ એવા પંચ પરમેષ્ઠિનું શરણ મને થાઓ. ૩૭ આ ખામણા ચાર ગતિમાં રહેલા જીવોને ભાવશુદ્ધિ અને મહાકર્મક્ષયનું કારણ છે. જીવનની શુદ્ધિ અને વિચારોની શુદ્ધિ માટે સમ્યગ્દર્શન અનિવાર્ય છે. Page #1129 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તોત્ર-પ્રકાશ પી ગ વીતરાગ સ્તોત્ર-પ્રકાશ સ્વકૃતં દુષ્કૃતં ગહેન્, સુકૃતં ચાનુમોદય; નાથ ! ત્વચ્ચરણૌ યામિ, શરણં શરણોઋિત્: ૧ હે નાથ ! મેં કરેલાં દુષ્કર્મની ગર્હા કરતો અને સુકૃતની અનુમોદના કરતો સહાય વગરનો હું આપના ચરણનું શરણ અંગીકાર કરૂં છું. મનોવાક્કાયજે પાપે, કૃતાનુમતિકારિતૈ:, મિથ્યા મે દુષ્કૃત ભૂયાદ-પુનઃ ક્રિયયાન્વિતમ્ ૨ કરણ-કરાવણ અને અનુમોદનથી મનવચન અને કાયા વડે થયેલાં મારાં પાપો નિષ્ફલ થાઓ, અને તેવાં પાપો ફરીથી નહિં કરીશ તેવી ધારણા કરૂ છું. યત્કૃતં સુકૃતં કિંચિદ્, રત્નત્રિતયગોચરમ્, તત્સર્વં મનુમન્યેડહં, માર્ગમાત્રાનુસાર્યપિ. ૩ હે પ્રભુ ! આપના માર્ગને અનુસરનાર એવા જ્ઞાનાદિક રત્નત્રયીના વિષયવાળું મેં જે સુકૃત કર્યું હોય, તેની અનુમોદના કરૂં છું. સર્વેષા મહંદાદીનાં, યો યોઽર્હત્ત્વાદિકો ગુણ; અનુમોદયામિ તં તં, સર્વ તેષાં મહાત્મનામ્. ૪ ૮૧૩ સર્વે અરિહંત, સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એ પાંચેના અરિહંતપણું વગેરે જે જે ગુણો મહાત્માઓમાં રહેલાં હોય તેમનાં સર્વ ગુણોની અનુમોદના કરૂ છું. ત્યાં ત્યફ઼લભૂતાન, સિદ્ધાંત્ત્વચ્છાસનરતાન્ મુનીન્ ત્વચ્છાસનું ચ શરણં, પ્રતિપન્નોઽસ્મિ ભાવત ૫ હે વીતરાગ પ્રભુ ! હું આપનું, આપની બતાવેલી ક્રિયાના ફળરૂપ aa 3 જૂઠ તો બોલાય જ નહિ અને સત્ય પણ સમજી-વિચારીને બોલવું. Page #1130 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ - રત્નત્રયી ઉપાસના સિદ્ધ ભગવાનનું, આપના શાસનમાં રક્ત થયેલ મુનિવરોનું અને આપના શાસનનું અંતઃકરણથી શરણ પામ્યો છું. ક્ષમયામિ સર્વાન, સર્વાન, સર્વે સામ્યતુ તે મયિ, મૈત્ર્યસ્તુ તેષુ સર્વેષ, ત્વદેક શરણસ્ય મે. ૬ હે વીતરાગ ભગવાન! હું ચોરાશી લાખ યોનિના સર્વ જીવોને ખમાવું. છું. અને સર્વ જીવો મને ખમો, આપના શરણમાં રહેલાં મને સર્વ જીવોપર મૈત્રી હો. એકોડહં નાસ્તિ મે કશ્ચિન્ન-ચાહમપિ કમ્યુચિ ત્વદંધ્રિશરણસ્થસ્ય, મમ દૈન્ય ન કિંચન. ૭ હે વીતરાગ ભગવંત ! હું એકલો જ છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી, આપના શરણમાં રહેલો હોવાથી મને જરાય દીનતા નથી. યાવન્નાખોમિ પદવી, પરાં ત્વદનુભાવનામ; તાવન્મયિ શરમ્યત્વે, મા મંચ શરણંશ્રિતે. હે પ્રભુ! આપની કૃપાથી શ્રેષ્ઠ જે મહાપદવી અથવા મુક્તિ જ્યાં સુધી ન પામું ત્યાં સુધી તમારા શરણે આવેલા મારા પર વાત્સલ્યભાવ ન છોડશો. અંતિમ સાધના શ્રી જિન કથિત જ્ઞાન-દર્શન-ચારિત્ર તથા વીર્યની આરાધના તત્પર મારો અંતરાત્મા એક જ છે. એ જ મારો છે. આ સિવાય સર્વને મેં ત્યજી દીધાં છે. રાગ-દ્વેષ મહામોહ અને કષાયને ધોઈને હું અત્યારે નિર્મલ બન્યો છું. આ કારણે હું સાચો છું વળી સર્વ જીવો મને ક્ષમા આપો. કારણ કે હું સર્વ જીવોને ખમાવું છું. મારો આત્મા હાલ શાન્ત દ્રવ્ય વિના ભાવ ન પ્રગટે, ભાવ વિના દ્રવ્યસમર્પણની ઈચ્છા ન જાગે. Page #1131 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના 97& છે. મારે કોઈના પ્રત્યે વૈર વિરોધ નથી. જે કોઈ કાલે વાસ્તવિક રીતિએ મારા ચેતન સ્વરૂપ આત્માના સંબંધ રાખી શકે તેમ નથી એવી પર વસ્તુઓને અત્યાર સુધી નજીકની માની લીધી. પોતાપણાની બુદ્ધિથી મે એ વસ્તુઓને માની હતી. હાલ તે પૌદ્ગલીક પર વસ્તુઓને હું વોસિરાવી દઉં છું. મહાત્મા શ્રી તીર્થંકર દેવો, પાપમલથી સર્વથા રહિત શ્રી સિદ્ધ ભગવંતો તથા શ્રી જિનેશ્વર પ્રણીત ધર્મ અને શ્રી સાધુપુરુષ તમે મંગલ રૂપ બનો. ત્રણેય લોકમાં આ ચાર જ વસ્તુઓ શ્રેષ્ઠતમ છે ચાર તત્ત્વો જ શરણ સ્થાન છે. આથી ભવના ભ્રમણથી ડરેલો હું શરણાને સ્વીકારૂં છું. હું અત્યારે સર્વ લાલસાઓથી નિવૃત્ત છું. મનના દુષ્ટ વિચારો મે એકદમ રોકી લીધા છે. હું જગતના સર્વ પ્રાણી વર્ગને મિત્ર રૂપ ગણું છું. સર્વ સ્ત્રીઓ મારે મન માતા સમાન છે. તેઓનો પુત્ર છું. સર્વ પ્રકારના યોગોનો નિરોધ કરનાર હું શુદ્ધ સમાધિમાં રહું છું અને સર્વ ચેષ્ટાઓ છોડી દેનારા હે સિદ્ધ ભગવંતો ! કરૂણાદષ્ટિથી મને નિહાળો. આ ભવમાં કે અન્ય ભવમાં મેં જે કાંઈ દુષ્કૃત આચર્યું હોય તે સર્વે દુષ્કૃતને સંવેગભાવથી ભાવિત બનેલો એવા હું આ અવસરે વારંવાર નિંદું છું. સર્વ પ્રકારના પરિગ્રહને મૂકીને હું વિશુદ્ધ બન્યો છું. અત્યારે મારી મનોવૃત્તિ (ભાવના) આ છે. મારી વર્તમાન સ્થિતિના તત્ત્વને કેવળજ્ઞાની ભગવંતો સાક્ષાત્ જાણી શકે છે. કેવળ મોક્ષની જ એક ઈચ્છાથી હું સંસારના સર્વ સંબંધોથી અળગો બન્યો છું. જન્મમરણરૂપ મહાદુઃખોનો નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવોના શરણે મેં મારા આત્માને સોપી દીધેલ છે. તેથી તેઓ મને કર્મના નાશમાં સહાયભૂત બનો. Lascl સામાયિક વિના ચારિત્રની સાધના શક્ય નથી. ૮૧૫ Page #1132 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ રત્નત્રયી ઉપાસના અંત સમયની અણમોલ આરાધના (માંદગીના સમયે લાંબી આરાધના કરી શકે તેવું ન હોય, તેવી આરાધના કરાવનાર પણ ન હોય તો આ ટૂંકી (નાની) આરાધના આરાધક આત્માને ઉપયોગી નીવડશે.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોલ, દશમે રાગ, અગીયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન ચૌદમે પશૂન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયા-મૃષાવાદ અઢારમે મિથ્યાત્વશલ્ય, આ અઢારે પાપસ્થાનકોમાંથી મારા જીવે જે કોઈ પાપસ્થાનકો સેવ્યાં હોય, બીજા કોઈ પાસે કરાવ્યાં હોય, કોઈ કરતાં હોય તેને સારો માન્યો હોય તે સર્વેનો હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડું આપું છું. - સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચઉરન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ ધર્મ હદયથી ગમી જાય, તો પછી પ્રાયઃ એનો અમલ થયા વિના રહે નહિ. Page #1133 -------------------------------------------------------------------------- ________________ અંત સમયની અણમોલ આરાધના 2૧૭ લાખ મનુષ્ય, આ ચૌરાશી લાખ છવાયોનિના કોઈપણ જીવની મેં વિરાધના કરી હોય, બીજા કોઈની પાસે કરાવી હોય, કોઈ કરતાને સારો માન્યો હોય, તે સર્વેનો હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધ ત્રિવિધે મિચ્છામી દુક્કડે માંગું છું. ગયા ભવમાં કે આ ભવમાં મેં જે કોઈ પાપ કરવાના સાધનો, હથિયારો, (સૂડી, કાતર, ચપુ, તલવાર, છરી વગેરે) વસાવ્યા હોય તેને હવે હું વોસિરાવું છું. તેની સાથે હવે મારે કોઈ સંબંધ નથી. હું એકલો છું. મારો આત્મા શાશ્વત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણવાળો છે. તે સિવાયના બીજા ભવો મને મળ્યાં છે તે બધાંય નાશવંત છે. પત્ની, પુત્ર, પૈસો, પરિવાર, બંગલો, મોટર વગેરે અને આ ભેગા કરેલા સુખના સાધનો જેનો સંયોગ છે તેનો વિયોગ જરૂર છે. અત્યાર સુધીમાં મારા આત્માએ જે કાંઈ દુઃખની પરંપરા ભોગવી છે, તેનું કારણ એક જ છે કે સંયોગ. માટે હવે હું સર્વ સંયોગોને સંબંધોને, માયાને, મમતાને દરેક વસ્તુમાં કરેલા મારાપણાને વોસિરાવું છું. હવે હું સારો થઈને આ પથારીમાંથી (પલંકામાંથી ન ઉઠું ત્યાં સુધી હવે મારે આ કાયાને પલંગ સિવાય કોઈનો સંબંધ નથી. તે બધાને હું વોસિરાવું છું. અને હવે હું મારા જીવનમાં દેવ ગુરૂ અને ધર્મને ધર્મ તરીકે સ્વીકારું છું. ચત્તારિ મંગલ - અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂમંગલ કેવલિ પન્નરો ધમ્મો મંગલ, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવળી ભગવંતે કહેલા ધર્મને આ ચારને હું મારા જીવનમાં મંગલ તરીકે સ્વીકારું છું. આપત્તિમાં અદીનતા એ તો ધર્માત્માની સહજ અવસ્થા છે. Page #1134 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ રત્નત્રયી ઉપાસના ચારિ લગુત્તમા - અરિહંતા લાગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિ પન્નરો ધમો લાગુત્તમો, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે કહેલો ધર્મ આ વસ્તુ જગતમાં ઉત્તમોત્તમ છે તેને હું સ્વીકારું છું. ચારિ શરણે પવશ્વામિ - અરિહંત શરણે પવન્જામિ, સિદ્ધ શરણે પવનજામિ, સાર્દુ શરણે પવનજામિ, કેવલિ પન્નાં ધમ્મ શરણે પવન્જામિ, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે પ્રરૂપેલો ધર્મ આ ચારને હું મારા જીવનમાં શરણાં તરીકે સ્વીકારું અરિહંતો મહદેવો, જાવજીવં સુસાહૂણો ગુરૂણો, જિન પન્નાં તત્ત. ઈંઅ સમ્મત્ત મએ ગહિ. આ ગાથા ત્રણવાર સંભળાવવી. ખમિઆ ખમાવિએ મઈ ખમિ સવ્ય જવનિકાય, સિદ્ધહ શાખ આલોયણહ, મુઝહ વૈર ન ભાવ. સવ્વ જીવા કમ્યવસ, ચઉદહ રાજહ ભમંત, તે મે સવ્ય અમારિઆ, મુઝેવિ તેહ ખમંત. જે જે મહેણ બદ્ધ, જે જે વાણ ભાસિએ પાવે, જે જે કાણ કાર્ય, મિચ્છામિ દુક્કડં તસ્ય. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ.... પ્રધાનં સર્વ ધર્માણ, જૈન જયતિ શાસનમ્. (પછી ધીમા અવાજે “સમરો મંત્ર આ ગીત પણ સંભળાવવું.) જીવદયાથી શાતા વેદનીય અને જીવહિંસાથી અશાતા વેદનીય કર્મ બંધાય. Page #1135 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહામંત્ર-છંદ ૮૧૯ નમસ્કાર મહામંત્ર-છંદ સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર, એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર. સમરો. ૧ સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત, જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંગાત. સમરો. ૨ યોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક, દેવો સમરે દાનવ સરે, સમરો સૌ નિઃશંક. સમરો. ૩ અડસઠ અક્ષર એહના જાણો, અડસઠ તીરથ સાર, આઠ સંપદાથી પરમાણો, અડ સિદ્ધિ દાતાર. સમરો. ૪ નવપદ એહના નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, વીર વચનથી હૃદયે સ્થાપે, પરમાતમ પદ આપે. સમરો. ૫. 圖 % મરણ પાછળની રીત હમણાં હમણાં આપણા જૈનોમાં મૃતક (મડદા) ને લઈ જતાં જૈનેતરોની જેમ “રામ બોલો ભાઈ રામ”, “ નમો અરિહંતાણં', “સમરો મંત્રની ધૂન” અથવા “અરિહંતે શરણે પવન્જામિ” વગેરે બોલવાની પરંપરા શરૂ થયેલ છે. તેનું અનુકરણ પણ ઘણાં લોકો કરવા માંડ્યા છે. પણ જૈનધર્મની ઝીણવટભરી દષ્ટિએ જોતાં અક્ષરની આશાતના ન થાય માટે આવું કાંઈ પણ બોલવાનું જરૂર નથી. મૌન પણે જ જવાનું છે. મનમાં માનસીક રીતે નવકારમંત્ર ગણી શકાય છે. વગર બોલે અથવા સંસારની અનિત્યતા વિચારી શકાય. વૈરાગ્ય થવાનો પ્રસંગ આનાથી વધુ બીજો ક્યો મળી શકે તેમ છે ? આમાંથી ઘણું મેળવી શકાય તેવું છે. . એકાંત અને નીરવ શાંતિનો ઉપયોગ પરમાત્માનું ધ્યાન ધરવામાં કરો. Page #1136 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ 2િ9: રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના વાર્તા વિભાગ, ૧. વસ્તુપાલ-તેજપાલ (દાન-સંઘભક્તિ) ૧-૨ મહાગુજરાતના મહાઅમાત્ય વસ્તુપાલના નિવાસસ્થાને પ્રતિદિન પાંચસો સાધુઓને સુપાત્રદાન અને પંદરસો સન્યાસીઓને ઉચિત દાન અપાય છે. વસ્તુપાલના ભાઈ તેજપાલના ધર્મ પત્ની અનુપમાદેવી એક ઉત્તમ આત્મા હતો, તે જાતે સુપાત્રદાન આપતાં. ૩ શત્રુંજયતીર્થના સંઘમાં સંઘપતિ વસ્તુપાલ સ્વયં યાત્રીઓના સાધર્મિકોના પગ ધોવે છે. જે ધર્મને સમજે તે સાધર્મિકનું મૂલ્ય સમજે, સાધર્મિકની સેવાથી તેનામાં રહેલા ધર્મની સેવા થાય છે અને શાસન પ્રભાવનાનું મહાન કાર્ય થાય છે એમ સમજતા વસ્તુપાલ મહાઅમાત્ય છતાં ભક્તિથી સાધર્મિકના પગ ધોતા સંકોચાતા નથી. ૪ તીર્થયાત્રાનો મહિમા સમજી વસ્તુપાલ શત્રુંજય ગિરિરાજના મોટા તેર સંઘો કાઢ્યા. ૫ મુખ્ય મુખ્ય શહેરોમાં જ્ઞાનભંડારો કરવા આગમ-શાસ્ત્રો લખાવે છે. ૬-૭ આબુતીર્થ પર કરોડોના ખર્ચે અદ્ભુત કારિગિરી પૂર્ણ ભવ્ય જિનાલય બંધાવ્યું. તેની તુલનામાં આવે એવું કોઈ મંદિર આજની દુનિયામાં નથી. આજે પણ તેની યાત્રા કરનાર તે મંદિરની ભવ્યતા જોઈ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. ક્રોડો રૂપિયાનો વિવિધ પુણ્યકાર્યોમાં ખર્ચ કર્યો, ધન્ય એ ધનવીરને અને એના શાસનપ્રભાવક જીવનને ! ૨. શાલિભદ્રજી (વૈરાગ્ય) ૧ ભારે પુણ્યશાળી શ્રી શાલિભદ્ર. તેમના પિતા દેવ થયા પછી દિવ્ય ખાન-પાન અને વસ્ત્રાભૂષણની ૯૯ પેટીઓ રોજ શાલિભદ્રને નરક જવાનો નેશનલ હાઈવે એટલે... રાત્રી ભોજન Page #1137 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ CTS ૮૨૧ મોકલતા. એવાં સુખ ભોગવનાર છતાં એક પ્રસંગે માતાએ કહ્યું કે રાજા શ્રેણીક આપણા સ્વામી છે એથી તુર્ત વૈરાગ્ય થયો. દીક્ષા લેવા રોજ એકે એક સ્ત્રીને છોડવા લાગ્યા. ૨ શાલિભદ્રની બહેન સુભદ્રા ધન્નાજીનાં પત્ની હતાં, તે પતિને સ્નાન કરાવે છે. ભાઈના સ્નેહથી સુભદ્રાને રડતી જાણી ધન્નાજીએ કારણ પૂછ્યું. સુભદ્રાએ શાલિભદ્રજીને એક એક પત્નીના ત્યાગની વાત કહી. ધન્નાજી બોલ્યા કાયર છે, છોડવી છે તો એક સાથે કેમ ન છોડે ? સુભદ્રા કહે બોલવું સહેલું, કરવું કઠિન છે. ધન્નાજી તુર્ત બધું છોડી શાલિભદ્રને ત્યાં ગયા. ૩ ધન્નાજીએ કહ્યું, શાલિભદ્ર! છોડવું હોય તો એક સાથે છોડો, ચાલો આજે જ દીક્ષા લઈએ - ૪ બન્ને પ્રભુ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. ૫ શાલિભદ્ર ભિક્ષા લેવા ચાલ્યા, પ્રભુએ કહ્યું આજે તમારી માતા ભિક્ષા આપશે, પણ ઘેર જવા છતાં તપથી કૃશ બનેલા તેમને કોઈ ઓળખી ન શક્યું, ભિક્ષા વિના પાછા ફરતાં વચ્ચે પૂર્વ ભવની માતા મળ્યાં તેણે સ્નેહ ઉભરાવાથી દહીં વહોરાવ્યું. વૈભારગિરી પર અંતિમ અનશન કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. માતા, પુત્રના સ્નેહથી શોકાતુર થયાં, રાજા શ્રેણિકે આશ્વાસન અને ધન્યવાદ આપી શાન્ત કર્યો. ધન્ય હો મહાત્મા શાલિભદ્રના વૈરાગ્યને ! ૩. ધન્નાકાનંદી (ત્યાગ-૫) ૧ કાકંદી નગરીમાં ભદ્રા શેઠાણીનો પુત્ર ધન્યકુમાર પૂવોંપાર્જિત પુણ્યથી બત્રીશ ક્રોડ સોનૈયાનો માલિક હતો. માતાથી નિશ્ચિત બની બત્રીશ પત્નીઓ સાથે ભોગ-વિલાસમાં મગ્ન રહેતો. ૨ એકદા પ્રભુ મહાવીરના ઉપદેશથી વૈરાગી બની દીક્ષા લીધી. જીવતાં A - 1 - - - મનની જીતે જીત છે, મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં, મનહી નરક મોઝાર Page #1138 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ વર : રાજક:દર વારા રત્નત્રયી ઉપાસના આ મ ક : સારા સુધી છ8-છઠના પારણે આયંબિલનો તપ કરવાની પ્રતિજ્ઞા કરી. કેવું પુણ્ય ભોગવવા છતા આસક્તિ નહીં, છોડતાં લેશ વાર નહીં, ધન સહિત સ્ત્રીઓને છોડી અને શરીરની મમતાને પણ તોડી. ૩ છઠ્ઠના પારણે પણ આયંબિલમાં સૂક્કો લૂખો માખી પણ ન ઈચ્છે તેવો નિરસ-વિરસ વાલ વગેરે આહાર લે છે. ૪ આઠ મહિનામાં તો ધન્નાની કાયા તપથી સુકાઈ ગઈ. એકદા શ્રેણિકે પૂછવાથી પ્રભુએ ધન્નાજીને નિત્ય ચઢતા ભાવવાળા ચૌદ હજાર મુનિઓમાં શ્રેષ્ઠ આરાધક જણાવ્યા. તે સાંભળી રાજા શ્રેણિકે વનમાં જઈ તેઓનું દર્શન-વંદન કરી જીવન કૃતાર્થ કર્યું. નરેન્દ્રો અને દેવેન્દ્રો પણ જેને નમે તે ત્યાગ વૈરાગ્ય એજ આત્માનું સાચું ધન છે. ધન્નાજી અંતે વૈભારગિરી પર એક માસનું અનશન કરી સમાધિથી મરી અનુત્તર વિમાનમાં દેવા થયા. ધન્ય એ ધન્ના અણગારને, ક્રોડો પ્રણામ તેઓના ત્યાગ, તપ અને વૈરાગ્યને ! ૪. પુણીયો શ્રાવક (સંતોષ-સાધર્મિક ભક્તિ) ૧-૨ રાજગૃહિમાં પુણીયો શ્રાવક, લાભાન્તરાય કર્મનો તીવ્ર ઉદય, રોજ સાડાબાર દોકડાથી વધુ ન મળે તેથી તે અને તેની ધર્મપત્ની વારા ફરતી એકાન્તર ઉપવાર કરી રોજ એક સાધર્મિકને જમાડતા. ૩ પ્રતિદિન નિર્ધનાપ્રાયઃ છતાં જિનપૂજા કરતા અને અલ્પધન છતાં સંતોષથી રહેતા. એટલું જ નહિ, સંતોષ એ આત્માનું સાચું ધન છે, એમ સમજ ધર્મધ્યાનમાં મગ્ન રહેતા અને સમાધિ પૂર્વક સામાયિક કરતા. ૪ એકદા શ્રેણિકે પ્રભુ મહાવીરને પોતાની નરક તોડવાનો ઉપાય પૂછ્યો, પ્રભુએ કહ્યું-પુણીયા શ્રાવક પાસેથી તેના સામાયિકનું ફળ મેળવે તો તારી નરક તૂટે. ૫ શ્રેણિકે પુણિયા પાસે જઈ એક સામાયિકનું ફળ માગ્યું. પુણીયાએ તીર્થમાં મોટામાં મોટું તીર્થ કયું? “વિશુદ્ધ મની” પોતાનું શુદ્ધ મન. Page #1139 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ કહ્યું પૈસાથી તે નહીં મળે, પ્રભુને સામાયિકનું મૂલ્ય પછી જુઓ! પ્રભુએ કહ્યું સમગ્ર રાજલક્ષ્મીથી પણ તેના સામાયિકનું મૂલ્ય અધિક છે કારણ કે રાજ્યલક્ષ્મી જડ છે, નાશવંત છે, સામાયિક આત્મધર્મ છે, આત્માનું સ્વરૂપ છે, તેની તુલના જડ વસ્તુ સાથે શી રીતે થાય ! આવી નિર્ધનતામાં પણ કેવી સમાધિ ! ધન્ય પુણીયાને; તેના સામાયિકને, તેના સંતોષને અને તેની સમતાને ! ૫. મેઘકુમાર (જીવદયા) (૧) શ્રેણિકનો પુત્ર મેઘકુમાર પૂર્વ જન્મમાં હાથી હતો. દાવાનળના ભયથી બચવાં જંગલનાં તૃણ-ઘાસ ઉખેડીને તેણે અમુક જમીન સાફ કરી. એકદા દાવાનળ સળગવાથી નાસીને તે હાથી અને જંગલનાં બીજાં પશુઓ પણ ત્યાં આવી એ જમીનમાં ભરાઈ ગયા પછી હાથીએ શરીર ખંજવાળવા પગ ઊંચો કર્યો ત્યારે ખાલી પડેલી તે પગની જમીનમાં સંકડામણથી પીડાતું એક સસલું આવી ભરાઈ ગયું, તેની રક્ષા માટે હાથીએ પોતાનો પગ ઊંચોજ રાખ્યો, ત્રણ પગે ઉભો રહ્યો. ૨ અઢી દિવસ ઊંચો રાખેલો પગ અકડાઈ જવાથી પશુઓના ગયા પછી પગને નીચો મુકતાં હાથી પડી ગયો, ઉભો ન થઈ શક્યો અને ભૂખ-તરસથી પીડાઈને મરણ પામ્યો. ૩ સસલાની ધ્યાના ફળ સ્વરૂપે તે મગધરાજ શ્રેણિકનો પુત્ર મેઘકુમાર થયો, ભગવાન મહાવીરનાં ઉપદેશથી વૈરાગી થયો અને શ્રેણિકે રાજગાદી આપવા કહ્યું ત્યારે રજોહરણ અને પાત્રા માગ્યાં. ૪ રાજ્ય તજીને પ્રભુ પાસે દીક્ષા લીધી. ૫-૬ પ્રભુની પાસે પૂર્વ ભવ સાંભળી પૂર્વભવની દયાનું પ્રત્યક્ષ ફળ જોઈ શરીરની પણ મમતા છોડી અને અનશન સ્વીકાર્યું. શુભ ધ્યાન પૂર્વક મરીને અનુત્તરમાં દેવ થયા, ધન્ય મેઘકુમાર ! old ભાગ્યને ભરોસે બેસી રહેનારનું ભાગ્ય પણ બેસી રહે છે. ૮૧૩ Page #1140 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ રત્નત્રયી ઉપાસના ૬. સમ્રાટ સંપ્રતિ (જિનેન્દ્ર ભક્તિ) ૧ સમ્રાટ સંપ્રતિ પૂર્વજન્મમાં સુધા પીડિત એક ભિખારી હતો, સાધુઓ પાસે આહાર જોઈ ખાવા માગ્યું, સાધુઓએ કહ્યું આ ભિક્ષા પર અધિકાર અમારા ગુરુનો છે, તેથી તે ગુરુ પાસે આવ્યો. ૨ ત્યાં ગુરુશ્રી આર્યસુહસ્તિસૂરિએ તેની યોગ્યતા જ્ઞાનથી જાણી દીક્ષા , આપી. પછી તેની ઈચ્છા પ્રમાણે ખાવા આપ્યું. રાત્રે અજીર્ણથી ઝાડા-ઉલટી થવા લાગ્યાં, સાધુઓએ સેવા કરી, ચારિત્રના મહિમાની અનુમોદના કરતાં તે મૃત્યુ પામ્યો. ૩ તે રાજા અશોકને પોતરો (પૌત્ર) નામે સંપ્રતિ, ઉજજયિનીનો રાજા થયો. એકદા ત્યાં આવેલા પૂર્વભવના ગુરુને જોઈ પૂર્વભવનું જ્ઞાન થયું, કૃતજ્ઞતાથી ગુરુના ચરણમાં નામી પડ્યો અને ઉપકારના ત્રણમાં રાજ્ય લેવા ગુરુને વિનવ્યા. ગુરુએ કહ્યું સાધુને રાજ્ય ન કલ્પ. તું આ રાજ્યલક્ષ્મીથી શાસનની પ્રભાવના કરી. ૪ તેથી સમ્રાટ સંપ્રતિએ દાનશાળાઓ ખોલી. ૫ જિનમંદિરો બંધાવવા માંડ્યાં, નિત્ય નવમંદિરના પ્રારંભના શુભ સમાચાર આપનારને સંપ્રતિ ઝવેરાતનું પણ દાન આપતા. ૬ મંદિરો અને મૂર્તિઓ તૈયાર થાય છે. ૭ સવા લાખ જિનમંદિરો અને સવાક્રોડ જિનપ્રતિમાઓ ઠેર ઠેર પૂજાય છે. ધન્ય શાસનપ્રભાવક સમ્રાટ સંપ્રતિને અને તેની દેવ-ગુરુ ભક્તિને ૭. ચકી સનતકુમાર (સમ્યકત્વ) ૧ ચક્રી સનત પૂર્વજન્મમાં દસમકિતી શ્રાવક હતા. એક મિથ્યાદ્રષ્ટિ તાપસનું સન્માન ન કરવાથી ગુસ્સે થયેલો તાપસ પોતાના ભક્ત રાજા દ્વારા તેની પીઠ ઉપર અતિઉષ્ણ ભોજન મૂકાવી જમ્યો. સનતના જીવને ઘણી પીડા થઈ, પીઠ પર ફોલ્લા પડયા. માણસ ઘરડો થાય, પણ લોભ-તૃષ્ણા (ઈચ્છા) કદાપિ ઘરડા થતા નથી. Page #1141 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ ૮૨૫ ૨ નાશવંત સુખ અને શરીરનો મોહ છોડી તે શ્રાવકે અનશન કર્યું અને પ્રત્યેક દિશામાં પંદર પંદર દિવસ ધ્યાન ધર્યું માંસાહારી પક્ષીઓ તેની પીઠનું માંસ ખાતા રહ્યાં, પણ તેણે સમતા ન છોડી. ૩ સમાધિથી કરીને તે શ્રાવક દેવોનો ઈન્ટ થયો. ૪ પછી તે સનતકુમાર નામે અતિ સૌદર્યવાન ચક્રી થયા. રૂપ જેવા બ્રાહ્મણ વેશે આવેલા બે દેવો ચક્રીનું રૂપ જોઈ આશ્ચર્ય પામ્યાં ચક્રીને રૂપનો ગર્વ થયો. તેથી દેવોને પોતાનું શણગારેલું રૂપ જોવા દરબારમાં આવવા કહ્યું. ૫ ત્યાં બ્રાહ્મણવેશે દેવોએ ચક્રીના શરીરને સોળ રોગથી ઘેરાયેલું જોઈ મોં બગાડ્યું. ચક્રીએ પૂછવાથી દેવોએ કહ્યું કે કુડીકાયાવાળા રોગી તું અભિમાન ન કર ! તુર્ત ચક્રીએ ઘૂંકદાનીમાં ઘૂંકીને જેવાથી રોગોત્પત્તિ જાણી. ૬ વૈરાગ્યથી તુર્ત દીક્ષા લીધી, સ્નેહથી છ મહીના સુધી પરિવારે પાછળ ફરી કરૂણ વિનંતિ કરી. પણ દ્રઢવિરાગી ચક્રીએ તેમની સામે પણ ન 9 સાતસો વર્ષ રોગ પીડિત શરીરથી ઉગ્ર તપ કર્યા, ધાતુઓ રોગ નાશક બની પુનઃ તે દેવો વૈદ્યના વેશે ઔષધ કરવા આવ્યા. મહામુનિએ પોતાના ઘૂંકથી આંગળીના કોઢનો નાશ કરી આંગળીનું સૌદર્ય બતાવ્યું, દેવો તપલબ્ધિથી આશ્ચર્ય પામી સ્વરૂપે પ્રગટ થઈ નમી પડ્યા. મુનિએ કહ્યું – રોગ તો કર્મનાશક મિત્ર છે તેને રોકવો શા માટે ? એક લાખ વર્ષ સંયમ પાળી કલ્યાણ સાધ્યું. ધન્ય દ્રઢતા! ૮. મહાસતી સીતાજી (શિયળમહિમા) ૧ રાવણ સીતાજીનું અપહરણ કરીને ભોગ માટે મનાવે છે. ઝવેરાતની લાલચો આપે છે, મંદોદરી વગેરે રાવણની રાણીઓ પણ સીતાજીને દાસીઓ બનવા તૈયાર થાય છે. પણ સીતાજી રાવણને આંખથી જોવામાં પણ પાપ માને છે. ધન્ય સતીપણું શાસનના (જગતના) અમૂલ્ય ત્રણ રત્નો : દર્શન...જ્ઞાન...ચારિત્ર Page #1142 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ રત્નત્રયી ઉપાસના ૨ લંકાને જીત્યા બાદ અયોધ્યામાં આવેલાં સીતાજી ઉપર લોકો કલંક ચઢાવે છે, ત્યારે રામચંદ્રજી કપટથી ગર્ભવતી સીતાનો જંગલમાં ત્યાગ કરાવે છે, ત્યારે સીતાજી સંદેશો મોકલે છે કે હે આર્યપુત્ર! લોકોની વાતોથી ભ્રમિત થઈ મને તજી દીધી, તેમ વીતરાગના ધર્મનો ત્યાગ કરશો તો મોક્ષ નહીં મળે. કેવી પતિભક્તિ ! ૩ સીતાજીના પુત્રો લવ અને કુશ માતાનું પિતાથી અપમાન થયેલું જાણીને રામ-લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે, રામ તેમને અજેય જાણી ચકિત થાય છે. લોકોમાં સીતાજીની સતીપણાની ખાત્રી કરાવવા રામ સીતાજીને અગ્નિમાં પ્રવેશ કરાવે છે, શિયળના મહિમાથી અગ્નિકુંડ પાણીની વાવ બની જાય છે અને વચ્ચે સુવર્ણકમળ ઉપર સીતાજી બિરાજે છે. ૪ રામ-લક્ષ્મણ અને લવ-કુશ સીતાજીને મહેલમાં પધારવા અત્યંત આગ્રહ કરે છે, પણ કર્મની વિષમતા અને સ્નેહની અનિત્યતા જાણી કર્મક્ષય માટે દીક્ષા લેતાં સીતાજી કેશનો લોચ કરે છે, તે જોઈ રામચંદ્ર મૂર્છા પામે છે. ૫ સિંહ સમા બે પુત્રોનો, પતિનો, મહારાણી પદનો ત્યાગ કરી દીક્ષિત થયેલાં સીતાજી, તપ સંયમનું પાલન કરી બારમા દેવલોકમાં ઈન્દ્ર બને છે. ધન્ય સીતાજી ! ૯. કામવિજેતા મહામુનિ સ્થૂલભદ્રજી (કામવિજય) ૧ બાર વર્ષથી કોશા વેશ્યાને ત્યાં રહેલા સ્થૂલભદ્રને રાજા નંદે મંત્રી બનાવવા મુદ્રા આપવા માંડી, ત્યારે સ્થૂલભદ્રે કહ્યું વિચાર કરીને લઈશ. રાજા ત્યાંજ વિચારવા કહે છે. ૨ સ્થૂલભદ્રજી મંત્રીપદમાં સંસારનું બંધન સમજી વિરાગથી ત્યાંજ સ્વયં મુનિ બન્યા અને. ૩ સાધુવેશે ધર્મલાભ આપી ચાલી નીકળ્યા, રાજાએ પરીક્ષા કરી, સાચા વૈરાગી જાણી આશ્ચર્ય થયું. સ્થૂલભદ્રએ આર્યસંભૂતિ ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. Iday Fontel શાસનના (જગતના) અમૂલ્ય ત્રણ તત્વ : દેવ... ગુરૂ... ધર્મ Page #1143 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ ૮૨૭ ૪ આર્ય ભદ્રબાહુ પાસે ૧૪ પૂર્વે ભણ્યા અને કામનો વિજય કરવા ગુરુ આજ્ઞા લઈ પૂર્વ પરિચિત કોશા વેશ્યાની રંગ મહેલમાં ચોમાસું રહ્યા. રાગી વેશ્યા વિવિધ હાવભાવ, નાચગાન અને પસ ભોજનથી સ્થૂલભદ્રજીને લલચાવે છે. આખર નિરાશ બને છે. ૫ સ્થૂલભદ્ર મુનિનો વ્રતની દઢતા જોઈ વેશ્યા તેમના બાર વ્રતધારી મહાશ્રાવિકા બને છે. ૬ સિંહગુફાના દ્વારે ચાર માસ ચૌવિહારા ઉપવાસથી ચોમાસું કરનાર એક મુનિ, ૭ સર્પના દર પાસે ચાર માસ ચૌવિહાર ઉપવાસથી ચોમાસું કરનાર એક | મુનિ. ૮ કુવાના કાષ્ટ ઉપર ચાર માસ ચૌવિહાર ઉપવાસ કરતા એક મુનિ. ૯ ચોમાસું પૂર્ણ થતાં ચારે મહાત્માઓ ગુરુના ચરણમાં હાજર થયા, ત્યારે ગુરુએ ત્રણેને દુષ્કર કારક કહી સત્કાર્યા, અને સ્થૂલભદ્રજીને દુષ્કર દુષ્કર કારક કહી સત્કાર્યા. જેનું નામ ૮૪ ચોવિસી સુધી અમર રહેશે તે મહાત્મા સ્થૂલભદ્રજીને કોટી કોટી પ્રણામ ! ૧૦. દાનવીર જગડુશાહ (ઉદારતા) ૧ વિક્રમની ચૌદમી સદીમાં કચ્છના નરરત્ન જગડુશાહને કોઈ મુનિ ગુજરાતમાં થનારા ભાવિ દુષ્કાળમાં અન્નદાન કરી લક્ષ્મી સફળ કરવા ઉપદેશ કરે છે. મુનિના વચન પ્રતિ અટલ શ્રદ્ધાવાળા જગડુશાહને મુનિનો ઉપદેશ પૂર્ણ સત્ય લાગ્યો, તેથી દુષ્કાળમાં ભૂખપીડિત લોક અન્નવિના કેવાં ટળવળશે? તેનું ચિત્ર જગડુશાહના અંતરમાં ખડું થયું. ૨ દુષ્કાળ પડવા પૂર્વે વર્ષો સુધી જગડુશાહે કચ્છ અને ગુજરાતમાં પુષ્કળ અનાજનો સંગ્રહ કરાવ્યો અને દુષ્કાળમાં ગરીબોને તેનું દાન કર્યું. ૩ તે પ્રસંગે મહાગુજરાતના રાજા વિશાળદેવના કોઠારોમાં પણ ધાન્ય ખૂટવા લાગ્યું, તેથી તેણે જગડુશાહ પાસે અનાજની માગણી કરી, પણ આ અનાજ ગરીબો માટે છે. એ જગડુશાહનું કથન જાણી “માન પામે તે નહિ, પણ માન પચાવે તે સાચા મહાત્મા છે.” Page #1144 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ રત્નત્રયી ઉપાસના રાજા આશ્ચર્ય પામ્યો અને જગડુશાહની ઉદારતા, માનવપ્રેમ, નિરાભિમાનતા વગેરે ગુણો જોઈ પ્રસન્ન થયો. ૪ પછી ઔચિત્યના સાગર જગડુશાહે કચ્છના અન્નકોઠારમાંથી રાજાને અન્ન આપ્યું. દાન એ ધર્મનો પાયો છે. તેમાં પણ અન્નદાન વૈરીને વ્હાલા બનાવે છે. સૈકડો વર્ષો થવા છતાં જેનું નામ આજે પણ લોકોની જીભે ગવાઈ રહ્યું છે તે દાનવીર જગડુશાહને ક્રોડો ધન્યવાદ. ૧૧. મહાત્મા ગજસુકુમાલ (સમા) ૧ ગજસુકુમાલના પિતા વસુદેવજી, માતાદેવકી, ભાઈ કૃષ્ણજી અને બીજા અનેક સામંત રાજાઓ વિગેરે સ્નેહથી આતુર નયને ગજસુકુમાલની રાહ જોતા બેઠા છે. તેટલામાં સહેલગાહથી પાછા આવતાગજસુકુમાલને જોઈ સૌ આનંદમાં આવી ગયા, કેટલું સન્માન ! કેટલો વૈભવ! નથી કોઈ સંસારની મુસીબતનું નામ નિશાન! ૨ ગજસુકુમાલની સગાઈ થઈ ચુકી હતી, પણ ભગવાન શ્રી નેમિનાથના ઉપદેશથી તેઓ વિરાગી થયા અને દીક્ષા લીધી. ધન્ય વૈરાગ્ય ! ૩ દીક્ષા પછી નેમિનાથ પ્રભુની આજ્ઞા લઈને તેઓ સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. ગજસુકમાલનો સસરો સોમિલ ક્રોધથી જમાઈના માથા ઉપર ભીની માટીની પાળ બાંધીને તેમાં સ્મશાનના સળગતા અંગારા ભરે છે, પણ મુનિ સમતાનું શરણ લઈ બળે છે. તે શરીર મારું નથી એવી ભાવનાએ ચઢ્યા, વળી હાલવાથી અંગારા નીચે પડે તો કોઈ જીવ બળી જાય એ વિચારથી સ્થિર ઉભા રહ્યાં, આવી પાઘ બંધાવનાર સસરાને કર્મ ખપાવવામાં સહાયક માની શુભ પરીણામે કેવળજ્ઞાન પામી મુક્તિને પામ્યા. ૪ સવારે કૃષ્ણ પ્રભુ પાસે ગયા, ગજસુકુમાલ ક્યાં છે ? એમ પૂછ્યું, પ્રભુએ કહ્યું – તમને શહેરમાં જતાં દરવાજે જે મળશે તેની સહાયથી ગજસુકુમાલ મુક્તિને પામ્યા. એ સાંભળી શ્રી કૃષ્ણ મુનિઘાતકને શિક્ષા કરવા તુર્ત શહેર તરફ ચાલ્યા. ધાર્મિક થવું તે ‘સાધના” છે, પરંતુ ધાર્મિક દેખાવું તે તો “વિલાસ” છે. Page #1145 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ ) OT. ૮૨૯ ૫ દરવાજામાં જ કૃષ્ણને સામે આવતા જોઈ સોમિલનું હૃદય ભયથી બંધ પડી ગયું. પાપી પોતાના પાપે મર્યો. ૧૨. જગદગુરુ શ્રી હીરસૂરિજી અને બાદશાહ અકબર (અમારી પાલન) આ છે અકબરની કુરતા : અ) ચિત્તોડનો કિલ્લો સર કરતી વખતે અકબરે લાખો સ્ત્રી પુરૂષો અને પશુઓનો સંહાર કર્યો હતો. તે વખતે જો મણ જનોઈનો ઢગલો થયેલો. આ) લાહોરના જંગલમાં ૧ લાખ પશુઓની કતલ કરાવી હતી. ઈ) ૧૯૨૦ની સાલમાં ગોંડવાણાની રાણી દુર્ગાવતી સાથે ભયંકર કુરતા આચરી હતી. ઈ) શિકાર કરવા માટેના રસાલા તરીકે તેની પાસે પાંચ હજાર પાડા, વીસ હજાર કૂતરાં, વીસ હજાર વાઘરી, ૫૦૦ ચિત્તા, હજારો બાજ પક્ષી તથા શકરા પક્ષીઓ હતાં. ઉ) નાનાકડી ભૂલનાં કારણે બાર વર્ષના (નોકરને) અકબરે મહેલની બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. જે તરત જ ખોપરી ફાટી જતાં મૃત્યુ પામ્યો હતો. - ઊ) પિતાની ખુશામત નહીં કરનાર કવિ ગંગને હાથીના પગ તળે કચડાવી નાખ્યો હતો. એ) માંસાહારી અકબરને રોજ ચકલાની સવાશેર જીભ ખાવાનું વ્યસન હતું, તેથી તે ડાબર નામે સરોવરમાં હજારો પક્ષીઓને રખાવતો. આવા ક્રૂર અકબરને પૂજ્ય હીરસૂરીશ્વરજીએ સાવ અહિંસક બનાવી દીધો હતો. ૧ દિલ્હીમાં ચંપા નામે શ્રાવિકા છ મહિનાના ઉપવાસ દેવગુરુના ધ્યાનથી કરી ચુકી છે, એ વાત બાદશાહ અકબરે જાણી, તપથી પ્રભાવિત થઈ ચંપાને પૂછ્યું – આટલા ઉપવાસ કેમ કરી શકાય? ચંપાએ કહ્યું – ઘરમાં રહેવું તે પાપ નથી, પણ ઘરને મનમાં ભરી રાખવું તે પાપ છે. Page #1146 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ ૨T રત્નત્રયી ઉપાસના દેવાધિદેવ શ્રી અરિહંત અને ગુરુદેવ શ્રી વિજય હીરસૂરીશ્વરજીની કૃપાથી થયા. અકબરને ગુરુદેવના દર્શનની ઉત્કંઠા જાગી. ૨ બાદશાહના આમંત્રણથી આચાર્યદેવ ગુજરાતથી પગે ચાલી દિલ્હી પધાર્યા, મહોત્સવથી નગર પ્રવેશ કરાવ્યો. રાજમહેલમાં જતા નીચે પાથરેલો ગાલિચો જોઈ અટક્યાં. અટકવાનું કારણ પૂછતાં કહ્યું કે ગાલિચા ઉપર ચાલવાનો અમારો ધર્મ નથી. શ્રદ્ધા નહિ છતાં ગાલિચો ઉપડાવ્યો, નીચે કીડીઓ જોઈ બાદશાહ ગુરુના જ્ઞાનથી પ્રભાવિત થયો. ૩ કંઈ માંગવા કહ્યું, ત્યારે ગુરુદેવે સમગ્ર ભારતમાં પર્યુષણના દિવસોમાં અહિંસા પાળવાનું માગ્યું, તેથી મોગલ સમ્રાટ અકબરે રાજ્યની મુદ્રાવાળાં અહિંસાનાં ફરમાન લખાવી ગુરુદેવને ભેટ કર્યા. * હીરસૂરિશ્વરજી * (અ) આ આચાર્યે અકબર રાજાને પ્રતિબોધ પમાડેલ પોતાના જીવન દરમ્યાન ૮૧ અઠ્ઠમ, રરર છઠ્ઠ, ૩૬૦ ઉપવાસ, ર00 આયબિલ, અને ૪૦૦ ચોથ વ્યક્ત કરેલ, જ્ઞાનની આરાધના માટે રર મહિના સુધી તપ કરેલ ૧૨ પ્રતિમાઓ વહન કરેલ, દરરોજ ર૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરતા. (આ) ગુરુદેવે જીવદયાનો ઉપદેશ કરવાથી સર્વ પક્ષીઓને છોડી મૂક્યાં અને જીવદયા પ્રેમી બન્યો. ધન્ય ઉપદેશ ! (ઇ) ગુરુદેવના ઉપદેશથી મોગલ સમ્રાટ શત્રુંજય તીર્થનું મહેસુલ (મુંડકા) અને હિંદુઓ ઉપરનો જયાવેરો માફ કર્યો. (ઈ) ઢંઢેરો પીટાવી હિંસા બંધ કરાવી. ૧૩. અતિમુકતક (અઈમુત્તા) (પૂર્વસંસ્કાર) ૧ છ વર્ષનો અતિમુક્ત ગૌતમ સ્વામીને લાડુ વ્હોરાવે છે. ૨ અતિમુક્તક ગૌતમ સ્વામીની સાથે જાય છે. રસ્તામાં વધુ વજન ઊચક્તા જોઈ, અતિમુક્તક ગૌતમસ્વામીને પાત્રા પોતાને ઊચકવા દેવા વિનંતિ કરે છે. ગૌતમ સ્વામી કહે છે કે દીક્ષા લીધા પછી તને પાત્રા ઊપાડવા આપીશ. જગતમાં બે જ મહાસત્તા છે કર્મસત્તા અને ધર્મસત્તા. Page #1147 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ ૮૩૧ ૩ દિક્ષા લઈ સ્પંડિલ ગયા ત્યાં વરસાદનું વહેતું પાણી જોઈ, માટીની પાળ બાંધી, નાના પાત્રા પાણીમાં તરતા મૂકી બાળદીક્ષાધારી અતિમુક્તક હર્ષથી નાચવા-કુદવા લાગ્યો, સાધુઓએ એમ કરવાની ના પાડી તથા ભગવાન પાસે જઈ, કહેવા લાગ્યા કે આ અપકાયના જીવોની રક્ષા કેમ કરશે ? ત્યારે ભગવાને કહ્યું કે તેનો તિરસ્કાર ન કરો, આ બાળક તમારી પહેલાં કેવળી થશે. આ સાંભળી બધાંએ ક્ષમા માંગી. ૪ એક વખત સ્પંડિલથી પાછા ફરતા, બાળકોને પાણીમાં કાગળની હોડી બનાવી ખેલતા જોઈ, અતિમુક્તકને પોતાની જળક્રિડા યાદ આવી અને.. ૫ સમવસરણમાં ઈરિયાવહિય (પણગ દગ મટ્ટી) બોલી, તીવ્ર પશ્ચાતાપ થતાં, બાળક અતિમુક્તકે નવમે વર્ષે કેવળજ્ઞાન પામી, મુક્તિ પ્રાપ્ત કરી. ૧૪. કૂરગડુ નાગદત્ત (આત્મનિંદા) ૧ કૂરગડુ મુનિ ભૂખ સહન ન કરી શકવાથી, રોજ સવારે આહાર-પાણી કરતાં અને સાથેના ઉગ્ર તપસ્વીઓની સેવા ભક્તિ કરતા. તપસ્વીઓ કૂરગડુની નિંદા કરતા. ૨ આહાર પાણી લાવી, ગુરુદેવ અને અન્ય મુનિઓને બતાવે છે. બધાં તેનો તિરસ્કાર કરે છે અને ઘૂંકે છે. છતાં કૂરગડુ મુનિ તો આહાર પાણી કરતાં સ્વનિંદા અને તપસ્વીઓની પ્રશંસા કરતા. ૩ પરિણામે કૂરગડુ મુનિને કેવળજ્ઞાન થાય છે તે જાણી, બીજા તપસ્વી મુનિઓએ પણ તીવ્ર પશ્ચાતાપપૂર્વક તેમની ક્ષમા માગી, કેવળજ્ઞાનના અધિકારી થયા. ૧૫. રાજા મુંજ (સ્ત્રી લંપટતા) ૧ ભોજ રાજ્ય લઈ લેશે એવા ભયથી, મુંજ રાજા ભોજને મારવા પ્રયત્ન દુખમાં હાથ આપે તે માણસ “મોટો”, પણ હાથ ખેચે તે માણસ ખોટો”. Page #1148 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ રત્નત્રયી ઉપાસના કરે છે, પણ રાજ્યાદિની અનિત્યતા સૂચક ભોજનો લખેલ શ્લોક વાંચી, મુંજ ભોજને રાજ આપી દે છે. ૨ યુદ્ધમાં પરાજિત મુંજ તૈલંગ રાજાનો કેદી બને છે ત્યાં તૈલંગની બહેન મૃણાલવતીથી આસક્ત થાય છે. ૩ મુંજને છોડાવવા, ભોજ ગુપ્ત ભોંયરું બનાવી તેને ભાગી છૂટવા કહે છે. ૪ મૃણાલવતીના પ્રેમમાં અંધ મુંજ મૃણાલવતીને અને મૃણાલવતી રાજાને એ વાત કહે છે. મુંજના હાથ પગમાં જંજીર બાંધી, તેને ભીખ માંગી ખાવાનો હુકમ કરે છે. સ્ત્રીના પ્રેમમાં ફસાઈને મારી આ દશા થઈ છે તેવી જ બીજા લોકોની થાય એવું કહેતો મુંજ ભીખ માગતો ફરે છે. ૧૬. જંબૂ સ્વામી (દાક્ષિણય) ૧ ભવદેવ (જંબૂનો જીવ) ને ભાઈ ગુરુ પાસે લઈ જઈ, ભવદેવની ઈચ્છા ન હોવા છતાં “આને દીક્ષા લેવી છે એમ કહે છે. ૨ દાક્ષિણ્ય ભાવનાથી ભવદેવે દીક્ષા લીધી તેમજ પાળી પણ ખરી. ભાઈના સ્વર્ગવાસ પછી, ભદેવ પોતાના ગામે જઈ પત્નિ નાગિલાને મળે છે. ૩ નાગિલાએ એની વિષયલાલસા જોઈ, સંયમધર્મમાં સ્થિર કર્યા અને દીક્ષા પાળી સ્વર્ગે ગયા. ૪ શિવકુમારના ભવમાં સાધુને જોઈને તીવ્ર વૈરાગ્ય ઉપજે છે. માબાપે દીક્ષા લેવા ન દેતાં, જીવનભર છઠ્ઠ કરતાં અને પારણાના દિવસે આયંબિલ કરતા રહ્યા. ૫ દેવના ભવ પછી, જંબૂ કુમારના ભવમાં સુધર્માસ્વામીની દેશના પામી વૈરાગ્ય પામે છે. પગ લપસે જો જખમ થાય, અને જીભ લપસે તો જોખમ થાય. Page #1149 -------------------------------------------------------------------------- ________________ 96 ૬ લગ્નની રાત્રે જ પોતાની સ્ત્રીઓને ઉપદેશ આપ્યો. ચોરોએ પણ એ ઉપદેશ સાંભળ્યો. તેમના અને સ્ત્રીઓના માતા પિતા સહિત ૫૨૭ જણાંએ દીક્ષા લીધી. જંબુસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, મોક્ષે સિધાવ્યા. વાર્તા વિભાગ ૧૭. નળ-દમયંતિ (મુનિપીડા) ૧ પૂર્વભવમાં દમયંતિ રાજા સાથે શિકાર પર જતાં, નોકરો મારફત સાધુને પકડી દુઃખ આપે છે. ૨ બાર ઘડી પછી, તીવ્ર પશ્ચાતાપ થતાં, સાધુને ધર લાવી, ક્ષમા માગી, ભક્તિ કરી. ૩ જિન પ્રતિમાઓને રત્નતિલક લગાવતા, દમયંતિના ભવમાં જન્મથી કપાળમાં પ્રકાશિત કુદરતી તિલક હતું. ૪ સ્વર્ગના ભવ પછી, બન્ને ગોવાળિયા બન્યા અને વરસાદથી અટકી ગયેલા મુનિ પર છત્રી ધરી. ૫ ત્યારબાદ બન્ને દૂધ વ્હોરાવી, દિક્ષિત થાય છે. ૬ નળ નિદ્રાધીન દમયંતિને જંગલમાં છોડી જાય છે. ૭ ગુફામાં શાંતિનાથ ભગવાનની દમયંતિ તપપૂર્વક પૂજા ભક્તિ કરે છે. ૮ દેવ બનેલા નળના પિતા સર્પ બની, કરડે છે પરિણામે નળનું રૂપ બદલી જાય છે. પૂર્વરૂપ પ્રાપ્ત કરવા, વસ્ત્ર, રત્ન, શ્રીફળ અને અલંકારનો ડબ્બો આપે છે. ૯ નળ, દધિપર્ણની સાથે દમયંતિના સ્વયંવરમાં જાય છે. ૧૦ સૂર્યપાક રસોઈ દ્વારા દમયંતિને નળની પહેચાન થાય છે. ૧૧ નળ પૂર્વરૂપ ધારણ કરે છે. ભીમરથ નળને રાજ સોંપે છે. જુગારમાં કુબેરને જીતી, પોતાનું હારેલું રાજ્ય પણ પાછું મેળવે છે. નળદમયંતિ દીક્ષા લઈ, સ્વર્ગે જાય છે. ૮૩૩ 26 કઠોર ભૂમિમાં બીજનું વાવેતર ન થાય, તેમ કઠોર હૈયામાં ધર્મનું વાવેતર ન થાય. Page #1150 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ રત્નત્રયી ઉપાસના ૧૮. સુદર્શન શેઠ (વ્રતનિશ્ચલતા) ૧ કપિલા માયા કપટનો આશ્રય લઈ, સુદર્શનને પોતાના ઘેર બોલાવી, વિષય સેવવા કહે છે. ‘પરસ્ત્રી માટે હું નપુંસક છું' કહી સુદર્શન છટકી જાય છે. ૨ ધ્યાનસ્થ સુદર્શનને મૂર્તિના બહાને દાસી ઊઠાવી લાવે છે. પણ સુદર્શનની દૃઢતાથી નિરાશ થઈ, રાણી બલાત્કારનો ઢોંગ રચી, બરાડા પાડે છે. ૩ ધ્યાનસ્થ સુદર્શનને દેહાંત દંડની સજા. દૈવીપ્રભાવથી શૂળી સિંહાસનમાં બદલી જાય છે. રાજા તેનું બહુમાન કરે છે. સત્ય કથન અને કલંક દૂર થતાં મનોરમાના ધ્યાનની સમાપ્તિ. ૪ વર્ષો સુધી રોજ છ પુરૂષ અને એક સ્ત્રીનો ઘાતક યક્ષાવેશમાં અર્જુનમાલી. ૫ મારવા આવેલ યક્ષ પણ સુદર્શનના નવકારના સ્મરણથી ચાલ્યો જાય છે. અર્જુન સુદર્શનના પગમાં પડે છે; અને ભગવાનના સમવરણમાં જાય છે. ૬ અર્જુન દીક્ષા ધારણ કરે છે. જેને તેણે માર્યાં હતા તેના સંબંધીઓ તેને મારે છે. સમતાથી સહન કરતાં અર્જુન કેવળજ્ઞાન પામી મુક્તિ પ્રાપ્ત કરે છે. સુદર્શન પણ દીક્ષા ધારી વ્યંતરી બનેલ રાણીનો ઉપસર્ગ સહન કરી મોક્ષ જાય છે. ૧૯. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (શાસન પ્રભાવના) ૧ જન્મ વિ.સં.૧૧૪૫ નામ ચાંગદેવ. દીક્ષા ૧૧૫૪ - સોમદેવ નામ રાખ્યું. વિ.સં.૧૧૬૬ માં આચાર્યશ્રી હેમચંદ્રસૂરી બન્યા. ૨ પંડિતોની સભામાં ભૂલથી અમાસને બદલે ‘આજે પૂનમ છે’ કહ્યું. ખ્યાલ આવતા ઉપાશ્રયમાં જઈ ધ્યાનસ્થ થયા. સાંજે શાસનદેવીએ મો તનની માંદગી કરતાં મનની માંદગી વધુ નુકશાનકારક છે. Page #1151 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ ૮૩૫ જન આકાશમાં ચંદ્ર બતાવ્યો. ૩ દેવબોધીએ કુમારપાળને શૈવધર્મી બનાવવા તેની સાત પેઢી બતાવી ત્યારે હેમચંદ્રાચાર્યે સાત પાટ પર બેસી, એક પછી એક કઢાવી. આધાર વિના અદ્ધર બેસી વ્યાખ્યાન આપ્યું. ૪ ચોમાસામાં પાટણ બહાર ન જવાની પ્રતિજ્ઞાવાળા કુમારપાળ પર તુર્ક બાદશાહ હુમલો કરે છે. હેમચંદ્રાચાર્ય મંત્રબળથી બાદશાહને પલંગ સહિત ઉપાશ્રયમાં લઈ આવે છે. કુમારપાળ અને બાદશાહ મિત્ર બને છે. ૫ હેમચંદ્રાચાર્ય તાડપત્રો પર સિદ્ધ હેમ વ્યાકરણ આદિ કેટલાંય ગ્રંથોની રચના કરે છે. ૬ વિ.સં.૧૨૨૯માં હેમચંદ્રાચાર્યનો સ્વર્ગવાસ થાય છે. ૭ પટ્ટધર બનવાના લોભી ગુરુદોષી મુનિ બાલચંદ્ર, કુમારપાળ પ્રતાપમલને રાજ્ય દેશે' એવું કહી, અજયપાલને ઝેર આપવા સલાહ આપે છે. ૮ બાલચંદ્રને પટ્ટધર બનાવો અથવા લોઢાની ગરમ શિલા પર સૂઈ જવા, અજયપાલ મુનિ રામચંદ્રને આદેશ આપે છે. રામચંદ્ર ગુરુ આજ્ઞા મુજબ બાલચંદ્રને પટ્ટધર ન બનાવી, મૃત્યુને સ્વીકારી, સ્વર્ગારોહણ કરે છે. . ૨૦. પરમાત્ રાજા કુમારપાલ (જીવદયા) ૧ પ્રજાપડનકારી નરવીર (કુમારપાળનો જીવ) નો પિતા દ્વારા દેશ નિકાલ. ૨ જંગલમાં મુનિને ધમકાવે છે. મુનિના ઉપદેશથી સપ્તવ્યસનનો ત્યાગ કરે છે. ૩ પોતાની પાંચ કોડીના ફૂલોથી જિનપૂજા ૪ હેમચંદ્રાચાર્ય પાસે શ્રાવકના બાર વ્રતનો સ્વીકાર ૫ કુમારપાળના રાજમાં ઘોડાઓને પણ ગાળેલું પાણી પીવરાવાતું હતું. ૬ ઘોડા પરનું અને પણ દુપટ્ટાથી મૂંછ પછી જ કુમારપાળ બેસતા. ૭ સામાયિક દરમ્યાન કરડતા કડાને પણ મરી જશે એ ડરથી ખેંચીને ન કાઢતા, પોતાની ચામડી કાપી, કીડાને દૂર કર્યો. ૮ પોતાના ૧૮ દેશમાં હિંસા ન કરવાનો ઢંઢેરો પીટાવ્યો. ૯ દેવીના માગવા છતાં બલિનચઢાવતા, દેવીના પ્રકોપથી કુમારપાળને કોઢ ભૂલો ભલે બીજું બધુ “મા-બાપને ભૂલશો નહીં ! Page #1152 -------------------------------------------------------------------------- ________________ ૮૩૬ OCTS રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના નીકળ્યો. હેમચંદ્રાચાર્યની કૃપાથી રોગનું શમન થયું. ૧૦ માથાની જૂની હિંસાના બદલે જિનમંદિર બનાવવાની સજા. ૧૧ તાડપત્રની ત્રુટિ, ખરતાડ (લખવા માટે અયોગ્ય) પત્રના વૃક્ષોની પૂજાથી, તે શ્રીતાડ (લખવા યોગ્ય) બન્યા. ૧૨ અજયપાલે કુમારપાલને ઝેર દીધું અને વિષનાશક સીપ પણ ન મળે એ માટે કોષાધ્યક્ષને ધમકાવી ચાવી લઈ લીધી. કુમારપાળનો સ્વર્ગવાસ. ૧૩ રાજા બનતા, જિનમંદિર તોડાવવાના ઉગ્ર પાપથી અજયપાલ અને ગુઢોહના પાપથી બાલચંદ્ર મુનિ દુર્ગતિમાં ગયા. ૨૧. રામાયણ (૧) (પિતૃવચનપાલન) ૧ કેકેયીએ દશરથના ગળામાં વરમાળા પહેરાવી, આથી બધાં રાજા દશરથ સામે લડવા તૈયાર થયા. કૈકેયી દશરથની સારથી બની અને દશરથરાજાએ જીત મેળવતા, કૈકેયીને વચન માગવા કહ્યું. અવસર આવ્યું કૈકેયીએ ભરતને રાજ્ય તેમ જ રામને વનવાસ મોકલવાનું વચન માંગ્યું. ૨ પિતાને વચન પાલન કરાવવા રામે વનવાસ સ્વીકાર્યો સાથે સીતા અને લક્ષ્મણ પણ વનવાસ ગયા. ૩ અયોધ્યા પાછા ફરવા ભારતની રામને આગ્રહપૂર્વક વિનંતિ. ૪ સીતા હરણ, જટાયુ પક્ષી રાવણને ચંચૂ પ્રહાર કરે છે ત્યારે રાવણ તેની પાંખો કાપી નાખે છે. જટાયુનું મૃત્યુ. પ તરફડી રહેલા મરણાસન્ન જટાયુને જોઈને રામને સીતાહરણની ખબર પડે છે. ૬ હનુમાનજી રામચંદ્રજીની વીંટી સીતાને આપે છે ત્યારે સીતા ૨૧ દિવસના ઉપવાસ પછી પારણાં કરે છે. ૭ લંકામાં ભારે ઉલ્કાપાત મચાવી, રાવણનો મુકુટ તોડી, લંકામાં આગ લગાવી, હનુમાન ચાલ્યા જાય છે. ૨૨. રામાયણ (૨) (અભિમાન તપપ્રભાવ) ૧ હનુમાન સીતાજીનું ચૂડીરત્ન રામને આપે છે. ૨ સીતાજીને પાછા સોંપી દેવાનું કહેનાર વિભીષણનું ઈન્દ્રજીત દ્વારા અપમાન. ‘હું પણાના (અહંકારના) ત્યાગ જેવી શ્રેષ્ઠ સાધના બીજી કોઈ નથી. Page #1153 -------------------------------------------------------------------------- ________________ વાર્તા વિભાગ ૮૭ કરવાવાડા વટવહાડમારા કાકાવાસાવડા રાજકીડાતા દાવાદના રાજાના ૩ વિભીષણ રામચંદ્રજીના આશ્રમમાં જાય છે. ૪ લક્ષ્મણ અને રાવણ - વાસુદેવ અને પ્રતિવાસુદેવનું ઘોર યુદ્ધ. ૫ રાવણની અમોઘ વિજયશક્તિથી લક્ષ્મણજી બેભાન. પૂર્વભવની તપસ્વીની કુમારીકા વિશલ્યાના સ્પર્શથી લક્ષ્મણજી સચેત થાય છે. ૬ રાવણની વિદ્યા સાધના, મંદોદરીની ચોકી. બલાત્કાર કરવાની રાવણની ધમકી સાંભળી સીતાજીને મૂચ્છ. રાવણનો પશ્ચાતાપ. ૭ લક્ષ્મણજીના ચક્રથી રાવણનું મૃત્યુ. ધિક્કાર છે અભિમાન તથા પરસ્ત્રી લંપટતાને. ૮ એક હજાર રાજાઓ સાથે ભરતજીની દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૨૩. રામાયણ (૩) (કીર્તિલાલસા-વૈરાગ્ય) ૧ બે અષ્ટપદ મૃગનું સીતાજીને સ્વપ્ન અને ગર્ભધારણ ૨ માલણને ધમકાવી રહેલા માળીના વચનથી વેશબદલો કરી સાંભળી રહેલા રામચંદ્રજીને સીતાજી વિશે ચાલતી અફવા સત્ય હોવાનું જણાતા, કપટથી સીતાજીનો ત્યાગ. ૩ વજજંઘ રાજાની વિનંતિથી સીતાજીનું તેમના મહેલમાં જવું. તથા લવણાંકુશ અને મદનાંકુશ એ જોડકા પુત્રોનો જન્મ. ૪ રામ-લક્ષ્મણ સામે લડવા ઉતરેલા બન્ને કુમારોનો નારદજી દ્વારા પરિચય. ૫ સીતાજીના મહાસતીત્વની પરીક્ષા, દીક્ષિત થવું તથા સ્વર્ગ ગમન. ૬ સૂર્યાસ્ત જોઈને વૈરાગ્ય થતાં હનુમાનજી બે પત્નિઓ તેમજ ૭૫૦ રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી, મોક્ષ પધારે છે. ૭ રામચંદ્રજીની દીક્ષા, અવધિજ્ઞાન, સીતેન્દ્ર દ્વારા ઉપસર્ગ. ૮ રામ મુનિને કેવળજ્ઞાન પ્રાપ્તિ. રાવણ, લક્ષ્મણજી હાલ ચોથી નરકમાં. - ત્યાંથી નીકળી બન્ને તીર્થંકર, તમે “રાવણના ભાવી ગણધર'. ૯ બન્નેને સ્વર્ગમાં લઈ જવા, સીતેન્દ્રનું ચોથી નારકમાં જવું. ઉપાડતા જ અપાર વેદના અને પારાની માફક નીચે પડી વિખરાઈ જવું. - પાપી પૂજાતા ઘર્મી રિબાતા, વહેલા મોડાસહુના હિસાબ થાતા. Page #1154 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ 29 ) રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના કથા વિભાગ * શ્રી અમરકુમારની કથા * વિશ્વોદ્ધારક પ્રભુ મહાવીરનાં પુનિત પગલાંથી જ્યારે આ પૃથ્વીતલ પાવન બની રહ્યું હતું, ત્યારની આ વાત છે. તે કાળે રાજગૃહી નગરી ઉન્નતિની ટોચે પહોંચેલી હતી. ઋદ્ધિ-સિદ્ધિથી છલોછલ ભરેલી હતી. અભયકુમાર જેવા મહામાત્યો, શાલિભદ્ર જેવા લક્ષ્મીનંદનો અને જંબુકુમાર, સુદર્શન શેઠ, મહાશતક શ્રાવક, નંદિષેણ, મેઘકુમાર, કાવત્રા શેઠ જેવાં અનેક મહારત્નોનાં અનેરા તેજથી ઝળહળી રહી હતી. આ નગરીના નાલંદા પાડામાં પ્રભુ મહાવીરે ચૌદ ચૌદ ચાતુર્માસ વ્યતીત કર્યા હતાં, એટલે તેની ધર્મભાવનાનું વર્ણન કરવું એ સોનાને ઢોળ ચઢાવવા જેવું છે. મહાપુરૂષો રાજગૃહીની પ્રશસ્તિ ગાતાં જણાવે છે કે “ધર્મ અને ધન નાલંદે પાડે” શ્રેણિક મહારાજા અનાથી મુનિના સમાગમમાં આવ્યા પછી સમ્યકત્વને પામ્યા, એ હકીકત ઈતિહાસ પ્રસિદ્ધ છે, તે પહેલાની આ વાત છે. તેમને એક ભવ્ય અને આલિશાન ચિત્રશાળા બંધાવવાના કોડ જાગ્યા. તેમની એ ઈચ્છા હતી કે-દેશ દેશના લોકો એ ચિત્રશાળા નિહાળવા મારી નગરીમાં આવે અને મારું ગૌરવ વધે. તેમણે શિલ્પ શાસ્ત્રમાં નિષ્ણાત દેશ વિદેશના કળાકારોને નોતર્યા, સેંકડો શિલ્પીઓ કામે લાગ્યા, જોતજોતામાં ચિત્રશાળા તૈયાર થઈ ગઈ અને તેને અનુરૂપ ભવ્ય દરવાજે તૈયાર થયો, પણ એ એકાએક તૂટી પડ્યો. શિલ્પીઓ વિચારમાં પડ્યા: “આમ કેમ બન્યું? પણ કારણ કંઈ સમજાયું નહિ, એટલે તેમણે બીજીવાર દરવાજો ખડો કર્યો અને તેને પ્રથમ જેવો જ મનોહર બનાવ્યો, પરંતુ તે દરવાજો પણ જોતજોતામાં તૂટી પડ્યો અને ચિત્રશાળા ખંડિત થઈ. શિલ્પીઓનાં વિમાસણનો પાર રહ્યો નહિ. રાજા વિચાર કરે છે: “દરવાજો બબ્બે વાર કેમ તૂટી ગયો?’ મંત્રીઓ વિચારે છે. નિષ્ણાત શિલ્પીઓનો ઉભો કરેલો દરવાજો આમ બબ્બેવાર તૂટી પડે એ તો ભારે નવાઈ !' લોકો તરેહ તરેહની વાતો કરે છે અને જણાવે છે કે “નક્કી આમાં કંઈ રહસ્ય છે, નહિ તો આવું બને નહિ.' દેખાતું રૂપાળું શરીર, રૂપાળા ભાવ કે રૂપાળું ભાવી રચી શકતું નથી. Page #1155 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમરકુમારની કથા ૮૩૯ રાજાએ મોટા મોટા જોશીઓને બોલાવ્યા અને પૂછયું કે “જોશી મહારાજ દરવાજો વારંવાર કેમ તૂટી પડે છે ? શું મુહૂર્તમાં કંઈ કસર છે કે બીજી કઈ નડતર છે ?' જોશીઓએ ટીપણાં કાઢ્યા, જોશ જોયા, આંગળીના વેઢે ધન-મકરની ગણના કરી અને સહુ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. છેલ્લે એકમત થઈ, તેમાંના અગ્રેસર જોશીએ જણાવ્યું કે મહારાજ ! વસ્તુ બહુ વિચારણીય છે. જેવી તેવી આફત નથી. આ તો ભયંકર દૈવી કોપ છે. એની શાંતિ કર્યા વગર દરવાજો ખડો રહેશે નહિ.” જોશીઓની આ વાત સાંભળીને મહારાજા ખુબ વિસામણમાં પડ્યાઃ માનવીને તો પહોંચી શકાય પણ દૈવી કોપને શી રીતે પહોંચવું?' તેમણે કહ્યું: જોશી મહારાજ ! આનો કંઈ ઉપાય છે કે નહિ ?' જોશી મહારાજ માથું ખંજવાળતાં બોલ્યાઃ “રાજન ! ઉપાય તો છે, પણ જરા કઠણ છે', રાજાએ કહ્યું: ‘તેની ફીકર નહિ, જે ઉપાય હોય તે વિના સંકોચે બતાવો.” - ત્યારે જોશીએ કહ્યું: ‘મહારાજ ! આ સ્થળે એક બત્રીસ લક્ષણો બાળકનો હોમ કરવો પડશે. તે વગર કોઈ ઉપાય દરવાજે ટકશે નહિ.” જોશીની વાત સાંભળી મહારાજાએ માથું ધુણાવ્યું. “ઠીક છે પંડિતજી!' અને એક બાળકનું બલિદાન દેવાનું નિશ્ચિત થયું. પણ બાળક લાવવો ક્યાંથી ? એ કંઈ વૃક્ષનું ફળ નથી કે ઝટ લઈને તોડી લેવાય. ' મંત્રીઓની સલાહથી નગરીમાં ઢંઢેરો પીટવાનું નિશ્ચિત થયું. સાથે એ પણ જણાવવામાં આવ્યું કે જે કોઈ પોતાનો બાળક આપશે. તેને બાળકના ભારોભાર સોનું તોલી આપવામાં આવશે.” સર્વત્ર ઢંઢેરો પીટાય છે, પણ કોઈ બીડું ઝડપવા તૈયાર નથી. સુવર્ણના લોભે બાળકને વેચે એવા હૈયાફૂટા કોણ મળે ? પરંતુ આ ઢંઢેરો ઋષભદત્ત બ્રાહ્મણના કાને અથડાયો અને તેની બુદ્ધિમાં પરિવર્તન થયું. * બાળક ભારોભાર સોનાથી તો કંઈક વર્ષનું દારિદ્ર ફાટી જાય અને નિરાંતે રોટલો મળે. ઘરમાં છ જણ છે, પણ પરાણે પેટ ભરાય છે. તેમાંથી એકને આપી દઈએ તો શું વાંધો ? બીજા પાંચનું જીવન સુખેથી ચાલ્યા કરે. પણ આ વાતમાં પત્નીની સલાહ લેવી જોઈએ. તે માને તો જ કામ આવે ! એમ વિચારી તેણે પત્ની ભદ્રાની સલાહ લીધી. પત્ની તેના કરતાં સવાઈ હતી. તેણે કહ્યું: “વાત બહુ સારી છે. તેમાં વિલંબ કરવાની જરૂર નથી. વખતે બીજો કોઈ ફાવી assessica પાપનો તિરસ્કાર કચે, પાપીનો નહીં. Page #1156 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ રત્નત્રયી ઉપાસના જશે, માટે પેલા અમરાને જલ્દી રવાના કરો. રોયો રોજ ખાઉં ખાઉં કરે છે અને હેરાન હેરાન કરી નાંખે છે.” ભદ્રાને ચાર પુત્રો હતા, તેમાં અમરકુમાર સૌથી નાનો હતો. અગર મોટાને વેચે તો ધન વધારે આવે પણ પૂર્વનું વૈર એટલે તેને જ આપી દેવાનું નક્કી કર્યું અને ઢઢેરો પીટનારને કહી દીધું કે અમે અમારા એક છોકરાને આપવા તૈયાર છીએ.” રાજસેવકે મહારાજાને વધામણી આપી કે “મહારાજ ! ઋષભદત્ત બ્રાહ્મણ પોતાનાં બત્રીસ લક્ષણા બાળકને આપવા તૈયાર છે.' સેવકનાં મુખેથી આ વાત સાંભળી મહારાજા ખુબ રાજી થયા અને કહ્યું કે-તેને જલ્દી મારી સામે હાજર કરો. સેવક દોડતો દોડતો ઋષભદત્ત બ્રાહ્મણને ત્યાં ગયો. આ તરફ અમરકુમારે સાંભળ્યું કે મારા માતા-પિતા મને વેચી દેવાની વાત કરે છે, એટલે તે વિચારમાં પડ્યો: “આ સાચું હશે? માતાપિતા પોતાનાં બાળકને વેચે ખરાં? અને તે પણ અગ્નિમાં પધરાવવા માટે ! હરગીઝ એ બને જ નહિ.” પણ એણે ઢંઢેરો પીટનાર રાજાના સેવક સાથે પિતાને વાત કરતા જોયા એટલે એના પેટમાં ફાળ પડી કે ‘જરૂર દાળમાં કંક કાળુ છે, એટલે તે માતાને પૂછવા લાગ્યોઃ “માતા! શી વાત ચાલે છે? શું મને વેચવાનો છે? અમરકુમારનો આ પ્રશ્ન સાંભળતાં જ માતા ત્રાડુકી ઉઠી: 'હા વાત સાચી છે. તારા જેવાના તો એ જ હાલ થવાના રોયા આખો દિવસ ખા-ખા કરે છે, મને તો તું કાળ જેવો લાગે છે ! પેટે પથ્થર પાક્યો હોત તો કપડાં ધોવા કામ આવત.” અમરકુમાર વિચાર કરે છે: “માતા આ શું બોલી રહી છે? શું તે ખરેખર મને વેચી દેવાના નિર્ણય પર આવી ગઈ છે ? નહિ, નહિ, એમ બને જ નહિ. તેણે માતાને ફરી પૂછ્યું: “માતા ! સાચું કહો તમે મને વેચી દેવાના છો ?' પરંતુ માતાએ તેને ઉઘડો લીધો અને અત્યંત કઠોર વચનો સંભળાવ્યાં. અમરે કહ્યું “માતા! “છોરૂં કછોરૂં થાય પણ-માવતર કમાવતર થાય નહિ” માતા ! મારો ગુનો માફ કર ! હવે હું ભૂલ નહિ કરું, ત્યારા કહ્યા પ્રમાણે વર્તીશ, પણ ભલી થઈને મને વેચીશ નહિ, એમ કહીને એ માતાના ચરણમાં પડ્યો, ચરણ ચૂમવા લાગ્યો, અત્યંત આજીજી કરવા લાગ્યો, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, પણ તે એકની બે થઈ નહિ. જ્યારે માનવી સ્વાર્થી બને છે, ત્યારે દાનવથીય ભંડો બને છે, પાશવ બીજાનાં વૈભવ-વિલાસ જોઈને તમારા ઝુંપડાની શાંતિ ખોઈ નાખશો નહીં. Page #1157 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમરકુમારની કથા વૃત્તિઓનો ભોગ બને છે, તેનાં વિવેક ચક્ષુઓ બીડાઈ જાય છે, એટલે તે ગમે તેટલું અધમ કૃત્ય કરતાં અચકાતો નથી. અમરકુમારે વિચાર્યું: ‘પિતાજીને પાસે જઈ વિનંતિ કરૂં ! તેઓ મને જરૂર બચાવશે' અને તેણે પિતાની પાસે જઈ પ્રાર્થના કરી: ‘પિતાજી ! આ આફતથી મને બચાવો !' ત્યારે પિતાએ જણાવ્યું-બેટા ! ‘તું મને ઘણો વ્હાલો છે, શું હું તને વેચું ? પણ તારી મા તને વેચવા તૈયાર થઈ છે અને તે કોઈનું માને તેમ નથી એટલે શું કરૂં ?' પિતાનો આ જવાબ સાંભળી અમરકુમારનું હૈયું છેક જ ભાંગી ગયું અને વીજળીનો ગ્લોબ ઉપરથી નીચે પડતાં શતશઃ સહસ્ત્રશઃ ટુકડા થઈ જાય તેમ ટુકડે ટુકડા થઈ ગયું. હશે ! પિતાએ પોતે જ બીડું ઝડપ્યું છે અને ઉપરથી કહે છે કે હું તને વેચું ? તું તો મને પ્રાણથી પ્યારો છે. કેવી ઠગારી દુનિયા ! કેવા સ્વાર્થી લોકો ! ઋષભદત્ત અને ભદ્રા પોતાનો બાળક વેચવા તૈયાર થયા છે એ વાતની ગંધ આવતાં મામા, મામી, માસા, માસી, ફોઈ, ફૂઆ, કાકા, કાકી સહુ ત્યાં આવી પહોંચ્યા. અમરકુમારે તે સહુને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે ‘મને બચાવો! મને બચાવો !' પણ જ્યાં માતા પિતા જ પોતાનાં બાળકને વેચવા તૈયાર હોય, ત્યાં બીજાનું શું ચાલે ? ૮૪૧ આ જોઈ અમરકુમાર અત્યંત હતાશ બની ગયો, એનું હૃદય ભાંગીને ભુક્કો થઈ ગયું. તે મનમાં ને મનમાં કહેવા લાગ્યોઃ ‘હે પ્રભુ ! શું આ લોકો મને અગ્નિમાં હોમવા માટે વેચી નાખશે ?' તે વારંવાર નિસાસા મૂકે છે, ચોધાર આંસુએ રડે છે અને ચીસો પાડી હૈયાફાટ રૂદન કરે છે પણ કોઈ તેને બચાવવા તૈયાર થતું નથી. એના માતાપિતા તો વજ્રથી પણ વિશેષ કઠોર બન્યા હતા. એટલે લીધી વાતને મૂકે શેના ? કરૂણ વિલાપ કરતા એ બાળકને લેવા માટે રાજસેવકો હજાર થયા. બાળક તો જોતા જ ગભરાયો. જાણે યમદૂત જ આવ્યા. સેવકોએ અમરકુમારનો હાથ પકડ્યો. અમરકુમારે ચીસ પાડીઃ ‘મને કોઈ બચાવો. મને કોઈ બચાવો.' પણ કોઈએ તેને બચાવ્યો નહિ. અરે ! બચાવવાની વાત તો દૂર રહી પણ આશ્વાસન સરખુંય આપ્યુ નહિ. જેમ કોઈ કસાઈ બકરાનો કાન પકડીને લઈ જાય, તેમ રાજસેવકો અમરકુમારને પકડીને લઈ ગયા. સર્વત્ર હાહાકાર મચી ગયો. હાટે ને વાટે, ચોરે ને ચૌટે લોકો ટોળે Ha મહત્વના થવું સારૂં છે, પણ સારા થવું વધુ મહત્વનું છે. Page #1158 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ રત્નત્રયી ઉપાસના વળીને કહેવા લાગ્યાઃ ‘પેટની ખાતર પેટ જણ્યાને શું વેચી દેવાય ? શું બિચારાના આ હાલ થાય ? કમળ જેવા કોમળ બાળકની આ દશા !' રાજમાર્ગમાં ઊભેલી પ્રજાને અમરકુમારે હાથ જોડીને પ્રાર્થના કરીઃ ‘હે લોકો ! મને કોઈ બચાવો, મને કોઈ બચાવો.' અમરકુમારનાં હૃદયદ્રાવક રૂદનથી એક શેઠનું હૈયું દ્રવી ગયું. તેણે કહ્યું: ‘અમરકુમાર ! તને બચાવવા માટે મારાથી થાય તેટલું કરવા તૈયાર છું, ધનની મને પરવા નથી, પણ લાચાર છું, કારણ કે રાજાએ તને અગ્નિમાં હોમવા માટે ખરીદી લીધો છે, ત્યાં કોઈનો ગજ વાગે તેમ નથી. મારા હૈયામાં પારાવાર વેદના થાય પણ શું કરૂં ?' શેઠના આ શબ્દો સાંભળી અમર ભારે હતાશ બની ગયો, બસ હવે આવી જ બન્યું. રાજા જરૂર મને હોમી નાંખશે. એ નિર્ણય તેના અંતરમાં પાકો થયો. થોડી જ ક્ષણમાં રાજસેવકો અમરકુમારને લઈને રાજદરબાર પાસે આવી પહોંચ્યા. મહારાજા શ્રેણિક સિંહાસન ઉપર બિરાજ્યા છે. મોટા મોટા ભટજી લાંબી લાંબી જનોઈ લટકાવતા, મૂછનો વાળ મરડતા, ટીલા ટપકા તાણીને ચોમેર ગોઠવાઈ ગયા છે. વચ્ચે અગ્નિકુંડમાં ધખધખ અગ્નિ ધખી રહ્યો છે, તેમાંથી ભડભડ જ્વાળાઓ ઉછળી રહી છે. આ ભયંકર દશ્ય નિહાળવા અનેક નરનારીઓ જમા થયા છે. લોકમુખેથી વિવિધ ઉદ્ગારો સરી રહ્યા છે. કોઈ રાજાને, કોઈ માતાપિતાને તો કોઈ આ પાપી પેટને ધિક્કારે છે, સેવકોએ અમરકુમારને મહારાજા સમક્ષ હાજર કર્યો. મહારાજા આ સિરિષ પુષ્પ જેવા સુકોમળ બાળકને નિહાળી બોલી ઊઠ્યા: ‘અરે ભટજી ! જુઓ ! જુઓ ! આ બાળક કેવો સુંદર છે, ખરેખર તે બત્રીસ લક્ષણો છે, એટલે આપણું ધાર્યું કાર્ય જરૂર સિદ્ધ થશે.' ભટજીએ કહ્યું: ‘મહારાજ ! બાળક તો આપણે જોઈતો હતો તેવો જ મળ્યો છે, હવે વિલંબ કરવાની જરૂર નથી. જલ્દી કરો, જલ્દી કરો.' અમરકુમારે વિચાર્યુંઃ ખરેખર ! આ તો બધા યમદૂતો જ ભેગા થયા લાગે છે, તેમણે મોટાં મોટાં ટીલાં ટપકાં જ તાણ્યા છે, પણ હૃદયમાં દયા કે દર્દ જેવું કંઈ દેખાતું નથી. છતાં હજી એક તક છે તે અજમાવી જો. તેણે તે જ ક્ષણે બે કર જોડી મહારાજાને પ્રાર્થના કરીઃ ‘પ્રભુ ! મેં શું એવો ગુન્હો કર્યો છે કે જેથી મને આ ભડભડતા અગ્નિમાં હોમવા માટે અહીં આણ્યો છે? આપ તો પ્રજાપાલ છો, પ્રજાનું પાલન કરવું એ આપનો ધર્મ છે, પ્રજા આપની મોત ક્યારેય કોઈની પણ નાની કે મોટી લાંચ સ્વીકારતું નથી. Page #1159 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમરકુમારની કથા પાસે રક્ષણ માંગે છે. આપ આપનું નામ સાર્થક કરો અને મને બચાવો. મહારાજ! મને બચાવો નહિતર અન્યાય કહેવાશે.' અમરનાં હૃદયભેદક વચનો કર્મગોચર કરી મહારાજા બોલી ઉઠ્યા: ‘અમર! એમાં મારો અન્યાય નથી. તારા માતાપિતાએ જો તને વેચ્યો ન હોત તો તને અહીં હાજર કરવામાં ન જ આવત. મોં માગ્યા દામ આપીને અમે તને ખરીદ્યો છે, એમાં અમારો ક્યાં અન્યાય છે ?' અમરે વિચાર્યું કે પ્રજાના પાલક પણ આમ આબાદ રીતે છૂટી જાય છે. હવે બચવાનો આરો નથી. શું હું અગ્નિમાં ભસ્મીભૂત થઈ જઈશ ? શું મને બચાવનારૂં હવે આ જગતમાં કોઈ જ નથી ? અને તેનાં હૃદયના ધબકારા વધી ગયા. અગ્નિની જ્વાળાઓ નિહાળી એ અત્યંત કંપી ઉઠ્યો. એનાં અંગે જ અંગમાં ધ્રૂજારી વછૂટી. તેટલામાં તો સેવકોએ તેને હવડાવ્યો, ધોવડાવ્યો, સુંદર વસ્ત્ર-અલંકાર પહેરાવ્યા, કંઠમાં ફૂલની માળા નાંખી અને કપાળે કંકુનું તિલક કર્યું. જો આ સમય વરરાજા બનવાનો હોત તો તો અમરકુમારનું હૈયું હરખથી ગજગજ ઉછળત, પરંતુ આ શણગાર અને સત્કાર પાછળ ભયંકર મૃત્યુ સરજાયું છે, એમ એ બરાબર જાણતો હતો, એટલે તે થરથર ધ્રૂજી ઉઠ્યો. ભટજીએ બાળકને ઉંચક્યો, વેદોચ્ચારના ધ્વનિ જોરશોરથી ચાલવા માંડ્યાં. રાજા મનમાં મલકાય છેઃ ‘હવે જરૂર દરવાજો તૈયાર થઈ જશે.’ ભટજીના હરખનો પાર નથી, બસ ઘડીઓ ગણાતી હતી. અરે ! પળ વિપળની જ વાર હતી. પરંતુ પ્રજાજનોનાં હૈયામાં પારાવાર વેદના હતી. જ ‘એક ચિત્રશાળાની ખાતર, એક દરવાજાની ખાતર એક નિર્દોષ બાળકનો આ રીતે હોમ થાય છે' એ વિચારથી જ અનેક નાગરિકો ફિટકાર અને તિરસ્કાર વર્ષાવી રહ્યા હતા. તે જ ક્ષણે અમરકુમારનાં હૃદયમાં એક વિચાર સ્ફુર્યો અને તે ધ્યાનસ્થ બની ગયો. વાત એમ હતી કે-એક વખત સદ્ગુરુનો યોગ થતાં તેમની પાસેથી નવકાર મંત્ર સાંભળ્યો હતો. ગુરુ મહારાજે તેનો મહિમા વર્ણવતાં જણાવ્યું હતું કે-ગમે તેવા કપરા કાળમાં પણ તે સૌનું રક્ષણ કરે છે. તે તેનો પ્રભાવ અદ્ભુત છે, અચિંત્ય છે, તેના સ્મરણથી દેવો હાજર થાય છે, ભયંકર ઉપદ્રવો દૂર સુદૂર ભાગી જાય છે અને પ્રાણનાશક-ખતરનાક રોગો પણ સંસારમાં માણસોની છત છે, પણ... માણસાઈની ભારે અછત છે. ૮૪૩ Page #1160 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ રત્નત્રયી ઉપાસના મટી જાય છે. અરે ! આત્મા અજર અમર બની જાય છે. અમર એ મહામંત્રનાં માંગલિક પદોનું સ્મરણ કરવા લાગ્યો, તેમાં લયલીન બની ગયો. એને હવે જીવન મરણની પરવા નહોતી શું બની રહ્યું છે તે જાણવાની દરકાર ન હતી. હું કયાં છું? તે પણ તે ભૂલી ગયો હતો. મન, વચન અને કાયા એમ ત્રિકરણયોગથી જ્યારે આત્મા પરમાત્માનાં ધ્યાનમાં લીન બને, એકાગ્ર બને, ત્યારે તે ધાર્યું કરી શકે છે. બસ એવું જ અહીં બન્યું. સઘળા. બ્રાહ્મણો ભેગા મળી ‘ઉ ફર્ સ્વાહા,’ ‘ઝ ફટ્ સ્વાહા,' આદિ વેદધ્વનિથી વાતાવરણ ગુંજતું કરી જ્યાં બાળકને હોમવાની તૈયારી કરે છે, ત્યાં તો બનાવ કંઈ ઔર જ બન્યો. અગ્નિકુંડ સુવર્ણનું સિંહાસન બની ગયું અને અમરકુમાર તેના પર બેઠેલો સહુનાં જોવામાં આવ્યો. તે જ વખતે ફર્ સ્વાહા,‘જી ફ સ્વાહા, ઉચ્ચારનારાં બ્રાહ્મણો પોતે જ ફરુ સ્વાહા થઈ ગયાં, બધા લાંબા થઈને ધરણી પર ઢળી પડ્યા. બનાવ એ બન્યો કે અમરકુમારનાં નવકાર-મંત્રનાં ધ્યાનથી તેના અધિષ્ઠાયક દેવનું સિંહાસન ડોલી ઉઠ્યું. અવધિજ્ઞાનથી નિહાળતાં એ દેવને જણાયું કે એક નિદોષ બાળકને પોતાના સ્વાર્થની ખાતર અગ્નિકુંડમાં હોમવામાં આવે છે, એટલે તે જ ક્ષણે ત્યાં આવી ચઢ્યો અને અગ્નિકુંડને સુવર્ણનું સિંહાસન બનાવી દીધું તથા બ્રાહ્મણોને ચત્તાપાટ ઢાળી દીધા. તેણે મહારાજાને પણ ચમત્કાર બતાવ્યો. તેને સિંહાસન નીચે પટકી પાડયા અને લોહી વમતા કર્યા. આ જોઈ પ્રજાજન બોલી ઊઠ્યા: ‘જુઓ જુઓ, પાપનાં ફળ પ્રત્યક્ષ મળે છે. પાપનો ઘડો ફૂટ્યા વગર રહેતો નથી, જે બીજાનું બૂરૂ કરે છે, તેનું જ બૂરું થાય છે. જે બીજાને માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પટકાઈ પડે છે. જોયું? રાજા કેવા પટકાઈ પડ્યા? અરે! આ બ્રાહ્મણોની શી વલે થઈ? જુઓ, જુઓ, આ બાળક કેટલો પુણ્યશાળી છે? અરે લોકો ! તેનાં ચરણકમળની પૂજા કરો, નહિતર બધાય મર્યા સમજો. આ કંઈ સામાન્ય બાળક નથી.” પછી સહુની વિનંતીથી અમરકુમારે નવકાર-મંત્રનું સ્મરણ કરી રાજાના અંગ ઉપર પાણી છાંટ્યું અને તે આળસ મરડીને ઊભો થયો અને આસપાસ જોવા લાગ્યો. અમરકુમારની પરોપકારપરાયણતા નિહાળી સૌ તેને સેંકડો ધન્યવાદ આપવા લાગ્યા. સુધારવાની ઈચ્છાવાળા જીવને માટે ક્યારેય મોડું થયું હોતું નથી. Page #1161 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમરકુમારની કથા ૮૪૫ સજ્જનની એ જ સજ્જનતા છે કે બૂરૂં કરનારનું પણ ભલું કરવું.' એક વખત એ હતો કે અમરકુમાર નમ્રવદને કાલાવાલા કરી અશ્રુ સારતો સૌને વિનવી રહ્યો હતો, “અરે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો' પણ કોઈએ ન બચાવ્યો. પરંતુ તે બધા અત્યારે અમરને વિનંતી કરી રહ્યા હતા કે “હે કુમારા સહુના પ્રાણ બચાવો, સહુનો ગુનો માફ કરો.” આ વખતે અમરકુમારે પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરી લાંબા ટાટ થઈને ઠુંઠની જેમ પડેલા બ્રાહ્મણોનાં અંગ ઉપર પાણી છાંટ્યું કે તે પણ ઊભા થઈ ગયા અને સર્વત્ર જય જયકાર વર્તાયો. મહારાજા શ્રેણિકે વિચાર્યું : “જે આ બાળક ન હોત તો આજે બધાનું આવી બન્યું હતું, સૌ યમધામે સીધાવી ગયા હોત. ખરેખર ! તેણે બધાને નવું જીવન આપ્યું છે અને તેમણે બે હાથ જોડી ઉપકારનો ચત્કિંચિત બદલો વાળવાની ઈચ્છાથી અમરકુમારને વિનંતિ કરી કે “કુમાર હવે આ રાજપાટ તમે-ગ્રહણ કરો, તમારા ઉપકારનો બદલો વાળ્યો વળે તેમ નથી. અમારો ગુનો માફ કરો.” પરંતુ ઉત્તરમાં અમરકુમારે જણાવ્યું કે મહારાજ રાજપાટની મને જરૂર નથી. મેં સમગ્ર વિશ્વનું સ્વરૂપ જોઈ લીધું છે. આવા સ્વાર્થી સંસારમાં હવે ખેંચી રહેવું અને એક ક્ષણ પણ ઉચિત લાગતું નથી. આ બધી માયા ક્ષણિક છે, વિનશ્વર છે. સૌ સ્વાર્થનાં સગાં છે. સાચો તારણહાર ને આધાર એક જ ધર્મ છે, માટે તેનું શરણું ગ્રહી હવે હું મારા આત્માનું કલ્યાણ કરીશ.' જ્યારે આત્માને સંસારની સાચી સ્થિતિનું ભાન થાય છે ત્યારે હીરાના હાર, મોતીની માળા, દેવાંગના જેવી રૂપવતી લલનાઓ અને ઝાકઝમાળ રાજમહાલયો, આ બધુંય તુચ્છ ભાસે છે. એટલે તે જ ક્ષણે અમરકુમાર ત્યાંથી ચાલી નીકળે છે અને પંચમુષ્ટિ લોચ કરે છે. આ વખતે તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે કે જેના પ્રભાવથી પૂર્વ ભવો જોઈ શકાય છે. અમરકુમાર સાચો અણગાર બને છે, સાચો ત્યાગી બને છે, હવે એને જીવન-મરણની પરવા નથી, હવે એને કશીય ઈચ્છા નથી. માત્ર તમન્ના છે આત્માનું હીર પ્રગટાવવાની, આત્માનું જવાહર ચમકાવવાની. અમરકુમાર મશાનભૂમિ ભણી સીધાવ્યા અને ત્યાં ધ્યાનમાં લીન બન્યા. હવે એમને ભૂત, પીશાચ કે ક્રૂર જંગલી જાનવરોનો ભય નથી, ડર નથી. એ નિર્ભય બન્યા છે, અડગ બન્યા છે અને પોતાની સાધનામાં તત્પર બન્યા છે. વMFol.1 N R NR ''18 : A, R R આજનો યુવાન બાપને છોડે, પણ દુર્ગતિમાં લઈ જનારા પાપને ન છોડે. Page #1162 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ પર 90 રત્નત્રયી ઉપાસના th-TEE અમરકુમારના માતાપિતા બાળકને વેચીને ભારોભાર સુવર્ણ લઈ આવ્યા. તેમની ખુશીનો પાર નથી. ઉજાણી માટે સૌ સ્વજનો ભેગા થયા છે. આનંદકલ્લોલ કરી રહ્યા છે. ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી મનાવતા તેઓ થોડું સુવર્ણ સ્વજનોને બેંચી આપે છે અને ઘણું ખરું જમીનમાં દાટે છે. એવામાં “મા! મા !' પોકારતો એક બાળક ત્યાં દોડી આવ્યો અને કહેવા લાગ્યો કે- મા! મા ! અમરો તો જીવતો છે, રાજા પ્રજા સૌ એનાં ચરણે આળોટે છે. અગ્નિ બુઝાઈ ગયો અને એ તો ચાલી નીકળ્યો; પણ માતાને ગળે એ વાત કેમ ઉતરે ? તેણે તપાસ કરી તપાસના અંતે બનેલી સર્વ હકીક્ત જાણી લીધી અને તેના હૈયામાં શૂળ ભોકાય તેમ અપાર વેદના થવા લાગી. “હાય ! પીટયાને અગ્નિમાં હોમવા મોકલ્યો, તો ય જીવતો રહ્યો. હવે આ બધું સોનું રાજા પાછું માંગશે તેનું શું?’ એને તો ધનની પડી હતી, બાળકની પડી ન હતી. હૃદયમાં દયા કે કરૂણાનો અંશ પણ ન હતો, એટલે પોતાનાં ધનને જ રડી રહી હતી. એમ કરતાં રાત્રિ પડી, બરાબર બાર વાગ્યાનો સમય થયો. સર્વત્ર ઘોર અંધકાર છવાઈ ગયો.. એવી કાળી રાત્રિએ અમરકુમારની માતા કાળું કૃત્ય કરવા તૈયાર થઈ. હાથમાં છરી લીધી, તેને ઘસીને બરાબર અણીદાર કરી અને મશાન ભણી પગલાં માંડ્યાં. આમ તો સ્ત્રીઓ ધોયે દહાડે એક કાગડાના સ્વરથી ડરીને દૂર ભાગે છે અને આવી ભયંકર ઘોર અંધારી રાત્રિએ નિર્જન જંગલ ભણી ચાલી નીકળવું, એ કેવું સાહસ ! ખરેખર સ્ત્રીઓનાં ચરિત્રને મોટા મોટા માંધાતાઓ પણ કળી શક્યા નથી ! એ તો કમ્મર કસી નિડર થઈ. શ્મશાનમાં પહોંચી ગઈ કે જ્યાં અમરકુમાર ધ્યાનસ્થ ઊભા હતા. તેમને જોતાં જ તે હુંકાર કરવા લાગી: ‘રોયા અહીં ઢોંગ કરે છે ? ઠીક છે, તેનું પરિણામ તને હમણાં જ બતાવું ! એમ કહેતી કરીને ચુંબીને અમર મુનિના ગળા ઉપર ફેરવવા લાગી. પરંતુ તેઓ અપૂર્વ ધ્યાન સાગરમાં ઝૂલી રહ્યા છે ! તેમને શત્રુ-મિત્ર ઉપર સમભાવ છે, જીવન મરણની પરવા નથી ! એ ત્યાગી અણગાર સર્વ જીવોને ખમાવે છે અને પરમાત્માનાં ધ્યાનમાં મશગુલ બને છે. માતાએ ગરદન ઉપર છરી ફેરવી તેથી તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું પણ શુભ ધ્યાનનાં બળે તેઓ બારમાં દેવલોકમાં ઉત્પન્ન થયા કે જ્યાં બાવીશ સાગરોપમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે, જ્યાંના વૈભવો અને સુખો અપાર છે. ત્યાંના દૈવી સુખોને અસંખ્ય વર્ષો સુધી ભોગવી AGRAM ધર્મમાં સંસારના કર્મ ન કરો, પણ સંસારના કર્મમાં અવશ્ય ધર્મ કરો. Page #1163 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમરકુમારની કથા ૮૪૭. અમરકુમારનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, મનુષ્યજન્મ મેળવી, ચારિત્ર અંગીકાર કરી, ઘાતિકને ખપાવી, કેવળજ્ઞાન અને કેવળદર્શન વરી, અંતે શાશ્વત ધામમાં બિરાજશે. તેમને આપણી ભૂરિ ભૂરિ વંદના હો ! ધનની ખાતર બાળકના, અરે ! એક ત્યાગી અણગારના પ્રાણ લઈ મલકાતી માતા ઘર ભણી દોડી જાય છે કે મને કોઈ જોઈ ન લે, પણ પાપ પીપળે ચઢીને પોકારે છે. દાબી દુબી આગ કદી છૂપતી નથી એ ન્યાયે રસ્તેથી પસાર થતાં ભૂખી ડાંસ વાઘણ મળે છે, ફાળ મારી ભદ્રાને પકડી પાડે છે અને ફાડી ખાય છે. આ રીતે તેનાં મનની મુરાદ મનમાં જ રહી જાય છે અને ઘોર પાપના પરિણામે એ છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં બાવીશ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે અને પ્રત્યેક ક્ષણ અતિ ભયંકર છે. સાંભળનાર પણ ધ્રુજી ઉઠ એવા ઘોર દુઃખના સ્થાનમાં અસંખ્ય વર્ષો સુધી એ આત્મા છેદાશે, ભેદાશે, યાવત્ અનંત દુઃખો ભોગવશે. માટે હસતાં હસતાં અનેક પ્રકારના પાપકર્મો કરતાં વિચાર કરો કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. એક મહાપુરુષે ઠીક જ કહ્યું છે કે – “બંધ સમય ચિત ચેતીએ ઉદયે શો સંતાપ ?" . નવકાર મંત્રનો અપૂર્વ મહિમા બતાવતી આ કથા અહીં પૂરી થાય છે અને આપણને ભવ્ય સંદેશો આપતી જાય છે કે જો જીવનને સફળ બનાવવું હોય તો સદા નવકાર મંત્રનું સ્મરણ કરો. આ જગતમાં તેના જેવો પ્રતાપી અન્ય કોઈ મંત્ર નથી, આ વિશ્વમાં તેના જેવું કોઈ સબળ સાધન નથી. नवकार-इक्क अक्खर पावं फेडेइ सत्त अयराणं, पन्नासं च पयेणं पणसय सागर समग्गेणं ॥ - સાત સાગરોપમ સુધી નરકમાં નારકીનો આત્મા જેટલા પાપ કમને ખપાવે, તેટલા પાપો નવકાર મંત્રનો એક અક્ષર જપવાથી ખપે છે અને એક પદના જાપથી પચાસ સાગરોપમ જેટલાં અને સંપૂર્ણ નવકાર મંત્રના જાપથી પાંચસો સાગરોપમ જેટલાં પાપ ખપે છે. 圖 હે માનવ ! તારા કરેલા કર્મો તારે જ ભોગવવાનાં છે. Page #1164 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ રત્નત્રયી ઉપાસના * મહર્ષિ મેતારક મુનિની કથા * અઢી હજાર વર્ષ પૂર્વે રાજગૃહીનાં વૈભવની ગૌરવગાથા સમસ્ત ભારતવર્ષમાં ગવાતી હતી. ધનાઢ્યો અને ધમોંટ્યોભી અલંકૃત આ નગરીમાં એક દંપતી સુખેથી કાળ નિર્ગમન કરતા હતા. કેટલોક કાળ વ્યતીત થતાં શેઠાણીએ એક પુત્રને જન્મ આપ્યો પરંતુ તે મરેલો હતો. આમ શેઠાણીનાં ઉદરે જેટલા બાળકો જન્મતાં તે બધાં જ મરેલાં જન્મતાં હતાં, આથી શેઠાણી હંમેશા ઉદાસીન રહેતાં હતાં. એક વખત ત્યાં કામ કરવા આવનારી ચંડાળણીએ પૂછયું : શેઠાણી તમે તો દૂધ-ચોખાનાં ધણી છો, ગાડી વાડીના માલીક છો, છતાં આમ ઉદાસીન કેમ બેઠા છો ?' શેઠાણીએ કહ્યું હું બધી વાતે સુખી છું પણ એક વાતનું દુઃખ છે, તેથી દિલ નારાજ રહે છે.” ચંડાળણીએ પૂછયું: “શેઠાણી ! એવું તે શું દુઃખ છે? જ વાંધો ન હોય તો જણાવો.” શેઠાણીએ કહ્યું ખોળાનો ખુંદનાર વગર આ આલીશાન મકાન શ્મશાન જેવું સુનું લાગે છે, કોણ જાણે પૂર્વે કેવા કર્મો કર્યા હશે ! જરૂર પરભવે કોઈનાં બાળકને મારી નાંખ્યા હશે ! કોઈના દીકરાનો વિયોગ કરાવ્યો હશે ! યા પશુ પક્ષીનાં ઈંડાને ફોડી નાંખ્યા હશે ! નહિતર બધાં બાળક મરેલા કેમ જન્મ ! શેઠાણીની વાત સાંભળી ચંડાળણીને ઘણું દુઃખ થયું. તેણે કહ્યું શેઠાણી! એક રસ્તો છે, મારી વાત માનો તો. મારે ઘેર ઘણાં ય બાળકો છે, હવે મને સંતોષ છે, હવે જે બાળક જન્મશે તે હું તમને ગુપ્ત રીતે આપી દઈશ અને તમારો મરેલો બાળક હું લઈ જઈશ, જેથી તમારી ઈચ્છા કંઈક અંશે પૂર્ણ થશે.' ભવિતવ્યતાના યોગે થયું પણ એવું કે જ્યારે શેઠાણીને ગર્ભ રહ્યો ત્યારે ચંડાળણીને પણ ગર્ભ રહ્યો અને બન્નેએ પુત્રને એક સાથે જન્મ આપ્યો એટલે સંકેત પ્રમાણે તેની અદલાબદલી કરવામાં આવી. શેઠશેઠાણીએ ખુશી મનાવી વાચકોને દાન દીધા, બાળકોને મીઠાઈઓ વહેંચી, સગાં સ્નેહીઓને ઘેર બોલાવી ભાતભાતનાં જમણ જમાડ્યાં અને એ પુત્રનું નામ મેતાર્ય-મેતારજ પાડ્યું. ભાગ્યનું કેવું અજબ પરિવર્તન ! ચંડાળને ત્યાં જન્મેલો એક બાળક આમ એક શ્રીમંતને ત્યાં સોનાનાં ઘુઘરે રમવા લાગ્યો. “માન પામે તે નહીં પણ... માન પચાવે તે સાચા મહાત્મા છે.” Page #1165 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ મેતારજ મુનેની કથા ૮૪૯ પૂર્વભવે એક રાજકુમાર અને રાજપુરોહિતના પુત્રને ગાઢ સ્નેહ હતો. બન્ને મિત્રો સાથે જ રમતા અને સાથે જ જમતા હતા, પણ તેમનામાં એક મોટું અપલક્ષણ હતું. તેઓ જૈન મુનિઓની ઠેકડી ઉડાડવામાં આનંદ માણતા હતા. આ કારણે જ આ નગરીમાં જૈન મુનિઓનું આગમન બંધ થયું હતું. એકવાર સાગરચંદ્ર નામના મહાત્માએ ગુરૂઆશા લઈ અવંતી ભણી વિહાર કર્યો. લોકોએ ઘણા વાર્યા, ‘મહારાજ ! રાજમહેલમાં ન જશો. છોકરાઓ બહુ દુષ્ટ અને પાખંડી છે, આપની આશાતના કરશે અને ધર્મની હીલના થશે.” સાગરચંદ્ર મુનિએ જવાબમાં જણાવ્યું. “મહાનુભાવો ! એ બાળકોને બોધ આપવા જ હું અહીં આવ્યો છું, તમે ગભરાશો નહિ, હું યોગ્ય કરીશ.” અને તેઓ રાજમહેલમાં પહોંચી ગયા. બન્ને મિત્રો ચોકમાં રમી રહ્યા હતા. મુનિને જોતાં જ તેઓ દોડી આવ્યા અને જેમ આવે તેમ બોલવા લાગ્યા. મુનિ શાંતિપૂર્વક સાંભળતા જ રહ્યા. છેવટે રાજપુત્રે કહ્યું: “મહારાજ ! આવો! આવો! આપણે ખેલીએ અને તેઓ મુનિ સાથે ક્રીડા કરવા લાગ્યા. મુનિને તો પરચો જ બતાવવો હતો, એટલે તેમણે લાગ જોઈને બન્નેને એવી રીતે પડક્યા કે તેમનાં સાંધેસાંધા ઉતરી ગયા અને કરણ છંદન કરવા લાગ્યા. ત્યાંથી મુનિ એક ઉદ્યાનમાં આવી કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બન્યા. બન્ને મિત્રોનો આ કરૂણ વિલાપ રાજાને કાને અથડાયો, એટલે તે તરત જ નીચે આવ્યો અને બન્નેની આવી વિચિત્ર સ્થિતિ નિહાળી અત્યંત કોપાયમાન થયો. જાણે તપેલો લોખંડનો ગોળો જ જોઈ લ્યો. રાજાને ખબર પડી કે આ કૃત્ય મુનિએ આચર્યું છે, એટલે તેણે સેવકોને હુકમ ક્યોં કે “જાવ, જલ્દી જાવ, કુમારોની આ દશા કરનાર મુનિને શોધી લાવો.” રાજાજ્ઞા થતાં જ સેવકો દોડી ગયા અને તેમણે તપાસ કરી રાજાને નિવેદન કર્યું: ‘મહારાજ ! તેઓ બહારનાં ઉદ્યાનમાં કાઉસ્સગ્ન-ધ્યાનમાં ઊભા છે.” એટલે રાજા પોતે ત્યાં ગયો અને મુનિને તોછડાઈથી કહેવા લાગ્યો મુનિએ જણાવ્યું કે “હે રાજન્ ! મેં પાપ કર્યું નથી, પણ તમને હિતશિક્ષા આપી છે. તમારાં બાળકો પવિત્ર સાધુ સંતોની ગમે તેવી ઠેકડી કરે અને તમે એને કંઈ કહો નહિ, એ કેવો ભયંકર અન્યાય ! તમારે એ બાળકોને શિક્ષા કરવી જોઈએ, ઠેકાણે લાવવા જોઈએ. તમે એ કાર્ય ન કર્યું, એટલે અમારે આ કાર્ય કરવું પડ્યું.” મનિનાં આ વચનો સાંભળી રાજા લજિત થયો. તેણે કહ્યું: ‘મહારાજ ભૂલ થઈ, ગુનો માફ કરો ! હવે જરૂર એમને હું સમજાવીશ, પરંતુ અત્યારે તો તેમના પ્રાણ બચાવો.” ત્યારે મુનિએ કહ્યું. “રાજન ! સાધુઓની હલના કરવી, “માનવીની ઈચ્છાનું ખપ્પર કદાપિ ભરાતું જ નથી.” Page #1166 -------------------------------------------------------------------------- ________________ ૮૫o OCTS રત્નત્રયી ઉપાસના - :: મજાકજનક - આશાતના કરવી, એ કંઈ નાનીસૂની વાત નથી! આવું મહાપાપ આત્માને નરક ગતિનાં મહેમાન બનાવે છે, જનમ જનમમાં જીભ મળતી નથી અને ઘોર દુઃખી થવું પડે છે.' રાજાએ કહ્યું “ગુરુદેવ ! ફરી એવું નહિ બને પણ હાલ તો એમના પ્રાણ બચાવો.' મુનિએ સાફ જણાવી દીધું કે રાજન! હવે તો એ બન્ને ચારિત્ર અંગીકાર કરે તો જ બચી શકે, અન્યથા બચવાનો કોઈ ઉપાય નથી.' | મુનિનાં આ વચનો શ્રવણ કરી મહારાજા ઘેરા વિચારમાં પડી ગયા હવે શું કરવું? બાળકો ચારિત્ર લેશે નહિ અને એમના પ્રાણ બચશે નહિ.” રાજાએ મુનિને ઘણાં સમજાવ્યાં પણ તેઓ એકના બે ન થયા, કારણ કે તેમને તો ઘોર હીલના કરનારને બોધપાઠ આપવો હતો.. રાજા નિરાશ થઈ વિલે મુખે પાછો ર્યો અને પોતાના પુત્રને તથા રાજપુરોહિતના પુત્રને સમજાવ્યું કે “અરે બાળકો ! બચવાનો માત્ર એક જ ઉપાય છે, તે એ કે તમે સંસારનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરો.” નહિતર આમને આમ તમારા પ્રાણ ચાલ્યા જશે.' આ વાત સાંભળી બંને જણે ચારિત્ર લેવાનું સ્વીકાર્યું અને મુનિએ તેમના ઉતારી નાખેલા સાંધા ફરી પાછા બરાબર કરી દીધા. પછી તેમણે શરત મુજબ ચારિત્ર અંગીકાર કર્યું-દીક્ષા લીધી. જો કે આ દીક્ષા બંને જણે બલાત્કારે લીધી હતી, પણ વસ્તુ સારી છે. આત્માનું કલ્યાણ કરનારી છે, એવો વિચાર કરી તેઓ સારી રીતે ચારિત્રનું આરાધન કરવા લાગ્યા. પુરોહિતના પુત્રને થયું “બધું સારું, પણ આમ મેલુંધેલું રહેવું એ ઠીક નહિ ! મુનિનાં મલ વસ્ત ઉપર એને ધૃણા થઈ. આમ બંને જણા ચારિત્રનું પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂક્યોઃ કોના પ્રતાપે આપણને આ સ્વર્ગસુખો અને ઋદ્ધિ મળી ! ત્યારે જાણ્યું કે “અહાહા ! આ તો ચારિત્રનો પ્રભાવ છે. અરે અમે તો બલાત્કારે, ભાવ વિના જબરજસ્તીથી દીક્ષા અંગીકાર કરી, તેનું ફળ આવું મોટું મળ્યું તો જે ભાવથી દીક્ષા પાળે તેને કેવાં રૂડાં ફળ મળે ?' એ વખતે બંને જણે નિશ્ચય કર્યો કે હવે જે આપણે મનુષ્ય થઈશું તો અવશ્ય ભાવથી દીક્ષા અંગીકાર કરી કલ્યાણ સાધીશું. હવે બંને જણમાંથી પુરોહિતનો પુત્ર જે દેવ થયો છે, તે ત્યાંથી ચ્યવી, આ મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો અને ચંડાળને ત્યાં જન્મ્યો. પૂર્વભવે મુનિનાં મલ-વસ્ત્રની ધૃણા કરી હતી, as : જાપાન બીજાને દુખી કરી પોતે સુખી થશે તેમ માનવું તે ઘોર અજ્ઞાન છે. Page #1167 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ મેતારક મુનિની કથા ૮૫૧ તે કર્મના પ્રભાવે નીચ ગોત્રમાં જન્મવું પડ્યું. પરંતુ ચારિત્રના પ્રભાવે જન્મતાંની સાથે જ તેનું શેઠનાં ઘેર પરિવર્તન થયું. તે અનેક જાતનાં લાડ કોડમાં મોટો થયો. ત્યારે ઉપર રહેલો દેવ તેને પ્રતિબોધ કરવા આવ્યો, પરંતુ તે સમજ્યો નહિ. તેના પિતાએ સારા સારા ઘરની-દેવાંગના સમી આઠ કન્યાઓ સાથે તેના વિવાહ કર્યા. લગ્ન મહોત્સવ મંડાયો, ભવ્ય મંડપ ઉભો કરવામાં આવ્યો. મેતારજ હર્ષઘેલો બન્યો કે હવે તો હું વરઘોડે ચડીશ, આમ કરીશ, તેમ કરીશ.' એમ મનમાં મોદક ઉડાડવા લાગ્યો. આઠે કન્યાઓ પણ પ્રમુદિત બની અને સાસુ-સસરાના હર્ષનો પાર રહ્યો નહિ. વાજાના મધુર સૂરો ગુંજી ઉઠ્યા, ગૌરીઓએ ગીતરસની જમાવટ કરી. વરઘોડો નગરીમાં ફરી રહ્યો છે, નગરજનો વરઘોડાની શોભાને નિહાળી અવનવી વાતો કરે છે, એમ કરતાં વરઘોડો મધ્ય ભાગે આવી પહોંચ્યો. ભારે રંગ જામ્યો છે, સૌના હૈયામાં હર્ષ માતો નથી. આ બધું અદ્ભુત દશ્ય નિહાળી એક ચંડાળ પોતાની સ્ત્રીને કહે છે કે “શું ગજબ શોભા છે ! અગર આપણો પુત્ર જીવતો હોત તો આપણે પણ ભારે ઠાઠમાઠથી આવો જ વરઘોડો કાઢત.” આ વાત સાંભળતાં ચંડાળણી બોલી ઉઠીઃ “અરે આ તો આપણો જ પુત્ર છે ! મેં જ શેઠાણીને આપ્યો છે. આ સાંભળતાં જ ચંડાળના મગજનો પારો ચઢી ગયો. “તો તે આપણા કુળમાં જ એને પરણાવવો રહ્યા !' પૂર્વના મિત્ર દેવે તેને પ્રતિબોધ કરવા મેતારજના સાચા પિતાના દેહમાં પ્રવેશ કર્યો અને બરાબર ભર બજારે એ ચંડાળે રંગમાં ભંગ કર્યો. મેતારજને હાથ પકડી ઘોડેથી ઉતારી નાખ્યો અને કહેવા લાગ્યો કે “બેટા ? ચલ, ચલ, તને તો આપણા કુળની કન્યા શોભે.' આ દશ્ય જોઈ બધા આભા બની ગયા. શું આ ચંડાળનો પુત્ર છે ? છટ છટ !! તે જ ક્ષણે વરઘોડો વિખરાઈ ગયો, માતપિતા વિલખા પડ્યા, સાસુ સસરા શરમથી મોટું નીચું નાંખી ગયા અને કન્યાઓની મનોવેદનાનો પાર રહ્યો નહિ. કોઈની પૂછવાની તાકાત નહોતી કે - “અલ્યા ! તેં આ શું કર્યું ?' ચંડાળ તો મેતારજનો હાથ પકડી ઘર તરફ ચાલી નીકળ્યો. તે જ વખતે પૂર્વભવનો મિત્ર દેવ મેતારજ સમક્ષ હાજર થયો અને કહેવા લાગ્યો કે હવે તો બોધ પામી બોધ પામ !' ચારિત્રનું પ્રત્યક્ષ ફળ અનુભવવાં છતાં સંસારમાં કેમ પડી રહ્યો છે ?' હે જીવ ! જીવવા માટે કમાવવાનું, કે કમાવા માટે જીવવાનું. Page #1168 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ રત્નત્રયી ઉપાસના મેતારાજે કહ્યું: 'મિત્ર ! તારી વાત સત્ય છે, પરંતુ ભર બજારે મારી આબરૂ લૂંટાઈ, હવે મારે કોને મો બતાવવું ? જો તું મારું કલંક ઉતારીશ તો હું બાર વર્ષ સંસારમાં રહીને ભોગ ભોગવીને અવશ્ય દીક્ષા લઈશ. માટે તું મારી આટલી ઈચ્છા પૂર્ણ કર ! આ પ્રમાણે મેતારજનાં દીન વચન શ્રવણ કરી દેવે તેના ઉપર પ્રસન્ન થઈ રત્નોના સમૂહને આપે તેવો એક બોકડો આપ્યો અને તે અદશ્ય થયો. હંમેશા દેવાધિષ્ઠિત બોકડો રત્ન આપે છે. એ રત્નોને થાળમાં ભરી મેતારજનો પિતા રાજા શ્રેણિકને ભેટ કરે છે અને પોતાના પુત્રને માટે કન્યાની માગણી કરે છે. રાજાને રત્નો ખૂબ ગમે છે, પરંતુ કન્યા આપવાની વાતથી મુખ મચકોડે છે, કારણ કે લોકનિંદા થવાનો ભય બહુ મોટો છે. આમ ઘણા દિવસ સુધી મેતારાજના પિતાએ રાજા શ્રેણિકને રત્નો ભેટ કર્યા. રાજાએ વિચાર્યું કે જરૂર આમાં કંઈ દૈવી સંકેત લાગે છે, યા તેને ત્યાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિ હોવી જોઈએ કે જેના પ્રભાવે આવા બહુમૂલ્ય રત્નો ચંડાળ ભેટ કરે છે. બોકડાની પરીક્ષા કરવા રાજાએ ચંડાળને હુકમ ક્યોં કે ‘બોકડાને રાજદરબારમાં હાજર કરો!' ચંડાળે બોકડાને રાજદરબારમાં હાજર ક્યોં. પણ બોકડાએ તો રત્નોને બદલે ત્યાં વિષ્ટા કરી. વાતાવરણ દુર્ગંધમય બનાવી દીધું. રાજાએ નિશ્ચય કર્યો કે જરૂર આ બોકડો દેવાધિષ્ઠિત છે, નહિતર આમ ન બને. રાજાએ બુદ્ધિચાતુર્યથી તેની પાસે માંગણી કરી કે વૈભારગિરિનો માર્ગ સ્વચ્છ નિષ્કટક કરી સુંદર સડક તૈયાર કરે અને આ નગરી ફરતો સુવર્ણનાં કાંગરાવાળો સુંદર કોટ તૈયાર કરી, અને દરિયાને ખેચી લાવી, સૌના દેખતાં તેમાં જો સ્નાન કરી પવિત્ર થાય તો જરૂર તેને રાજપુત્રી પરણાવવામાં આવશે. આમ થવાથી લોકનિંદાનો ભય દૂર થાય, એ જ રાજાનો આશય હતો. મેતારાજના પિતાએ દેવના પ્રભાવથી ત્રણે કાર્યો વિના વિલંબે પૂર્ણ કર્યા. લોકો ભારે આશ્ચર્ય પામ્યા. રાજાએ વચન મુજબ પોતાની પુત્રી આપી. પેલી આઠ કન્યાઓ ચાલી ગઈ હતી, તે પણ પાછી વરવા તૈયાર થઈ. ભરતીમાં ભરતી અને ઓટમાં ઓખ' એ ન્યાય પ્રસિદ્ધ છે. મેતારજ નવ-નવ યૌવના સાથે વિવાહિત થઈ રાજ મહેલમાં યથેચ્છ ભોગ ભોગવે છે. આમ ભોગવિલાસમાં બાર-બાર વર્ષનાં વહાણા વાયા છતાં તે ચારિત્ર લેવા તૈયાર થતો નથી, તેથી પૂર્વભવનો દેવમિત્ર પ્રતિબોધ કરવા ત્યાં હાજર થાય છે અને મેતારજને કહે છે કે “આમ મોહાધીન બની દેવદુર્લભ માનવભવ શા માટે નિરર્થક ગુમાવી રહ્યાં છે ?' આ સાંભળતાં જ તેને વૈરાગ્ય જશe awab આકાશન રાજકોટ રાજાના ઉચીત મુદ્રા હૃદયમાં શુભ ભાવો લાવવામાં સહાયક બને છે. Page #1169 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ મેતારજ મુનિની કથા થાય છે અને તે જ ક્ષણે સઘળી ઋદ્ધિસિદ્ધિ છોડી રંગરાગને તિલાંજલી આપી, સંપૂર્ણ સાહ્યબીને-સર્પ જેમ કાંચળીને તજી દે તેમ તજી દઈ મેતારજ સાધુપણું અંગીકાર કરે છે. અણગાર બને છે અને શરીર પરનો મમત્વભાવ છોડી મહીના મહીનાના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા આદરે છે. ૮૫૩ જ માત્ર એકવાર માસક્ષમણનાં પારણે તેઓ ધર્મલાભ આપી એક સોનીનાં ઘરમાં પ્રવેશ કરે છે. આવા મહાન ત્યાગી તપસ્વી મુનિને નિહાળી સોનીનું હૈયું હર્ષના હિલોળે ચઢે છે, તેનાં રોમાંચ ખડા થઈ જાય છે અને પધારો, પધારો કહી, શુદ્ધ મોદક તૈયાર હતા તે અનેરા ભાવથી મુનિને વહેરાવે છે. મુનિ ધર્મલાભ આપી ત્યાંથી ચાલ્યા જાય છે, પરંતુ ત્યાં તો કંઈક ઓરજ ઘટના બની. જ્યારે મુનિ વહોરવા પધાર્યાં, ત્યારે સોની સોનાનાં જવલા ઘડી રહ્યો હતો. તે ભક્તિના આવેશમાં ત્યાં જ પડતાં મૂકી મુનિને વહોરાવવા માટે ઉઠ્યો હતો, પણ આવીને જોયું તો પેલાં સોનાનાં જવલાં જોવામાં આવ્યા નહિ. ત્યારે સોનીનાં હૃદયમાં ફાળ પડી કે આ શું ? જવલાં ક્યાં ગયાં ? અહીં બીજુ તો કોઈ આવ્યું નથી, પેલા મુનિ આવ્યા હતા, તેણે લાગ જોઈને ઉપાડી લીધા લાગે છે. ખરેખર એ મુનિ નથી પણ ધૂર્ત છે. એ ઢોંગીનું જ આ કામ છે, નહિતર જવલાં જાય ક્યાં ? તેણે મુનિની પાછળ પડી તેમને પકડી પાડ્યા અને ક્રોધના આવેશમાં અંગારા જેવા લાલચોળ બની ધમકી આપતાં જણાવ્યું કે ‘મહારાજ જવલા મૂકી દો ! મૂકો છો, કે નહિ ? સાધુના લીબાશમાં આવા કાળા કૃત્યો કરો છો તે શું શરમાવા જેવું નથી ?' આમ સોનીએ તુચ્છતાભર્યા વાક્યોનો વરસાદ વરસાવ્યો. જ્યારે માણસને સંદેહ કે શંકા ઉત્પન્ન થાય છે, ત્યારે માણસનું મગજ ગુમ થઈ જાય છે અને હું શું બોલું છું ? તેનું ભાન રહેતું નથી. મુનિ તો સમતા ભાવથી સાંભળતાં રહ્યા. જરાય રોષ કે દ્વેષનો લેશ પણ ન આણ્યો. એટલું જ નહિ પણ તેમણે પોતાનો બચાવ કરવા એક અક્ષર પણ ન ઉચ્ચાર્યો. એમ કરતાં એક જીવની હત્યા થાય તેમ હતું. મુનિ જાણતા હતા કે એનાં જવલાં એક પક્ષી ચણી ગયું છે. પણ એમ કહેવાથી સોની તેના પ્રાણ જ લઈ લે. માટે તેઓ મૌન રહ્યા અને સમભાવપૂર્વક બધું ય સહન કરતા રહ્યા. ક્રોધના આવેશમાં સોનીએ મુનિનાં મસ્તક ઉપર લીલી વાધરી વીંટાણી અને તેમને તડકામાં ઉભા રાખ્યા. મુનિ અડગપણે અપૂર્વ સમતાભાવમાં ત્યાં ઉભા રહ્યાં. સખત તાપ લાગવાથી વાધરી સુકાવા લાગી, ઘોર વેદના થવા લાગી, છતાં તેમને સોની પર જરાય રોષ થયો નહિ. તેઓ બીજાનો દોષ ન કાઢતાં પોતાના આત્માની નિંદા દુઃખ વધ્યું નથી, પણ સહનશક્તિ ઘટી છે તેથી દુઃખ વધી ગયું લાગે છે. Page #1170 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ રત્નત્રયી ઉપાસના ગહ કરતાં ત્યાં જ ઉભા રહ્યા. તેઓ પાપનો પશ્ચાતાપ કરે છે. સર્વ જીવરાશિને ખમાવે છે અને અપૂર્વ સમતા સાગરમાં ઝૂલે છે. આ બાજુ વાઘરીનો ખુબ સંકોચ થવાથી તેમની નસો ખેંચાઈ અને આંખોના ડોળા બહાર નીકળી પડ્યા, છતાં તેઓ સમભાવથી જરાપણ ચલાયમાન થયા નહિ. જ્યાં આવો સમભાવ વર્તતો હોય ત્યાં કમોંનો બંધ ફટોફટ તૂટી જાય એ સ્વાભાવિક છે. મેતારજ મુનિને કેવળજ્ઞાન પેદા થયું, તેઓ અંતકૃત કેવળી બન્યા અને સિદ્ધશિલામાં બિરાજી સદાને માટે શાશ્વત આનંદ માણવા લાગ્યા. હવે સોની તરફ દષ્ટિ દોડાવીએ. તે મનમાં જ મલકાય છે કે આવા અધમને તો આવી જ શિક્ષા થવી જોઈએ. એવામાં એક કઠીઆરાએ કાષ્ઠની ભારી નીચે નાંખી, તેના અવાજથી અથવા મુનિશ્રીનું કલેવર ધબ લઈને નીચે પડ્યું તેના ભયથી ક્રૌંચ પક્ષી ખુબ ડરી ગયું અને ચરકી પડતાં પેલા સોનાના જવલા બહાર નીકળી પડ્યા. સોનીની દષ્ટિ તેના ઉપર પડી. તેણે જવલા જોયાં. જોતાં જ તેના હૃદયમાં ફાળ પડી કે “અરે ! આ શું ? જવલાં તો આ પક્ષી ચણી ગયું હતું ને મેં નિદૉષ એવા મુનિની હત્યા કરી. કેવી મૂર્ખતા? હવે મારું શું થશે ? આ પાપથી ક્યારે છૂટીશ! રાજાને ખબર પડશે તો મારો અને સમગ્ર કુટુંબનો નાશ કરશે અને તે જ વખતે સોનીએ મુનિનું રજોહરણ લઈ ભાવથી દીક્ષા અંગીકાર કરી. રાજાને ખબર પડી કે અમુકે મુનિના પ્રાણ લીધા છે, એટલે તરત જ સેવકોને આજ્ઞા કરી કે, જાવ એને જાનથી મારી નાંખો, સેવકો હુકમ થતાં જ ત્યાં દોડી આવ્યા પણ સોનીને અણગાર દશામાં નિહાળી વિચારમાં પડી ગયા. તેમણે પાછા આવી રાજાને તમામ હકીક્ત કહી સંભળાવી. તેથી રાજા પોતે ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે જો દીક્ષા છોડી દઈશ તો તારો ઘાત કરાવીશ. તે દીક્ષા લીધી છે, માટે છોડી દઉં છું.” ત્યારબાદ સોનીએ ભગવાન મહાવીરદેવ પાસે સહકુટુંબ દીક્ષા લીધી અને આત્મકલ્યાણ સાધ્યું. ક્ષમાનો આદર્શ પૂરો પાડી જગતને અપૂર્વ બોધપાઠ આપનાર મહામુનિ મેતાર્યને હજારો વંદન હો ! 圖 ફોગટ ચિંતા કરવાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. Page #1171 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમારની કથા * ઈલાચીકુમારની કથા * સારા નિમિત્તો, સુંદર આદર્શો અને ઉચ્ચ આલંબનો જીવનમાં કો'ક ઘડી-પળે એવી ગજબની અસર કરી નાંખે છે કે આત્મા ક્ષણવારમાં પરમાત્મા બની જાય છે; માટે જ સંસારી આત્માઓને ડગલે ને પગલે સારા આલંબનોની જરૂર છે. સ્ફટિકરત્નની પાસે જેવા રંગની વસ્તુ ધરવામાં આવે તેવા રંગનો તેમાં પ્રતિભાસ થાય છે. તેવી જ રીતે આત્મા જેવા નિમિત્તોમાં આવે છે, તેવા નિમિત્તોમાં તે તદ્રુપ બની જાય છે; માટે જ કહેવાય છે કે, ‘સંગ તેવો રંગ’ ‘સોબત તેવી અસર.' ક્રૂરમાં ક્રૂર ચંડકૌશિક સર્પ પણ પ્રભુ મહાવીરના બે શબ્દોથી જાગી ઉઠે છે. દઢપ્રહારી અને અર્જુનમાલી જેવા હત્યારા આત્માઓ પણ પરમપદને પામી ગયા છે. કાળા માથાનો માનવી શું ન કરી શકે ? અધમ એ હંમેશનો અધમ નથી, પાપી એ હંમેશનો પાપી નથી. પળવારમાં આત્માનું પરિવર્તન થઈ જાય છે, માટે જ પાપી યા અધમ આત્મા પ્રત્યે તિરસ્કાર ન દાખવતા માધ્યસ્થભાવ રાખવા શાસ્ત્રકારો ફરમાવી રહ્યા છે. ઈલાચીકુમારના જીવનમાં પણ આમ જ બન્યું છે. વાત ઈતિહાસ પ્રસિદ્ધ છે. તે કાળે તે સમયે ઈલાવર્ધનપુરમાં ન્યાયનિષ્ઠ જિતશત્રુ રાજાનું શાસન ચાલતું હતું. નગરીમાં અનેક ધનાઢ્યો, કળાકારો, વ્યાપારીઓ, વિદ્વાનો અને મુત્સદ્દીઓ વસતા હતા. ધનાઢ્યોમાં ધનદત્ત શેઠનું નામ મોખરે હતું. શેઠ પોતાની પત્ની ધારિણી સાથે આનંદ-ચમન કરતા વૈભવ-વિલાસમાં જીવન વ્યતીત કરી રહ્યા હતાં, પરંતુ મોટી ખોટ એ હતી કે-ઘરને દીપવનાર એકે પુત્ર ન હતો. પુત્ર-વિહુણી એ શેઠાણી કો'ક પળે એવી તો ઉદાસ બની જતી કે જાણે મસ્તક પર .મોટો પહાડ તૂટી પડ્યો હોય. એક વખત શેઠાણીએ ઈલાદેવીની આરાધના કરી. ઈલાદેવી પ્રસન્ન થયા અને શેઠાણી એક પુત્રની માતા બન્યાં. ઈલાદેવીની આરાધનાથી પુત્રપ્રાપ્તિ થવાથી પુત્રનું નામ ઈલાચીકુમાર રાખવામાં આવ્યું. તે બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યો. તેને બાળપણથી જ વિદ્યાભ્યાસ, સાધુ સંત અને ધર્મ આ બધું પ્યારૂં લાગતું હતું. તેનામાં યુવાનીનો ઉન્માદ ન હતો. એ તો એકાંતપ્રિય બની ૮૫૫ મનમાં સર્વ પ્રત્યે શુભભાવના ભાવવાથી શાંતિની અનુભૂતિ અવશ્ય થશે. Page #1172 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ રત્નત્રયી ઉપાસના વાયર વનવા શાસ્ત્રાધ્યાનમાં અવિરત મશગુલ રહેતો હતો. માતા-પિતા પુત્રની આ પ્રમાણે રીતભાત નિહાળી ભારે ખિન્ન થયા. આટઆટલું ભણ્યો ગણ્યો પણ વ્યવહારમાં તો ઢ છે. એ કંઈ પણ સમજતો નથી, વ્યવહારીને વ્યવહારનું જ્ઞાન હોવું એ આવશ્યક છે. વ્યવહારથી અનભિજ્ઞ આ ઈલાચીનો સંસાર કેમ ચાલશે ! લોકોની દષ્ટિએ એ ભોટ ગણાશે, માટે એને એવી સોબતમાં રાખું કે જેથી તેને દુનિયાનું ભાન થાય. આ પ્રમાણે વિચારી પિતાએ ઈલાચીકુમારને લુચ્ચાઓની ટોળીમાં રાખ્યો. બૂરી સોબત તરત અસર કરે છે, “સંગ તેવો રંગ' એ કહેવત અનુસાર ઈલાચી સંસ્કારી હોવા છતાં અસંસ્કારીની જેમ જ્યાં ત્યાં ભમવા લાગ્યો. તે એટલે સુધી કે ઘણી વખત ભટકી ભટકી મોડી રાતે ઘરનાં બારણા ખખડાવતો, માતાપિતા પણ કંટાળ્યા, પણ આ તો ‘હાથના કર્યા હૈયે વાગ્યાં' જેવું બન્યું. એક અસંસ્કારી, વ્યસની અને બૂરી સંગતમાં પડેલા પુત્રને માતા-પિતા સંસ્કારી બનાવવા સારી સોબત કરાવે છે. ત્યારે અહીં એથી ઉલટું જ બન્યું એક સંસ્કારી બાળકને ખુદ માતા-પિતા બૂરી સંગતમાં જોડે, એ કેટલું આશ્ચર્યજનક ! ) ઈલાચીના માતા-પિતા ચિંતાતુર બન્યા. તેમને લાગ્યું કે ખરેખર આપણે ઠીક ન કર્યું. પણ રાંડ્યા પછીનું ડહાપણ કામ ન આવે તેમ ઈલાચી હવે હાથથી ગયો. હાથની વાત ન રહી. એક વખત બનાવ એ બન્યો કે, લેખીકાર નામનો એક પ્રસિદ્ધ નટકાર પોતાની રૂપરૂપના અંબાર સમી પુત્રી અને પરિવાર સાથે નગર બહાર ભારે નાટક ભજવી રહ્યો હતો. એના નાટકને નિરખવા હજારો નરનારીઓ ચોમેરથી આવી ચઢ્યા હતાં. ઈલાચીકુમાર પણ લુચ્ચાઓની ટોળી સાથે ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. નટ અને નટડીની અદ્ભુત કળાએ લોકોને મુગ્ધ બનાવી દીધા. સૌ તાલીઓ પીટતા હતાં. “શું નટકારની કળા ! શું નટડીનું રૂપ ? અહાહા ! એમ સૌ કોઈ એકી અવાજે નટ-નટડીના ગુણગાન કરી રહ્યા હતા. ઈલાચીકુમાર તો જોવામાં એવો તલ્લીન બની ગયો કે ન પૂછો વાત. સૌ કરતાં એ કંઈક નવીન જ અનુભવી રહ્યો હતો. નાટક સમાપ્ત થતાં સૌ ટપોટપ ઘર ભણી ચાલવા માંડ્યાં, પણ ઈલાચીકુમાર તો નટડીનાં અંગોપાંગ નિહાળતો ચિતરેલાં પૂતળાની જેમ ત્યાં જ સ્થિર થઈ ગયો. ભોજનની વેળા વીતી ગઈ, મિત્રોએ ઘણું ઘણું સમજાવ્યો, ત્યારે માંડમાંડ ઘેર આવ્યો. ઘેર તો આવ્યો પણ જીભમાં રાખે ઝેર.. તેને આખા જગતથી થાય વેર. Page #1173 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમારની કથા ૮પ૭ એને જરાય ચેન પડતું નથી. એ તો નટડી-નટડીના જાપ જપતો હતો, પલંગગાદી-તકીયા કે સુખ સાહ્યબીના સઘળા ય સાધનો એને ઝેર જેવા લાગતા હતાં. એની નજર સમક્ષ ફક્ત એક જ નટડી તરવરી રહી હતી. અહાહા !! કેવી એ રૂપાળી ! શું એનું નૃત્ય ! શું એની કળા ! સોળે કળાએ ખીલતું શું એનું યૌવન ! સકળ કળામાં ખરેખર એ અબળા પ્રવીણ છે. એ છે અબળા છતાં ય મારા જેવા સબળા પણ એની આગળ નિર્બળ બની જાય છે. બસ પરણું તો એને જ પરણું. એના વગર મારું જીવતર ધૂળ છે.” આમ વિચારતો ઈલાચી ખાતો નથી, પીતો નથી અને બોલતો પણ નથી. માબાપ પૂછે છે : “અરે બેટા ઈલાચી ! તને શું થયું છે? કેમ બોલતો નથી ? તને શું દુઃખ છે ? આપણે ત્યાં કશી જ કમી નથી. અઢળક પૈસો, નોકરચાકર, વૈભવ વગેરે બધી વાતે આનંદ છે. બોલ તારે શું જોઈએ ? પણ ભાઈ શું બોલે ? કયા મોઢે બોલે કે મારે પેલી રખડતી નટડીને પરણવું છે એને લાજ સતાવે છે. મિત્રોના કહેવાથી શેઠને ખબર પડી કે, કુમારનું ચિત્ત પેલી નટડીમાં પડ્યું છે, એને નટડી સાથે લગ્ન કરવા છે. “અરે! શું બોલો છો ? એને નટડી સાથે લગ્ન કરવા છે? આપણી જ્ઞાતિમાં ક્યાં કન્યાનો તોટો છે કે વળી નીચ નટડી સાથે લગ્ન કરીએ. સારા સારા શ્રીમંતોની વૈભવશાળી રૂપાળી કન્યાઓ ઘણી છે, ઘણાંના કહેણ આવે છે.” શેઠે પુત્રને કહ્યું-તું કહે તો એક નહિ પણ આઠ કન્યાઓ પરણાવવા હું સમર્થ છું. ઉઠ ઉઠ બેઠો થા. આમ શું કરે છે ?' ‘પિતાજી ! પરણીશ તો નટ પુત્રીને જ! એ નટડીને જ! મારે મન બીજી બધી ધૂળ બરાબર છે. એના વગર જીવન ફોક છે. બસ મારે તો નટડી સાથે જ લગ્ન કરવા છે.' ઈલાચી બોલ્યો. પિતા તો આ સાંભળીને આભો જ બની ગયા. કુમાર શું બોલી રહ્યો છે ? ક્યાં આપણી નાત-જાત અને ક્યાં આ નીચ કુળની કન્યા ? આમ તો બેનો મેળ કેમ મળે ? એક તરફ શેઠને વ્યવહાર સતાવતો હતો. બીજી તરફ પુત્રની આ પ્રકારની અવદશા સતાવતી હતી. શેઠ વિચારમાં પડ્યા : “શું કરવું? છોકરો માને તેમ નથી. એકનો એક લાડકવાયો પુત્ર, એને દુઃખ થાય એ પણ શેઠને મન ન ગમતી વાત હતી. ઈલાચીને ઘણું ઘણું સમજાવ્યો, છતાં તે તો એકનો બે ન થયો. પોતાના વિચારમાં તે મક્કમ હતો. એના અંતરમાં નટડી યોગીની પાસે જઈ યોગી ન બની શકો તો, “ઉપયોગી' તો અવશ્ય બનો. Page #1174 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ રત્નત્રયી ઉપાસના રવાના વિરહની આગ ભભૂકતી હતી. નટડી એજ એને મન સર્વસ્વ હતું. નટડી વગરનો સંસાર એને મન આગ અને ઝેર સમો લાગતો હતો. વ્યાપારીઓને ધન મેળવવામાં અને યુવાનોને રૂપવંતી સ્ત્રીઓ પર જેવો રાગ હોય છે, તેવો જ રાગ જો જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મની આરાધનામાં થઈ જાય તો મુક્તિ હાથમાં છે. માણસો ધન કમાવવામાં કેવા એકતાર અને તન્મય બની જાય છે ? કેટકેટલી દોડધામ મચાવે છે ? અને યુવાનો યુવતી સ્ત્રીઓના રાગમાં જીવનને કેવું ફના કરી નાખે છે ? તેવી જ તન્મયતા જીવનની સાર્થકતામાં અને ધર્મની આરાધનામાં થઈ જાય તો મુક્તિ જરાએ દૂર નથી. જ્યારે ઈલાચી કોઈપણ ભોગે નટડીને જ પરણવા ઈચ્છતો હતો, ત્યારે તેના મા-બાપે નટડીના પિતા લખીકાર નટને પોતાને ત્યાં બોલાવ્યો અને નટને કહ્યું કે તારી પુત્રી મારા પુત્રને આપ.” તને જોઈએ તેટલું ધન આપવા હું તૈયાર છું. આ સાંભળી નટ ચક્તિ થઈ ગયો. અને શેઠ શું બોલી રહ્યા છે, એ વિચારવા લાગ્યો. નટે કહ્યું-“શેઠજી ! શું બોલો છો ? કયાં અમારી નાત-જાત અને કયાં તમે ?” પરંતુ શેઠે પોતાની માગણી આગ્રહપૂર્વક ચાલુ રાખી. જ્યારે નટ કહે : “શેઠજી આ પુત્રી વડે તો જગતમાં હું જ્યાં ત્યાં પૂજાઈ રહ્યો છું, જે છે તે આ પુત્રી છે. તમારી સાથે સંબંધ બાંધતાં મારી પુત્રી વટલાય, ભાતકુભાત ન થાય. શેઠ સાહેબ ! આ વાત પડતી મૂકી બીજું જે કંઈ કામ હોય તે જણાવો.' પરંતુ શેઠ એકના બે ન થયા. તેમણે પોતાની મૂળ માંગણી જ આગળ ધરી. ત્યારે લેખીકાર ન. શેઠને કહ્યું: ‘તે માટેની મારી શરત સાંભળી લ્યો. શેઠ સાહેબ ! મારી પુત્રી સાથે જો તમારા પુત્રના લગ્ન કરવા જ હોય તો પુત્રને નટવિદ્યા શીખવી પડશે, નૃત્ય કરવું પડશે, જ્યાં ત્યાં જવું પડશે, ટાઢ-તડકા વેઠવા પડશે, વૈભવ-વિલાસ છોડવા પડશે, બોલો તે માટે છો તૈયાર ?” શેઠે ઈલાચી તરફ નજર કરી. શેઠ કંઈ બોલી ઉઠ તે પહેલા જ ઈલાચી બોલી ઉઠ્યો : નટરાજ ! જેમ કહો તેમ કરવા હું તૈયાર છું.' ભાવ, શ્રદ્ધા અને સમર્પણ એ તો મોક્ષ મંદિરના પગથીયા છે. Page #1175 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમારની કથા માનવી કામાંધ બની કેવાં-કેવાં કામો કરવાં તૈયાર થાય છે ! ઈલાચી ભાન ભૂલી આજે કેવું અધમ કાર્ય કરવાની હામ ભીડે છે ! નટે આગળ જણાવ્યું: ‘શેઠજી આ કન્યા પરણીને તમારે ઘેર નહિ આવે. પણ તમારા છોકરાને ઘરજમાઈ થઈને રહેવું પડશે. બોલો, છે કબૂલ ?' શેઠે કહ્યું: ‘ભાઈ સાત વાર કબૂલ.’ શેઠ સમજતા હતા કે, છોકરો એકનો બે થાય તેમ નથી. જો નટડી નહિ પરણાવું તો આગમાં પડી બળી મરશે અને એના પ્રાણ ચાલ્યા જશે. નટે વિશેષ ખુલાસો કરતાં કહ્યું: ‘શેઠજી ! બીજી વાત પણ જણાવી દઉં. મારી પુત્રી કંઈ રસ્તામાં નથી પડી. તમારો છોકરો નટવિદ્યામાં પ્રવીણ થશે, કોઈ મોટા રાજાને રીઝવી દાન લઈને આવશે, ત્યારે હું મારી નાતને જમાડીને પછી તમારા પુત્ર સાથે મારી પુત્રીને પરણાવીશ, સમજ્યા ! શેઠને બધુંય કબૂલ કરવું પડ્યું. ન કરે તો જાય ક્યાં ? ઈલાચીકુમારને પોતાની આશા કંઈક અંશે ફળી રહી છે, એમ જણાતાં આનંદ થયો. એક નટડી કાજે માબાપ-ઘરબાર-સ્વજન-પરિવાર અને સુખ-સાહ્યબી, વગેરે બધુંય છોડવા તે તૈયાર થયો. ઝીણાં વસ્ત્રો ગાવી દીધાં, માર્યો કચ્છોટો, હાથમાં લીધો વાંસ ને ઢોલ, અને નટની સાથે એ ચાલી નીકળ્યો. માતા-પિતાને પારાવાર દુ:ખ થયું, પણ કરે શું ? ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' એમ એ સમજતા હતા. ઈલાચીએ ટૂંક સમયમાં જ નવિદ્યા શીખી લીધી. તે એક કુશળ કલાકાર બન્યો, હવે વાત રહી એક રાજાને રીઝવવાની. અનુક્રમે નટ મંડળી સાથે તે બેનાતટ નગરે આવ્યો. ઈલાચીની ખ્યાતિ એક કુશળ નટ તરીકે ચોમેર પ્રસરી ચૂકી હતી. બેનાતટના અધિપતિ મહારાજા મહીપાળે પણ તેની ખ્યાતિ સાંભળી હતી. નટકાર લંખીકારે મહારાજાને પ્રાર્થના કરીઃ ‘મહારાજ ! આપની આજ્ઞા હોય તો અમે એક નાટક ભજવી બતાવીએ !' મહારાજાએ હુકમ આપ્યો: ‘ભલે ખુશીથી ભજવો. રાજમહેલના વિશાળ ચોકમાં ઊંચો વાંસ નાંખવામાં આવ્યો. ચારે બાજુ દોરડા બાંધ્યા. વાંસ ઉપર એક પાટિયું અને પાટિયા ઉપર એક ખીલો ઠોક્યો. ઈંદ્રાણીના રૂપને મહાત કરે તેવી રૂપાળી નટડીએ હાથમાં ઢોલ લીધો, ૮૫૯ બોલ્યા પહેલા સો વાર વિચારે તે બુદ્ધિમાન અને, બોલ્યા પછી પસ્તાય તે મૂર્ખ. Page #1176 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ રત્નત્રયી ઉપાસના પગમાં ઘુઘરા બાંધ્યા, નાટક શરૂ થયું. હજારો લોક જમા થઈ ગયા. ઘડીક તલવારની ધાર ઉપર, ઘડીક ઊંધે મસ્તકે, અને ઘડીક ખીલા ઉપર ડુંટી ટેકવીને ઈલાચી નાચે છે, નટની અદ્ભૂત કળા નિહાળતાં લોકો મુખમાં,આંગળાં નાંખવાં મંડ્યા. અરે શું ગજબ કળા ! આ તે કંઈ જાદુ છે કે મેસ્મેરીઝમ ! આ તો ભારે કળાબાજ છે ! અરે ! જુઓ, જુઓ, પેલી નટડી કેવી સુંદર નાચી રહી છે ! આવી તો રાજાની રાણી ય નહી હોય. અપ્સરાને પણ શરમાવે તેવું એનું. રૂપ છે. આમ સૌ વાતો કરતા હતાં, જય-જયના પોકારો કરતા હતાં, અને ઉત્સાહમાં આવીને તાળીઓ પીટતા હતાં. આ રમત-આ ખેલ કંઈ નાનોસૂનો ન હતો. એક જ વાંસ ઉપર, અદ્ભુર, માત્ર એના ખીલાના આધારે નાચવું, એ તો જાન સાથેની રમત હતી. આવી અદ્ભૂત કળા ને નાટક ભજવી ઈલાચી વાંસથી નીચે ઉતર્યો. તેમાં પણ આશ્ચર્ય ઉપજાવે તેવું એ હતું કે બન્ને પગમાં પાવડીઓ પહેરી હતી. એક હાથમાં ઢાલ અને બીજા હાથે તલવાર ગ્રહી હતી. આમ બીલકુલ નિરાધાર ચઢવું અને ઉતરવું, એ તો ખરેખર લોકોને આશ્ચર્ય પમાડે તેવું હતું. જરાક ચૂકે, તો હાડકા ખોખરાં. ‘ઈલાચી નીચે ઉતર્યો. રાજા સિંહાસન પર બેઠો હતો ત્યાં જઈ તેણે ઈનામ લેવા હાથ ધર્યો. લોકો તો તેને ઘરેણાં-ગાંઠા, રૂપિયા, પૈસા આપવા અધીરા અને તલપાપડ થઈ ગયા હતા, પણ જ્યાં સુધી મહારાજા દાન ન આપે, ત્યાં સુધી કોઈથી ય પહેલ ન થાય, આ એક મર્યાદા છે. રાજા નટડીનું રૂપ જોઈને મોહિત થયો હતો અને તે કોઈ પણ પ્રકારે પોતાના હાથમાં આવે એવું વિચારી રહ્યો હતો, એટલે તેણે કહ્યું: ‘અરે નટરાજ ! મારૂં ધ્યાન તો રાજકાજમાં હતું. મેં તો નાટક જોયું જ નથી, ફરી ભજવી બતાવો. નટરાજ ફરી વાર વાંસ ઉપર ચડ્યો અને નટડીએ ગાયન લલકાર્યું અને પ્રભુને પ્રાર્થના કરીઃ ‘પ્રભુ ! પૂરો એની આશ ! મારી ખાતર જેણે ઘરબાર ત્યજી, માતપિતાને ત્યજી, ધનમાલને ત્યજી, ઝીણાં વસ્ત્રો અને અવનવી રસવતીના સ્વાદને તરછોડી આ લંગોટી વાળી છે, મારે માટે જેણે પ્રાણ પાથર્યા છે, મારા માટે જેણે આટઆટલું કર્યું છે, પ્રભુ ! શું તેની આશા નહિ પૂરો !’ ઈલાચીકુમારે બીજીવારનો ખેલ પૂરો કર્યો અને નીચે ઉતરી મહારાજા પાસે જઈને પુનઃ હાથ ધર્યો. એક વખતનો વૈભવ-વિલાસ ભોગવતો કુમાર આજે આ રીતે એક મનને જ્યાં સાચી અને સાત્વિક શાંતિ મળે તેજ સાચો ઉપાય છે. Page #1177 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમારની કથા ૮૬૧ નટડી માટે ભિખ માંગે છે ! ખરેખર ! કર્મની ગતિ ન્યારી છે ! રાજાએ વિચાર્યું: “નટ તો જીવતો નીચે ઉતર્યો. મારી ઈચ્છા તો પૂરી થઈ નહિ.' નટ પડે અને નટડી હાથ આવે છે એની ઈચ્છા હતી. કામવાસના તેને સતાવી રહી હતી, તે એના રૂપમાં પાગલ બન્યો હતો, ભાન ભૂલ્યો હતો. તેણે કહ્યું: “અરે નટ ! મેં તો તારું નાટક જોયું જ નથી. હું તો અમુક વિચારમાં હતો.” એમ ન્હાનું કાઢી રાજાએ દાન આપ્યું નહિ ! લોકો કળી ગયા કે જરૂર રાજાની દાનત બગડી છે, દાળમાં કંઈક કાળું છે, નહિ તો આવા અદ્ભૂત ખેલ કરનારને દાન કેમ ન આપે ? નટ પણ સમજી ગયો. નટડી વિચારે છે – કસોટીનો સમય છે, નટ જે થાકી જશે તો બાજી બગડી જશે. તેણે ઈલાચીને ઉત્સાહ આપ્યો. આમ ત્રીજી ચોથી અને પાંચમી વાર ઈલાચી વાંસ ઉપર ચઢ્યો. રાજા મનમાં મલકાય છે. જરૂર નટ થાક્યો છે. આ વખતે તો પડી જ જશે અને નટડી મારા હાથમાં આવશે. રાજમહેલની સામે જ એક શેઠની મોટી હવેલી છે, વૈભવની તો જાણે છોળો ઉછળી રહી છે. શેઠાણી ઘરમાં એકલા હતા. નવયૌવના શેઠાણીનાં શા વખાણ કરવા? જાણે સ્વર્ગની દેવી જ જોઈ લ્યો. રંગબેરંગી ઝીણાં-ઝીણાં રેશમી વસ્ત્રોમાં સજ્જ શેઠાણીએ દૂરથી એક મુનિવરને જોયા. મુનિશ્રી ઘર ઘર ગોચરી ફરી રહ્યા હતા. તેમને શેઠાણીએ વહોરવા માટે આમંત્રણ આપ્યું “પધારો ! ગુરુદેવ પધારો ! અમારું આંગણું પાવન કરો, લાભ આપો.' | મુનિશ્રીનું લલાટ ચમકી રહ્યું હતું. ચહેરો તેજ મારી રહ્યો હતો. વય યુવાન હતી. મુનિશ્રી શેઠાણીની વિનંતીને માન આપી લાભ આપવા માટે પધાર્યા. શેઠાણીએ વંદના કરી સુખશાતા પૂછી હાથમાં મોદકને થાળ લીધો. શેઠાણી મુનિશ્રીને વિનવવા લાગ્યા. ‘ગુરુદેવ ! લાભ આપો !' વાંસ ઉપરથી નાચતા-નાચતા ઈલાચીકુમારની દષ્ટિ સામેની હવેલી ઉપર પડી. તેણે દૂરથી ત્યાગી સાધુને નિહાળ્યા. શેઠાણી મોદકનો થાળ લઈ વળી વળી, લળી લળી પ્રાર્થના કરી રહ્યાં હતાં. આ દશ્ય ઈલાચીકુમારે નિહાળ્યું અને એને ઘણો અચંબો થયો, અરે ! આ સાધુની વય યુવાન છે, ચહેરો તેજસ્વી છે, શેઠાણી પણ જાવાન છે; રૂપાળી તેમજ વૈભવશાળી છે, સ્થાન એકાંત છે, આમ છતાં તે કેવા નિર્વિકાર, નીચી દષ્ટિ રાખીને ઊભેલા છે! ચહેરા પર કેટલી સૌમ્યતા છે ! શેઠાણી પણ કેવા ભાવમાં ચઢ્યા છે ! લાડવાનો થાળ લઈ ઊભેલા મનગમતી વસ્તુ હાજર, છતાં ભોગવવાની ઈચ્છાને રોકવી તે ‘મહાતપ' છે. Page #1178 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ રત્નત્રયી ઉપાસના શેઠાણી લ્યો, લ્યો કહી રહ્યા છે. છતાં મુનિશ્રી ના, ના કહી રહ્યા છે. નહિ જોઈએ ! નહિ જોઈએ ! ભારે આશ્ચર્ય ! ઈલાચીનાં જીવનપરિવર્તન માટે આ દશ્ય બસ હતું. ઈલાચી વિચારે છે કે: “મારામાં ને આ મુનિશ્રીમાં આસમાનપાતાળ જેટલું અંતર છે, હું માંગ-માંગ કરું છું, તો ય રાજા દાન આપતો નથી અને મુનિવરને લ્યો, લ્યો કહેવા છતાં લેતાં નથી. અ...હા...હા કેટલી નિર્વિકાર દશા ! કેવી નિલભતા ! કેવો ગજબ ત્યાગ ! માટે જ કહ્યું છે ને ‘વણમાંગ્યા મોતી મળે, માંગી મળે ન ભીખ.” ખરે જ મને શતશઃ સહસ્રશઃ ધિક્કાર હો ! સાચે જ આ મુનિરાજ કોટિ-કોટિવાર ધન્યવાદને પાત્ર છે, કયાં હું અને કયાં આ ત્યાગી અણગાર ! મારામાં ને એમનામાં સરસવ ને મેરૂ જેટલું અંતર છે ! હું કેવો અધમ છું ! હું કેવો નિર્લજ્જ છું! એક નટડીની ખાતર ઘરબાર તજ્યા, માતા-પિતાને દુઃખી કર્યા, કુળની લાજ-શરમ છોડી, અને જ્યાં ત્યાં ભમી રહ્યો છું. આમ છતાંય મારી ઈચ્છા પૂરી થઈ નહિ. રાજા દાન આપતો નથી અને દાન લીધા વગર નટ, નટડી પરણાવવાનો નથી. કદાચ આ નિરાધાર વાંસ ઉપર નાચતા-નાચતા જ જરાક ગબડ્યો-ચૂક્યો તો મારી શી દશા ! હાડકાના ચૂરેચૂરા! નટડી એને ઠેકાણે રહી જાય અને પરલોકમાં આત્માની દુર્ગતિ થાય એ જુદી. વારંવાર એ ત્યાગી મુનિની પ્રશંસા કરે છે. પોતાને ધિક્કારે છે, પશ્ચાત્તાપ કરે છે, અનિત્ય ભાવનામાં ચઢે છે, તન્મય બની જાય છે. અને ક્યારે હું આ પવિત્ર ચારિત્રમાર્ગ અંગીકાર કરી મારા આત્માનું કલ્યાણ કરીશ ? એવી ભાવધારાની અભિવૃદ્ધિ થઈ રહી છે, નગરજનો નટનું નાટક નિહાળી આફીન થઈ ગયા છે, રાજા સમજે છે “હમણાં પડશે.” નટડી સમજે છે : “બસ હવે વાર નથી. મારા પ્રાણપ્રિય ભરથારની આશા ફળીભૂત થશે.” . તેટલામાં તો બનાવ કંઈક ઓર બન્યો. વાતાવરણે જબ્બર પલટો આણ્યો. વાંસ ઉપર નાચતા નાચતા અનિત્ય ભાવના ભાવતા નટ ઈલાચીકુમાર ચાર ઘાતી કર્મનો ચૂરો કરી તëણ વાંસ ઉપર જ કેવળજ્ઞાન પામ્યા. વાંસ વાંસ મટી સુવર્ણમય સિંહાસન બની ગયો છે અને તે સિંહાસન ઉપર કેવળી ભગવાન ઈલાચીકુમાર બેઠા છે. દેવો કેવળજ્ઞાનનો મહિમા કરવા આવ્યા. “આ શું? આ શું?’ લોકો તો છક થઈ ગયા. શું આ તે ઈંદ્રજાળ ! શું જાદુ ! ખરે જ આપણે શું જોઈ ભૂલ’ માફ થઈ શકે, પણ “ભૂલ” નો બચાવ તો કદાપિ નહિ ! Page #1179 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમારની કથા રહ્યા છીએ ! અરે આ ઈંદ્રજાળ નથી ! ત્યારે શું ઈલાચીકુમાર પરમાત્મા બન્યા? લોકો તો ભારે આશ્ચર્ય પામ્યા, જય-જયના ગુંજારવોથી ગગન ગુંજી ઉઠ્યું. માટે જ કહ્યું છે કે ‘જીવનમાં અજબ ઘડી એક આવે.' મહારાણી બધું નિહાળી રહ્યાં હતાં. મહારાણીને મહારાજા ઉપર ભારે તિરસ્કાર છૂટ્યો: ‘અંતે ઉરમાં આટઆટલી રૂપાળી રાણીઓ હોવા છતાં મહારાજા આ નટડીમાં મુગ્ધ બન્યા છે. ધિક્કાર છે ! ફીટકાર છે ! આ સંસાર ખરે જ અસાર છે. નાહક આવા અમૂલ્ય માનવદેહને આત્મા વિષય-વિકારમાં વેડફી રહ્યો છે. રાણી ભાવના ભાવે છે કે ક્યારે હું આ સંસારનો ત્યાગ કરી પવિત્ર ચારિત્ર અંગીકાર કરીશ? રાણીને સંસાર ઝેર જેવો લાગ્યો. પવિત્ર ભાવનામાં ચઢતા તે જ ક્ષણે રાણીના કર્મપડલ છૂટી ગયા તે કેવલજ્ઞાન અને કેવલદર્શનને વર્યા. આ દશ્યો જોતાં જ મહારાજાનું હૃદય પલાટાયું. ‘ખરે ! જ હું અધમ છું, પાપી છું, મારી કેવી બૂરી ભાવના ! આ નટને મારી નાંખવા સુધીની ભાવના. ‘નટ પડે, નટડી મળે અને મારા મનોરથ ફ્ળ', એ જ હું ઈચ્છતો હતો, આટઆટલી રાણીઓ અંતેઉરમાં હોવા છતાં એક નીચ નટડીમાં હું મુગ્ધ બન્યો! ધિક્કાર છે મને! મારા શા હાલ થશે ? હું પણ આ સંયમમાર્ગે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધું. મહારાજા મહીપાળ પણ ભાવનારસમાં ચઢ્યા. ભાવના સાચી હતી. સંસાર અસાર લાગ્યો: ચારિત્ર સાર લાગ્યું. પોતાને ધિક્કારતા મહારાજાએ કર્મમળને પવિત્ર ભાવના-જળથી ખાળી નાંખ્યાં. મહારાજા નિર્મળ બન્યા. ઘાતિકર્મની બેડી તૂટી અને મહારાજા તે જ ક્ષણે કેવળજ્ઞાન પામ્યા. કેવી ગજબ ઘટના ! જનતા તો વાતોના રસમાં ચઢી. આ અજબ ગજબ આશ્ચર્ય સૌ કોઈ નિહાળી રહ્યાં હતાં. કોઈ કંઈ, કોઈ કંઈ એમ પરસ્પર સૌનાં મુખથી અવનવી વાતો વ્હેતી થઈ રહી હતી. - ૮૬૩ હવે રહી નટડી, નટડીએ પણ વિચાર્યું: ‘સાચે જ મારા રૂપનો વાંક છે. હું આવી રૂપાળી છું. માટે જ આ મહારાજા અને આ ઈલાચી મારા રૂપમાં મોહાણા. ધિક્કાર હો મારી જાતને ને મારા રૂપને ! મારા રૂપની ખાતર આ નટે ઘરબાર તજ્યાં અને લંગોટી વાળી જીવનું જોખમ ખેડ્યું. રાજાની ભાવના બગડી આ બધાનું કારણ હું પોતે જ છું. હું જ ન હોત તો આમ ન બનત. બસ, આ સંસાર કારમો ઝેર જેવો છે. હું પણ એ પવિત્ર ચારિત્રમાર્ગે સંચરી ક્યારે આત્મકલ્યાણ કરીશ ?' પોતાના રૂપ ઉપર તિરસ્કાર છૂટ્યો. એને સંસાર કારાગૃહ જીભના ટેસ્ટ’ માટે જીંદગી ને ‘વેસ્ટ' કરનારાઓમાં આપણો તો નંબર નથી ને? Page #1180 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ રત્નત્રયી ઉપાસન લાગ્યો. સંસારની અસારતા વિચારતા અને અનિત્ય ભાવનામાં લીન બનતાં બનતાં તે જ પળે નટડીને પણ કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાની ઈલાચીકુમારે અમોઘ દેશના આપી, પોતાનો પૂર્વભવ જણાવ્યો. નટડી સાથેનો પૂર્વનો સંબંધ અત્યારના અનુરાગનું કારણ હતો. માનવી એક નકલી નાટક નિહાળવા ખાતર પૈસા ખરચીને ઉજાગરા વેઠીને દોડાદોડ કરે છે, પણ જન્મ-જન્મમાં આત્મા પોતેજ નાટક ભજવી રહ્યો છે, એ પોતાના નાટકને કેમ નિહાળતો નથી? વગેરે, વગેરે દેશના રૂપ અમૃતનાં ઝરણાં વહાવી શ્રોતાજનોનાં હૃદય ભીંજવી નાખ્યાં. કૈક આત્માઓ તરી ગયા. ભાવધર્મની પ્રધાનતા ઉપર શાસ્ત્રકારોએ આ દષ્ટાંત આપ્યું છે. આમ ઉચ્ચ આલંબન એક ક્ષણમાં જીવનમાં કેવું અનોખું પરિવર્તન આણે છે? ચાર ચાર ઉત્તમ આત્માઓ કેવળજ્ઞાન પામી ઠેઠ મુક્તિપુરીમાં સીધાવી જાય છે. આપણને સત્સંગ, સારા આલંબન, ઉચ્ચ આદશ, શિષ્ટ સાહિત્ય, દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના-આ બધી વસ્તુની જીવનમાં ડગલે ને પગલે જરૂર છે. ક્ષણિક પ્રલોભનોમાં ફસાઈ આત્મા જીવનની બરબાદી કરે તે પહેલાં જાગવાની જરૂર છે. મિાધo – જ્ઞાનગોષ્ઠી – ભાવના એટલે શું? તે કેટલી ? આત્માને શુભ ભાવમાં રાખે તે ભાવના. ભાવના ૪ પ્રકારની – મૈત્રીભાવના - સર્વે જીવોની સાથે મિત્રતા રાખવી. પ્રમોદભાવના - ગુણી જનોના ગુણ દેખીને હર્ષ પામવો. કારૂગ્ય ભાવના - દુઃખી જીવો, ધર્મહીન, જીવો ઉપર દયા રાખવી મધ્યસ્થ ભાવના - અજ્ઞાની અથવા મૂઢપ્રાણીઓ પર મધ્યસ્થ ભાવ રાખવો. જેની તૃષ્ણા મટતી નથી, તે વ્યક્તિ અત્યંત દરિદ્ર (ગરીબ) છે. Page #1181 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિષણ મુનિની કથા ૮૬૫ * શ્રી નંદિષણ મુનિની કથા * શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે આ પૃથ્વીતલને પાવન કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યારે તેમની અમીસમી મીઠી વાણી શ્રવણ કરવા નગરની જનતા ટોળે વળી ઉમટી હતી. મગધાધિપતિ રાજા શ્રેણિક પણ પોતાના વિશાળ પરિવાર સાથે આવ્યા હતાં, પ્રભુની એક એક દેશનામાં કૈક આત્માઓ ભવ સાગર તરી જતાં હતાં. રાજપુત્ર નંદિષેણ પણ પ્રભુની મધુરી વાણી સાંભળી વૈરાગી બન્યો અને દીક્ષા લેવા તૈયાર થયો. શાસન દેવીએ ના પાડી કે દીક્ષા ના લેશો કારણ કે તમારું ભોગાવલી કર્મ હજી બાકી છે. પણ રણે ચઢ્યો લડવૈયો જેમ પાછો ન ફરે તેમ વૈરાગી બનેલા નંદિષેણે પણ આ વાત ધ્યાનમાં લીધી નહિ અને ખુદ ભગવાન મહાવીરના વરદહસ્તે દીક્ષા અંગીકાર કરી એમના શિષ્ય બન્યા, દીક્ષા લીધા પછી તેમણે ઉગ્ર તપશ્ચર્યા આદરી એટલું જ નહિ પણ કાયાની માયાને તિલાંજલી આપવા એમણે પહાડ જેવા નિર્જન પ્રદેશમાં વિહરવા માંડ્યું. તેઓ આત્મ સાધનામાં ન બન્યા, આમ છતાં એમનું મન કાબૂમાં નહોતું આવતું. છેલ્લે તેમણે આપઘાત કરવાનો વિચાર કર્યો, પણ પાછો વિચાર ર્યો, અને તેઓ એકદા છઠના પારણે નગરીમાં વહોરવા પધાર્યા, એક ઉચો પ્રાસાદ નિહાળી તેમણે ધર્મલાભ આપી ત્યાં પ્રવેશ કર્યો, પણ સામો અવાજ અથડાયો કે અહીં તો અર્થ લાભની જરૂર છે, ધર્મલાભની જરૂર નથી. મુનિ પણ મહા સમર્થ હતાં, લબ્ધિ ધારી હતાં અને તેમણે પોતાની શક્તિનો પરચો આપ્યો, તરણાના ટૂકડા કર્યા અને સાડા બાર ક્રોડ સોનૈયાનો વરસાદ થયો. આ પ્રાસાદ હતો એક નિપુણ વેશ્યાનો, વેશ્યા તો આ જોતાં જ દિંગ બની ગઈ, મુનિશ્રી તો ધર્મ લાભ આપી ચાલવા માંડ્યા, ત્યાં તો વેશ્યા ઉબરામાં આડી ઉભી રહી અને બે કરજોડી વિનવવા લાગી કે મહારાજ ! આ ધન મારે કામ નહિ આવે. ગાડા-ઊંટ ભરી, થેલા ભરી આપ લઈ જાવો, કાં આપ અહીં રહી જાઓ. વેશ્યા પછી પૂછવું જ શું? એને તો હાવ ભાવ અને ચાળા ચસ્કા દ્વારા મુનિનું મન આકર્ષી લીધું. અને મુનિ નંદિષણ ઓઘો અને મુહપત્તિ ખીંટીએ લટકાવી વેશ્યાના આવાસમાં વસવા લાગ્યા. ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું. ભોગ ભોગવવા છતાં, જળમાં કમળ જેમ નિર્લેપ રહે એમ અંતરથી તેઓ વાર હતા. એમની એ પ્રતિજ્ઞા હતી કે રોજ દસ જણને પ્રતિબોધ કરી પછી જ ભોજન ચિંતાગ્રસ્ત’ માનવી કોઈ જ ઉત્તમ કાર્ય કરી શકતો નથી. Page #1182 -------------------------------------------------------------------------- ________________ ૮ss રત્નત્રયી ઉપાસના લેવું. આ ક્રમ વર્ષ-બે વરસ નહિ પણ, લાગ લાગટ ૧૨ વર્ષ ચાલુ રહ્યા. એક દિવસ નવ જણા પ્રતિબોધ પામ્યા પણ દસમો કેમે ય સમજતો નહોતો, એ હતો સોનાર. ભોજનનો સમય થતાં વેશ્યા વનિતા વિનંતી કરે છે પધારો સ્વામીનાથી ભોજન આરોગવા પધારો. આ દશમો તો મહાકામી છે. બુઝે એવો નથી. અને બોલતા બોલાઈ ગયું, કે “આજે દસમા તમે જ સહી” નંદિષણનો આત્મા ફક્ત વેશ્યાના આટલા શબ્દથી જાગી ઉઠ્યો અને ઓઘો અને મુહપત્તિ લઈ તેઓ પુનઃ સદગુરુના સમીપે આવ્યા. હૃદયના પારાવાર પશ્ચાત્તાપ પૂર્વક-વૈરાગવાસિત ભાવનાથી પુનઃ તેમણે સંયમ અંગીકાર કર્યું અને તેઓ તપ-જપ, ક્રિયાકાંડ, જ્ઞાન-ધ્યાન દ્વારા પાપને પખાળવા લાગ્યા. અંતે કાળ કરી સ્વર્ગ લોકમાં સીધાવ્યા. મુનિ નંદીષેણની આ કથા આપણને અનેરી પ્રેરણા આપે છે. ફટાકડા ફોડવાથી બંધાતા આકર્મ ૧. કાગળ બાળવાથી - જ્ઞાનાવરણીય કર્મ ૨. છવોના અંગોપાંગ છેદતા - દર્શનાવરણીય કર્મ ૩. જીવોને વેદના આપતા - વેદનીય કર્મ ૪. ફોડતા આનંદ મનાવતાં - મોહનીય કર્મ ૫. એ વખતે આયુનો બંધ પડે તો - આયુષ્ય કર્મ ૬. દાઝીને બળી મરીએ તો • નામ કર્મ છે. ફોડવામાં મદ થવાથી - ગોત્ર કર્મ ૮. ઊંઘ તથા ભણવામાં અંતરાયથી - અંતરાય કર્મ જિનપૂજાથી આઠ કર્મનો નાશ ૧. ચૈત્યવંદન - જ્ઞાનાવરણીય કર્મનો નાશ ૨. પ્રભુદર્શનથી - દર્શનાવરણીય કર્મનો નાશ ૩. જયણા પાળવાથી - વેદનીય કર્મનો નાશ ૪. પ્રભુ ગુણ ગાવાથી - મોહનીય કર્મનો નાશ ૫. રૂપસ્થ અવસ્થા ભાવવાથી - નામ કર્મનો નાશ ૬. પ્રભુ આગળ દાસપણું સ્વીકારવાથી - ગોત્રકર્મનો નાશ ૭. વિધિપૂર્વક પૂજા કરવાથી - અંતરાયકર્મનો નાશ ૮. આત્માનું અવિનાશીપણું વિચારવાથી- આયુષ્યકર્મનો નાશ - ર મારા ST , ' ' નવવધ કરવા બાજરાન મનની દરેક વાતને સ્વીકારવી, એજ માનવીની પહેલી હાર છે. Page #1183 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષાઢાભૂતિની કથા * શ્રી અષાઢાભૂતિની કથા * રાજગ્રહી નગરીમાં જ્યારે સિંહરથ રાજાનું શાસન ચાલતું હતું ત્યારનો આ પ્રસંગ છે. એકદા મહાજ્ઞાની સૂરિપુંગવ શ્રી ધર્મરૂચિ મહારાજના પુનીત પગલાથી આ નગરી પાવન બની. મધ્યાહ્ન સમયે મહા બુદ્ધિનિધાન અને લબ્ધિનિધાન એવા શ્રી અષાઢાભૂતિ મુનિવર ગોચરી લેવા પધાર્યા. શેરી શેરી ઘૂમતા એક નટકારના આંગણે ધર્મલાભ આપી તેમણે પ્રવેશ કર્યો. નટકારે ખૂબ ભાવભક્તિથી સુગંધથી મઘમઘતા સુંદર મોદક વહોરાવ્યા. મોદકની અનેરી સુગંધે મુનિશ્રીના મનને જીતી લીધું. તેમને થયું કે આ મોદક તો ગુરુદેવ વાપરશે. મને તો નહિ જ મળે, માટે તેઓ પુનઃ નટકારને ત્યાં મોદક લેવા પધાર્યા. અષાઢાભૂમિ મુનિવર રૂપ પરાવર્તન કરવાની અનેરી શક્તિ ધરાવતા હતા. તેમણે આ શક્તિનો ઉપયોગ કર્યો અને ફરીવાર મોદક લઈ આવ્યા. એમ ત્રણ ચાર વાર વિવિધરૂપો વિકુર્વી મુનિશ્રી નટકારને ત્યાં મોદક વહોરવા પધારતા, નટકાર કળી ગયો કે આ મહાત્મા કોઈ અનોખી શક્તિ ધરાવે છે. જો આવી વ્યક્તિ મારે ત્યાં હોય તો ખરે જ મારૂં આંગણું ધન-વૈભવથી છલોછલ ઉભરાઈ જાય. નટકારે મુનિશ્રીને પ્રાર્થના કરી કે ગુરુદેવ ! રોજ અત્રે પધારજો. નટકારે પોતાની જય સુંદરી અને ભુવનસુંદરીને જણાવી દીધું કે યેન-કેન મુનિનું મન હરી અને તમે તેમને પોતાના બનાવો. અને ખરેખર તેમણે મુનિવરના હૃદયમાં પોતાનું સ્થાન જમાવી લીધું. ८५७ અષાઢાભૂતિ મુનિ ઉપાશ્રયે પાછા ફર્યાં અને ગુરુદેવને કહ્યું ગુરુદેવ ! આ આપનો ઓધો અને મુહપત્તિ સંભાળો. હું તો નટપુત્રીઓમાં આસક્ત થયો છું. ગુરુદેવે ઘણું સમજાવ્યા છતાં મુનિશ્રી ન સમજ્યા અને સાધુ મટી સંસારી બન્યા, અને નટકારની બન્ને પુત્રીઓ સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને આનંદ વિનોદમાં દિવસો વ્યતીત કરવા લાગ્યા. અષાઢાભૂતિમાં રૂપ પરાવર્તન કરવાની વિશિષ્ઠ શક્તિ હોવાના કારણે ચારેકોર તેમના યશોગાન થવા લાગ્યા. નટકારે પોતાની પુત્રીઓને શિખામણ આપી કે ભૂલે ચૂકે તમે માંસ મદિરાનું પાન કરતા નહિ. નહિતર આ મહાપુરૂષ હાથમાંથી છટકી જશે. 1 - CN પ્રેમ અને પ્રમાણિકતા પૈસા વડે કદી ખરીદી શકાતા નથી. Page #1184 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ OTP રત્નત્રયી ઉપાસના એકદા અષાઢાભૂતિ રાજદરબારમાં નાટક ભજવવા માટે સીધાવ્યા છે. પણ રાજાને અચાનક કામ આવી પડવાથી નાટક બંધ રાખવામાં આવ્યું, એટલે અષાઢાભૂતિ ત્યાંથી પાછા ફર્યા. ઘરમાં પગ મૂક્યો અને સ્ત્રીઓની નિર્લજ્જ દશા નિહાળી એમનું હૈયું હચમચી ઊઠ્યું. મુખ પર માખીઓ બણબણ કરી રહી હતી. દુર્ગધ-દુર્ગંધ પ્રસરી રહી હતી. આમ તો અષાઢાભૂતિ મહાવૈરાગી હતા. તેમનો અંતરાત્મા જાગૃત હતો. અને વળી આ દશ્ય તેમને વધુ જાગૃત કર્યા. એક વખત રાજસભામાં રાષ્ટ્રપાળ યાને ભરતેશ્વરનું ભવ્ય નાટક ૫૦ રાજકુમારો સાથે અષાઢાભૂતિ ભજવી રહ્યા છે. ભરત મહારાજાનો એક એક પ્રસંગ હૂબહૂ રજૂ થઈ રહ્યા છે. પ્રેક્ષકો આનંદમગ્ન બની તાલીઓથી વધાવી રહ્યા છે. છેલ્લે આરિલાભુવનમાં પ૦૦ રાજપુત્રો સાથે અષાઢાભૂતિ આંગળીમાંથી મુદ્રિકા સરી પડતાં ભરત મહારાજાએ જેમ અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવ્યું, તેવી રીતે અષાઢાભૂતિ પણ આબેહુબ એજ પ્રસંગને રજા કરે છે. અનિત્ય ભાવનામાં ચઢે છે અને પાંચસો રાજપુત્રોની સાથે અષાઢાભૂતિ પણ કેવળજ્ઞાન મેળવે છે. દેવોએ અર્પણ કરેલ સાધુવેશને ગ્રહણ કરી ધર્મલાભ આપી ત્યાંથી વિદાય લે છે અને અવનિતલ પર અગાધ ઉપકાર કરી મુક્તિ સૌધમાં સીંધાવી જાય છે. - આ કથા “ભાવે ભાવના ભાવીએ ને ભાવે કેવળ થાય ત્યારે ભાવ ધર્મની મહત્તા દર્શાવી આપણને ભાવનાનો અપૂર્વ પાઠ શીખવી જાય છે. -: શંકા - સમાઘાન :* આરતી અને મંગલદીવો કેવી રીતે ઉતારવાના ? ( આરતી તથા દીવો ડાબી બાજુથી ઊંચે લઈ જઈ જમણી બાજુ ઉતારવા નાભિની નીચે તથા મસ્તકથી ઉપર ન જવો જોઈએ. આશાતના થાય. ફાગાગસુદ ૧૩ ના દિવસે છ ગાઉની યાત્રા કેમ ? છે એ દિવસે શાંબ અને પ્રદ્યુમ્ન ૮ કરોડ મુનિ સાથે ભાંડવાજીના પહાડ ઊપર મોક્ષે પધાર્યા માટે. કોઈનો પણ ધિક્કાર કે તિરસ્કાર કરશો નહીં, કારણ જેવું કરશો તેવું પામશો. Page #1185 -------------------------------------------------------------------------- ________________ સતી સુભદ્રાની કથા ૮૬૯ * સતી સુભદ્રાની કથા જ અસંખ્ય વર્ષોના કાળના મોજાં ફરી વળવા છતાં ય જે મહાપુરૂષો અને મહાસતીઓની શુભ નામાવલી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પ્રતિદિન વહેલી સવારે આવશ્યક વેળાએ ભરફેસરની સઝાય ભણતાં સ્મરણ કરે છે અને પોતાની હા પાવન કરે છે, તેમનું જીવન કેટલું ઉચ્ચ અને આદર્શ હશે ? કેટલું નિર્મળ અને કેટલું પવિત્ર હશે ? એ પવિત્ર આત્માઓના જીવન-ચરિત્રો શ્રવણ કરતા ભવ્યાત્માઓને અદ્ભુત પ્રેરણા મળે છે અને તે દ્વારા તેમનાં જીવન ઉન્નત અને ઉર્ધ્વગામી બને છે અને તેથી જ એ વારંવાર કહેવાય છે અને વિવિધરૂપે, વિવિધ સ્વરૂપે રજૂ થાય છે. અહીં સતી સુભદ્રાનું ચરિત્ર એ જ રીતે રજૂ કરીએ છીએ. તે સમયની આ વાત છે, જ્યારે વસંતપુર નગરમાં રાજા છતશત્રુની આણ પ્રવર્તતી હતી અને જિનદાસ નામનો મહાબુદ્ધિશાળી મહામાત્ય તેનું રાજતંત્ર અવ્યાબાધ રીતે ચલાવતો હતો, એ મહામંત્રીને તત્વમાલિની નામની તત્ત્વજ્ઞા પત્ની હતી, તેની કૂક્ષીએ સુભદ્રાનો જન્મ થયો હતો. રૂપ રૂપના અંબાર સમી સુભદ્રા બુદ્ધિએ તીક્ષ્ણ હતી, જીવાજીવાદિ તત્ત્વોની ભારે જાણકાર હતી. દેવ-ગુરુ અને ધર્મની આરાધના એ એનું જીવનવ્રત હતું. પ્રાતઃકાલના પદ્મની જેમ એનું યૌવન ખીલી ઉઠ્યું. સાથે લજ્જા, સંસ્કારિતા અને વિનયાદિગુણો પણ વિકાસ પામ્યા. જળથી ભરેલા સરોવરમાં જેમ પક્ષીઓનું આકર્ષણ સ્વાભાવિક જ થાય છે, તેમ રૂપલાવણ્ય અને સંસ્કારનો સુમેળ જામ્યો હોય ત્યાં લોકોનું આકર્ષણ થાય તેમાં નવાઈ નથી. મોટાં-મોટાં ઘરોમાંથી સુભદ્રાને માટે માગાં આવ્યાં. ખાનદાન ગણાતાં કુટુંબોએ પોતાના પુત્ર માટે સુભદ્રાની માંગણી કરી, પણ મહામંત્રી જિનદાસને કોઈની વાત ધ્યાનમાં ન બેઠી, કારણ કે પોતે ચૂસ્ત શ્રાવક હતા, જૈનધર્મના અનન્ય ઉપાસક હતાં, તેથી તેઓ જેની તેની સાથે પોતાની પુત્રીને પરણાવવા ઈચ્છતા નહોતા. તેઓ સુશીલ અને ધર્માનુરાગી યોગ્ય વર મળે તે માટે તીવ્ર ઉત્કંઠા રાખતા હતાં. એવામાં ચંપાનગરીના બુદ્ધદાસ નામના એક યુવાને સુભદ્રાનાં વખાણ સાંભળ્યાં, તેના રૂપગુણની પ્રશંસા સાંભળી, એટલે તેને થયું કે-પરણવું તો સુભદ્રાને જ પરણવું; પરંતુ તેણે સાથે એ પણ સાંભળ્યું હતું કે તેના માતા પ્રેમ-દયા અને કરૂણા વગર, સાચા માનવી થવું મુશ્કેલ છે. Page #1186 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ રત્નત્રયી ઉપાસના પિતા અત્યંત ધર્મચૂસ્ત છે અને તે જૈન સિવાય બીજાની સાથે પોતાની પુત્રીને પરણાવવા ઈચ્છતા નથી, એટલે કામ પણ કપરું હતું, કારણ કે પોતે બુદ્ધનો અનુયાયી હતો અને આખું કુટુંબ બૌદ્ધ ધર્મ પાળતું હતું, પરંતુ તે મુશ્કેલીથી ડરી જાય તેમ ન હતો. ગમે તેવી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને આગળ વધવું એ સિદ્ધાંતનો હતો. એટલે તેણે ઉપાયો વિચારવા માંડ્યાં અને તેમાં એક ઉપાય આબાદ હાથ આવી ગયો ! “જૈનધર્મના આચાર-વિચારનું જ્ઞાન મેળવી લેવું, એક ચુસ્ત જૈન તરીકે દેખાવ કરવો અને મુરાદ બર લાવવી.” એ રીતે થોડાક દિવસમાં બુદ્ધદાસે જૈનધર્મના આચાર-વિચાર જાણી લીધા અને એ ચુસ્ત શ્રાવક બન્યો. | દગલબાજ દુના નમે એ ન્યાયે માયાવી શ્રાવક બની બુદ્ધદાસે સુભદ્રાના માતાપિતાનું ચિત્ત હરી લીધું. મંત્રીએ તેને જમવાનું આમંત્રણ આપ્યું, ત્યાં બુદ્ધદાસે ખૂબ ત્યાગવૃત્તિ દાખવી, મારે અમુક દ્રવ્યનો ત્યાગ છે, અમુક વસ્તુનાં પચ્ચકખાણ છે વગેરે. આ પ્રકારની બાહ્ય રીત-ભાતથી જિનદાસ મંત્રી આકર્ષાયા અને પોતાની પુત્રી સુભદ્રાને તેની સાથે પરણાવવાનો નિર્ણય કર્યો. શુભ મુહૂર્તે સુભદ્રાનાં લગ્ન લેવાયાં. પતિ સાથે સુભદ્રા સાસરે સિધાવી. સુભદ્રાના માતા-પિતા મનમાં ખૂબ હરખાયા કે ઠીક યોગ્ય વર મળી ગયો. માથેથી મોટી ચિંતા ટળી. રાખ ઢાંક્યો અગ્નિ ક્યાં સુધી છાનો રહે ? જરાક પવનના ઝપાટાથી જેમ રાખ ઉડ અને અગ્નિ પોતાનું સ્વરૂપે પ્રગટ કરે તેમ સૌએ પોત પ્રકાશ્ય. સુભદ્રાને એ વાતની ખબર પડી કે-આ બધા તો મિથ્યાત્વી છે, ખરેખર ! હું ઠગાણી, મારા માત-પિતા પણ ઠગાણા, પણ હવે થાય શું ? કહ્યું છે કે – सकृत् जल्पन्ति राजानो, सकृत् वल्गन्ति साधवः । सकृत् कन्याः प्रदीयन्ते, त्रिण्येतानि सकृत् सकृत् ॥ (રાજાનું વચન એક હોય છે, સાધુઓ પણ એક વાર જ બોલે છે અને કન્યા પણ એક જ વાર અપાય છે.) સતી સ્ત્રી મનથી પણ બીજા પતિને ચાહતી નથી. સુભદ્રા હંમેશા પોતાની ધર્મક્રિયામાં, આરાધનામાં લીન-તલ્લીન રહેતી હતી. શ્રદ્ધા વગર કદી પણ, ભગવાનની અનુભૂતિ થવી શક્ય નથી. Page #1187 -------------------------------------------------------------------------- ________________ ૮૭૧ સતી સુભદ્રાની કથા OCTS, આ બધું સાસુથી ન સહેવાયું. તે સુભદ્રાના છિદ્રો નિહાળ્યા જ કરતી અને મનમાં બબડતી હતી કે આ વળી ઢોંગ શા ? વાતવાતમાં ધર્મ, ધર્મ ને ધર્મ ! ઓહો જુઓને ધરમની ઢીંગલી ન જોઈ હોય તો! વાતે વાતે સાસુ સુભદ્રાને ધમકાવે. ઘડીએ ઘડીએ છણકા કરે. પરંતુ આ બધું અમૃતના ઘૂંટડાની જેમ સુભદ્રા ગળી જતી અને સાસુનાં વિનય-સેવા વગેરે કાર્યોમાં સતત તત્પર રહેતી હતી. એની ફરજનું એને સંપૂર્ણ ભાન હતું. આમ દિવસો અને મહિનાઓ વીત્યા. એક વખત ચંપા નગરીમાં એક મહાન તપસ્વી સંતના પગલાં થયાં. જેઓ માસખમણનાં પારણે માસખમણની ઉગ્ર તપશ્ચર્યા દ્વારા જીવનને નિર્મળ અને પવિત્ર બનાવી રહ્યા હતા. પારણાના દિવસે તેઓ ગૌચરી માટે ગામમાં પધાર્યા. એવામાં ભારે વંટોળ ચઢ્યો અને એ તપસ્વીની આંખમાં એક તીક્ષ્ણ તણખલું ખેંચી ગયું. તેઓ મહા ત્યાગી હતાં, શરીરની પરવા કરે તેવા ન હતાં, તેથી તેમણે આંખમાંથી તણખલું કાઢવાની દરકાર ન કરી. તેઓ ફરતાં-ફરતાં સુભદ્રાને ઘેર આવ્યા અને તેમણે ધર્મલાભ કહીને ઘરમાં પ્રવેશ કર્યો. પોતાને આંગણે ભિક્ષા માટે એક મહાતપસ્વી સંતને જોઈ સુભદ્રાને અત્યંત આનંદ થયો. તેણે વિનયપૂર્વક વંદના કરી અને સૂઝતો આહાર વહોરાવવાની તૈયારી કરી. એવામાં એની નજર મુનિનાં મુખ પર પડી. અને તેણે જાણી લીધું કે મુનિશ્રીની આંખમાં કંઈક પડ્યું છે જેથી તેમની આંખને નુકશાન થશે ! અરે આંખ તો કાયાનું મહાન રત્ન છે ! - સુભદ્રા ઘણી ચતુર હતી. તેણીએ તરત જ લઘુલાઘવી કળા દ્વારા પોતાની જીભથી મુનિશ્રીની આંખમાંથી તરણું કાઢી નાખ્યું. આ કાર્ય તેણે એટલી ઝડપથી કર્યું કે જાણે કંઈ જ બન્યું નથી. - મુનિશ્રીને તો કંઈ ખબર જ ન પડી. ' સુભદ્રાનું હૃદય હર્ષથી પુલકિત બન્યું કે મેં ઠીક સેવા બજાવી. પછી તેણે સૂઝતો આહાર વહોરાવ્યો, એટલે મુનિ ત્યાંથી ધર્મલાભ આપી ઘરની બહાર નીકળ્યા. ત્યાં સુભદ્રાની સાસુએ મુનિને જોયા અને જોતાં જ એ તો ચમકી ઉઠી: આ શું ? મુનિના કપાળમાં તિલક કેમ ?' વાત એમ હતી કે, સુભદ્રાએ જ્યારે જીભ દ્વારા મુનિની આંખમાંથી સાચા મિત્રની પરિક્ષા વિપત્તિના સમયે જ થાય છે. Page #1188 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ રત્નત્રયી ઉપાસના તણખલું કાઢ્યું, ત્યારે તેના કપાળમાં રહેલું કુંકુમનું તિલક મુનિશ્રીનાં કપાળે ચોંટી ગયું હતું મિથ્યાત્વના રંગથી રંગાયેલી સુભદ્રાની સાસુ સુભદ્રાનાં દૂષણો જ ખોળતી હતી અને આજે આ તક મળી ગઈ એટલે પૂછવું જ શું? જ્યાં પોતાના પુત્રે ઘરમાં પગ મૂક્યો કે તેણીએ ધમપછાડા શરૂ કર્યા અને જેમાં તારી સ્ત્રીનાં ચરિત્ર ? રાંડે આપણા કુળને કલંકિત કર્યું ! એ અભાગણી કોઈને સુખે રહેવા નહીં દે !' વગેરે પ્રલાપો કરવા માંડ્યાં. બુદ્ધદાસે કહ્યું: “માતાજી ! શી હકીકત છે ?’ માતાએ કહ્યું : “અરે બેટા ! શું કહું ? એ વાત કહેતાં મારી તો જીભ ઉપડતી નથી, એવું અધમ કામ આ રાંડે કર્યું છે ! રાંડને લાજ શરમે ય નથી હું તો બહાર જ બેઠી હતી, ધોળા દહાડે આવા દુષ્કૃત્ય ! અરે ધિકાર છે એના જનમારને !' “બેટા ! વાત એમ બની કે હું ઘર બહાર બેઠી હતી અને એક જૈન સાધુ આપણે ત્યાં વહોરવા માટે આવ્યા તેની સાથે એણે કાળું કામ કર્યું.' મને તો કહેતાં ય લાજ આવે છે. એ સાધુ ગયા ત્યારે એનાં કપાળમાં કુંકુમનું તિલક હતું! મેં મારી સગી આંખે જોયું. દીકરા ! શું કહું? તારી સ્ત્રી આવી અધમ અને કુલટા છે, એ નીચ સ્ત્રી આપણા ઘરમાં ન જોઈએ. ધરમનો દેખાવ કરે છે અને કામો આવાં કાળાં કરે છે.' સાસુએ બુદ્ધદાસનો પારો બરાબર ચઢાવ્યો. પછી કંઈ બાકી રહે ? બુદ્ધદાસ આ વાત સાંભળી સળગી ઉઠ્યો, એને ભારે કોપ ચઢ્યો. તેણે સુભદ્રા સાથે બોલવાનું બંધ કર્યું. એટલું જ નહિ પણ તે તેને તિરસ્કારની નજરે જોવા લાગ્યો. સુભદ્રા સતી હતી, પવિત્ર હતી, એના રૂંવાડામાં ય ખરાબ ભાવના નહોતી. એણે તો શુદ્ધ બુદ્ધિથી સેવાભાવે આ કાર્ય કર્યું હતું, પણ ભવિતવ્યતાએ પોતાનું તિલક મુનિના કપાળે ચોંટ્યું અને પોતાના શિરે આળ આવ્યું. વધારામાં પોતાના નિમિત્તે એક ત્યાગી, તપસ્વી સાધુને કલંક લાગ્યું, એનું પણ એને અપાર દુઃખ હતું, એટલે તરત જ એણે અન્નપાન તજી દીધાં અને એવો નિર્ણય કર્યો કે જ્યાં સુધી આ કલંક ન ઉતરે ત્યાં સુધી કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ રહેવું, એ તો કાઉસ્સગ્ન-ધ્યાનમાં લીન બની. એનાં શિયળના સાચું જ્ઞાન હોય, ત્યાં હિંસા ન હોય, વેર ન હોય, રાગ દ્વેષ પણ ન હોય. Page #1189 -------------------------------------------------------------------------- ________________ સતી સુભદ્રાની કથા ૮૭૪ પ્રભાવે શાસનદેવીનું આસન કંપી ઉઠ્યું. શાસનદેવીએ અવધિજ્ઞાનથી નિહાળ્યું કે એક પવિત્ર સતી ઉપર કલંક આવ્યું છે, તે મારે સત્વર દૂર કરવું જોએ. શાસનદેવી તે જ ક્ષણે સુભદ્રા સમક્ષ હાજર થઈ અને જણાવ્યું કે-સુભદ્રા ! પારણું કરી લે, કાલે જ તારૂં કલંક ઊતરી જશે. દેવીના આગ્રહથી સુભદ્રાએ પારણું કર્યું. આ તરફ ચંપાનગરીના ચારે દિશાના ચાર મોટા દરવાજાઓ અચાનક બંધ થઈ ગયા. નગરીમાં હાહાકાર મચ્યો. અવરજવર બંધ થઈ. વાહનવ્યવહાર બંધ થયો. હરતા ફરતા અને ચરતા જાનવરો ત્રાસી ઉઠ્યાં, પ્રજામાં બૂમરાણ મચી. સૌ ત્રાસી ઉક્યાં અને-તોબા પોકારવા લાગ્યા. પ્રજાએ રાજા પાસે પોકાર કર્યો, મહારાજ ! જુલમ જુલમ ! નગરીના ચારે દરવાજા બંધ થઈ ગયા છે ! જનાવરો ભૂખે મરે છે, જવું-આવવું ક્યાંથી ? કેમે ય ઉઘડતાં નથી.” રાજા તો આ ફરીયાદ સાંભળતાં જ આભો બની ગયો, “શું થયું, શું કોઈ દુમન રાજા ચઢી આવ્યો! જુઓ, જુઓ, મંત્રીરાજ ! તપાસ કરો. મોટા મોટા સુભટોને લોખંડના ધણ દ્વારા દરવાજા તોડવાનો હુકમ અપાયો. એક-બે નહિ, સંખ્યાબંધ સુભટો દરવાજા તોડવા કટિબદ્ધ થયા, પણ કોની મગદૂર છે કે દરવાજો તોડી શકે ? મૂછે હાથ ફેરવનારા સુભટો ઢીલાઢસ બની ગયા. સૌનું પાણી ઉતરી ગયું. વાત ગઈ મહારાજા પાસે; “મહારાજ ! દરવાજે કેમે ય તૂટતો નથી.” રાજા-પ્રજા સૌ વગર આમંત્રણ દરવાજા પાસે આવીને ઉભા. હજારો નરનારીઓ કીડીયારાની જેમ ઉભરાણા. સૌનાં મુખ નિસ્તેજ બની ગયાં. આ વળી શી આફત ? ઓહ જરૂર કોઈ દૈવીકોપ હશે, નહિતર આમ ન બને. સૌ ચિતા-ગ્રસ્ત બન્યા અને દુઃખસારગમાં ડૂબી ગયા. કોઈને કંઈ જ ઉપાય ન સૂક્યો. તેવામાં આકાશવાણી થઈ કે “સાંભળો! સાંભળો ! આવેલાં દુ:ખને દૂર કરવાનો માત્ર એક જ ઉપાય છે અને તે એ કે-મન, વચન અને કાયાથી શિયળવ્રત પાળનારી સ્ત્રી જે કાચા સુતરના તાંતણે ચાળણી બાંધી-કૂવામાંથી પાણી કાઢીને દરવાજાને છાંટશે તો દરવાજો ઉઘડશે.' આ પ્રકારની આકાશવાણી સાંભળી લોકોને આશા બંધાણી કે હવે આપણું દુઃખ દૂર થશે. કારણ કે, આવી સ્ત્રીઓ તો જરૂર આ નગરમાં અનેક મળી રહેશે. સમસ્ત નગરમાં ધમાલ મચી ગઈ. રાજાની રાણીઓ પોતાનું સતીત્વ લોભ” સર્વ પાપનું મુળ છે, તો “વિનય’ સર્વ “ગુણોનું મુળ છે. Page #1190 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ રત્નત્રયી ઉપાસના બતાવવા તૈયાર થઈ, શેઠાણીઓ અને મોટા ઘરની વહુઓએ પણ કમ્મર કસી અને નગરની વચ્ચે કૂવો હતો ત્યાં સહુ આવવા લાગી. પ્રથમ રાજાની માનીતી રાણીએ ચાળણીને કાચા સૂતરથી બાંધીને કૂવામાં ઉતારી, પણ સૂતરના તાર તટ તટ તૂટી ગયા ને ચાળણી પાણીના તળીયે જઈને બેઠી. બિચારીની ભોઠપનો પાર રહ્યો નહિ. મોં છુપાવીને તે ચાલતી થઈ. પછી બીજી રાણી આવી. તેણે ચાળણીને કાચા સૂતરના તાંતણે બાંધીને પાણીમાં ઉતારી, તો તેના પણ તે જ હાલ થયા. એ બિચારી પણ વિલે મોઢે વિદાય થઈ, પછી ત્રીજી રાણી આવી, ચોથી રાણી આવી પણ કોઈ કૂવામાંથી ચાળણી ભરીને જળ કાઢી શક્યું નહિ. ત્યારબાદ શેઠાણીઓ અને મોટા ઘરની વહુઓએ પ્રયત્ન કર્યો, પણ તેમાં કોઈને ય સફળતા મળી નહિ. ખરેખર ! મન, વચન અને કાયાથી તો વિરલ સ્ત્રીઓ જ શિયળવ્રત પાળી શકે છે. હજારો નરનારીઓ એક નજરે આ દશ્યને નિહાળી રહ્યા છે અને અંદર અંદર વાતો કરે છે: “ભારે ભઈ, અલ્યા ! ગામમાં કોઈ સતી નથી કે શું ? રાજાના ખેદનો પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યોઃ “શું બધી રાણીઓ અસતી જ છે? મારાં અંતે ઉરમાં કોઈ સતી જ નથી ? આખરે રાજાએ મંત્રીની સલાહથી નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે-જે કોઈ સ્ત્રી કાચા સૂતરના તાંતણે ચાળણી બાંધી કૂવામાંથી જળ કાઢી તેના છંટકાવ વડે નગરીનો દરવાજો ઉઘાડશે, તેને અડધું રાજ્ય અને ધનનો ભંડાર આપવામાં આવશે.” આ પ્રમાણે રાજાની આજ્ઞાથી ચોરે ને ચૌટે, ગલીએ અને શેરીએ સર્વત્ર ઢંઢેરો પીટાવા લાગ્યો. પણ કોઈએ દરવાજો ઉઘાડવાની હામ ભીડી નહીં. એમ કરતાં સુભદ્રાનાં આંગણામાં ઢંઢેરો પીટવામાં આવ્યો, સુભદ્રાએ તે સાંભળ્યો એટલે તેને થયું કે - દરવાજો ઉઘાડું. પણ આ મહાન કાર્યમાં સાસુની સંમતિ મેળવવી જોઈએ. સુભદ્રાએ સાસુજીને નમસ્કાર કરી પૂછયું: સાસુજી ! આપની આજ્ઞા હોય તો નગરીનાં દ્વાર ઉઘાડું !' સાસુ તો સાંભળતાં જ ત્રાડુકી ઉઠી જોઈ તું હવે ! તારાં ચરિત્ર કંઈ મારાથી અજાણ્યા નથી. તું વળી શું ઉઘાડતી હતી ? શું મોં લઈને પૂછવા આવી છે ? જા જા મોં ઢાંક.” ફરજ સમજીને કાર્ય કરવાથી “હકનો’ વિચાર લગભગ નહિ આવે. Page #1191 -------------------------------------------------------------------------- ________________ સતી સુભદ્રાની કથા તપેલું સીસુ જાણે કાનમાં ન રેડતી હોય તેવી કટુ વાણીથી સાસુએ સુભદ્રાને તિરસ્કારી હાંકી કાઢી. છતાં ય જેના દીલમાં સચ્ચાઈ છે, જેનું હૃદય પવિત્ર છે, જેને પોતાના ઉપર વિશ્વાસ છે અને જે નિર્મળ અને પવિત્ર છે, તેને કોઈ વાતનો ડર નથી હોતો, તેને કોઈનો ય ભય નથી હોતો. એ તો શાંત ચિત્તે બધુંય ગળી જતી હતી અને ફરી પાછી હાથ જોડીને કહેવા લાગી: ‘સાસુજી ! જરા જુઓ તો ખરા !' ‘રાંડ પાછી બોલી ? તને ભાનબાન છે કે નહીં ? શું આખી નગરીમાં ઢોલ પીટીને તારે એ બતાવવું છે કે-હું આવી કુલટા છું ? શું આખી નગરીમાં ફજેત થયું છે ? બેસ-બેસ છાનીમાની.' સાસુએ પોતાની રીતે જવાબ આપ્યો. સાસુએ ન સંભળાવવાનું સંભળાવ્યું, છતાં ય હિંમત ન હારતાં, સુભદ્રાએ ફરી વાર કહ્યું: ‘આપ કહો તો આકાશને પૂછી જોઉં ? ‘ઓહ ! આકાશમાંથી તે વળી જવાબ આવાનો છે ? જુઓને સો ચુહે માર કે-બીલ્લી હજ કરનેકું ચલી ! અલી તારૂં કાળજી ઠેકાણે છે કે નહીં? ઘેલી થઈ છે, ઘેલી ! જા જા પૂછ આકાશને, તને જવાબ આપશે.' સાસુએ ઠાવકા મોઢે જણાવ્યું. સુભદ્રા મહાસતી હતી. એને પોતાનાં શિયળવ્રત ઉપર દૃઢ વિશ્વાસ હતો. તેણે ઘરની બહાર જઈ આકાશને પૂછ્યું : ‘કેમ દ્વાર ઉઘાડું ?' તરત આકાશમાંથી જવાબ આપ્યો : ‘જાવ, જાવ, દ્વાર ઉઘાડો અને સૌને આફતમાંથી બચાવો.’ કેવી અદ્ભુત વાત ! કેવી આશ્ચર્યકારક ઘટના ! આ પ્રકારની આકાશવાણી કર્ણગોચર કરી સૌ સુભદ્રાનાં આંગણે આવ્યાં. રાજા અને પ્રજાએ વિનંતિ કરીઃ બચાવો નગરીના પ્રાણ !' સાસુ તો મનમાં બબડવા લાગી: ‘રાંડ આખા ગામમાં ફજેત થવાની છે. ઠીક-થવા દો, જે થાય તેજ સારાને માટે. રાજા ને પ્રજા પાછળ ચાલી રહ્યા છે, સુભદ્રા આગળ ચાલે છે, સૌને કંઈક આશા બંધાણી કે જરૂર દરવાજા ઉઘાડશે. a s લજ્જા અને વિનય એ આદર્શ ગૃહિણીના ઉત્તમ આભૂષણ છે. ૮૭૫ Page #1192 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ રત્નત્રયી ઉપાસના સતી સુભદ્રાએ પરમાત્માનું સ્મરણ કરી, હાથમાં ચાળણી લીધી, કાચા સૂતરના તાંતણે બાંધી અને કૂવામાં નાંખી. સડડડડ સૌનાં જોતાં ચાળણીમાં પાણી ભરીને કાઢ્યું. દેવોએ ફૂલોની વૃષ્ટિ કરી. રાજા અને પ્રજા સૌ કોઈ જયજયના પોકાર કરવા લાગ્યા. પછી સુભદ્રાએ તે જળ દરવાજાને છાંટ્યું, અને દરવાજો ફડોફા ઉઘડી ગયા, રાજા-પ્રજા સૌ પ્રસન્ન થયા. સુભદ્રાના ભરથારને પણ ભારે આશ્ચર્ય થયું, “હમણાં ફજેતી થશે’ એમ સાસુ માળા જપી રહી હતી, એના ય હોશકોશ ઉડી ગયા. ભારે કરી, આ શું આશ્ચર્ય ? જે કામ કોઈએ ન કર્યું, એ આ સુભદ્રાએ કર્યું ? સાસુ તો વિલખી પડી ગઈ. સૌ નગરજનો સુભદ્રાનાં ગુણગાન કરે છે, તેનાં શિયળના વખાણ કરે છે : કેવી સતી ! ધન્ય છે એને !' લોકમુખથી તરહ તરહના ભવ્ય ઉદ્ગારો નીકળી રહ્યા છે. સતી સુભદ્રાએ સૌને જૈનધર્મનો મર્મ સમજાવ્યો, સુદેવ-સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું. પરિણામે રાજા-પ્રજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. કંઈક આત્માઓએ મિથ્યાત્વને તજી સમક્તિ અંગીકાર કર્યું. સતી સુભદ્રાનાં શિયળના પ્રતાપે નગરીના દરવાજા ઉઘડી ગયા, તેનું કલંક દૂર થયું. આ બધું નિહાળી સૌ શિયળ વ્રતમાં દઢ બન્યા અને જૈનધર્મનો જય જયકાર થયો. સુભદ્રાએ નગરીના ચાર દરવાજા-પૈકી ત્રણ દરવાજા ઉઘાડ્યા. એક બાકી રાખ્યો, તે એટલા માટે કે-કોઈ સ્ત્રી સતીત્વનો ડોળ કરતી હોય તો તે આવી જાય અને ચોથો દરવાજે ઉઘાડે. એ ચોથો દરવાજો કોઈએ ન ઉઘાડ્યો, તે અત્યાર સુધી બંધ જ રહ્યો છે એમ સંભળાય છે. કાયાથી શિયળ પાળનારા ઘણા મહાનુભાવો મળી આવશે, પણ મનવચન અને કાયક એમ ત્રિકરણ શુદ્ધ શિયળ વ્રત પાળનારા પવિત્ર અને શુદ્ધ તો લાખો કરોડોમાં કોઈ વિરલા જ હોય છે. સુભદ્રાએ સૌને સાધુજીની આંખમાં તણખલું ખેંચ્યાની વાત જણાવી. સૌનો ભ્રમ ભાંગ્યો. સાસુ-સસરા-ભરથાર અને સૌ કોઈના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. હવે તો સૌ સુભદ્રાનાં સો સો મુખે વખાણ કરવા લાગ્યા. અંતે સુભદ્રાએ ચારિત્ર અંગીકાર કર્યું, ઘોર અને ઉત્કૃષ્ટ તપ દ્વારા, ક્ષમા અને શાંતિ દ્વારા ક્રિયાથી’ પુણ્યબંધ થાય, જ્યારે ભાવથી’ કર્મની નિર્જરા થાય. Page #1193 -------------------------------------------------------------------------- ________________ સતી સુભદ્રાની કથા ૮૯૭ ચીકણાં કમોનો ચૂરો કરી ઘાતિકર્મનો વિનાશ કરી કેવળજ્ઞાન પામી, અને જગતના જીવોને ઉદ્ધારનો માર્ગ ચીંધ્યો. કૈક આત્માઓ કલ્યાણ સાધી ગયા. અંતે અઘાતી કર્મોનો વિનાશ કરી સતી સુભદ્રા મુક્તિપુરીમાં હંમેશ માટે સીધાવી ગયા. જ્યાં શાશ્વત આનંદને લુંટવા લાગ્યા. શિયળનો મહિમા અપરંપાર છે, એ વાતને આ કથા કહી જાય છે. વંદન હો સતી સુભદ્રાને ! વસ્તુપાલ તેજપાલે કરેલી જિન ભકિત * વસ્તુપાલ તેજપાલે આબુની ધરતી ઉપર ૧૨,૫૩૦૦,૦૦ દ્રવ્ય ખર્ચી જિનનાલય બંધાવ્યું જેનું નામ “લુસિગવસહી' છે. * શત્રુંજય ઉપર ૧૮ કરોડ ૮૬ લાખ દ્રવ્ય વાપર્યું. * ગીરનાર ઉપર ૧૨ કરોડ ૮૦ લાખ દ્રવ્ય વાપર્યું સર્વ તીથોમાં સોનાના અલંકારો ભેટ આપ્યા. * પેથડમંત્રીએ ૮૪ જિનમંદિર બનાવ્યા તથા ૫૬ ઘડીસોનું ગિરનાર - ઉપર અને ૨૧ ઘડીસોનું શત્રુંજય ઉપર ચડાવો લઈ પૂજા કરી હતી. * થરાદના આભુ સંઘવી એ શત્રુંજયના સંઘમાં ૧૨ ક્રોડ સોના મહોરો ખર્ચી હતી. ૬ લાખ ૩૦ હજાર પુસ્તકો લખાવ્યા. તથા ૩૦૦ સાધર્મિકોને પોતાના સરખા બનાવ્યા. - વસ્તુપાળ તેજપાળના સુકૃતો ૩૦૦-શિખરબંધી જિનાલય, ૩ લાખ દ્રવ્ય ખર્ચી શત્રુંજય પર તોરણ બાંધ્યું. ૩૨૦૩-જીણોદ્ધાર વર્ષમાં ૩ વાર સંઘ પૂજન તથા ૧,૦૫૦૦૦નવીન સ્વામી વાત્સલ્ય કરતાં જિનબિંબો ભરાવ્યા. ૯૮૪-પૌષધશાળા, ૧૦૦૦-સિંહાસન મહાત્માઓ માટે કરાવ્યા. ૮૮ર-વેદશાળા, ૨૧ મુનિને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. ૭૦૧-તપસ્વીને રહેવાના મઠો, ૧૦૦-દાનશાળાઓ બંધાવી ૩૫ લાખ દ્રવ્ય ખર્ચા જ્ઞાન ભંડાર બનાવ્યો, ૪૦૦-પાણીની પરબ બંધાવી, ૩ લાખ દ્રવ્ય ખર્ચે ખંભાતમાં જ્ઞાન ભંડાર, ૩૫-ગઢ કરાવ્યા ૫૦૦-સિંહાસન હાથી દાંતના ૧૮ વર્ષ સુધી વ્યાપાર કર્યો. ૭૦૦-નિશાળ ભણવા માટે ૧૨-શત્રુંજયગઢ સંઘ લઈ ગયા ૧૦૦૦ વખત સંઘપૂજા કરી, પાપ ન છોડી શકો તો કાંઈ નહીં પણ, પાપનો પક્ષપાત તો જરૂર છોડો. Page #1194 -------------------------------------------------------------------------- ________________ ८७८ રિક રત્નત્રયી ઉપાસના * કુબેરદત્તાની કથા ૪ વિશ્વમાં અનેકવિધ વિચિત્ર ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. કર્મની લીલા અકળ છે. ભલભલા માંધાતાઓ એના પાશમાં પટકાઈ પડ્યા, ત્યાં સામાન્ય માનવીનું શું ગજું ? સૈકાઓ પૂર્વની જુગજુની આ એક ઐતિહાસિક ઘટના છે. તે કાળે મથુરા નગરીની જાહોજલાલી મધ્યાહ્નના સૂર્યની જેમ તપી રહી હતી, તે નગરીમાં કુબેરસેના નામે પ્રસિદ્ધ ગણીકા હતી, જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે ! રૂપના પૂજારીઓ અને કામવાસનાના ભૂખ્યા માનવીઓ તેના આંગણે આળોટતા હતાં, એકદા કુબેરસેનાના પેટમાં શૂળ ઉપડ્યું, જેથી કુશળ વૈદ્યોને બોલાવવામાં આવ્યા, કુશળ વૈદ્યોએ નાડી પરીક્ષાથી વ્યથાનું નિદાન જાણી લીધું અને કહ્યું કે શૂળનું બીજુ કંઈ કારણ નથી. તેને ગર્ભ રહ્યો છે, તેના કારણે જ આ પીડા ઉત્પન્ન થઈ છે. આ વાત સાંભળી તેની કુટ્ટિનીએ કુબેરસેનાને કહ્યું બેટા ! કુબેરસેના ! હજી તો બાળક ગર્ભમાં છે છતાંય આટઆટલી વેદના સહવી પડે છે, તેથી અધિક તો પ્રસવ પીડાનું દુઃખ સામે જ છે અને જમ્યા પછી પણ બાળકોની સાર સંભાળ-આળ પંપાળ કરવી એટલે પારાવાર દુઃખ અનુભવવું પડશે, આપણો ધંધો રૂપ અને યૌવનને આભારી છે. રૂપ અને યૌવન કરમાઈ જતાં કોઈ આપણો ભાવ પણ નહિ પૂછે, બાળકના જન્મથી રૂ૫ અને યૌવન ઓસરી જશે અને એક ભયંકર જંજાળ ઉભી થશે માટે આ ગર્ભને તું પાડી નાખ. ચિંતા કરીશ નહિ, હું બધુંય સંભાળી લઈશ, કબેરસેનાને કટ્ટીનીની આ વાત હૃદયમાં વજઘાત જેવી લાગી. તેણીને અપત્યપ્રેમ ઉભરાયો. ભલે એનો ધંધો નીચ હતો, પણ હૃદય નીચ નહોતું. હૃદયનાં ઉડાણમાં વાત્સલ્યનો ઝરો વહેતો હતો અને તેણે એ પણ સાંભળ્યું હતું કે આમ ગર્ભપાત કરવા કે ભૂણ હત્યા કરવી એ મહાપાપ છે એટલે એનું હૃદય કંપતું હતું જેથી તેણે સાફ ના પાડી દીધી અને કહી દીધું કે ભલે ગમે તેટલી વેદના થશે તે હું સહી લઈશ પણ બાળકનું મુખ મને જેવા દે. કુબેરસેનાની આ વાતથી કુદીની ચૂપ થઈ પણ એનું અંતર તક શોધી રહ્યું હતું. નવ માસ પૂર્ણ થયે તેણે એક સાથે બે બાળકને જન્મ આપ્યો. જેમાં એક પુત્ર અને એક પુત્રી હતી. બન્ને દેવકુમાર જેવા દેદીપ્યમાન અને રૂપાળા પોતાનાથી નાની વ્યક્તિ ને પણ “માન’ આપવું એજ ખરી મોટાઈ છે. Page #1195 -------------------------------------------------------------------------- ________________ કુબેરદત્તાની કથા ૮૭૯ લાગતા હતા. એને નિરખી નિરખીને કુબેરસેનાનાં હૃદયમાં હર્ષની ઉર્મિઓ ઉછળી રહી હતી, પરંતુ કુટ્ટીની તો પાછળ પડી હતી. તેણે કહ્યું કે જો આ બાળકો તારા રૂપ અને યૌવનનો વિનાશ કરશે. મારી વાત માન, સૌંદર્ય એ જ આપણું ધન છે. જેમ સુગંધ વગરનાં ફૂલને કોઈ અડતું નથી, તેમ સૌંદર્ય વિહીનની સામે કોઈ નજર પણ નહિ કરે. આજીવિકાનો આધાર યૌવન પર નિર્ભર છે. તેણે હઠ લીધી અને એ હઠમાં કટ્ટીનીની છત થઈ. છેવટે દશ દિવસ સુધી કુબેરસેનાએ સ્તનપાન કરાવવાની માગણી કરી, ત્યારબાદ એ નક્કી થયું કે બન્ને બાળકોને ક્યાંક મૂકી દેવાં. એના ભાગ્ય એની પાસે. બાળકને મૂકી દેવાની આ વાત સ્મરણમાં આવતાં કુબેરસેનાના હૃદયમાં પુનઃ વેદના થઈ: અરે ! આવા ફૂલ જેવા સુકોમળ અને સુંદર બાળકોને શું આમ ત્યજી દેવા પડશે ?' હૈયું ના પાડે છે, દીલ બળી જાય છે. ચિત્ત, આકુળવ્યાકુળ થાય છે. છેવટે નિર્ણય મુજબ એક સુંદર પેટી તૈયાર કરી, જેમાં મખમલની ગાદી બીછાવી અને બન્ને બાળકોને સુવાડી દીધા. પછી બે મુદ્રિકાઓ બન્નેની આંગળીએ પહેરાવવામાં આવી. તેમાં પુત્રની મુદ્રિકા પર કુબેરદત્ત અને પુત્રીની મુદ્રિકા પર કુબેરદત્તા એવું નામ કોતરાવવામાં આવ્યું હતું. છેવટનું આલિંગન દઈ ચુંબનોથી બાળકને ન્હવડાવી દીધા. આંખમાંથી તો બોર જેવડાં ઉનાં આંસુ સરી રહ્યા હતાં, હૃદય ફાટફાટ થઈ રહ્યું હતું. રડતાં હૃદયે પેટી બંધ કરી નગર બહાર જઈ તેને યમુના નદીમાં મૂકી દીધી. પાછા વળતાં એનાં પગ ઉપડતા ન હતા. હૈયું ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. લાકડાની પેટી યમુના નદીના પ્રવાહમાં તણાતી તણાતી સવારના સમયે સૌરીપુરી નગરીએ આવી પહોંચી. ત્યાં સ્નાન કરવા આવેલા બે નાગરિકોએ જોઈ અને તેમના આનંદની અવધિ ન રહી. એ બોલી ઉઠ્યા કે: “અરે ! આજ તો ન્હાલ થઈ ગયા સમજો, કારણ કે પેટીના રૂપ-રંગ જ કહી આપતા હતા કે એમાં હજારો લાખ્ખોની કીક્ત ભરી હશે ! બન્નેએ નિર્ણય કરી લીધો કે સરખે ભાગે વહેંચી લેવું. પરોપકારના કામમાં માણસો આનાકાની કે હા ના કરે છે પણ આ તો ધનનો ડલ્લો નજર સામે હતો. એટલે તેમાંના એક જણે લંગોટી મારી અને નદીમાં પડતું મૂક્યું. જો ક્ષણનો પણ વિલંબ થાય તો પેટી ક્યાંની ક્યાં વહી જાય. તરત જ તેણે પેટી હાથ કરી. કિનારે આવી, એને ઉઘાડી જોતાં જ તેમાં બે બાળકો હે જીવ! તું પ્રમાદમાંથી જાગી જા, પાપથી ભાગી જા અને આરાધના માં લાગી જા. Page #1196 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ રત્નત્રયી ઉપાસના ટળવળી રહ્યાં હતાં, જેને દેદાર જોઈ બન્નેને ભારે ખુશી થઈ. ઘણા છોકરા છોકરી હોય તેના ઉપર એક વધારે આવે એમાં ખુશી શી ? પણ એકને ત્યાં ધન તો બેશુમાર હતું પણ પુત્ર નહોતો અને બીજાને ત્યાં ધન-પુત્ર બધુંય હતું પણ એકેય પુત્રી નહોતી એટલે બન્નેય હર્ષના માર્યા ડોલવા લાગ્યા. જેને પુત્રી નહોતી તેણે પુત્રી લીધી અને જેને પુત્ર નહોતો તેણે પુત્ર લીધો. છાની રીતે ઘરમાં ખબર આપી અને થાળી વગાડી કે જેથી લોકોને જાણ થાય કે અમુકને ત્યાં પુત્ર પુત્રીનો જન્મ થયો છે. બાળકને મીઠાઈ વહેંચી, ભિક્ષુકોને અન્નદાન દીધાં અને ખુશાલી મનાવી. મુદ્રિકા અનુસાર તેના પાલક પિતાએ પુત્રનું નામ કુબેરદત્ત રાખ્યું અને પુત્રીનું નામ કુબેરદત્તા રાખ્યું. ક્રમે ક્રમે બન્ને બાળકો મોટાં થયાં. કોઈ વાતની ઉણપ નહોતી, એટલે એ અનેરો આનંદથી ઉછરવા લાગ્યા. ધીરે ધીરે મોટા થયા, વિદ્યાભ્યાસ કર્યો અને વિવિધ કળામાં પ્રવીણતા પ્રાપ્ત કરી. તે વખતે બન્નેની વય લગભગ સોળ વર્ષની હતી, એટલે યુવાનીમાં પગરણ મંડાઈ ચૂક્યાં હતાં. પુત્રીના પાલક પિતાએ પુત્રીના માટે યોગ્ય વરની તપાસ કરી તો કોઈના દેદારમાં દેવાળું હતું, કોઈનું નાક બન્યું હતું, તો કોઈ ઠીંગણો કદરૂપો હતો અને કોઈ રૂપે રૂડો હતો તો બુદ્ધિમાં ઢ હતો, એટલે આખી સૌરીપુરીમાં કોઈ વર પસંદ ન પડ્યો. આ તરફ કુબેરદત્તનો પાલક પિતા પણ સારી કન્યા શોધવામાં પડ્યો હતો, ત્યાં પણ એમ જ બન્યું. કોઈ કન્યા રૂપાળી ત્યારે કોઈ બુદ્ધિમાં મોળી હતી, કોઈ બુદ્ધિશાળી હતી તો રંગે શામળી હતી. બીજીમાં બુદ્ધિ અને રૂપ બન્ને હતા પણ દેખાવ બેડોળ હતો. એટલે એકેય કન્યા તેને પસંદ ન પડી. બન્નેને ચિંતા થઈ પડી. સરખે સરખી જોડી હોય તો જ શોભે. લાકડે માંકડું વળગાડી દેવામાં કઈ મજા નહિ, એવી બન્નેયની માન્યતા હતી. રૂપ બુદ્ધિ અને કળા આ બધી વસ્તુનો મેળ મળવો એ બહુ કઠીન હોય છે. કુબેરદત્તના પિતાએ વિચાર કર્યો કે કુબેરદત્તા જ એને માટે યોગ્ય છે. રંગે રૂપાળી અને બુદ્ધિશાળી છે, તેણે કુબેરદત્તાના પાલક પિતાને વાત કરી. તે પણ તે જ ચિંતામાં હતો. તેણે કહ્યું: “હું પણ યોગ્ય વરની તપાસમાં હતો. પણ હજી સુધી આ ચતુર કન્યાને યોગ્ય કોઈ વર મારા જોવામાં નથી આવ્યો. સારું થયું તમે આવી પહોંચ્યા. તેજ વખતે નક્કી કરવામાં આવ્યું. ગોળ ધાણા વહેંચાયા અને ચાંલ્લા કર્યા. કુબેરદત્તનો વિવાહ કુબેરદત્તા સાથે કરવામાં આવ્યો. હળવાશથી કહો તો કોઈની સાથે કડવાશ નહી થાય. Page #1197 -------------------------------------------------------------------------- ________________ કુબેરદત્તાની કથા. ૮૮૧ લગ્નઉત્સવની તડામાર તૈયારીઓ થઈ. વરવહૂની સરખે સરખી જોડી નિહાળી નગરવાસીઓ બન્નેના ખૂબ વખાણ કરવા લાગ્યા. ભારે આડંબરની સાથે લગ્નમહોત્સવ પૂર્ણ થયો. કુબેરદત્તાને સારા દિવસે સાસરે વળાવવામાં આવી. નવદંપતી આનંદ ક્રિીડા કરે છે, સોગઠાબાજી ખેલે છે, પણ ભવિતવ્યતા કંઈક જુદી જ નિર્માણ થઈ હતી, એટલે રંગમાં ભંગ પડે છે. બનાવ એ બને છે કે સોગઠા ખેલતાં ખેલતાં કુબેરદત્ત જરા જોરથી સોગઠી મારી અને એની આંગળીમાંથી મુદ્રિકા-વીંટી સરી પડી. અને તે સામે બેઠેલી કુબેરદત્તાના ખોળામાં જઈ પડી. કુબેરદત્તાએ વીંટીને ધારી ધારીને જોઈ અને તેનાં હૃદયમાં સંદેહ ઉત્પન્ન થયો કે બન્ને વીંટી સરખી જ છે, કોઈ એક જ કારીગરના હાથે તૈયાર થઈ લાગે છે. અમારા બન્નેની આકૃતિ પણ સરખી જ છે. ગમે તેમ હો પણ મને પતિના ઉપર પતિ બુદ્ધિ જ થતી નથી, એટલે આમાં કંઈ ઓર સંકેત લાગે છે. - કુબેરદત્તે કહ્યું કેમ? આમ વિચારમાં પડી ગઈ ? બાજી રમતા હારી પણ જવાય, એમાં શું મુંઝાય છે? ચાલ તૈયાર થા! વિષાદ ન કર ! કુબેરદત્તાની હૃદયવ્યથાને તે સમજી ન શક્યો. કુબેરદત્તા તો ત્યાંથી ચાલતી થઈ અને પોતાની માતાને પૂછવા લાગી. “માતા! સાચું કહે. મને જેની સાથે પરણાવવામાં આવી છે એ કોણ છે ? મને એમાં સંદેહ લાગે છે. રૂપે રંગ અને આકૃતિએ અમે સરખા લાગીએ છીએ, તેમ જ બન્નેની મુદ્રિકા પણ સરખી જ છે. તું આ કોયડાનો ઉકેલ કર. મા તો આ વાત સાંભળતાં જ સ્તબ્ધ બની ગઈ. તેણે ચતુરાઈથી ઉત્તર આપ્યોઃ “બેટા! હું નથી જાણતી, તારા પિતાને પૂછ!' આ વચનો શ્રવણ કરતાં જ કુબેરદત્તાને દઢ નિશ્ચય થયો કે જરૂર અમે બન્ને ભાઈ બહેન છીએ. પિતાની પાસે જઈ વાત કરી. એણે તો હઠ પકડી, એટલે પાલક પિતાએ સઘળી સત્ય હકીકત તેણીને કહી સંભળાવી. . આ સાંભળતાં જ કુબેરદત્તાનાં હૃદય ઉપર જાણે દસ મણનો પત્થર પડ્યો હોય તેવી વ્યથા થઈ, તેનું હૈયું ભાંગીને ભુક્કો થઈ ગયું. અમારા પાલક માતાપિતાએ અમારા ઉપર ભારે જુલમ કર્યો ! અમે ભાઈ-બહેન છીએ એમ જાણવા છતાં અમને પરણાવી દેવામાં આવ્યા ! કુબેરદત્તને પણ આ વાતની જાણ થઈ એટલે તેણે પણ અત્યંત દુઃખ અનુભવ્યું. અમારા પાલક માતા પિતાએ કેવી મોટી ભૂલ કરી? અમને ભાઈબહેન જાણવા છતાં પરણાવી દીધા! કુબેરદત્ત વિચારે છે કે હવે આ નગરીમાં રહેવું મણભરની ચર્ચા કરતા. કણ ભરનું આચરણ શ્રેષ્ઠ છે. Page #1198 -------------------------------------------------------------------------- ________________ ८८२ રત્નત્રયી ઉપાસના ઉચિત નથી, એટલે તે પોતાના પાલક માતાપિતાને સમજાવી દૂર દેશ જવાની તૈયારી કરે છે. સાથે સારી એવી રકમ લઈ અને તે ત્યાંથી ચાલી નીકળ્યો. ગામનગર–પુર પાટણ વગેરે ફરતા ફરતા વ્યાપાર-વ્યવસાયાર્થે તે મથુરા નગરીમાં આવ્યો. ત્યાં તેનો વ્યાપાર પૂરજોશમાં ચાલ્યો. પુષ્કળ ધન મેંળવ્યું એક વખત વાતમાં વાત નીકળતાં મિત્રોએ જણાવ્યું: ‘અરે ! મિત્ર ! જેણે કુબેરસેના વેશ્યાનું મુખ નિહાળ્યું નથી તેનો જન્મારો ફોગ છે. શું એનું રૂપ ! શું એનું લાવણ્ય! ખરેખર દેવલોકની દેવાંગના જ જોઈ લ્યો !' યુવાન વય, મિત્રોની પ્રેરણા અને વિપુલ ધન આ બધી વસ્તુએ તેનું હૃદય કુબેરસેના તરફ વળ્યું. તે ત્યાંથી તરત વારાંગનાને ત્યાં પહોંચ્યો. વારાંગનાના રૂપને જોતાં જ કુબેરદત્ત મુગ્ધ બની ગયો અને એનાં આંગણે આળોટવા લાગ્યો. કુબેરદત્ત પણ ભર યુવાનીમાં હતો. તેનું રૂપ પણ ઉતરે તેવું નહોતું. આવા મનમોહક યુવાનને મેળવી કુબેરસેના પણ આફ્રીન બની ગઈ. એકદા તેના હૃદયમાં એ ભાવ ઉત્પન્ન થયો હતો કે હું પણ ગૃહિણી બનું તો સારૂં. બન્નેનો પરસ્પર ગાઢ સ્નેહ બંધાયો. દૂધ પાણીની જેમ બન્ને એક મેક બની ગયા. આમ વિષયક્રીડા કરતા, આનંદ-પ્રમોદમાં મહાલતા, મહીનાઓ અને વર્ષો પાણીના રેલાની માફ્ક વહી ગયા. તેવામાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. કર્માધીન આત્માઓની કર્મ બળે કેવી કેવી વિચિત્ર ઘટનાઓ બને છે? કુબેરદત્તને ખબર નથી કે જેને હું પ્રાણપ્યારી માનું છું તે મારી જનેતા છે. આમ અજ્ઞાન વશ આત્મા કેવાં કેવાં કુકર્મો કરી પાપની પોઠ શિર પર લાદે છે !' કર્મની લીલા અપરંપાર છે! કર્મની ગતિ અકળ છે ! આ તરફ કુબેરદત્તાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તે ચારિત્ર અંગીકાર કરે છે અને પોતાની ગુરુણીની સાથે વિહાર કરે છે. આમ જ્ઞાનઘ્યાન અને તપત્યાગમાં વિહરતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જે જ્ઞાનનાં બળે તેને જગતના રૂપી પદાર્થો પ્રત્યક્ષ થયાં. તે જ ક્ષણે એણે ઉપયોગ મૂકીને જોયું કે મારો સંસારી બંધુ કયાં છે ! જ્ઞાન બળે નિહાળતાં તેનું હૈયું ચીરાઈ ગયું. ‘ધિક્ ધિક્ ! આ શું ! કેવી વિચિત્રતા ! મોહાધીન બનેલ આત્માઓ કર્મવશ કેવા અધમ કૃત્યો આચરે છે ? આ વિષયવિલાસો આત્માને કયાં કેવી રીતે પટકે છે ! કેવું વિચિત્ર દશ્ય ! પોતાના પુત્ર સાથે માતા ભોગવિલાસમાં આસક્ત બની છે. એક તો ભગિની સાથે લગ્ન કર્યાં અને હવે માતા સાથે સંસાર માંડ્યો ! Isa પાપ કરવું એ પાપ છે...પણ પાપની પ્રશંસા કરવી એ તો મહાપાપ છે. Page #1199 -------------------------------------------------------------------------- ________________ 228 કુબેરદત્તાની કથા OCT આ બધું જ્ઞાનથી સાક્ષાત નિરખતાં તેનાં હૈયામાં પારાવાર વેદના જન્મી. તેને થયું કે ત્યાં જઈને એમને હું સમજાવું અને સન્માર્ગે વાળું. ગુરુણીની આજ્ઞા લઈ કુબેરદત્તા સાધ્વી મથુરા પ્રતિ પ્રયાણ કરે છે. થોડા દિવસમાં જ ત્યાં પહોંચી જાય છે. એ તો જ્ઞાની હતા એટલે કોઈને પૂછવાની જરૂર નહોતી કે કુબેરસેના વેશ્યાનું ઘર કયાં છે ! સઘળો સાધ્વીસમુદાય એ જ શેરીમાં કુબેરસેનાનાં ઘર સમીપ પહોંચી ગયો. આ સમયે કુબેરસેના ઝરૂખામાં ઉભી ઉભી પોતાના પ્રાણનાથની રાહ જોઈ રહી હતી કે ક્યારે મારા પ્રાણનાથ આવે ! ત્યાં તો તેને આ અવનવું દશ્ય જોવા મળ્યું. સાધ્વીગણ તો તેના ઘરની નીચે આવી ઉભો અને પૂછ્યું કે “અહીં અમને ઉતરવા માટે જગ્યા મળશે ?' કુબેરસેનાને ભારે આશ્ચર્ય થયું. એણે મનમાં જ વિચાર્યું કે એમને ખબર નહિ હોય કે આ તો વારાંગનાનું ઘર છે ! આ કોઈ વણિકનું ઘર નથી ! તેણે જણાવ્યું. અહીં આપને ઉતારવામાં કંઈ હરકત નથી, પણ આ વેશ્યાગૃહ છે !' આ વાત સાંભળી સાધ્વીજી-મહારાજે કહ્યું “ભલે! અમને કંઈ હરકત નથી, અગર તમને કંઈ હરકત ન હોય તો! કુબેરસેના તો અત્યંત રાજી થઈ કે આવા પુણ્યાત્માઓ આપણાં આંગણે ક્યાંથી? ભલે પધારો તેમના માટે તેણે જુદો નિવાસ આપ્યો. અને તેમને જોઈતી સગવડ આપી. તેમની મીઠી વાણી સાંભળી કુબેરસેનાનું હૃદય ઉલ્લસિત બન્યું. આમ કેટલાય દિવસ વ્યતીત થયા. સાધ્વીજી મહારાજ તો જ્ઞાની અને ગંભીર હતા. એમ થોડા જ ઉતાવળા થાય? એમ ઉતાવળે આંબા ન પાકે. એ તક જોઈને સમજાવવા માંગતા હતા. કુબેરસેનનો પુત્ર ઘોડીયા-પારણામાં ઝુલી રહ્યો હતો અને રડી રહ્યો હતો. સાધ્વીજીએ એ તક સાધી અને કહ્યું અરે બાળક ! તું શા માટે રડે છે ? અમે તો તારા સંબંધી છીએ. તું રડીશ નહિ. એમ તેમણે તો બાળકને છાના રાખવાના બહાને મધુર હાલરડાં ગાવા માંડ્યાં અને એ હાલરડામાં જે કંઈ કહેવાનું હતું તે શરૂ કર્યું. અરે! ભાઈ! તારે અને મારે છ પ્રકારના સંબંધ છે. જો સાંભળ. ૧ તારી અને મારી માતા એક છે, એટલે તું મારો ભાઈ છે. ૨ તું મારા ભરનો પુત્ર છે એટલે મારો પુત્ર છે. ૩ મારા ભર્તારનો લઘુ બંધુ છે, એટલે મારો દિયર થાય છે. પ્રેમ હળવો છે, તેથી તેનો ભાર લાગતો નથી. Page #1200 -------------------------------------------------------------------------- ________________ ८८४ રત્નત્રયી ઉપાસના - - ૪ તું મારા ભાઈનો પુત્ર છે, એટલે મારો ભત્રીજો થાય છે. ૫ તું મારી માતાના પતિનો ભાઈ છે, એટલે મારો કાકો છે, ૬ મારી શોકનો પુત્રનો પુત્ર હોવાથી તું મારો પૌત્ર છે. વળી તેણે આગળ જણાવતાં કહ્યું કે તારા પિતા સાથે પણ મારે છ પ્રકારના સંબંધ છે. જો સાંભળ. ૭ તારો પિતા અને હું એક જ માતાના ઉદરે જન્મેલા છીએ, એટલે તે મારો ભાઈ છે. ૮ અને તે મારી માતાનો ભર્તાર થવાથી મારો પિતા થાય છે. ૯ અને તે મારા કાકાનો પિતા છે તેથી મારો વડદાદો થાય છે. ૧૦ અને તે પ્રથમ મને પરણેલો છે, તેથી મારો ભર્તાર પણ થાય છે. ૧૧ અને મારી શોક્યનો પુત્ર છે, તેથી મારો પણ પુત્ર છે. ૧૨ વળી મારા દિયરનો પિતા થાય છે તેથી મારો સસરો છે. હવે તારી માતા સાથે પણ છ પ્રકારનો મારો સંબંધ છે, તે સાંભળ. ૧૩ જે તારી માતા છે તે મને પણ જન્મ આપનારી છે; માટે મારી પણ . જનેતા-માતા છે. ૧૪ અને વળી મારા કાકાની માતા છે તેથી મારી દાદી થાય છે. ૧૫ વળી મારા-ભાઈની સ્ત્રી છે, તેથી મારી ભોજાઈ થાય છે. ' ૧૬ અને તે મારા શોક્યના પુત્રની સ્ત્રી હોવાથી મારી પુત્રવધુ થાય છે. ૧૭ અને તે મારા ભર્તારની માતા છે. તેથી મારી સાસુ પણ થાય છે. ૧૮ તેમ જ મારા ભાઈની બીજી સ્ત્રી થઈ માટે મારી શોક્ય છે. આ રીતે તારે ને મારે ૧૮-૧૮ પ્રકારના સંબંધ છે. તું શા માટે રડે છે ! કેમ રડે છે ! આ વાત બીજા ખંડમાં રહેલી કુબેરસેનાએ સાંભળી અને તેને થયું કે સાધ્વીજી આમ અજુગતું કેમ બોલી રહ્યા છે ? સાધ્વીજી થઈને અસત્ય કેમ બોલે છે? તરત જ તે ત્યાં આવી અને સાધ્વીજીને પૂછવા લાગી સાધ્વીજી મહારાજ ! આમ અજુગતું કેમ બોલો છો ! કુબેરસેનાની વાત સાંભળી સાધ્વીજી મહારાજે કહ્યું: ‘બહેન ! આ સંસારમાં શું નથી બનતું? એમાં કંઈજ અજુગતું નથી.” પછી અથથી ઇતિ સુધી તમામ કથની અને બનેલી તમામ હકીકત સાધ્વીજીએ કહી સંભળાવી. મન. સરકાર કાકડક આજનો માણસ ઘડિયાળની કિંમત જાણે છે, પણ સમયની કિંમત નથી જાણતો. Page #1201 -------------------------------------------------------------------------- ________________ કુબેરદત્તાની કથા 91 ૮૮૫ આ કથની સાંભળતાં કુબેરસેનાનાં હૈયાના તાર તૂટી ગયા અને એને ભારે વ્યથા થઈ: ‘અરે ! મેં કેવું ભયંકર પાપ કર્યું ! કેવું અધમ કૃત્ય આચર્યું હવે મારી શી ગતી થશે? તે પારાવાર પશ્ચાતાપ કરવા લાગી. કુબેરદત્તને પણ જાણ થઈ અને તેને પણ અત્યંત દુઃખ થયું, અત્યંત પશ્ચાતાપ થયો અને દીલમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. જેથી તેણે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર એ એક ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. અધમ અને મહાપાપીઓ પણ તેના પ્રતાપે ભવસાગરથી પાર પામ્યા છે. હિંસક, ક્રૂર અને દુરાચારી આત્માઓનો પણ ચારિત્રથી ઉદ્ધાર થયો છે. કુબેરસેના પણ શ્રાવિકા બની અને ચારિત્રની ભાવના રાખી જીવનને ઉજ્જવળ બનાવવા લાગી. આ ત્રણે આત્માઓમાં અંતે જે ઉત્તમ ભાવનાઓ પ્રગટી, તે આપણામાં પણ પ્રગટે અને જીવન સદાચારથી પવિત્ર અને નિર્મળ બને, તેમ આત્મા જલદી પરમાત્મ પદને પામે એ જ એક અભિલાષા. ન બોલવામાં નવ ગુણ ૧. કલેશની પરંપરા વધે નહીં. ૨. મૌન કરવાથી કર્મબંધ અટકી જાય. ૩. ઓછું બોલવાથી વૈર વિરોધ થાય નહિ. ૪. ઓછું બોલવાથી વાદ વિવાદ થાય નહિ. ૫. મૌન ધારણ કરનારે અસત્ય ભાષાનો દોષ લાગતો નથી. ૬. મૌનથી ક્રોધ કરનારને અસત્ય ભાષાનો દોષ લાગતો નથી. ૭. ન બોલવાથી મર્યાદા જળવાય મોટા નાનાનો વિવેક જળવાય. ૮. જે માણસ બોલતો નથી તેને પસ્તાવાનો વખત આવતો નથી. ૯. સમજદાર માણસ કારણ વગર બોલે નહિ અને કોઈને સાથ બગાડે નહિ. ચકવર્તીના ચૌદ રત્નના નામ ? ૧) ચક્ર, ૨) છત્ર, ૩) દંડ, ૪) મણિ, ૫) કાગિણી, ૬) સેનાપતિ, ૭) ગાથાપતિ, ૮) પુરોહિત, ૯) સુત્રધાર, ૧૦) સ્ત્રી, ૧૧) ઘોડા, ૧૨) હાથી, ૧૩) ચર્મ, ૧૪) તલવાર. આ ૧૪ રત્નો 1000 યક્ષોથી અધિષ્ઠિત હોય છે. એઓનો સ્પર્શ પણ આરોગ્ય આપનાર હોય છે. લાકડાની હોળીને પાણી ઠારે, કાળજાની હોળીને જિનવાણી કારે. Page #1202 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ રત્નત્રયી ઉપાસના ૨ક રત્નત્રયી ઉપાસના * શ્રી વજસ્વામીજીની કથા * માલવ દેશના તુંબવન ગામમાં ધનગિરિ નામે એક સગૃહસ્થ વસતા હતાં. તેઓ ધનવાન, રૂપવાન અને ગુણવાન હતાં. તેમની રગેરગમાં વૈરાગ્ય ભાવના ઠાંસી ઠાંસીને ભરી હતી. લગ્ન કરવાની ઈચ્છા ન હતી. પણ ભવિતવ્યતાના યોગે ધનપાલ શેઠની સુપુત્રી સુનંદા સાથે તેમનાં લગ્ન થયા હતાં. એક દિવસ ગર્ભના પ્રભાવથી સુનંદાએ એક સુંદર સ્વપ્ન જોયું. દેવલોકમાંથી. એક તેજસ્વી પુણ્યાત્મા તેની કુક્ષિમાં અવતર્યો. ધનગિરિએ સુનંદાને જણાવ્યું ! સુનંદા ! તને સંતાનની પ્રાપ્તિ થશે એટલે હવે હું સંયમના પંથે સંચરીશ અને સાચે જ તેઓ સાધુ બન્યા. સુનંદાએ શુભ ઘડી પળે પુત્રને જન્મ આપ્યો. સગા-સ્નેહીઓ અને સખી વર્ગ સૌ સુનંદાના આંગણે મંગળ ગીતો ગાય છે અને અનેરો જન્મ મહોત્સવ ઉજવાય છે. તેમાં એક બ્લેન બોલ્યા કે જે આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આજનો મહોત્સવ કોઈ અનેરો ઉજવાત. આ શબ્દો જન્મેલા બાળકના કાનમાં પડતાંની સાથે તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું અને જાણ્યું કે મારા પિતાએ દીક્ષા લીધી તો મારે પણ ચારિત્ર લઈ જીવનને સાર્થક કરવું જોઈએ. પણ મારી માતા મારા જેવા બાળકને શી રીતે છોડશે. તેથી બાળકે મનમાં સંકલ્પ કર્યો અને તેણે રડવું શરૂ કર્યું, છ-છ મહિના સુધી એકધારું રડતો જોઈ માતા કંટાળી ગઈ. એટલામાં ગુરુદેવની સાથે ધનગિરિ મહારાજ પણ વિચરતા વિચરતા આજ નગરીમાં આવી ચઢ્યા અને ગામમાં ગોચરી લેવા પધાર્યા. કંટાળેલી સુનંદાએ બાળકને મુનિશ્રી ધનગિરિને વહોરાવી દીધો. ગુરુદેવ તો બાળકની તેજસ્વિતા જોઈ ખૂબ જ હર્ષિત થયા અને તેનું નામ વજ પાડ્યું. વજકુંવરને સાધ્વીજી મહારાજ પાસે આવતી શ્રાવિકાઓને સોપવામાં આવ્યા. ઘોડીયાપારણામાં ઝુલતા ત્રણ વર્ષની નાની વયમાં સાધ્વીજી મહારાજના મુખથી સાંભળતાં સાંભળતાં તેઓ અગ્યાર અંગના જ્ઞાતા બન્યા. આવા દિવ્ય બાળકને લેવા માતાનું વાત્સલ્ય ઊભરાયું. અને તે ન્યાયાલયમાં ગઈ. રાજાએ ન્યાય કર્યો કે-બાળક જે બાજુ જશે તેને સોંપવામાં આવશે. માતાએ વિવિધ જાતના રમકડાં ને જાત જાતની મીઠાઈ લાવીને તેની સમક્ષ મૂકી અને ગુરુદેવે ઓઘો અને મુહપત્તિ મૂક્યાં. બાળકને વચ્ચે ઊભો રાખ્યો. સૌ ટગર ટગર જોઈ રહ્યા. પણ બાળક રમકડામાં ન લોભાતાં ઓઘો અને મુહપત્તિ લઈ નાચવા લાગ્યો અને સર્વત્ર શરીરના ઘા રૂઝાય છે, શબ્દોના ઘા રૂઝાતા નથી, માટે અપ્રિય વચન કદીય ન બોલો. Page #1203 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજસ્વામીજીની કથા ૮૮૭. જયજયકાર વર્તાયો. છેવટે સુનંદાએ પણ દીક્ષા લીધી. વજસ્વામીજી દેવોની પરીક્ષામાં પાસ થયા. અને દેવે પ્રસન્ન થઈ તેમને આકાશગામિની વિદ્યા અને વૈક્રિય લબ્ધિ અર્પણ કરી. જેમણે શ્રી ભદ્રગુપ્ત ગુરુ મહારાજની પાસે દશ પૂર્વનો અભ્યાસ કર્યો હતો. અને શ્રી આર્યરક્ષિત સૂરિજીને સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. રૂખમણી નામની મહાનધની ધનપાળ શેઠની કન્યાએ સાધ્વીજી પાસે વજસ્વામીના રૂપ-ગુણની પ્રશંસા સાંભળીને નિશ્ચય ક્યોં કે મારે લગ્ન કરવા તો વજસ્વામી સાથે જ નહિતર આજીવન કુમારી રહીશ, ક્રોડ સોનૈયા સાથે રૂખમણીને શણગારીને તેના પિતા વજસ્વામીજી પાસે આવ્યા અને ગુરુદેવને વિનંતિ કરી કે મહારાજ ! આ ક્રોડ સોનૈયા સાથે હું મારી પુત્રીને અર્પણ કરૂ છું. આપ તેમનો સ્વીકાર કરો અને એનાં મનોરથ પૂર્ણ કરો. પરંતુ વજસ્વામીએ સંસારની અસારતા દર્શાવી અને જેમણે વૈરાગ્યનો અંચળો પહેર્યો છે એવા મુનિશ્રીએ બોધ આપ્યો જેથી તેણી પ્રતિબોધ પામી અને દીક્ષા અંગીકાર કરી નિજનું કલ્યાણ કર્યું. આ મહાપુરૂષ નગરીમાં ભયંકર દુકાળ હોવાના કારણે સાધુસંઘને પટ પર બેસાડી આકાશગામિની વિદ્યા દ્વારા જ્યાં સુકાળ હતો એવી પુરી નગરીમાં લાવ્યા, ત્યારે તે વખતે ત્યાંનો બૌદ્ધ રાજા જિન મંદિરમાં પુષ્પપૂજનનો નિષેધ કરતો હતો. તેથી તેમણે આકાશગામિની વિદ્યા દ્વારા આકાશમાં ઉડી લાખ્ખો દિવ્ય કુસુમો લાવી શ્રાવકોને અર્પણ કર્યા. સારી યે નગરીમાં દેવી પુષ્પોની સુવાસ પ્રસરી અને રાજા રોષે ભરાણો એને તે શ્રી વજસ્વામી મહારાજ પાસે આવ્યો, પરંતુ શ્રી વજસ્વામીએ તો રાજાને સુંદર શબ્દોમાં ઉબોધન કર્યું. પરિણામે બૌદ્ધરાજા પણ જૈનધર્મી બન્યો અને શાસનની અપૂર્વ પ્રભાવના થવા પામી. શ્રી વજસ્વામીજીને કફનો રોગ હવાથી તેઓ સુંઠનો ઉપયોગ કરતા હતાં. એક વખત સુંઠ પોતાની પાસે રહી ગઈ અને તે પ્રતિક્રમણ કરતાં, ખમાસમણો દેતાં કાન પર ભરાવેલ સૂંઠનો ગાંઠીયો જમીન પર પડ્યો. તત્ક્ષણ તેઓ સમજી ગયા કે કદી મારી આવી મોટી ભૂલ થવા પામે નહિ, આથી હવે જરૂર મારું આયુષ્ય અલ્પ જણાય છે. જેથી તેમણે પોતાના શ્રી વજસેન નામના વિદ્વાન શિષ્યને પટ્ટ પર સ્થાપી રથાવર્ત ગિરિ ઉપર જઈને અણસણ કર્યું. ઈંદ્ર મહારાજા ત્યાં તેમના દર્શનાર્થે આવ્યા હતા. શ્રી વજસ્વામીજી સુંદર આરાધના કરી જૈન શાસનની મહા પ્રભાવના કરી, અને જૈન-શાસનની આખમાં “અમી' તો દુનીયા ગમી, જીભમાં “અમી' તો દુનીયા નમી. Page #1204 -------------------------------------------------------------------------- ________________ ८८८ જયપતાકા ફેલાવી સ્વર્ગે સીધાવ્યા. Fors વંદન હો એ મહાપુરૂષને ! આ મહાપુરૂષનું અદ્ભુત જીવનચરિત્ર શ્રવણ કરતાં રૂંવાડા ખડા થઈ જાય છે અને આજે પણ લાખ્ખો જનો તેમનું નામ સ્મરણ કરી જીહ્વા પાવન કરે છે. રત્નત્રયી ઉપાસના 卐卐 -: જ્ઞાનગોષ્ઠી : * આશાતના એટલે શું ? તે કેટલી છે ? અને કઈ ? * લાભને બદલે નુકશાન થાય તેવું જિનાલય સંબંધી અયોગ્ય વર્તન તે આશાતના. આશાતના ૧૦ છે. ૧. તંબોલ પાન ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. જોડા પહેરવા, ૫. મૈથુન સેવવું, ૬. સુઈ જવું, ૭. થુંકવું, ૮. પેશાબ કરવો, ૯. સંડાસ જવું, ૧૦. જુગાર રમવો. . * પર્વ તિથિએ લીલું શાક કેમ ન ખવાય ? 3. કારણ કે પર્વ તિથિએ ચંદ્ર, પૃથ્વી અને શરીર ત્રણે સીધી પંક્તિમાં આવતા દરિયાના પાણીની જેમ શરીરના પાણીમાં પણ ફેરફાર થાય છે. જેથી અગ્નિતત્ત્વ મંદ અને વાયુ તત્ત્વ વધે છે જે મગજમાં ચડી વિકૃતિપેદા કરે છે અને શર્દી વિગેરે રોગો પણ તેનાથી થાય છે. લીલા શાકભાજીમાં ૯૦% પાણી હોય છે, તે ન ખાવાથી પાણી તત્ત્વ કાબુ રહી શકે તે માટે, તેમજ સ્વાદિષ્ટ હોવાથી રાગ પેદા કરે છે. એક દિવસ આવું ન ખાવાથી મન ઉપર કાબુ મેળવી સંયમી થવાય છે. * કાંદા બટાટા વિગેરે બધા કંદમૂળો ખાવામાં શું પાપ ? * એક સુઈના અગ્રભાગ જેટલા અંશમાં અનંતા જીવો રહેલા છે, કંદમૂળ ખાવાથી વિકાસ વાસના પણ વધે છે. * બટાટાની વેફર તો તળાઈ જાય તો પછી કેમ ન ખવાય ? વેર વિગેરેમાં તો આપના નિમિત્તે જ જીવોની હત્યા થાય તેનાં ઘાતમાં નિમિત્ત આપણે બનીએ માટે તેમજ તે જોઈને બીજા પણ આવી પ્રવૃત્તિ કરે તે દોષના આપણે ભાગીદાર બનીએ છીએ. Tayl પ્રેમ ! એ પ્રથમ આપવાની અને પછી લેવાની વસ્તુ છે. Page #1205 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાની છત્ર છાયામાં. ૮૮૯ માતા-પિતાની છત્ર છાયામાં હયાત માતા-પિતાની છત્ર છાયામાં વ્હાલપણાના બે વેણ બોલતા, નીરખી લેજો હોઠ અડધા બીડાય ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજે હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે - પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે અડસઠ તિરથ તેના ચરણોમાં બધા આવી મળે સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં પછી કિનારે છીપલા વીણીને શું કરશો? હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો? શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનશે હેતથી હાથ પકડીને જરૂર તીર્થ યાત્રાએ જજો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો? પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને “બેટા' કહેનાર નહીં મળે, પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો? ધનને” આપણે સાચવવું પડે છે, જ્યારે “ધર્મ' આપણને સાચવે છે. Page #1206 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦. ( OCTS, રત્નત્રયી ઉપાસના જ્ઞાનની આશાતનાથી બચો. * પુસ્તકને કદી પછાડો નહી. * થુંકથી અક્ષર ભેંસો નહીં. * પુસ્તકને પગ અડાડો નહીં. * કાગળ અને પુસ્તક બાળો નહીં. આ પુસ્તકનું ઓશીકું બનાવી ન સુવું. * પુસ્તકો પાસે રાખી ખાનપાન ન કરો. * પુસ્તકને ગમે ત્યાં રખડતાં મૂકો નહીં. * પુસ્તકો હાથમાં રાખી પેશાબ ન કરવો. * પુસ્તકને થુંક ન લાગે તેનો ખ્યાલ રાખો. * કાગળને ગટરમાં અથવા ગમે ત્યાં ફેંકો નહીં. * * કાગળ અને છાપા ઉપર ન ખવાય, ન બેસાય. * કાગળ અને અક્ષર ઉપર પગ દઈને ચાલો નહીં. * એઠામોઢે બોલવુ નહિ, અને સુતા સુતા વાંચવું નહિં. * પુસ્તકો કે નોટો છાપાઓ વિગેરેથી પવન ખવાય નહીં. * પુસ્તકોના કાગળીયાફાડો નહીં તેમજ વાળો નહીં પરંતુ તેને સાચવીને રાખો. * પુસ્તક કે જ્ઞાનના બીજા સાધનો પ્રત્યે કદી પણ તિરસ્કારકે અરૂચી કરો નહિ. નવટુંકની નોંધ નવટુંકના મૂળ નાયક કોણે બનાવી? ૧. શ્રી અભિનંદન સ્વામી નરશી કેશવજીએ ૨. શ્રી આદિનાથ સ્વામી છીપાવલી ૩. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સાકરચંદ પ્રેમચંદ ૪. શ્રી નંદીશ્વર દ્વીપ શેઠાણી ઉજમફઈ ૫. શ્રી અજિતનાથ ભગવાન હેમાભાઈ શેઠ ૬. શ્રી આદિશ્વર ભગવાન પ્રેમચંદ મોદી ૭. શ્રી આદિશ્વર ભગવાન મોતીશા શેઠ ૮. શ્રી આદિશ્વર ભગવાન કર્માશાએ ૯. શ્રી આદિશ્વર ભગવાન બાલાભાઈ (શત્રુંજય માહા.))) આજનો માણસ ઘડિયાળની કિંમત જાણે છે, પણ સમયની કિંમત નથી જાણતો. Page #1207 -------------------------------------------------------------------------- ________________ ૮૯૧ રત્નત્રયી ઉપાસના કરી હતી. તેર કાઠીયાની સમજ ૧. આળસ - દેવ-ગુરુ પાસે જતાં આળસ થાય ૨. મોહ - સ્ત્રી પુરૂષ વિગેરેથી વિંટળાઈ રહે ૩. અવિનય - ગુરુ કંઈ ખાવા નહીં આપે ધંધો કરીશું તો મળશે ૪. અભિમાન - મનમાં મોટાઈ રાખી પછી ગુરુ પાસે જાય ૫. કોધ - ગુરુ પાસે આક્રોશ પૂર્વક બોલે ૬. પ્રમાદ - પ્રમાદમાં પડ્યો રહે કુપણ - આ ગુરુ તો પૈસા ખર્ચાવે છે- માટે નથી જવું ૮. | ભય - ગુરુ પાસે વ્રત પચ્ચકખાણ કરે ૯. શોક - શોકના યોગ ગુરુ પાસે ન જાય ૧૦. અજ્ઞાન - અજ્ઞાનતાથી ગુરુ પાસે ન જાય ૧૧. વિકથા - અનુચિત વાતો કરવામાં તત્પર ૧૨. કૌતુક - માર્ગમાં કૌતુક જોવા ઉભો રહે * ૧૩. વિષય - કામભોગમાં આસક્ત હોવાથી ગુરુ પાસે ન જાય હે પરમ કૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરૂષનો મૂળમાર્ગ આપ શ્રીમદ્ અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો એટલું માગું તે સફળ થાઓ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ - કવિશ્રી લાકડાની હોળીને પાણી ઠાર, કાળજાની હોનીને જિનવાણી ઠારે. Page #1208 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ રવિ સોમ મંગળ બુધ ગુરુ ઉવેગ રોગ લાભ ચલ અમૃત લાભ કાળ અમૃત કાળ દિવસના ચોઘડીયા અમૃત કાળ ઉવેગ શુભ રોગ લાભ રવિ શુભ અમૃત ચલ રોગ કાળ લાભ ઉવેગ શુભ શુભ ચલ રોગ લાભ ઉદ્વેગ અમૃત ચલ કાળ શુભ ઉવેગ અમૃત રોગ Cory ચલ કાળ રોગ લાભ કાળ ઉદ્વેગ શુભ રોગ ઉવેગ ચનલ લાભ અમૃત ચલ કાળ લાભ શુભ શુભ રોગ ઉદ્વેગ લાભ શુભ ચલ ફાળ ઉવેગ અમૃત રોગ શુભ ચલ કાળ અમૃત રોગ લાભ ચલ કાળ લાભ ઉવેગ રત્નત્રયી ઉપાસના રાત્રિના ચોઘડીયા સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ઉવેગ અમૃત રોગ શુભ ચલ કાળ અમૃત રોગ શુક્ર શનિ ચલ ઉવેગ અમૃત ફાળ લાભ શુભ અમૃત રોગ કાળ ઉદ્વેગ શુભ ચલ રોગ લાભ ઉવેગ અમૃત ચલ કાળ લાભ ઉદ્વેગ લાભ શુભ ઉવેગ અમૃત શુભ ચલ અમૃત રોગ શુભ ચલ કાળ રોગ લાભ Ba ‘ક્રોધ’ એટલે જ્વાળા વગરનો શરીર પ્રજાળતો અગ્નિ. Page #1209 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના કરે છે , ૮૯૩ મણિ પચ્ચકખાણનો સમય આ સમય મુંબઈના સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે છે સૂર્યોદય | સૂર્યાસ્ત | નવકારશી | પોરસી સાકપોરસી ! પુરિમણ | અવક ક. મિ. | ક. મિ. | કમિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. જાન્યુ ૧ ૭.૧૩ | ૯.૧૧ | ૮.૦૧ | ૯.૫૭ | ૧૧.૨૦ ૧૨.૪ર | ૩.૨૬ ૧૬/ છ.૧૬ | ૬.૨૦ | ૮.૦૪ | ૧૦.૦૨ ૧૧.૨૫ |. ૧૨.૪૮ | ૩.૨૪ |ફેબ્રુ. ૧| ૭.૧૫ | ૬.૩૦ | ૮.૦૩ | ૧૦.૦૩ ૧૧.૨૮ | ૧૨.૫ર | ૩.૪૧ | || ૧૬૭.૦૮ | ૬.૩૮ | ૭.૫૬ | ૧૦.૦૦ ૧૧.૨૬ ૧૨.૫૩ | ૩.૪૫ | | માર્ચ ૧| ૭.૦૦ ૬.૪૩ | ૭.૪૮ | ૯.૫૬ | ૧૨.૨૪ ૧૨.૫૧ | ૩.૪૭] ૧૬૬.૪૮ | ૬.૪૭ | ૭.૩૬ [ ૯.૪૮ | ૧૧.૧૮ | ૧૨.૪૮ | ૩.૪૭ એપ્રી. ૧ ૬.૩૫ | ૬.૫૧ | ૭.૨૩ | ૯.૩૯ | ૧૧.૧૧ | ૧૨.૪૩ | ૩.૪૬ . ૧૬ ૬.૨૩ | ૬.૫૪ | ૭.૧૧ | ૯.૩૧ | ૧૧.૦૫ | ૧૨.૩૯ | ૩.૪૭ | મે ૧, ૬.૧૩ | ૬.૫૯ [ ૭.૦૧ | ૯.૨૪ | ૧૧.૦૦] ૧૨.૩૬ ] ૩.૪૭ | ૧૬ | ૬.૦૬ | ૭.૦૪ | ૬.૫૪ | ૯.૨૦ [ ૯.૫૮ | ૧૨.૩૫ | ૩.૪૯ | જુન ૧| ૬.૦૩ | ૭.૧૦ | ૬.૫૧ | ૯.૧૮ | ૧૦.૫૮ | ૧૨.૩૬] ૩.૫૩ | ૧૬| ૬.૦૩ | ૭.૧૫ | ૬.૫૧ | ૯ ૨૧૦ ૧૧.૦૦ ૧૨.૩૯ | ૩.૫૦ જુલા. ૧ ૬.૦૬ | ૭.૧૮ | ૬.૫૪ / ૯.૨૪] ૧૧.૦૩ ૧૨.૪ર | ૪.૦૦ | ૧૬ | ૬.૧૧ | ૭.૧૮ | ૬.૫૯ | ૯.ર૭ | ૧૧.૦૬ ૧૨.૫ | ૪૦૧ | ઓગ. ૧ ૬.૧૭ | ૭.૧૩ | ૭.૦૫ | ૯.૩૧ | ૧૧.૦૮ | ૧૨.૪૫ | ૩.૫૯ | | ૧૬ ૬.૨૧ | ૭.૦૫ | .૦૯ | ૯.૩ર | ૧૧.૦૮ | ૧૨.૪૩ | ૩.૫૪ | સપ્ટે. ૧ ૬.૨૫ | ૬.૫૩ | ૭.૧૩ | ૯.૩ર | ૧૧.૦૫ | ૧૨.૩૯ | ૩.૪૬ | _૧૬ ૬.૨૭ | ૬.૪૦ | ૭.૧૫ | ૯.૩૦ | ૧૧.૦૨ ૧૨.૩૪ | ૩.૩૭ | ઓક. ૧ ૬.૩૦ | ૬.ર૭ | ૭.૧૮ | ૯.૨૯ | ૧૦.૫૯ [ ૧૨.૨૯ | ૩.૨૮ . ૧૬ | ૬.૩૪ | ૬.૧૫ | ૭.૨૨ | ૯.૨૯ | ૧૦.૫૭૧૨.૨૪) ૩.૨૦] નવે. ૧| ૬.૪૦ | ૬.૦૫ | ૭.૨૮ | ૯.૩૧ | ૧૦.૫૭| ૧૨.૨૨ | ૩.૧૩ ૧૬ | ૬.૪૭ | ૫.૫૯ | ૭.૩૫ | ૯.૩૫ | ૧૦.૫૯ | ૧૨.૨૩ ૩.૧૧ | ડીસે. ૧ ૬.૫૭ | ૫.૫૯ | ૭.૪૫ | ૯.૪ર | ૧૧.૦૫ ૧૨.૨૮ | ૩.૧૩ | ( ૧૬ ૭.૦૬ | ૬.૦૨ | ૭.૫૪ | ૯.૫૦ | ૧૧.૧૨ ૧૨.૩૪ ૩.૧) પ્રભુનો દાસ..ક્યારેય ના હોય ઉદાસ ! Page #1210 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ૨ . રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના આરતી જય જય આરતી આદિ જિગંદા; નાભિરાયા મરુદેવીકો નંદા.... જય જય. ૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે...જય જય. ૨ દૂસરી આરતી દીન દયાળા, ધૂળેવા નગરમાં જગ અજવાળા....જય જય. ૩ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા.... જય જય. ૪ ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે....જય જય. ૫ પંચમી આરતી પુણ્ય ઉપાયા, મુળચંદે ઋષભ ગુણ ગાયા....જય જય. ૬ : -: જાણો છો ? :જંબુસ્વામીના નિર્વાણ પછી કઈ બાર વસ્તુનો વિચ્છેદ થયો ? ૧. પરમઅવિધજ્ઞાન ૨. મન:પર્યવજ્ઞાન ૩. કેવલજ્ઞાન ૪. ઉપશમશ્રેણી ૫. સંપક શ્રેણી ૬. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૭. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર ૮. યથાખ્યાત ચારિત્ર ૯. પુલાક લબ્ધિ ૧૦. આહારક લબ્ધિ (૧૧. સિદ્ધિગમન ૧૨. જિનકલ્પીપણું (પ્રભાવક-ચરિત્ર) કલેશસહિત મન તે સંસાર, કલેશરહિત મન તે ભવપાર (મોક્ષ) Page #1211 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી ઉપાસના ૮૫ ... જી શો રૂT મંગલ દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો.... દીવો રે. ૧ સોહામણું ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાળી.... દીવો રે. ૨ દીપાળ ભણે એણે કુળ અજવાળી ભાવે ભગતે વિદન નિવારી.... દીવો રે. ૩ દીપાળ ભણે ઈણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે.... દીવો રે. ૪ અમે ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો.... દીવો રે. ૫ દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. વધાઈ દીનાનાથની વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે, શરણાઈ સુર નોબત બાજે, ઓર, ઘનન ઘન ગાજે છે.... મારા નાથની. ઈન્દ્રાણી મીલ મંગલ ગાવે, મોતીયન ચૌક પૂરાવે છે.... મારા નાથની. સેવક પ્રભુજી શું અરજ કરે છે, ચરણોંકી સેવા પ્યારી લાગે છે.... મારા નાથની. I 5 દેહસુખ એ ભોગસાધના છે જ્યારે આત્મસુખ એ ચોગસાધના છે. Page #1212 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ રત્નત્રયી ઉપાસના ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર'કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ ! હે ભગવાન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારા કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું. નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂં, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાતાપ કરૂં છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરૂં છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. 卐医 ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ત શબ્દોના માધ્યમે હૈયું હોઠ પર બેસે એનું નામ પ્રાર્થના. Page #1213 --------------------------------------------------------------------------  Page #1214 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતીનાથ ભગવાનનું દેરાસર, ધાનેરા Fi ભુરીબેન કકલદાસ હીરાલાલ અજબાણી "આરાધના ભવન, ક શ્રી કે. એક કરી શકાય શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિર ભુરીબેન કકલદાસ હીરાલાલ અજબાણી," આરાધના ભુવન” સુરત