________________
રત્નત્રયી ઉપાસના
(૧૦) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ, બાવલા–ખેરા રોડ, મુ.પો. ધોળકા, જિ. અમદાવાદ ૐ હ્રીં શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ દીક્ષાગ્રહી કાદંબરી વનખંડમાંહી પધારતા, । કુંડ સરોવરને તીરે કાઉસગ્ગ ધ્યાનને ધ્યાવતા, હસ્તિ વડે જ્યાં કમળથી પ્રભુ પાર્શ્વની થઈ પૂજના, “કલિકુંડ” શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
29 : ISIS
(૧૨) શ્રી મૂલેવા પાર્શ્વનાથ શ્રી મૂલેવા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ૐ હ્રીં શ્રી મૂલેવા પાર્શ્વનાથાય નમઃ જે સર્વ રિદ્ધિ સિદ્ધિના ને ઉન્નતિના મૂળ છે, જે રાજનગરની સંપદા ને શાંતિ સુખના મૂળ છે, જેના પ્રભાવિક દર્શને સહુ ભાવિકો નિત આવતા, “શ્રી મૂલેવા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
C
(૧૧) શ્રી શામળા પાર્શ્વનાથ શ્રી શામળા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શામળાજીની પોળ, મદનગોપાલની હવેલી પાસે, અમદાવાદ ૐ હ્રીં શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ જે રાજનગરે રાજ કરતા, રાજ દેતાં મુક્તિનું, શ્રી શામળા પ્રભુ પાર્શ્વજી ફળ માંગુ તારી ભક્તિનું, મુજ આતમાની શામળી સહુ કર્મ રજ દૂર કાઢતા, “શ્રી શામળા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
42ની પ
GST, S