SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયી ઉપાસના. | (૭) શ્રી શંખલા પાર્શ્વનાથ શ્રી શંખલા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. શંખલપુર, સ્ટે. બેચરાજી, તા. ચાણસ્મા, જિ. મહેસાણા ઉં હીં શ્રી શંખલા પાર્શ્વનાથાય નમઃ જેમ શંખના નિઘોષથી સહુ શત્રુગણ ભય પામતા, તેમ શંખલા પ્રભુપાર્શ્વઝ પણ આપદાને ટાળતા, શંખલપુરમાં શોભતા ને ત્રણ ભુવન અજવાળતા શ્રી શંખલા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૮) શ્રી ગંભીરા પાર્શ્વનાથ શ્રી ગંભીરા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ મુ.પો. ગાંભુ, તા. ચાણસ્મા, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી ગંભીરા પાર્શ્વનાથાય નમઃ જે રજતની મુદ્રા દઈને દુઃખ દોહગ ડારતા, ગાંભુ નગરમાં બેસણું લઈ મોહમલ્લ વિદારતા, ગાંભીર્ય મુખ પર ઓપતું પણ આપતા જે પ્રસન્નતા, તે “ગંભીરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૯) શ્રી ગાડલીચા પાર્શ્વનાથ શ્રી ગાડલીયા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. માંડલ, તા. વીરમગામ-૩૮૨૧૩૦ ઉં હ્રીં શ્રી ગાડલીયા પાર્શ્વનાથાય નમઃ માંડલ મંડન હે પ્રભુ ! મુજ આતમા અજવાળજો, કો’ ગારુડી મંત્ર ફેંકીને મોહવિષ ઉતારજો, જે દુર્ગતિપંથે જતું મુજ ગાડું પાછું વાળતા, ‘‘ગાડલીયા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. 200
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy