________________
રત્નત્રયી ઉપાસના
(૪) શ્રી સ્થંભન પાર્શ્વનાથ
શ્રી સ્થંભન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. ખારવાડો, પો. ખંભાત, જિ. ખેડા, વાયા-આણંદ-૩૮૮૧૨૦ ૐ હ્રીં શ્રી સ્થંભન પાર્શ્વનાથાય નમઃ અતીત ચોવીસી તણા નેમિપ્રભુ ઉપદેશથી; આષાઢી શ્રાવક પૂજતા નીલમ તણા પ્રભુ પાર્શ્વજી; નાગાર્જુનને આઠમા બલદેવજી પણ પૂજતા; ‘“સ્તંભનજી’’પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
JEE
(૬) શ્રી જોટીંગડા પાર્શ્વનાથ શ્રી જોટીંગડા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. મુજપુર, તા. સમી, જિ. મહેસાણા-૩૮૪૨૪૦ ૐ હ્રીં શ્રી જોટીંગડા પાર્શ્વનાથાય નમઃ મુજપુર નિવાસી અંતરે મુજવાસ કરજો હે પ્રભુ, જોટીંગનો ભય વારતા પ્રભુ પાર્શ્વ હું તુજને ભજું, જોટો જડેના ત્રણ ભુવનમાં તેહથી જોટીંગડા, ‘‘જોટીંગડા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૫) શ્રી મનમોહન પાર્શ્વનાથ શ્રી મનમોહન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. કંબોઈ, તા. ચાણસ્મા, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી મનમોહન પાર્શ્વનાથાય નમઃ જે સ્નાત્રજળથી ભવિકના સહુ દુ:ખ દર્દો કાપતા; દિવ્ય પ્રભાવ પ્રકાશથી સહુ યાત્રીને હરખાવતા; અદ્ભુત બિંબના દર્શને સહુ ભવ્યના મન મોહતા; ‘“મનમોહના’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
SMICS
CARAUSSAGESUND
Se
SUJESUS