SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1029
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિતીર્થકરોની યાદી ૭૯૩ ૧૧. કૃષ્ણની માતા દેવકી મુનિસુવ્રત નામે અગીયારમા તીર્થંકર થશે ૧૨. કૃષ્ણ મહારાજા અમમ નામે બારમા તીર્થંકર થશે ૧૩. સત્યકી વિદ્યાધર નિષ્કષાય નામે તેરમા તીર્થંકર થશે ૧૪. બળદેવ નિષ્કલાક નામે ચૌદમા તીર્થંકર થશે ૧૫. સુલસા શ્રાવિકા નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે ૧૬. બલભદ્રની માતા રોહિણી ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે ૧૭. રેવતી શ્રાવિકા સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે ૧૮. શતાલી શ્રાવક સંવર નામે અઢારમા તીર્થંકર થશે ૧૯. દ્વિપાયન યશોધર નામે ઓગણીસમા તીર્થંકર થશે ૨૦. કર્ણ રાજા વિજય નામે વીસમા તીર્થંકર થશે ૨૧. નારદજી મલ્લિ નામે એકવીસમા તીર્થંકર થશે ૨૨. અંબડ શ્રાવક દેવ નામે બાવીસમા તીર્થંકર થશે ૨૩. અમેર શ્રાવક અનંતવીર્ય નામે ત્રેવીસમા તીર્થંકર થશે. ૨૪. સ્વાતિબુદ્ધ ભદ્ર નામે ચોવીસમા તીર્થંકર થશે. પચ્ચખાણ કરવાથી શું લાભ થાય ? * નવકારશી કરવાથી - ૧૦ વર્ષનું નારકીનું આયુ ટળે. * પોરસી કરવાથી - ૧૦૦ વર્ષ નારકીનું આયુ ટળે. * સાપરિસિ કરવાથી - ૧૦વર્ષ નારકીનું આયુ ટળે. * પુરિ મુઢ કરવાથી - એક લાખ વર્ષ નારકીનું આયુ ટળે. * એકાસણું કરવાથી - દશ લાખ વર્ષ નારકીનું આયુ ટળે. * નવી કરવાથી - એકકોડ વર્ષ નારકીનું આયુ ટળે. * એકલઠાણું કરવાથી - દસ ક્રોડ વર્ષ નરકીનું આયુ ટળે. * દત્તિ કરવાથી - ૧૦ ક્રોડ વર્ષ નારકની આયુ ટળે. મનુષ્યની બુદ્ધિ પોતપોતાના કર્મને અનુસાર હોય છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy