________________
૭૯૪
G૯૪
-
રત્નત્રયી ઉપાસના
-
બા !
* આયંબિલ કરવાથી - ૧૦૦ ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * ઊપવાસ કરવાથી - દશહજાર ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * છઠ તપ કરવાથી - લાખ ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * અઠ્ઠમ કરવાથી - દસ લાખ ક્રોડ વર્ષ નારકીનું આયુ ટળે. * સદા ઉકાળેલુ પાણી પીવાથી- કોડાકોડા વર્ષનું નારકીનું આયુષ્ય ટળે.
આત્મકલ્યાણ માટે તથા વિવિધ પ્રકારની અશાંતિ, કષ્ટ, રોગ, ઉપદ્રવ, ભય દૂર કરવા માટે નીચેના મંત્રોના યોગ્ય જાપ કરવા.
* શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર * છે હૂ શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
* શ્રી ઋષિમંડલનો મૂલ મંત્ર * . » હૉ હી હું છું હું છું હું છુઃ અ સિ આ ઉસ જ્ઞાન, દર્શન, ચારિત્રેભ્યો નમ:
* કાર્ય સિદ્ધ કરનાર શ્રી ચિંતામણિ મંત્ર * # હું શ્રી અહં નમિઉણ પાસ વિસહર વસહ જિણ કુલિંગ હ શ્રી અહં નમઃ
* શ્રી સિદ્ધચકનો મૂલ મંત્ર * હું ક્લીં શ્રીં અહં અ સિ આ ઉ સા નમ: * શ્રી ગૌતમસ્વામીનો મંત્ર *
છે હીં એ અહં શ્રી ગૌતમસ્વામીને નમઃ * પ્રગટ પ્રભાવી શ્રી પદ્માવતીદેવીનો મંત્ર *
» હું કલીં શ્રી પદ્માવતી દેત્રે નમઃ * શ્રી મહાલક્ષ્મી દેવીનો મંત્ર * છે હીં શ્રીં કલીં શ્રી મહાલચ્ચે દેત્રે નમઃ * વિદ્યા - બુદ્ધિ પ્રાપ્તિનો મંત્ર * » હું એ કલ શ્રી સરસ્વતીદેવીભ્યો નમ:
બાદમાવવામજાવવાના કારાવાકાહાર
સંગઠનમાં જે તાકાત છે તે વિભાજનમાં હોતી નથી.