________________
૭૯૨
રત્નત્રયી ઉપાસના
નવા વાડજનક
વીશ વિહરમાનના નામો ૧. શ્રી સીમંધર સ્વામી છે. શ્રી ઋષભાનન સ્વામી ૨. શ્રી યુગમંધર સ્વામી ૮. શ્રી અનંતવીર્ય સ્વામી ૩. શ્રી બાહુ સ્વામી ૯. શ્રી સુરપ્રભ સ્વામી ૪. શ્રી સુબાહુ સ્વામી ૧૦. શ્રી વિશાલનાથ સ્વામી ૫. શ્રી સુજત સ્વામી ૧૧. શ્રી વજધર સ્વામી ૬. શ્રી સ્વયંપ્રભ સ્વામી ૧૨. શ્રી ચન્દ્રાનન સ્વામી ૧૩. શ્રી ચન્દ્રબાહુ સ્વામી ૧૭. શ્રી વીરસેન સ્વામી ૧૪. શ્રી ભુજંગમ સ્વામી ૧૮. શ્રી મહાભદ્ર સ્વામી ૧૫. શ્રી ઈશ્વર સ્વામી ૧૯. શ્રી દેવયશા સ્વામી ૧૬. શ્રી નેમિપ્રભ સ્વામી ર૦. શ્રી અજીતવીર્ય સ્વામી
勇圖
ભાવિતીર્થકરોની યાદી કોનો જીવ ? શું નામ? ૧. શ્રેણિક મહારાજા પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે ૨. વીરપ્રભુના કાકા સુપાર્શ્વ સુરદેવ નામે બીજા તીર્થંકર થશે ૩. કોણિક પુત્ર ઉદય સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર થશે ૪. પોટ્ટિલ મુનિ સ્વયંપ્રભ નામે ચોથા તીર્થંકર થશે ૫. દઢાયુ શ્રાવક સર્વાનુભૂતિ નામે પાંચમાં તીર્થકર થશે ૬. કાર્તિક શેઠ
દેવકૃત નામે છઠ્ઠા તીર્થંકર થશે . શતક શ્રાવક (શંખ શ્રાવક) ઉદય નામે સાતમા તીર્થંકર થશે ૮. આનંદ શ્રાવક પેઢાલ નામે આઠમા તીર્થંકર થશે ૯. સુનંદા શ્રાવિકા પોટ્ટિલ નામે નવમા તીર્થંકર થશે ૧૦. શતક શ્રાવક
શતકિર્તિ નામે દશમા તીર્થંકર થશે
**કનક્વાન. જનજાવકના કવર
* ઈશ્વર માનવ અંતરમાં જ છે.