________________
કોણ કેવી રીતે વૈરાગ્ય પામ્યા
૭૯૧
કોણ કેવી રીતે વૈરાગ્ય પામ્યા ૧. ગૌતમ બુદ્ધ - કરમાયેલા પુષ્પ, ઘરડો માણસ અને
મૃતદેહને જોતાં. ૨. દશરથ રાજા - કંચુકીની અતિ વૃદ્ધાવસ્થા જોઈને ૩. હનુમાનજી - સંધ્યાના વાદળ જોઈને ૪. દશાર્ણભદ્ર - ઈન્દ્રના સામૈયાની સદ્ધિ જોઈને ૫. મૃગાપુત્ર - સાધુને જોઈને ૬. અષાઢાભૂતિ સાધુ- દારૂ પીધેલ પત્નીને જોતાં ૭ આર્યરક્ષિત - દબદબાભર્યા સામૈયામાં માની ગેરહાજરી
-
૮. ધન્નાજી - સ્નાનાગારમાં પત્નીનું મેણું સાંભળી : ૯. શાલીભદ્ર - શું મારા માથે પણ નાથ (શ્રેણિકને જોઈને) ૧૦. સ્થળભદ્ર - અધિકારનું જોખમીપણું અને નશ્વરપણું
દેખીને ૧૧. બાહુબળી - ઉપાડેલા હાથનું શું? ૧૨. અભયકુમાર - - જા તારું મોટું કાળું કરી ૧૩. ખંધકસૂરિના સાળા - લોહીથી ખરડાયેલ મુહપત્તિ જોઈ ૧૪. સિદ્ધર્ષિગણિ - જ્યનો દરવાજો ખુલ્લો હોય ત્યાં જા
(પૂર્વાવસ્થામાં) ૧૫. પ્રસન્નચંદ્ર - માથાના સફેદ વાળ જોઈને ૧૬. નમિ રાજર્ષિ - એક કંકણનો કોલાહલ બંધ થવાથી ૧૭. નંદિષેણ - - “તમે દશમા’ એ વચન સાંભળી
圖第
દાવા કરદાતા&કાર: વજન
જીવન એક અજબ સાહસ છે પણ માનવી તેને હસાહસમાં વીતાવી રહ્યો છે.