________________
૫૮૪
'રત્નત્રયી ઉપાસના
રજનારા કરે છે. માદક છે કે
ત્રીજેરા કલાપૂર્ણસૂરિ જગવીયા રે.
ચોથેરા રાજેન્દ્રસૂરિ સુરિ ગુરુ નમો નમો વીસે રંગે રે ચાઈ ગુરુ મે તો જગવીયા રે
રાખ્યો મારા ઉપાશ્રયનો રંગે નમો નમો વીસે રંગે રે
પ્રભાતિયાં (૨) સામી તે ભીંતે લેખ લખાવો રે
અગર ચંદન નાધુપ ઉમેરો રે અમીરસ મીઠડાં રે લોલ, ચંદન મીઠડાં રે લોલ
અમીરસ પીધાં માતાઓ મરૂદેવી તેને રે જાયા રૂષભદેવ ધોરી રે
રૂષભદેવ ધોરી એ કુળ અજુવાળ્યા રે દેહરાસર દીપાવી રંગ રાખ્યો મારા પ્રભુજી
અમીરસ મીઠડાં રે લોલ, ચંદન મીઠડાં રે લોલ
પ્રભાતિયાં (૩) શેત્રુંજે ઝાલર વાગીયા, જગવો આદીનાથ દેવ કે ઝાલર વાગીયા ગાયો ના ગાળા છુટીયા બળદોની બેવડ રાસો કે
ઝાલર વાગીયા... ધરમેના તાળા ઉઘડ્યા, પાપની ભાંગી ભૂંગળો કે
ઝાલર વાગીયા... ધાબામાં ઝાલર વાગીયા, જગવો શાંતિનાથ દેવ કે
- ઝાલર વાગીયા... ગાયોના ગાળા છુટીયા, બળદો ની બેવડ રાસો કે
ઝાલર વાગીયા....
ક' કે
'+
+ = જરા શાહ
વિચાર શૂન્યતા આજના જમાનાની મુખ્ય સાર્વજનિક આપત્તિ છે.