________________
પ્રભાતિયાં
પ૮૫
ધરમેના તાળા ઉઘડ્યા, પાપની ભાંગી ભૂંગળો કે
ઝાલર વાગીયા.. ધાનેરામાં ઝાલર વાગીયા, જગવો શાંતિનાથ દેવ કે
ઝાલર વાગીયા... ગાયોના ગાળા છુટીયા, બળદોની બેવડ રાસો કે
ઝાલર વાગીયા.... ધરમેના તાળા ઉઘડયા, પાપની ભાંગી ભૂંગળો કે
ઝાલર વાગીયા.... ભોરોલમાં ઝાલર વાગીયા, જગવો નેમિનાથ દેવ કે
ઝાલર વાગીયા. ગાયોના ગાળા છુટીયા, બળદોની બેવડ રાસો કે
ઝાલર વાગીયા.. ધરમેના તાળા ઉઘડ્યા, પાપની ભાંગી ભૂંગળો કે
ઝાલર વાગીયા... પ્રભાતિયાં (૪) આઠભર કેસર નવભર સુખડ . વરધે વેલા ઓરસિયા મંગાવજો રે હું તમને પુછું ઓ માતાઓ મરૂદેવી
તમે કેમ ઋષભદેવ જનમીયા રે ઘાટ ફાડી ઘર ચોળા રે કીધા
પાણીસાટે દુઘ લડે નવરાવ્યા રે ચોખા સાટે મોતીડે વધાવીયા રે
- અમે એમ ઋષભદેવ જનમીયા રે પાંચમે રે દાડે પાંચમું નવરાવ્યું છઠે દાડે છઠંડી મેલાવી રે
s દર્શન આંખથી થાય, સાક્ષાત્કાર અંતરથી થાય.
aખર પ્રજા ના મh he
wછે: કડક
: