________________
જિનગુણ સ્તવ
છે.)
તુ ભ્ય નમ ત્રિભુવનાન્નેિ હરાય નાથ તુ ત્યે નમ: ક્ષિતિ તલામલ ભૂષણાય
તુ નમન્નેિ જ ગતઃ પરમેશ્વરાય | તુલ્ય નમો જિન ! ભવોદધિ શોષણાય ૨૬
ત્રદ્ધિ - Š» દાઁ અર્દ” ગમો વિત્તતવાi | मंत्र - ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं क्लीं हूँ हूँ ___परजनशान्तिव्यवहारे जयं कुरु कुरु स्वाहा । प्रभाव - आधाशीशी की पीडा का निवारण होता है।
ત્રણ ભુવનની પીડાને હરનાર હે નાથ ! તમને નમસ્કાર હો, પૃથ્વીતળના નિર્મળ આભૂષણ સમાન હે પ્રભો ! તમને નમસ્કાર હો, ત્રણ જગતના પરમેશ્વર, તમને નમસ્કાર હો તથા સંસારરૂપી સમુદ્રનું શોષણ કરનાર હે જિનેશ્વર ! તમને નમસ્કાર હો.