________________
જ હે સ્વામિનસર્વદેવના આશ્રય સ્થાન આપ છો
-
કે,
બુદ્ધ સ્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત વં શંકરોડસિ ભુવન ત્રય શંકરવાત ધાતાસિ ધીર ! શિવ માર્ગ વિધર્વિધા નાત વ્યકત ત્વમેવ ભગવદ્ પુરુષોત્તમસિ ા૨પાા
ત્રદ્ધિ – મર્દ નમો ૩*તિવા | मंत्र - ॐ हाँ ह्रीं हूँ ह्रौँ हः अ सि आ उ सा झौं झौं स्वाहा । ॐ नमो भगवति जये विजये अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं
च कुरु कुरु स्वाहा । प्रभाव - दृष्टि-दोष दूर होता है, साधक पर अग्नि का असर नहीं होता।
દેવતાઓ (પંડિતો) વડે પૂજિત એવી બુદ્ધિના વૈભવવાળા હોવાથી તમે જ બુદ્ધ છો, તેમ જ ત્રણેય ભુવનનું શુભ કરનારા હોવાથી તમે જ શંકર છો, અને મોક્ષમાર્ગની વિધિના પ્રણેતા હોવાથી તમે જ હે વૈર્યશાલી ! પૂર્ણ પુરુષોત્તમ એવા વિષ્ણુ છો.