________________
રત્નત્રયી ઉપાસના
Sિ OC
| (૮૨) શ્રી નાકોડા પાર્શ્વનાથ
શ્રી નાકોડા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ મુ.પો. મેવાનગર, સ્ટે. બાલોતરા, જિ. બાડમેર (રાજ.)
ૐ હ્રીં શ્રી નાકોડા પાર્શ્વનાથાય નમઃ પ્રશમ ઝરતું મુખલડું અમીરસ ઝરંતી આંખડી, મેવાનગરના રાજીયા પૂરી કરે સહુ આખડી, ભૈરવ નાકોડા કરે સાન્નિધ્ય જેનું લળી લળી, ‘નાકોડા” પારસનાથને ભાવે કરું હું વંદના.
(૮૩) શ્રી અજાહરા પાર્શ્વનાથ શ્રી અજાહરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. અજાહરા, વાછા ચોક, જિ. જૂનાગઢ, ઉના ઉ હ્રીં શ્રી અજાહરા પાર્શ્વનાથાય નમ: જેના ન્હવણથી અજ્ય નૃપના રોગ શોક સહુ હારતા, હે ભયહરા શિવસુખકરા સહુ નામ અજાહરા પાડતા, ને પૂજતા ધરણેન્દ્ર આદિ સુરવરો જેને વળી, અજાહરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૮૪) શ્રી શેરીસા પાર્શ્વનાથ શ્રી શેરીસા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ મુ.પો. શેરીસા, સ્ટે. કલોલ, જિ. અમદાવાદ
છું હીં શ્રી શેરીસા પાર્શ્વનાથાય નમઃ દેવેન્દ્રસૂરિ અંતઃ સ્કૂરણથી અંધ શિલ્પી આવતો, પદ્માવતીની સહાયથી તુજ બિંબ નિશિએ બનાવતો, મુજ કર્મ શત્રુશેર માથે તું સવાશેર ઈશ છો, ‘શેરીસા” પારસનાથને ભાવે કરું હું વંદના.