SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૪ રત્નત્રયી ઉપાસના (૧૬) શ્રી દત્તધવલગિરિ ટુંક - અવસર્પિણી કાલના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન. વિશ્વભવ્યજનારામ, કુલ્યા,ત્યાજયંતિ તાઃ | દેશના સમયે વાચઃ શ્રી સંભવ જગત્પતેઃ છે. શ્રી દત્તધવલગિરી ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ ના ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સંભવનાથ ભગવાનના ચરણોમાં તથા ૯ કોડાકોડી, ૭૨ લાખ ૪ર હજાર, અને ૫૦ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાપં-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૪૨ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી સંભવનાથ ભગવાન કી જય.... (૧૭) શ્રી વાસુપૂજ્ય સ્વામી ટુંક - અવસર્પિણી કાલના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન વિશ્વોપકારકી ભૂત-તીર્થત્કર્મ-નિર્મિતિઃ સુરાસુરનર પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ | શ્રી ચંપાપુરી તીર્થમાં અષાઢ સુદ-૧૪ના ૬૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનકી જય.... પરમશાંતિ આપનારી એકમાત્ર ક્ષમા છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy