SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા (૧૮) શ્રી આનંદગિરિ ટુંક ઃ અવસર્પિણીકાલના ચોયા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી ભગવાન. અનેકાન્તમતાંભોધિ-સમુલ્લાસનચન્દ્રમાઃ । 11 ઘાદમન્દમાનન્દ, ભગવાનભિનંદનઃ શ્રી આનંદગિરિ ટુંક ઉપર વૈશાખ સુદ-૮ના ૧૦૦૦ મુનિભગવંતો સાથે નિર્વાણ પામેલ શ્રી અભિનંદનસ્વામી ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૭૩ કોડાકોડી, ૭૦ ક્રોડ, ૧૭ લાખ, ૪૨ હજાર, ૭૦૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી એક લાખ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અભિનંદનસ્વામી ભગવાનકી જય..... (૧૯) શ્રી પાર્શ્વનાથ ટુંક ઃ શ્રી જલમંદિર-સમ્મેતશિખર પાર્શ્વનાથ ભગવાન કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિત કર્મ કુર્વતિ । પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ ॥ શ્રી જલમંદિર જિનાલયમાં પ્રતિષ્ઠિત સર્વે જિન પ્રતિમાઓના તથા આ ભૂમિ ઉપરથી નિર્વાણ પામેલ સર્વે સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી વંદન. . “નમો જિણાણું-નમો સિદ્ધાણં' શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શનથી અનંતગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ ભગવાન કી જય.... ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી આ સંસારનું અસ્તિત્વ છે. ૬૫
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy