SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા SU3 “નમો જિણાપં-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી આદિનાથાય નમઃ... (૧૪) શ્રી સ્વયંભૂગિરિ ટુંક - અવસર્પિણી કાલના ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાન. સ્વયંભૂરમણસ્પધ્ધિ, કરૂણારસવારિણા | અનંતજિદનન્તાં વડ, પ્રયચ્છતુ સુખશ્રિયમ છે શ્રી સ્વયંભૂગિરિ ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ના 9000 મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અનંતનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કોડાકોડી ૧૭ ક્રોડ, ૧૭ લાખ, ૧૭ હજાર 900 મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અનંતનાથ ભગવાન કી જય...... (૧૫) શ્રી વિદ્યુતગિરિ ટુંક - અવસર્પિણીકાલના દશમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન. સત્તાનાં પરમાનન્દ, કન્દોભેદ નવાબુદઃ | સ્યાદ્વાદામૃત નિસ્ટન્દી, શીતલ પાતુ વો જિનઃ | શ્રી વિદ્યુતગિરિ ટુંક ઉપર ચૈત્ર વદ-૨ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શીતલનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧૮ કોડાકોડી, ૪ ક્રોડ, ૩ર લાખ, ૪૨ હજાર, ૯૭૫ મુનિવરોના ચરણોમાં કોટી કોટી વંદન. કાકા ના કાકા અદા કરવાની કાર સાચી ખુશી આપવામાં છે. લેવા તથા માંગવામાં નથી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy