SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયી ઉપાસના ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ કોડાકોડી, ૯૭ ક્રોડ, ૯ લાખ ૯૯૯ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાર્થ આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન કી જય. (૧૨) શ્રી લલિતઘટ ટુંક - અવસર્પિણીકાલના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન. ચંદ્રપ્રભ પ્રભોચંદ્ર-મરિચિચિયોજજવલા ! મૂર્તિમૂર્ત સિત ધ્યાન-નિર્મિતેવ શ્રિયેડસ્તુ વઃ | શ્રી લલિતઘટ ટુંક ઉપર શ્રાવણ વદ-૭ ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૮૪ અરબ, હર ક્રોડ, ૮૦ લાખ, ૪ હજાર ૫૫૫ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન ! નમો જિણાણું-નમો સિદ્ધાણ” આ ટુંકની યાત્રા કરવાથી ૧૬ લાખ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો ચંદ્રપ્રભસ્વામી ભગવાન કી જય ...... (૧૩) શ્રી આદિનાથ ટુંક - અવસર્પિણીકાલના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન. આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહમ | આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિનં સુમઃ | શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર પોષ વદ-૧૩ના ૧૦૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી આદિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. મૂર્ખને મૂર્ણો વખાણે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy