________________
રત્નત્રયી ઉપાસના
ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ કોડાકોડી, ૯૭ ક્રોડ, ૯ લાખ ૯૯૯ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન.
“નમો જિણાણું-નમો સિદ્ધાર્થ આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન કી જય.
(૧૨) શ્રી લલિતઘટ ટુંક - અવસર્પિણીકાલના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન.
ચંદ્રપ્રભ પ્રભોચંદ્ર-મરિચિચિયોજજવલા ! મૂર્તિમૂર્ત સિત ધ્યાન-નિર્મિતેવ શ્રિયેડસ્તુ વઃ |
શ્રી લલિતઘટ ટુંક ઉપર શ્રાવણ વદ-૭ ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૮૪ અરબ, હર ક્રોડ, ૮૦ લાખ, ૪ હજાર ૫૫૫ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન !
નમો જિણાણું-નમો સિદ્ધાણ” આ ટુંકની યાત્રા કરવાથી ૧૬ લાખ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો ચંદ્રપ્રભસ્વામી ભગવાન કી જય ......
(૧૩) શ્રી આદિનાથ ટુંક - અવસર્પિણીકાલના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન. આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહમ | આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિનં સુમઃ |
શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર પોષ વદ-૧૩ના ૧૦૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી આદિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન.
મૂર્ખને મૂર્ણો વખાણે.