________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
એકેકું ડગલું ભરે, શેત્રુંજા સમો જેહ,
રિખવ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ. ૨
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
શેત્રુંજા સમો તીરથ નહીં, રિખવ સમો નહીં દેવ; ગૌતમ સરિખા ગુરુ નહીં, વળી વળી વંદું તેહ. ૩
ઈચ્છામિ ખમાસમણો ! મંદિ
મર્ત્યએણ વંદામિ.
જાવણિજ્જાએ, નિસીહિઆએ,
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી સિદ્ધાચલજીતીર્થ આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં ? ‘ઈચ્છું.’
事
શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન
શ્રી શત્રુંજય સિદ્ધ-ક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧
અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂરવ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવીઆ પ્રભુ પાય. ૨ સૂરજ કુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડણો, જિનવર કરૂં પ્રણામ. ૩ જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ–બિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ. ૧
મોહનો દાસ મટી શકે, તે વીતરાગનો દાસ બની શકે.
૧૨૫