SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા ઉ૮૧ સાથે નિર્વાણ પામેલ શ્રી નેમિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પ્રાપ્ત સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય. (૩૧) મેઘાડંબર (સુવર્ણભદ્ર) ટુંક - અવસર્પિણી કાલના તેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ II - શ્રી મેઘાડંબર ટુંક ઉપરથી ૩૩ મુનિવરો સાથે શ્રાવણ સુદ-૮ના દિવસે નિર્વાણ પ્રાપ્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પ્રાપ્ત ૨૪ લાખ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો જિણાણાં – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. કોડા કોડી સંખ્યાની સમજ :- ૧ ક્રોડ X ૧ ક્રોડ = ૧ કોડાકોડી * ૧ પૌષધોપવાસનો લાભ :- ર૭૭૭,૭૭,૭૭,૭૭૭ ૧ પલ્યોપમ = અસંખ્ય વર્ષ. ભાવ યાત્રા બાદ ૧૨ નવકાર ગણવા. બોલો શ્રી સમેતશિખરજી મહાતીર્થ કી જય ss at જ કાર કલાકાર, વાજીકરણcoડા વાવ માનવજીવનની મોંઘી મૂડી એકાગ્રતા.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy