SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ १८० રત્નત્રયી ઉપાસના શ્રી નિર્મલગિરિ ટુંક ઉપરથી જેઠ વદ-૭ ના ૬ હજાર મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી વિમલનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ ક્રોડ, ૭૬ લાખ ૬ હજાર ૭૪૨ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું – નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી વિમલનાથ ભગવાન કી જય.... (૨૯) શ્રી સિદ્ધવર ટુંક ઃ અવસર્પિણી કાલના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાન અર્હત્તમજિત વિશ્વ-કમલાકર ભાસ્કરમ્ । અમ્લાન કેવલાદર્શ સંક્રાન્ત જગતં સ્તુવે ॥ શ્રી સિદ્ધવર ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ ના દિવસે ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અજિતનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ અબજ ૮૦ ક્રોડ, ૮૪ લાખ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો જિણાણું – નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી ૩૨ ક્રોડ પોષધોપવાસનો લાભ મળે છે. બોલોશ્રી અજિતનાથ ભગવાન કી જય.... (૩૦) શ્રી નેમનાથ ટુંક : અવસર્પિણીકાલના બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન યદુવંશ સમુદ્રન્દઃ, કર્મકક્ષ હુતાશનઃ । અરિષ્ટનેમિર્ભગવાન્ ભૂયાહોડરિષ્ટ-નાશનઃ ॥ શ્રી ગિરનાર તીર્થ ઉપર અષાઢ સુદ-૮ના દિવસે પર૬ મુનિવરો તારી સંપત્તિ તારી સાથે જ નાશ પામશે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy